________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૯
૧૦૩ (૩) શ્રીમાન્ હરિભદ્રસૂરિજી કૃત્ ટીકામાં પણ સ્વરૂપાવસ્થિતસ્ય નીવ એમ વ્યાખ્યા કરી છે. માટે મોક્ષના જીવો કે અસંસારી જીવો એવો અર્થ જ ગ્રહણ થશે.
જ સંત્રિત મર્થ: “સ્વરૂપ-અવસ્થિત''જીવોની ગતિ અવિગ્રહ જ હોય છે.
$ જીવોની સિધ્ધમાન ગતિ અર્થાત્ શરીરનો ત્યાગ કરી લોકોને જતી વખતે મુકત જીવોની ગતિ સર્વકાળે વિગ્રહ વગરની એટલે કે ઋજુ જ હોય છે.
* વિશેષ:-વિપ્ર વાંકવગરની ગતિ માત્ર એક સમયની જ હોય છે અર્થાત તેમાં એકસમય જલાગે છે. આ એક જ સમયમાં તે તીરછલોકમાંથી સાતરાજલોક વટાવીલોકાન્ત રહેલી સિધ્ધશીલા ઉપર અનંતકાળ માટે સ્થિતિ પ્રાપ્ત કરી લે છે.
[8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ-૩નું. સેઢી પડવને અસમાનાર્ડ ડä ! સમUM अविग्गहेणं गंता सागरोवउत्ते सिज्झिहिइ * औप. सिद्धाधिकारे सू. ४३/१ ૪ તત્વાર્થસંદર્ભ- પૂર્વાપર સંબંધે એ.ર-પૂ.ર૭ - . ૨૬
[9] પદ્યઃ(૧) શિવગતિમાં ગમન કરતાં જીવની સીધી ગતિ
સંસારી જીવની વક્રસીધી એમ સંમત બે ગતિ (૨) સૂત્રઃ ૨૮ નું પદ્ય સૂત્ર ૨૯માં છે. 0 [10] નિષ્કર્ષ:- સૂત્રઃ ૨૬થી સૂત્રઃ૩૦નો નિષ્કર્ષ એકસાથે સૂત્રઃ ૩૦માં છે.
- S S S S T U U
અધ્યાય ૨ -સૂત્ર :૨૯) 0 [1] સૂત્રહેતુ- સંસારી જીવોનીગતિનાપ્રકાર તથા વિગ્રહ ગતિનો કાળદર્શાવવો
[2] સૂત્ર: મૂળ વિપદવતી સંસારિખ: પ્ર િવતુર્થ:
[3] સૂત્ર પૃથક-વિપ્રહવતી ૨ સંસારિખ: પ્રા વતુર્ગ:
0 [4] સૂત્રસાર - સંસારી (આત્મા) જીવોને [ભવાન્તરમાં ગમન કરે ત્યારે ] વિગ્રહવાળી(વક્ર) અને વિગ્રહ વિનાની (સરળ) એિમ બે પ્રકારની ગતિ હોય છે.]
વિગ્રહવાળી ગતિ એક થી ત્રણ સમયની અથવા ચાર સમય સુધીની હોય છે.
U [5] શબ્દશાનઃવિપ્રવતિ: વિગ્રહવાળી અથવા વક્ર ગતિ વ:-અને ઉપરના સૂત્રમાંથી વિપ્રફી લેવી સંસારિ: સંસારી જીવો ની પ્રા:પૂર્વે-પહેલા વતુર્ણ ચારથી U [6] અનુવૃત્તિઃ - (૧) વિપ્રદ નીવર્ય સૂત્ર ૨૨૮
(૨) અનુતિઃ સૂત્ર રઃ૨૮થી ત:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org