Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 158
________________ ૧૫૭ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૯ U [9]પદ્યઃ(૧) સૂત્ર-૪૮ નું પદ્ય સૂત્ર:૪૯ માં આપેલ છે. (૨) સૂત્ર ૪૬-૪૭-૪૮નું સયુંકત પદ્યઃ સંમૂર્ણિમ અને ગર્ભ જન્મો ઔદારિકે હશે ઉપપાત કહી લબ્ધિ થકી વૈક્રિય સાંપડે. U [10]નિષ્કર્ષ-સૂત્ર-૨ઃ૪ થી ૨ઃ૪૯ નો સંયુકત નિષ્કર્ષ સૂત્ર રઃ૪૯ને અંતે. OOOOOOO (અધ્યાયઃર-સુત્ર:૪૯) D [1]સૂત્રકેતુ-આહારક શરીરનું લક્ષણ અને તેના સ્વામીને જણાવવાના હેતુથી આ સૂત્ર રચના થયેલી છે. [2]સૂત્ર મૂળઃ- “વિશુદ્ધ-વ્યાપાતિ વાર વતુર્દશપૂર્વપરર્થવ [3]સૂત્રપૃથક-રામ વિશુદ્ધમ્ - વ્યાપતિ ૨ બાહારમ્ વતુર્દશ पूर्वधरस्य एव U [4સૂત્રસાર-શુભ,વિશુધ્ધ,વ્યાઘાતરહિત અને લબ્ધિપ્રત્યાયિકએવુંઆહારક શરીર છે. અને તે ચૌદ પૂર્વધરોને જ હોય છે. I [5] શબ્દજ્ઞાનઃશુમ-સારા પુદ્ગલ દ્રવ્ય વાળુ વિશુદ્ધ-નિર્મળ દ્રવ્ય વાળુ તથા નિરવદ્ય વ્યાયાતિ-વ્યાધાત રહિત ૫:-(સમુચ્ચય અર્થમાં) અને ગાદીરવઆહારક શરીર વતર્વશપૂર્વર:-ચૌદ પૂર્વધર મુનિ વ-જ(અવધારણ અર્થમાં) 1 [6]અનુવૃત્તિ - શ્વપ્રત્યયં ૨:૪૮ U [7]અભિનવટીકા-દારિક શરીર જન્મસિધ્ધ જણાવ્યું. વૈક્રિય શરીર જન્મસિધ્ધ પણ છે અને લબ્ધિ નિમિત્તક પણ છે જયારે આહારક શરીર લબ્ધિપ્રત્યયિક જોવાથી કૃત્રિમ છે પણ જન્મસિધ્ધ નથી. વળી આ શરીર ફકત મનુષ્યોનેજ હોય છેમનુષ્ય સિવાય કોઈ ગતિમાં હોતું નથી. મનુષ્યોમાં પણ ફકત ચૌદપૂર્વઘર એવા વિશિષ્ટ મુનિઓને જ હોય છે. આમ આહારક શરીર પણ લબ્ધિ અપેક્ષા કૃત જ છે પરંતુ શુભ-વિશુધ્ધ આદિ કારણો ને લીધે વૈક્રિય કરતા કંઈક વિશેષતા ધરાવે છે તે વિશેષતા ને સૂત્રમાં વણી લઈને જ જે સૂત્ર રચના થઈ તેનો અર્થ છે. આહારકશરીર શુભ-પ્રશસ્તદૂત્રજન્ય વિશુધ્ધ- નિષ્પાપકાર્યકારી, વ્યાધાત-બાધારહિત હોય છે. તથા તે ચૌદ પૂર્વને ધારણ કરતા મુનિને જલબ્ધિના ઉપયોગ વડે પ્રાપ્ત થાય છે. દિગંબર આમ્નાય મુજબ ગુમ વિરુદ્ધમવ્યાયાતિ પ્રમસંવતવ એ રીતે સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194