SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૧ તેષામમ: ને બદલે સમાસ કરી તથા કેમ ન કર્યું? -૧-પણિ શબ્દ સાથે બહુવચનનો સંબંધ જાળવવા માટે તેષા” શબ્દ રહેવા દીધો છે. -२- तेषामर्था इति असमासकरणं सम्बन्धस्य स्पष्टता - प्रतिपत्त्यर्थम् -3- असमासकरणं इन्द्रियार्थयोर्भेदज्ञापनार्थम् -૪-પાંચે ઈન્દ્રિયોમાં પ્રત્યેક ઈન્દ્રિયનો ક્રમશઃ પ્રત્યેક સાથે સંબંધ સ્પષ્ટ થાય તેમજ અમુક ઇન્દ્રિયનો વિષય અમુકજ છે.-જેમકે ધ્રાણેન્દ્રિય નો અર્થ શેય વિષય “ગંધ'' જ છે. ચક્ષુરિન્દ્રિયનો 'અર્થશેયવિષય-“વર્ણ જ છે. - તેવું જણાવવા માટે અહીં તેષામ મુકયુ પણ સમાસ કરીને તેનું મૂળ રૂપ તદ્ નમુકયું. જ મર્થ શબ્દનું વૈશિશ્ય શું છે.? અહીં સૂત્રકારે વર્ણન શેયવિષયોનું કરેલ છે. છતાં “વિષય' શબ્દ છોડીને અર્થ શબ્દ પ્રયોજેલ છે. -“મેવ દિ વસ્તુ મર્યમા વાત અવસ્થામેવેન તથા તથાર્થતામ્ ર્ત ! પૂર્વે જે લાડુ શબ્દનું ઉદારણ જણાવ્યું તે મુજબ આંગળી વડે સ્પર્શ,ભિ વડે રસ નાક વડે ગંધ, ચક્ષુ વડે વર્ણ, (કાઠિન્ય હોય તો તોડતી વખતે) કાન વડે શબ્દ જણાય છે. અહીં કોઇપણ ઇન્દ્રિયનો “અર્થ” લાડવાના અમુક ખંડ કે સ્થાનમાં વિભાજીત નથી હોતો દરેક ખંડમાં દરેક મ રહેલા હોવા છતાં તે-તે ઇન્દ્રિય પોતાના તે-તે મર્થ ને જ ગ્રહણ કરે છે. બીજું અર્થ શબ્દ થકી અનેક વિષયતા નું ગ્રહણ પણ થઈ જાય છે. જે વાતની વિસ્તૃત ચર્ચા અધ્યાય:૧-સૂત્ર ૧૭ ૩૫ર્થસ્ય માં કરેલી છે. • અહીં જીવનો અધિકાર હોવા છતાં સ્પર્ધાદિ પુદ્ગલોની વાત કેમ કરી? -જીવને ભાવેન્દ્રિયથી થતા ઉપયોગ રૂપ જ્ઞાનમાં શેય શું છે તે જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. શેય વિષયો તો નિમિત્ત રૂપ છે. ન્નય થી જ્ઞાન થતું નથી પણ ઉપયોગ રૂપ ભાવેન્દ્રિય થી જ્ઞાન થાય છે.-તે દર્શાવવા જ જીવ સાથે પુગલોની વાત સાંકડી છે 1 [8] સંદર્ભ # આગમ સંદર્ભ પર્વ યિસ્થા પત્તા, તું સોળે ગાવ સિદ્રિત્યે જ થા. - Dા. ૧. ૩. રૂ-જૂ. ૪૪૩/૨ # તત્વાર્થ સંદર્ભ-પૂર્વ સૂત્ર ૧:૧૭ “મર્થસ્ય” ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ-લોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો.૪૯૪થી ૪૯ U [9]પદ્ય (૧) સૂત્રઃ૧૯ સૂત્રઃ ૨૦ સૂત્ર ૨૧ નું સંયુકત પદ્ય સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દો પાંચ અર્થો ગ્રાહય છે. ઈન્દ્રિય વડે ઉપયોગથી તે વિષય રૂપે માન્ય છે. સૂત્ર:૨૦ સૂત્રઃ ૨૧ નુ સંયુકત પદ્ય સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દો પાંચ તો - પાંચેય ઈદ્રિયોના એ ક્રમશઃ શેય વિષયો અ. ૨/૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy