Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૩
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૬ પ્રામાણ્ય થી પાંચ શરીરમાં સર્વપ્રથમ શરીર મૌરિ બતાવેલ છે તેથી અહીં ગાદા શબ્દથી ગૌરિ શરીરનું ગ્રહણ કરવું જોઈએ.
૪ સૂત્રકાર મહર્ષિ સૂત્રમાં ગર્મ અને સમૂઈન શબ્દ પછી જન્મ અર્થવાળા ગન ધાતુના = પદને પ્રયોજે છે. તે ગર્મ અને સમૂઈન બંને સાથે જોડવો. નન: શનિ પ્રત્યેમ્ મસડૂધ્યતે | જેનાથી અને સંમૂઈને એવા બે પદો તૈયાર થશે.
* गर्भज:- गर्भे जातं गर्भाद् वा गर्भजं # ગર્ભમાં અથવા ગર્ભથી જન્મેલા ને ગર્ભજન્મવાળો કે ગર્ભજ કહેવામાં આવે છે. * ગર્ભ જન્મની વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર ૨:૩૨ ની અભિનવટીકામાં જોવી संमूर्छनज:- सम्मूछने जातं सम्मुर्छनाद् वा संमूर्छन # સંપૂર્ઝન થી ઉત્પન્ન થયેલા ને સંપૂર્ઝન જન્મ વાળા કે સમૂઈન જ કહેવામાં આવે છે. # સંપૂર્ઝન જન્મની વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર ૨૩૨ ની અભિનવટીકા જોવી
સંકલિત અર્થ- પહેલું અર્થાત ઔદારિક શરીર ગર્ભમાં ઉત્પન્ન થાય છે તેમજ સમૂછનજન્મ થી પણ ઉત્પન્ન થાય છે
$ ગર્ભજન્મવાળા જીવોને તેમજ સમૂઈન જન્મવાળા જીવોને ઔદારિક શરીર હોય છે.
* વિશેષ:-પૂર્વસૂત્ર ૨:૩૨ [સમૂઈ-પપતા ન] માં ત્રણ પ્રકારે જન્મ બતાવ્યા. તેમાંથી ગર્ભ અને સંમૂર્ઝન એ બે પ્રકારના જન્મથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને ઔદારિક શરીર હોય છે. તેમ પણ કહ્યું પરંતુ તેનો અર્થ એ નથી કે ગર્ભજ અને સંપૂર્ઝનજ જીવોને ઔદારિક શરીર જ હોય છે-અર્થાત–
આ સૂત્રનો અર્થઅવધારણરૂપે નથી લેવાનો કે “ફકત ઔદારિક શરીર ગર્ભઅને સંપૂર્ણનથી ઉત્પન્ન થાય છે. કેમકેતૈસઅને કાશ્મણ શરીર પણ તેનાથી ઉત્પન્ન થાય છે. વળી ગર્ભજન્મવાળાને પછી લબ્ધિ પ્રત્યય વૈક્રિય શરીર અને આતરક શરીર પણ ઉત્પન્ન થઈ શકે છે.
જ ઔદારિક શરીરના સ્વામી - ઔદારિક શરીર જન્મસિધ્ધ જ છે અને તેના સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે.
ઔદારિક શરીરનું પ્રમાણ - આ શરીર જધન્ય થી અંગુલનો અસંખ્યય ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ થી ૧૦૦૦ યોજન પ્રમાણ હોય છે. I ! [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ-
૩યા કરીને અંતે તિવિદે છે . પોયમ વિદે , तं जहा समुच्छिम...गब्भ वककंतिय * प्रज्ञा. प.२१-सू. २६७/२१
તત્વાર્થસંદર્ભઃ- પૂર્વસૂત્ર-ર ૩૨ સંપૂર્ણપપીતા ન - t અન્યગ્રંથ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૩-ગ્લો.૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org