________________
૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [3]સૂત્રપૃથક પૃથિવી – નવું - વનસ્પતય: થાવા:
U [4]સૂત્રસાર - પૃથ્વીકાય–અપ્લાય અને વનસ્પતિકાય એ ત્રણે કાય ના જીવો] સ્થાવર છે [સ્થિતિ શીલ છે]
I [5]શબ્દજ્ઞાનઃપૃથિવી: પૃથ્વદાય-માટી–મીઠું વગેરે અનુ: –પાણી –અપ્લાય. વનસ્પતિ –વનસ્પતિકાય-છોડ-વૃક્ષ—ઘાસ વગેરે વનસ્પતિ જીવો પાવર:- સ્થાવર પૂિર્વે સૂત્ર રઃ૧૦ અને ર૦૧રમાં આવી ગયેલ છે) U [6] અનુવૃત્તિઃ- ગીવ તથા સંસારિખ: શબ્દની અનુવૃત્તિ ચાલે છે.
U [7] અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ સ્થાવર જીવો ત્રણ પ્રકારના કહ્યા. પૃથ્વી કાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિક
સ્થાવર શબ્દોનો અર્થ બે પ્રકારે થાય છે એક ક્રિયાની અપેક્ષાએ, બીજો કર્મના ઉદયની અપેક્ષાએ.
ક્રિયાની અપેક્ષા એ જે સ્થિતિશીલ હોય, એકજ જગ્યાએ રહે–ગતિનકરે તે સ્થાવરે. કર્મના ઉદયની અપેક્ષાએ જેને સ્થાવર નામ કર્મનો ઉદય હોય તેને સ્થાવર કહે છે.
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ ભેદ દર્શાવ્યા છે તે ક્રિયાની અપેક્ષાએ દર્શાવ્યા છે કર્મોદયની અપેક્ષા એ નહીં, કેમ કે કર્મોદયની અપેક્ષાએતો તેઉ અને વાયુ બન્ને કાયના જીવો સ્થાવર જ છે.
જ પૃથ્વીકાયિક: * पृथिवी एव कायः पृथिवीकाय: स येषां विद्यते ते पृथिवीकायिका: 4 पृथिवीकायो येषां ते पृथिवी काया:
$ જે જીવપૃથ્વીકાયિક(એકેન્દ્રિયોનામકર્મના ઉદયથીયુક્ત થઈને પૃથ્વી[કાઠિન્યાદિલક્ષણ યુકત ભૂમિ વગેરે ને શરીર રૂપે ગ્રહણ કરે છે તે પૃથ્વીકાયિક કહેવાય છે.
# જીવવિચાર–વૃત્તિ મુજબ પૃથ્વીરૂપ જીવ- સ્ફટીક, મણિરત્ન, પરવાળા, હિંગળો,હડતાલ, મણશિલ,પારો,સોનું,વગેરે ધાતુઓ,ખડી,અરણેઢો,પાષાણ,ખારો, પારેવો અબરખ,તેજંતુરી,માટી, પત્થરની અનેક જાતિઓ,સુરખો,મીઠું વગેરે પૃથ્વી રૂપ જીવો છે.
જ ભાષ્ય મુજબ-શુધ્ધપૃથ્વી શર્કરા વાલુકા કૃતિકા ઉપલ વગેરે અનેક ભેદ પૃથ્વીકાયિક (જીવ) રહેલા છે.
* અપ્લાયિક-૩૫ વ ાય: અક્ષય:, સ ષ વિદ્યતે તે ગયl: * अप कायो येषां ते अपकाया: # જે જીવ અપ્રકાયિક(એકેન્દ્રિય) નામકર્મના ઉદયથી યુકત થઈને "(જલ) ને શરીર રૂપે ગ્રહણ કરેલ છે તેને અપ્લાયિક (જીવ) કહેવાય છે.
# જીવવિચાર વૃત્તિ મુજબ અપૂપિાણી)રૂપ જીવો - ભૂમિનું અને આકાશનું પાણી ઝાકળ,કરા,લીલી વનસ્પતિ ઉપરકુટી નીકળતું પાણી ઘુમ્મસ,ઘનોદધિવગેરે પાણીરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org