________________
૩ર થી જ્ઞાન અને અજ્ઞાન છે
ભાજ ના જાય
અધ્યાયઃ ૨ સૂત્રઃ
૨૫ ૪ તત્વાર્થ સંદર્ભઃ– અધ્યાયઃ ૧ સૂત્રઃ ૯ તથા ૩ર થી જ્ઞાન અને અજ્ઞાન , - પર્વ સંબંધ: ૩.૨ . ૧,૨,૩,૪ ૦ કલામ પર પ્રજાના 0 અન્ય ગ્રન્થ સંદર્ભઃ– દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ ૩ શ્લોક ૧૦૫૪ થી ૧૦૭૩ – દર્શન વિશે. – દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ ૩ શ્લોક ૭૦૨ થી ૭૫૦ અને ૮૭૦થી ૮૭ર જ્ઞાન વિશે. - ભાવલોક પ્રકાશ સર્ગ ૩૩ શ્લોક ૩૯ થી ૪૮ – કર્મગ્રંથ પહેલો ગાથા ૧૦– કર્મગ્રંથ ચોથો ગાથા ૫ - કમ્મયડ્ડી
નવ તત્વ વૃતિ ગા. ૪૯. U [9] પદ્ય (૧) મિશ્ર ભાવે ચાર જ્ઞાનો અજ્ઞાન ત્રણે જાણવા
ત્રણ દર્શન દાન આદિ અન્તરાય પાંચે માનવા સમ્યક્ત ને ચારિત્રના બે ભેદ દેશને સર્વથી અઢાર ભેદો નીપજે એમ ઘાતી કર્મ પ્રપંચથી ચાર જ્ઞાન ત્રિઅજ્ઞાન દાનાદિ પાંચ લબ્ધિઓ ત્રણ દર્શન ને સર્વ વિરતિ દેશવિરતિ સંયમસંયમી એમ તેના અઢાર ભેદ છે
ને ડોળા પાણી શો જન્મ ઉદયે ઔદયિક તે. U [10] નિષ્કર્ષ અહીં સૂત્રકાર ક્ષાયોપથમિક ભાવના ભેદો થકી આત્માના ૧૮ પર્યાયો જણાવે છે. આ સ્વરૂપનું મૂળ તો ચારઘાતી કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધિત છે.
મોક્ષમાટે ક્ષાયિક ભાવોજનિતાન્ત આવશ્યક છે. છતાં જયાં સુધી ક્ષાયિક ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી લાયોપથમિક ભાવનોજ આશ્રત્ર કરવાનો રહે. સૂત્રકારે કર્મોના ક્ષયોપશમ થકી જે ભાવો જણાવેલા છે તદનુસાર પુરુષાર્થ કરવા થકી જ્ઞાનાદિ અઢાર ભાવોના લયોપશમને પ્રગટાવી લાયિક તરફ ગતિ કરવી તેજ જીવનું ધ્યેય હોવું જોઇએ.
U S T U M T U
અધ્યાયઃ૨ સૂત્ર:) U [1]સૂત્રહેતુ- પથમિક શાયિક આદિ પાંચ ભાવો માંના ચોથા ઔદયિક ભાવના એકવીશ ભેદોને જણાવવા આ સૂત્ર બનાવાએલું છે.
[2]સૂત્ર મૂળ - *તિષાચ્છરાડાના संयताऽसिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्रयेकैकैकैक षड्भेदाः
*દિગંબર પરંપરામાં તિક્ષાય. સૂત્રમાં પ્રસિદ્ધત્વ ને બદલે પ્રસિદ્ધ શબ્દ પ્રયોજાયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.