Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૪
U [9]પધા(૧) સૂત્ર ૨૩નું પદ્ય સૂત્રઃ ૨૫માં છે. (૨) પૃથ્વી પાણી તથા અગ્નિ વાયુ અને વનસ્પતિ
તે પાંચમાં કહી એક પેલી ઈદ્રિય ચામડી U [૧૦]નિષ્કર્ષ-સૂત્ર ૨૩:૨૪:૨૫નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ર૫માં જણાવેલ છે.
_ _ _ _ _ અધ્યાયઃ૨-સૂત્રઃ૨૪) [1] સૂત્રહેતુ- બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયોના સ્વામી કોણ કોણ છે અર્થાત કોને કોને બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય છે તે જણાવે છે.
0 [2]સૂત્રમૂળ:- મિપિપરિમનુષ્યાવીનામેવવૃદ્ધન U [3]સૂત્ર પૃથક- કૃમિ-પિશ્રિમ-મનુષ્યદ્રિનામ્ પ પ વૃદ્ધના
U [4]સૂત્રસાર- કૃમિ-વગેરે પિપીલિકા-વગેરે,ભ્રમર-વગેરે મનુષ્ય વગેરેને [ક્રમશઃ] એક એક [ઇન્દ્રિય]વધારે છે. ' અર્થાત-નિ-બેઇન્દ્રિય, પિપત્રિા -ઈન્દ્રિય, પ્રમ-ચઉરિન્દ્રિય,મનુષ્ય-પંચેન્દ્રિય છે, એ રીતે સમજવું I [5]શબ્દજ્ઞાનઃ
:-કરમી પિપીIિ: કીડી મનુષ્ય:-માનવ મારિનામ:-વગેરેને વૃદ્ધાન:-અધિક અધિક U [6]અનુવૃત્તિઅહીં * શબ્દ સાથે ન્દ્રિય શબ્દની અનુવૃત્તિ અભિપ્રેત છે.
U [7]અભિનવટીકા-આ સૂત્રમાંબેઈન્દ્રિય વગેરે ઇન્દ્રિય કોને કોને હોય છે તેનોનામનિશપૂર્વક સંબંધ જણાવે છે. સૂત્રકારે પૂર્વસૂત્રમાં એવુંવિધાન કરીએકેન્દ્રિયસ્પષ્ટપણે જણાવી આ સૂત્રમાં બે-ત્રણ વગેરે શબ્દો લખી સૂત્ર ગૌરવતા વધારવાને બદલે ખૂબીપૂર્વક પર્વવૃદ્ધતિ એવું વાક્ય લખી, ટૂંકમાંજ ક્રમશઃ બે થી પાંચ ઇન્દ્રિયનો નિર્દેશ કરી દીધો છે.
પ્રથમ કૃમિ વગેરે ચાર નામો જણાવ્યા પછી વિનામ્ શબ્દ મુકયો જેનો સંબંધ કૃમિ આદિ ચારે સાથે જોડવાનો છે. જેમ કે કૃમિ–મહિ, પિપીલ્ટિ-ગાહી પ્રમર-આદિ, મનુષ્યમાદિ. આ ગાદ્રિ શબ્દ થકી કૃમિવગેરે સર્વ, મનુષ્ય વગેરે સર્વે એવો અર્થ સમજવાનો છે.
ત્યાર પછી પ્રવૃતિ કહ્યું કેમકે વાયુ પર્યન્તજીવોને એકઇન્દ્રિય છે. તેમાં એક વધતા મિ -આદિ જીવોને બે ઇન્દ્રિય થશે -તેમાં એક વધતા ઉપપત્રિ આદિ જીવોને ત્રણઈન્દ્રિય થશે. એ રીતે પ્રમર વગેરેને ચાર અને મનુષ્ય વગેરેને પાંચ ઈન્દ્રિયોજણાવી આ ત્રણે મુદાને વધુ સ્પષ્ટ રીતે ટીકાકારો જણાવે છે:
જ બેઈન્દ્રિય જીવો- જે જીવોને સ્પર્શન અને રસન (ચામડી અને જીભ) બે ઇન્દ્રિય
अमर
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org