Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૯
અધ્વાવ: ૨ સૂત્રઃ ૨૧
U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ- સોન્દ્રિા વિ િધા િનિિિા સિવિU
જ પ્રજ્ઞા, ૫. ૨૫-૩. ૧ . ૨/૨ # તત્વાર્થ સંદર્ભઃ-ગ. --ખૂ. ૨૦,૨૨,૨૩ ૪ અન્યગ્રંથ સંદર્ભઃ- દ્રવ્યલોકપ્રકાશ સર્ગ ૩ શ્લો. ૪૬૭ થી ઇન્દ્રિય વિશે.
[9] પદ્ય:- સૂત્ર ૨૦ના બને પદ્યો સૂત્ર ૨૧ માં સાથે આપવામાં આવેલા છે. 0 [10] નિષ્કર્ષ:-સૂત્ર ૨૦નો નિષ્કર્ષ સૂત્ર :૨૧ માં સાથે આપવામાં આવેલા છે.
_ _ _ _ _ _ _
(અધ્યાયઃ સૂત્ર :૨૧ U [1]સૂત્રહેતુ - સૂત્ર ૨:૨૦માં જણાવેલી પાંચ ઇન્દ્રિયોના વિષયને જણાવવો. U [2] સૂત્ર મૂળ :-*રવશાતેષામઃ U [3] સૂત્રઃ પૃથક-પ-ર-ચ-વળ-શબ્દ: તે-ગ:
[4]સૂત્રસાર:- સ્પિર્શન-આદિ જે પાંચ ઇન્દ્રિયો સૂત્ર રઃ૨૧માં કહી છે] તેના [અનુક્રમે પાંચ અર્થો - શેય વિષયો છે. - સ્પર્ષ- રસ-ગંધ - વર્ણ અને શબ્દ. 3 [5] શબ્દજ્ઞાનઃ:- અડકવું
રસ સ્વાદ આવવો ન્ય:- સુંઘવું - વાસ આવવી
વ:-રૂપ શબ્દ- શબ્દ - સાંભળવું
એથ:-શેય વિષયો તેષામ:- તેઓના 1 [6] અનુવૃત્તિ -પરસનબ્રાવક્ષેત્રોત્રાળ સૂત્ર ૨૨૦ અહીં અનુવર્તે છે.
U [7] અભિનવટીકાઃ-પૂર્વસૂત્રમાં સ્પર્શદિપાંચ ઇન્દ્રિયોના નામ જણાવ્યા હતા. આ સૂત્રમાં તે પાંચે ઈન્દ્રિયો ના શેય વિષયો ને જણાવે છે
જગતના બધા પદાર્થો એક સરખા હોતા નથી. કેટલાક મૂર્ત છે અને કેટલાક અમૂર્ત છે. જેમાં વર્ણ –ગંધ - રસ- સ્પર્ધાદિ હોય તે મૂર્ત. આ મૂર્તિ પદાર્થ જ ઇન્દ્રિયો વડે જાણી શકાય છે અમૂર્ત પદાર્થ ઈન્દ્રિયો વડે જાણી શકાતા નથી.
પાંચે ઈન્દ્રિયો ના વિષયો જે જૂદા જૂદા બતાવ્યા છે તે સર્વથા એકબીજાથી ભિન્ન નથી. અને મૂળ દ્રવ્યરૂપ પણ નથી. પરંતુ તેઓ એકજ દ્રવ્યના ભિન્ન ભિન્ન અંશો કે પર્યાયો છે. અર્થાત એકજદ્રવ્યની પરસ્પર જુદીજુદી અવસ્થાઓને જાણવામાં પાંચ ઇન્દ્રિય પ્રવૃત્ત થાય છે.
– તેથી આ સૂત્રમાં પાંચ ઇન્દ્રિયોના જે પાંચ વિષયો બતાવ્યા છે તે સ્વતંત્ર અલગ વસ્તુ નથી પણ એકજ મૂર્ત – પૌગલિક દ્રવ્યના અંશો છે તેમ સમજવું.
*દિગંબર પરંપરામાં અહીં અસવર્નશ/સ્તf: એમ લખ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org