Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વચનયોગ અને સાત પ્રકારે કાયયોગ આ પંદર ભેદે યોગ છે તે જુદી જુદી રીતે જીવોમાં જોવા મળે છે તે અંતરાલગતિ સિવાયની સ્થિતિમાં યથાયોગ્ય સમજી લેવું
* અંતરાલ ગતિમાં જીવને કાર્પણ અને તૈજસ શરીર બંને સાથે જ હોય છે અનાદિથી આ બંને સાથે છે. મોક્ષ થયા પછીજ બંને શરીરનો વિયોગ થાય છે. છતાં આ સૂત્રમાં તૈજસ યોગનું નિરાકરણ કરેલ છે. કારણ કે જ
એક મતે તે કાર્મણ થી ભિન્ન નથી માટે તેનું અલગ નિવેદન બિનજરૂરી સમજી તૈજસ કાયયોગ એવો ઉલ્લેખ કર્યો નથી અને જો તેને અલગ ગણવામાં આવેતો યોગના પંદરને બદલે સોળ ભેદ થાય-અર્થાત્ કાયયોગના સાતને બદલે આઠ ભેદ થાય આ રીતે તૈજસ કામણના સહવર્તી પણાને લીધે મુખ્યતાની દ્રષ્ટિએ અહીં કાર્પણ કાર્ય યોગનું ગ્રહણ કર્યું છે.
[8] સંદર્ભ$ આગમસંદર્ભમ્મા સરીર યuો - ૫. ૨૬ . ૨૦૩/૨ (વિશેષ સ્પષ્ટતા-“તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો' પુસ્તકમાં જોવી)
છે તત્વાર્થસંદર્ભઃ-યો: ૬.૨ તેજસકાર્પણ .ર-ટૂ-૪૨-૪૩ જે અન્ય ગ્રન્થસંદર્ભઃયોગ - દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો. ૧૩૦૪, ૧૩૦૫, ૧૩૩૩, ૧૩૩૪. ગતિ - દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો. ૧૦૯૬ U [9] પધા-સૂત્ર૨ના બંને પદ્યો સૂત્ર ૨૭ માં આપેલા છે. U [10] નિષ્કર્ષ- સૂત્ર ૨૬થી સૂત્ર૩૦નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૩૦માં આપેલો છે.
0 0 0 0 0 'અધ્યાયઃ ૨-સૂત્રઃર૦) [1]સૂત્રહેતુઃ આકાશમાં જીવની કે પુદ્ગલ કે ની ગતિ દર્શાવવી.
[2]સૂત્રમૂળઃ- મનુતિ : 0 [3]સૂત્ર પૃથક્ર-મનું ળિ: જતિ:
[4]સૂત્રસાર-વિદ્રવ્ય અને પુલદ્રવ્યની સમસ્ત ગતિ સીધી રેખા પ્રમાણે થાય છે]
U [5] શબ્દજ્ઞાન - મ:- પ્રમાણે અનુસાર
શ્રેણિક સીધી રેખા ત્તિ:- ગતિ(પૂર્વસૂત્રમાં કહેવાયું છે.).
U [6]અનુવૃત્તિઃ સ્પષ્ટરૂપે કોઈ સૂત્ર અનુવર્તતુ નથી સંસારિખ: તથા શીવ નો અધિકાર ચાલુ છે.
U [7]અભિનવટીકા-પૂર્વસૂત્રમાં વિગ્રહગતિનો ઉલ્લેખ કર્યો પરંતુ ત્યાં એક શંકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org