Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેને એક ઇન્દ્રિય (સ્પર્શન) હોય તે એકેન્દ્રિય (જીવ). જેને બે ઇન્દ્રિય (સ્પર્શન -રસના) હોય તે બેઇન્દ્રિય (જીવ) જેને ત્રણ ઈન્દ્રિય (સ્પર્શન -રસના-ધ્રાણ) હોય તે ઈન્દ્રિય (જીવ) જેને ચાર ઇન્દ્રિય (ઉકત ત્રણચક્ષુ)હોય તે ચઉરિન્દ્રિય (જીવ) જેને પાંચ ઈન્દ્રિય (ઉકત ચાર+શ્રોત્ર) હોય તે પંચેન્દ્રિય (જીવ) $ આ પાંચે ઈન્દ્રિયોના સ્પર્શનાદિ પાંચનામો સૂત્ર ૨૦૨૦માં સૂત્રકારે કહયા છે.
[8] સંદર્ભઃઆગમસંદર્ભ ત પ પંત ફરિય પUUત્તા ? રોયપતિ પUUતી
* પ્રજ્ઞા -૨૫-૩. ૨. રૃ. ૨૨8. # તત્વાર્થ સંદર્ભઇન્દ્રિય નામ -... રૂ. ૨ ઇન્દ્રિયોના ભેદ ગ.૨ . ૨૬-૨૭-૨૮ તે-તે ઇન્દ્રિયો વાળા જીવોની ઓળખ -ગ.ર-ઝૂ. ૨૩-૨૪ ૪ અન્યગ્રન્થસંદર્ભઃનવતત્ત્વ ગાથા ૩-વૃત્તિ,ગાથા-૪-વૃત્તિ દવ્યલોકપ્રકાશ સર્ગ-૩ શ્લોક ૪૪ થી ૪૬૬ U [9]પધઃ
સૂત્રઃ૧પ ના બંને પદ્ય સૂત્રઃ૧૬માં આપેલ છે. U [10] નિષ્કર્ષ-સૂત્રઃ ૧૫થી ૧૯નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૧૯માં આપેલ છે.
_ _ _ _ _ _ _ .
(અધ્યાયઃ ૨ સૂત્ર:૧૬) U [1] સૂત્રહેતું - ઇન્દ્રિયોના સામાન્ય ભેદને જણાવવા આ સૂત્રની રચના થઈ છે. U [2]સૂત્ર મૂળ - દિવિવાનિ.
[3]સૂત્રપૃથક-દ્રિ - વિનિ ' U [4] સૂત્રસારઃ- ઈન્દ્રિયો બે પ્રકારે હોય છે દિવ્ય ઇન્દ્રિય અને ભાવ-ઈન્દ્રિય U [5]શબ્દજ્ઞાન
દ્વિ-બે વિદ્યાનિ: પ્રકારે U [6]અનુવૃત્તિ-ન્દ્રિયાણ સૂત્ર ર૧થી યિન શબ્દની અનુવૃત્તિ આવેલ છે.
[7]અભિનવટીકા-ઉપરોકત સૂત્ર૨ઃ૧માં જે પાંચ પ્રકારે ઈન્દ્રિયોનું વર્ણન કર્યુ તે પ્રત્યેક ઇન્દ્રિયને માટે સૂત્રકારે અહીં સૂત્ર બનાવી બે ભેદ ને રજૂ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org