Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * ઐદારિક શરીર ઉત્કૃષ્ટથી ૧૦૦૦યોજન છે. વૈક્રિયશરીર પ્રમાણ ૧ લાખયોજન થઈ શકે છે. શું તેથી જ તેને અસંખ્યાતગણું કહ્યું છે?
–ના-તેમ નથી. કેમકે શરીરની અવગાહના સાથે પ્રદેશોની સંખ્યાને કોઈ સંબંધ નથી. ઐદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કરતા પણ વૈક્રિય શરીરની જધન્ય અવગાહના ના પ્રદેશ અસંખ્યાત ગુણા છે. વૈક્રિય શરીરના પ્રદેશો થી આહારક શરીરના પ્રદેશો અસંખ્યાત ગુણા છે. હવે આહારક શરીર તો ફક્ત એક હાથ પ્રમાણ જ હોય છે.
પ્રદેશોની અધિકતાનો સંબંધ સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રદેશોને લીધે છે અવગાહનાને કારણે નથી. U [8] સંદર્ભ# આગમસંદર્ભ- સૂત્ર ૩૮-૩૯-૪૦નો સૂત્રપાઠ સંયુકત પણે સૂત્રઃ૪૦મા છે. tતત્વાર્થસંદર્ભ-પ્રદેશ-- F૭ ગાંધેયા: સ્કંધ મધપૂ.ર૫ ગણવ:શ્વખ્ય ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગ:શ્લોક.૧૧૨ પૂર્વાર્ધ 1 [9]પદ્યઃ (૧) સૂત્રઃ૩૯નું પદ્ય સૂત્રઃ૪૦ માં છે. (૨) સૂિત્ર:૩૮-૩૯ નું સંયુકત પદ્ય]
આવે છે ક્રમથી પછી પછી જે છે દેહ તે સૂક્ષ્મ જે
ને તેથી તન તૈજસિષ્ઠકથી અસંખ્યાત ગુણે ત્રણે U [10] નિષ્કર્ષ - સૂત્રર૩૮ થી ૨:૪૫ નો નિષ્કર્ષ-એકસાથે સૂત્ર રઃ૪પ માં છે.
OU TO T U
(અધ્યાયઃ૨-સૂત્રઃ૪૦) [1]સૂત્રહેતુ- પૂર્વ સૂત્રમાં “તૈજસ' સુધીના શરીર માં ના પ્રદેશોની વિચારણા કરી આ સૂત્ર તૈજસ-કાશ્મણ શરીરમાં પ્રદેશોની વિચારણા પ્રગટ કરે છે.
1 [2] સૂત્રમૂળ-મનનાપુરી પરે U [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે.
U [4]સૂત્રસાર-પછીના બે તિજ-કાશ્મણ શરીરોના પ્રદેશો-સ્કંધો ક્રમશ: અનંત ગુણા છે. (અર્થાત્ આહારક શરીર કરતાતૈજસ શરીરના પ્રદેશ-સ્કંધ અનંત ગુણા છે. તૈજસ શરીરના પ્રદેશ-સ્કંધ કરતા કાર્મણ શરીરના પ્રદેશ-સ્કંધ અનંતગુણા છે)
[5] શબ્દજ્ઞાનઅનાપુ -અનંત ગુણાં - પછીના બે બેબની સંખ્યા દર્શાવવા દ્વિવચન વપરાયું છે] U [6]અનુવૃત્તિઃ-(૧) ગૌરિવૈયિહારતૈનસામાનિ શરીરણિ સૂત્ર. ૨:૩૭
(૨) પ્રવેશતો સંય સૂત્ર ર:થી પ્રવેશ:
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org