________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ પ
અધ્યાય : ૨ સૂત્રઃ ૫
[] [1] સૂત્રહેતુઃ જીવનાસ્વરૂપને જણાવતા જેપાંચભાવપ્રથમસૂત્રમાં કહયાતેમાં ત્રીજો જે ક્ષાયોપશમિક ભાવ, તેના અઢાર ભેદોને આ સૂત્રમાં જણાવે છે.
] [2] સૂત્રઃ મૂળ : - * જ્ઞાનાજ્ઞાનવર્શનવાનાવિન્વય વસ્તુસ્થિત્રિપક્વમેવાઃ सम्यकत्वचारित्रसंयमासंयमाच
ઃ
[] [3] સૂત્રઃ પૃથક્ઃ જ્ઞાન-અજ્ઞાન-દર્શન-દાન-આવિ ઋષય: ચતુર-ત્રિ-ત્રિ-પશ્ચ મેવા: सम्यकत्व चारित्र संयमासंयमाः च
[] [4] સૂત્રસાર ઃ— જ્ઞાનના ચાર ભેદ [મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન–મનઃ પર્યવજ્ઞાન- અજ્ઞાનના ત્રણ ભેદ [મતિ અજ્ઞાન–શ્રુતઅજ્ઞાનવિભંગજ્ઞાન], દર્શના ત્રણ ભેદ [ચક્ષુદર્શન-અચક્ષુદર્શન-અવધિદર્શન], દાનાદિ પાંચ પ્રકારે લબ્ધિ [દાન—લાભ—ભોગ–ઉપભોગવીય], સમ્યક્ત્વ–ચારિત્ર (સર્વવિરતિ) – સંયમાસંયમ (દેશ વિરતિ) – આ અઢાર ભેદો (ક્ષાયોપમિક ભાવના છે)
-
[] [5] શબ્દજ્ઞાન –
જ્ઞાન: (મતિ —શ્રુત—અવધિ-મન:પર્યવ) જ્ઞાન અજ્ઞાન:(મતિ-શ્રુત-અવધિ) અજ્ઞાન વર્શન:(ચક્ષુ-અચક્ષુ-અવધિ) દર્શન વાનાવિ:દાન-લાભ-ભોગ—ઉપભોગ—વીર્ય
વ્યય:લબ્ધિઓ-પ્રાપ્તિઓ
વતુ:ચાર ત્રિ: ત્રણ પ્~: પાંચ મેટ્: પ્રકાર સંયમાસંયમ: દેશવિરતિ ચારિત્ર
૨૧
સમ્યક્ત્વ - ચારિત્ર (પૂર્વે કહેવાઇ ગયા છે)
[] [6] અનુવૃતિ
(૧) ઔપનિવાયિનમાવો. સૂત્ર ૨:૧ મિત્ર: (અર્થાત્ ક્ષાયોપમિત્ર ની અનુવૃતિ) (૨) દિનવાષ્ટાન્નૈ સૂત્ર૨:૨ અષ્ટાવા થી ની અનુવૃતિ
(૩) જ્ઞાન વર્શન વાન સૂત્ર. ૨:૪ થી [વાન] હામ,મો,૩૫મો,વીર્ય ની
[7] અભિનવટીકા :–– આ સૂત્રથકી ૧૮ ભેદોને જણાવે છે. અર્થાત્ ક્ષયોપશમ ભાવે થકી સૂત્રકાર મહર્ષિ ૧૮ ભેદોને જણાવે છે. અર્થાત્ ક્ષયોપશમ ભાવે આત્માના ૧૮ પર્યાયો સ્પષ્ટ કરે છે.
સામાન્યથી કહીએ તો ઉદીર્ણ કર્મનો અભાવ તે ક્ષય અને અનુદીર્ણ કર્મના ઉદયને રોકી દેવો તે ઉપશમ. તે બન્ને વડે ઉત્પન્ન થયેલો ભાવ તે ક્ષયોપશમ કહેવાય.
દિગંબર પરંપરામાં જ્ઞાનનિર્શનબ્ધયઃ એમ છે વચ્ચે ાના િશબ્દ નથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org