________________
૧૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # પ્રાપ્ત થતા જેમાં જીવ હલનચલન કરે છે તેને ઉપપાત જન્મ કહે છે.ઉપપાત એ દેવ અને નારકિયોના ઉત્પત્તિ સ્થાનની સંજ્ઞા વિશેષ છે.
* વિશેષ - સંસારી જીવોના આ ત્રણ ભેદ કહ્યા તેની વિશેષ બાબત
$ જીવભેદે જન્મભેદ - એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ચાર પ્રકારના જીવોને નિયમો સંપૂર્ણન જન્મ હોય છે, પંચેન્દ્રિય જીવોમાંદેવ અને નારકીને હંમેશા ઉપપાત જન્મ હોય છે. અને તિર્યંચ તથા મનુષ્યને ગર્ભજન્મ હોય છે. જો કે સંપૂર્ણન જન્મ તિર્યંચ અને મનુષ્યને પણ કહયો છે. જુઓ જીવવિચાર ગાથા ૨૩ સ નથ૦ ઉયર મયાકુ તિ ! આ ગાથા ની વૃત્તિ.]
જ સમૂઈનાદિ ક્રમ હેતુ -પ્રત્યક્ષ બહુસ્વામિત્વને કારણે સર્વપ્રથમ સમૂઈન જન્મનો ક્રમ મુકયો - પ્રત્યક્ષ ઔદારિક શરીરના સાધર્મપણાને લીધે સંમૂછન પછી તરત ગર્ભ જન્મ નો ક્રમ મુકયો. પછી સ્વામિવૈધ્યર્ખતા લીધે છેલ્લે ઉપપાત જન્મનો ક્રમ સૂત્રકારે મુકેલ છે
હા- હરિદ્રીયટીકા. તત્વાર્થવાર્તિક-સંમૂઈન શરીર અત્યન્ત સ્થૂળ હોય છે. અલ્પકાલ જેવી હોય છે. તેથી તેનું ગ્રહણ પ્રથમ કર્યુ છે. પછી કંઈક અધિકસમયે પરિપૂર્ણ થતું હોવાથી બીજે ક્રમે ગર્ભ જન્મ લીધો અને અતિદીર્ઘજીવી હોવાથી ઉપપાત જન્મ સૌથી છેલ્લે ગ્રહણ કર્યો.
# સ્થાન આકાર અને શરીર-સંમૂઈન જન્મનું સ્થાન અને આકાર નિયત નથી. જયારે દેવ - નારકના ઉપપાત જન્મના સ્થાન/આકાર નિયત છે.
સમૂઈન અને ગર્ભજન્મ થકી ઉત્પન્ન થયેલ શરીર ધૂળ હોય છે. જયારે ઉપપાત જન્મ થકી પ્રાપ્ત થયેલ શરીર સૂક્ષ્મ હોય છે.
U [8] સંદર્ભ:$ આગમસંદર્ભઃ- મવતિયા જ ૩, ૪. રૂ૬ . ૨૭૨ પર્વ
૨ પ્રજ્ઞ. ૫. ૬ ૬. ૧૫૨/૬ –મંડયા પતય ગરી3ય. સમુચ્છિ...૩વેવાયા રરમ૪ પૂ. ૨ ૪ તત્વાર્થ સંદર્ભઃ
-સંમૂઈન મ. ૨ –સૂત્ર - ૩૬ -ગર્ભ એ. ૨ -સૂત્ર - ૩૪
–ઉપપાત - ૨ -સૂત્ર - રૂપ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃજીવવિચાર. ગા. ૨૩ - વૃત્તિ U [9] પદ્ય:(૧) સમૂઈનને ગર્ભવળી ઉપપાત એમ ત્રણ રીતિ એ
જન્મ પામે જીવ તેનું સ્થાન યોનિ જાણીએ સંમૂછન અને ગર્ભ ને ઉપપાત છે ત્રીજો આધેય જન્મ ભેદોએ આધાર નવ યોનિઓ.
(૨)
સંમર્દન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org