Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૦
૧૦૭ માટેજ ત્રિવિગ્રહાગતિનું ગ્રહણ થઈ શકયું છે. પુદ્ગલોની ગતિ પણ આ પ્રમાણે જાણવી અર્થાત્ જીવની ગતિ માફક પુદગલ ની ગતિ વિશે પણ સમજવું સ્વોપજ્ઞભાષ્ય પુત્રીના મુવમેવ
* વિશેષઃ-ચાર વળાંકવાળી ગતિની વાત પણલોકપ્રકાશગ્રન્થશ્રીભગવતિસૂત્રાધારેકહી છે. પરંતુ પ્રાયઃ એ રીતે જીવને સ્થાનાન્તર થતું નથી માટે તેનો પ્રતિષેધ કર્યો છે.
0 [8] સંદર્ભ
૪ આગમ સંદર્ભઃ- (૧) યા કોળે તિસમi વિપદે સવવનંતિ एगिदियवज्जं जाव वेभाणियाणं
જ થા, સ્થા- ૩ -૩.૮-જૂ. ૨૨૪ (२) गोयमा एग समइएण वा दिसमइएण वा तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जन्ति
પI. . ૩૪ ૩. ૨ સૂત્ર.૮૫૨ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગ૩ શ્લો.૧૦૯૭ થી ૧૧૦૭ 0 [9]પદ્યઃ(૧) ત્રણ વક્ર થાય છે જીવને વિગ્રહગતિમાં છેવટે
સમય માટે સરલગતિએ જીવ બીજો ભવગ્રહ (૨) સૂત્ર: ૨૮ અને સૂત્ર: ર૯ નું સંયુકત પદ્યઃ
સંસારી જીવ રાશિમાં જુગતિને વક્ર હોયે ગતિ બીજો જન્મ ધરે જીવો તહીં વીતે ઓછાથી ઓછો સમે બેને ચાર વધુ મહીં વધુ થતું એ યોગ છે વિગ્રહી
પાણિ મુકત જ લાંગલિક દ્વિતીયા ગોમૂત્રિકા ત્યાં ત્રીજી U [10] નિષ્કર્ષ-સૂત્રઃ ૨૬થી સૂત્ર ૩૦નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૩૦માં જુઓ.
ooooooo
(અધ્યાય -૨ -સૂત્ર :૩૦ U [1] સૂત્રલેતુ-સામાન્યથી અવિરહગતિનોકાળજણાવવાઅનેવિશેષથીભવાન્તરમાં જતા જીવને ગતિ ધારણ કરવી પડે છે તેના સમયને જણાવવા આ સૂત્રની રચના થઈ છે.
U [2] સૂત્રઃ મૂળ:- * ઇવા સમયવિહ: 0 [3] સૂત્ર પૃથફઃ- # સમય: વિઠ્ઠ:
U [4] સૂત્રસાર:- અવિગ્રહ એકજ સમયનો હોય છે [અર્થાત્ અવિગ્રહ-સરળ ગતિનો કાળ એક સમય નો હોય છે.] U [5] શબ્દજ્ઞાન :પક સમય: એક સમય
*દિગંબર પરંપરા મુજબ જ સમયાવકા સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org