SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ से किं तं उवसमिए । दुविहे पण्णत्ते, तं जहा उवसमे अउवसम निष्फणे अ। ....उवसम निष्फणे अणेगविहे पण्णत्ते, तं जहा...उवसभिआ सम्मत लध्धि उवसमिआ चरितलधि - મનુયો . ૨૨૬ તત્વાર્થ સંદર્ભ – અધ્યાયઃ ૨ સૂત્ર ૧-૨ નું અનુસંધાન ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) ભાવલોક પ્રકાશ સર્ગઃ ૩૬ ગાથા ૩ર-૩૪-૩૫ (પૂર્વાદ્ધ) (૨) કર્મગ્રન્થ – ચોથો ગાથા ૬૪ (૩) કમ્મપયટ્ટી (૪) નવતત્વ વૃતિ ગાથા ૪૯ . [9] પદ્યઃ (૧) સૂર૩ અને સૂત્રઃ ૪નુન પદ્ય સાથે સૂત્રઃ ૪ માં છે (૨) ઔપશમિકના ભેદો સમ્યક્તને ચરિત્ત બે કર્મ ઉપશમને ત્યારે આછર્યુ જળ જેમ તે [10] નિષ્કર્ષ:- ઔપશમિક ભાવના બે ભેદ થકી ઉપશમ સમ્યક્ત અને ઉપશમચારિત્રને જણાવ્યા. જીવ જો મોક્ષને માટે પુરુષાર્થ કરવો હોય તો ઉપશમ સમ્યક્તમાં જણાવેલા અર્થમુજબ દર્શનમોહનીય તથા અનંતાનુબંધી કષાયના ઉપશમ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ રીતે ઉપશમ સમ્યક્ત કે ચારિત્રની ભાવ સ્પર્શના જ ક્ષાયિક સમ્યક્તકે ચારિત્ર તરફ ગતિ કરાવશે. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪) [1] સૂત્ર હેતુઃ આસૂત્ર થકી સૂત્રકાર સાયિકભાવનાનવ પેટા ભેદોને જણાવે છે. | [2] સૂત્રઃ મૂળઃ – જ્ઞાનનાનામોનોપોડાવીયffખ ૨ 0 [3] સૂત્ર પૃથક – જ્ઞાન - ફર્શન - રાગ –ામ - પોn - ૩૫ - વીળ વ U [4] સૂત્રસાર – જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય અને (સમ્યક્તતથા ચારિત્ર) એ નવ (સાયિક ભાવના ભેદો છે) U [5] શબ્દજ્ઞાન જ્ઞાન: જ્ઞાન(કેવળજ્ઞાન). વર્ણન દર્શન (કેવળ દર્શન) રાન-ગ્રામ-મો-મો-વર્ય (અંતરાય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થતી) દાન-લાભ – ભોગ – ઉપભોગ-વીર્ય અને પાંચ લબ્ધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy