Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - યોનિના ભેદોઃ- યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન તેમ કહ્યું. ઉત્પત્તિ સ્થાનો અસંખ્ય છે. જે-જે સ્થાનોમાં કંઈ સમાનતા હોય તે સમાનતાને આશ્રીને તેઓનું એક સ્થાન ગણેલ છે. આવી સમાનતા શાસ્ત્રીય રીતે બે પ્રકારે જણાવી છે.
(૧)વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન એ પાંચની સમાનતાને આશ્રીને જે ઉત્પત્તિ સ્થાન હોય તે સર્વ એક યોનિ ગણાય છે. એવી કુલ ૮૪ લાખ યોનિ છે.
(૨)સચિત-શત અને સંવૃત્તતાની દ્રષ્ટિએ નવ ભેદે યોનિ ગણાવી છે. પ્રસ્તુત સૂત્ર આ નવ મેદની જ ચર્ચા કરે છે.
પ્રથમ ત્રણ ભેદઃ-(૧)સચિત (૨)અચિત(૩)મિશ્ર-સચિતાચિત્ત બીજા ત્રણ ભેદઃ-(૧)શીત(૨)ઉષ્ણ(૩)મિશ્ર-શીતોષ્ણ ત્રીજા ત્રણ ભેદઃ-(૧)સંવૃત્ત(૨)અસંવૃત્ત(૩)મિશ્ર-સંવૃત્તાસંવૃત્ત આ રીતે કુલ નવ ભેદ ૪ સચિત - ગવ પ્રવેશ મષ્ઠતા સવતા – જે યોનિ જીવ પ્રદેશો થી અધિતિ-વ્યાપ્ત હોય તે સચિત યોનિ કહી છે. ૪ અચિત - સવિતા વિપરિતાં વતા –જે યોનિ જીવપ્રદેશોથી વ્યાપ્ત ન હોય તે અચિત યોનિ કહી છે. $ મિશ્ર સચિતા ચિન્તઃ સવિસ્તાવિત્તા પ્રસ્તુતદ્રય વિમાવા
-જે યોનિના કેટલાંક ભાગમાં જીવ અધિષ્ઠિત હોય અને કેટલાક ભાગમાં જીવ અધિષ્ઠિત ન હોય તે સચિત્તાચિત્ત યોનિ છે.
૪ શીતઃ- શિશિરા શિતા -જે યોનિ શીત સ્પર્શ યુકત હોય તે શીત યોનિ કહી છે
૪ ઉષ્ણ-શીતા વિપરિતા ફDI –જે યોનિ ઉષ્ણ સ્પર્શ યુકત હોય તે ઉષ્ણાયોનિ કહી છે. 2 मिश्र-शीतोष्णः शीतोष्णा उभय स्वभावा मिश्रा
–જયોનિનો કેટલોક ભાગ શીતસ્પર્શયુકત હોય અને કટલોક ઉષ્ણસ્પર્શયુકત હોય તેને શીતોષ્ણ યોનિ કહે છે.
र संवृतः प्रच्छन्ना सङ्कटा वा संवृता -જે યોનિ ઢંકાયેલિ અથવા દબાયેલી હોય તે સંવૃત યોનિ કહી છે. र विवृत्तः संवृत्ता विपरिता –જે યોનિ ઢંકાયેલી નહીં પણ ખુલ્લી હોય તે વિસ્તૃત યોનિ કહી છે. पमिश्र-संवृत्त-विवृत्त:- संवृत्ताविवृत्त-उभयस्वभावा मिश्रा -જયોનિનો થોડો ભાગ ઢંકાયેલો અને થોડો ભાગ ખુલ્લો હોય તે સંવૃત વિવૃત યોનિ જ કોની કઈ યોનિ?
જીવોના પ્રકાર (૧) નારક અને દેવ
યોનિના પ્રકાર अचित्त
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org