________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૯
૧૦૫ વળી તેણે આકાશ પ્રદેશોની શ્રેણિ અનુસાર જ ગતિ કરવાની હોવાથી તે વિગ્રહ વતી ગતિ એ જ ઉત્પતિ સ્થાને જાય છે.
૪ વિપ્રીય તિ: વિપ્રદાતિ: –આગામી જન્મના શરીરને માટે પ્રતિપાદિત ગતિ તે વિગ્રહગતિ
$ વિગૃહ્ય તિ: વિપ્રદ તિ: – વળાંક કરીને થતી ગતિ વિપ્રતીતિ શબ્દમાં ના વિપ્રદ શબ્દનો ભાષ્યકાર અલગ અર્થ જણાવે છે.
* विग्रहः -वक्रितं - विग्रह / अवग्रह / श्रेण्यन्तर संक्रान्ति इति अनर्थान्तरम् વિગ્રહ એટલે વળાંક અથવા કુટિલવિક્ર વિગ્રહ-અવગ્રહ-શ્રેણ્યન્તર સંક્રાન્તિ આ ત્રણે શબ્દો એકજ અર્થના ધોતક છે. જ વિપ્ર - વિપ્રો રૂતિ વિપ્ર - વતિ ત્યર્થ: ૪ વિપ્ર : -ગુતીયા વછે: રૂત્યર્થ: 4 श्रेण्यन्तरसङ्क्रान्तिणे: अन्या श्रेणि:इति श्रेण्यन्तरम् तत्र सका न्ति: तद् अवाप्ति : [શ્રેણિ સિવાયની અન્ય શ્રેણિની પ્રાપ્તિ-જે થતાં વિગ્રહ જરૂરી બને આ વિપ્રદ ના મુખ્યમાર્ગે ત્રણ ભેદ કહ્યા છે. વિપ્રહ: દ્ધિવિપ્રદી, ત્રિવિકી
# પવિપ્રદા:-જે ગતિમાં એક વળાંક આવેતે ગતિ એક વિગ્રહ કે એકવક્રા કહેવાય જેમાં બે સમય લાગે તેમાં જીવ એક વખતના વક્ર વળાંકથી ઉપપાત ક્ષેત્રે પહોંચે
૪ કિવિપ્રહ:- જે ગતિમાં બે વળાંક આવે તે દ્વી વિગ્રહ કે ધી વક્રા ગતિ કહેવાય છે. જેમાં ત્રણ સમય લાગે અહી જીવ બે વખતના વક્ર વળાંકથી ઉપપાત ક્ષેત્રે પહોંચે
ત્રિવિધા: જે ગતિમાં ત્રણ વળાંક આવે તે ત્રિવિગ્રહ કે ત્રિવજા ગતિ કહેવાય જેમાં ચાર સમય લાગે.અહી જીવ ત્રણ વખતના વક્ર વળાંકથી ઉપપાત ક્ષેત્રે પહોંચે
આ ત્રણે ગતિ રનિવાર્ત વગેરે દિગંબર ટીકામાં અનુક્રમે પાણિ મુકતા-લાંગલિકા અને ગોમુનિકા નામથી ઓળખાય છે.
લોકપ્રકાશ ગ્રંથાધારે વક્રગતિની સદૃષ્ટાન્ત સમજૂતિ
* એકવક્રગતિઃ- જેમ કે કોઈ જીવ ઉર્ધ્વલોકની પૂર્વ દિશામાં મૃત્યુ પામે અને તેનું ઉપપાત ક્ષેત્ર અધોલોકની પશ્ચિમદિશા હોય ત્યારે તે જીવ અનુ: પતિ: ના નિયમ મુજબ પ્રથમ(સીધી રેખામાં) સમશ્રેણીએ નીચે ઉતરશે પછી પશ્ચિમ દિશા પ્રતિવળી ઉત્પત્તિસ્થાને પહોચશે. આથી એક વક્રાગતિ થઈ તેમાં એક સમયની સીધીગતિ અને એકસમયની વળાંક વાળી ગતિ એ રીતે બે સમય લાગે.
૪ દ્વિ વક્રાગતિઃ- ધારો કે-જીવ ઉર્ધ્વ પ્રદેશ ના અગ્નિ ખૂણામાં છે. ત્યાથી મૃત્યુ પામી અધો પ્રદેશના વાયવ્ય ખૂણામાં ઉત્પન્ન થવાનું છે. તો પ્રથમ સમયે સમશ્રેણિ એ પશ્ચિમ દિશામાં આવે બીજા સમયે એક વળાંક લઈ અધો પ્રદેશ તરફ વળીને સમશ્રેણી એ નીચે ઉત્તરે, ત્રીજા સમયે(બીજો વળાંક લઈ) વાયવ્ય ખૂણા તરફ વળીને ઉત્પતિ સ્થાને પહોચે છે.
આથી દ્વિ વક્રાગતિ થઈ તેમાં પ્રથમ સમયે સીધી ગતિ અને બે વળાંક લેતા બીજા બે સમય થાય એ રીતે કુલ ત્રણ સમય લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org