Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [9]પદ્યઃ(૧) સૂિત્ર ૪૫-૪૬નું સંયુકત પદ્ય
ઉપભોગ સુખ-દુઃખનો નથી કાર્પણ શરીરમાં સર્વથા
ઉત્પત્તિ ઔદારિક તણી કહી ગર્ભ સંમૂઈન તથા (૨) સૂત્રઃ૪૬નું પદ્ય સૂત્રઃ૪૮માં છે | U [10]નિષ્કર્ષ-સૂત્ર ૨૪ થી ૨:૪૯નો નિષ્કર્ષ એકસાથે ૨:૪૯ ને અંતે છે.
S S S S S D
(અધ્યાયઃ૨-સૂત્રઃ૪૭) 0 [1]સૂત્ર હેતુ વૈક્રિય શરીરના કારણો અથવા વૈક્રિય શરીર કયા જન્મ વાળાને જન્મસિધ્ધ છે તે દર્શાવવા માટે આ સૂત્ર બનાવાયું છે U [2] સૂત્ર મૂળ - વેજિયમ પતિવમ્
[3]સૂત્ર પૃથક-વૈજ્યમ્ - સૌપપતિમ્ U [4] સૂત્રસાર-વૈક્રિય શરીર ઉપપાત જન્મવાળા દિવ-નારકી ને હોય છે. U [5] શબ્દશાનઃ
વૈશ્વિય-વૈક્રિય શરીર પતિવઉપપાત સંબંધિ U [6]અનુવૃત્તિઃ મૌરિવૈવિહારતૈનસમર્મન શરીરમાં
U [7]અભિનવટીકા-દારિકની માફકવૈક્રિય શરીર પણ જન્મસિધ્ધ છે કે નહીં? જો તે જન્મસિધ્ધ છે તો કયા જન્મથી આ શરીર ઉત્પન્ન થાય છે? એવા પ્રશ્નો સહજ પણે થવાના છે -તેથી સૂત્રકાર ભગવંત બીજા(વૈક્રિય)શરીરને આશ્રીને જણાવે છે કે
વૈક્રિયે શરીર બે પ્રકારે છે-(૧)જન્મસિધ્ધ (૨)કૃત્રિમ પ્રસ્તુત સૂત્ર તેના જન્મસિધ્ધ પણાના સ્વામીનો ખ્યાલ આપે છે
જે જન્મસિધ્ધ છે તેવું વૈક્રિય શરીર ઉપપાત જન્મ દ્વારા જ પેદા થાય છે, માટે જ સૂત્રમાં વૈક્રિયશરીર ને ઔપપાતિક કહ્યું છે.
* વયિ :- વૈક્રિય શબ્દ થી અહીં વૈક્રિયશરીર જ સમજવું. ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીરમાં જે બીજો ભેદ છે તે વૈક્રિય
# વૈક્રિય શબ્દ વિશેષ વ્યાખ્યા પૂર્વસૂત્ર ૨:૩૭ મરિવૈક્રિય. ની ટીકામાં જોવી.
મૌvપતિ-પપાત શબ્દથી ૩૫૫તિન” એવો અર્થ સમજવો -આ૩૫૫તિ માં જે થાય તે ગૌપપતિ
र उपपाते भवम् औपपातिकम् । ૪ ૩૫૫તિ શબ્દની વિશેષ વ્યાખ્યા પૂર્વસૂત્ર ૨૩૨ સમૂઈ જLપતા ગમ ની
*દિગંબર આમ્નાય મુજબ અહીં સૌપદિમ્ વૈશિયિનમ્ એવું સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org