________________
૧૫૨
[] [9]પઘઃ
(૧)
(૨)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સૂત્રઃ૪૫ નું પદ્ય સૂત્રઃ૪૬ માં છે.
સુખ દુ:ખાદિ ભોગોના અનુભવ રહિત છે જ્ઞાનીઓએ કહ્યું છેલ્લું કાર્મણેય શરીર તે
[] [10]નિષ્કર્ષ: -સૂત્ર ૨:૩૮ થી ૨:૪૫ નો સંયુકત નિષ્કર્ષ:(વિશેષ નિષ્કર્ષ ૨:૪૯ ને અંતે આપેલ છે)
પાંચે શરીરોની સૂક્ષ્મતા - પ્રદેશો-તથા તૈજસ-કાર્યણની વિશિષ્ટતા દર્શાવતા આઠે સૂત્રોમાં પુનઃપુન એક વાતતો કહેવી જ પડશે કે જીવ દ્રવ્ય અને શરીર એટલે કે પુદ્ગલ બંને જુદા દ્રવ્યો જ છે અંતિમ (કાર્મણ) શરીર આ દ્રવ્યોને એકમેકના સંબંધમાં ગાઢ રીતે નજીક લાવે છે પણ તેને સર્વથા વિખુટા પાડવા પ્રથમ (ઔદારિક) શરીર જ મહત્વનું છે. અનિત્ય એવા ઔદારિક શરીરની મદદથી નિત્ય જોડાયેલા કાર્પણ શરીરને સર્વથા છુટુ પાડવું. તોજ મોક્ષ ની પ્રાપ્તિ થાય. એજ નિષ્કર્ષ.
ઇઇઇઇઇઇઇ
(અધ્યાયઃ૨-સૂત્રઃ૪૬
[] [1]સૂત્રહેતુ:- ઔદારિકાદિ જે પાંચે શરીરોનું વર્ણન કર્યું તેમાં ઔદારિક શરીર કોને કોને પ્રાપ્ત થાય-અથવા-ઔદારિક શરીરના સ્વામી કોણ? તે આ સૂત્ર જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ- ગર્ભસંપૂર્ણનનમાઘસ્
[] [3]સૂત્રઃપૃથ- ગર્ભ - સંમૂર્છાનમ્ - આદ્યન્
[4]સૂત્રસારઃ-પહેલું [ઔદારિક]શરીર ગર્ભજ (અને) સંમૂર્છન [થી ઉદ્ભવે છે] ] [5]શબ્દશાનઃ
આદ્ય-પહેલું [ઔદારિક] સંમૂર્ચ્છનન-સંમૂર્છન જન્મવાળા [બંને પૂર્વે કહેવાઇ ગયા છે]
[] [6]અનુવૃત્તિ:- સૌરિ વૈક્રિયાહાર તૈનસાર્માનિશીળિ સૂત્ર ૨:૩૭
ાર્મન-ગર્ભજન્મવાળા
[7]અભિનવટીકાઃ- ઔદારિક આદિ જે શરીર નો અધિકાર ચાલી રહ્યો છે તેમાં કેટલા શરીર જન્મસિધ્ધ અને કેટલા શ૨ી૨ કૃત્રિમ છે? તથા જન્મસિધ્ધમાં પણ કયુ શરીર કયા જન્મથી પેદા થાય છે અને કૃત્રિમ શરીર હોય તો તેનું કારણ શું? આવા ભિન્નભિન્ન પ્રશ્નો ઉદ્ભવે છે તેમાં પ્રસ્તુત સૂત્ર પ્રથમ શરીરના જન્મસિધ્ધ પણાને જણાવી કયા જન્મોથી તે ઉત્પન્ન થાય છે તે દર્શાવે છે.
Jain Education International
ઔદારિક શરીર જન્મસિધ્ધ જ છે એ ગર્ભ તથા સંમૂર્ણિમ એ બે જન્મોમાં પેદા થાય છે. આવઃ-પહેલું, આખો મવમ્ આદ્યમ્
શરીર વિષયક સૂત્રમાંનું પ્રથમ સૂત્ર છે સૌરિનૈનિયા ૨:૩૭ આ સૂત્રના ક્રમના
For Private & Personal Use Only
www.jainelibrary.org