Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૮
(૩) સર્વાર્થસિધ્ધિ-તત્ત્વાર્થવૃત્તિ-તત્ત્વાર્તિક આદિ દિગંબરીય ટીકાનુસાર નિવૃત્તિ તથા ૩૫રળ બંને દ્રિય ના બે-બે ભેદ તે ત્રીજો મત.
જ વિશેષ - સૂત્રમાં ટૂલ્યન્દ્રિયમ્ એવું એકવચન કેમ?
સૂત્રમાં ૨૧માં દ્વિવિધાનિ કહયું. પણ તે બે ભેદ કયા? તેનો ઉત્તર સૂત્ર ૨:૧૬ તથા ૨૦૧૮ માં દ્રવ્ય-ભાવ-ન્દ્રિય જણાવી આપ્યો. હવે દ્ધિવિધાનિ બહુવચનમાં છે કેમકે ત્યાં પંચેન્દ્રિય સાથે સંબંધ છે.
જયારે ફરીથી દ્રવ્ય-ભાવ શબ્દ વપરાયા ત્યારે તેની સાથે ન્યૂયમ્ નો પ્રયોગ જરૂરી બન્યો અન્યથા પન્વેન્દ્ર માંથી બહુવચન -ન્દ્રિયળ શબ્દ ખેંચાઇને આવત. જો તેમ કરે તો ટ્રવ્ય નું દ્રવ્યfણ કે ભાવનું ભાવી: શું કરવું પડે વગેરે અનેક આપત્તિ આવવા સંભવ છે.
અહીં તો પ્રત્યેક ઇન્દ્રિય દ્રવ્ય અને પ્રત્યેક ઇન્દ્રિય ખાવ ઇન્દ્રિય છે તે જ દર્શાવવા માટે સૂત્રકારે એકવચન મુક્યું છે.
U [8] સંદર્ભઃ
૪ આગમસંદર્ભઃ-વિદે i બંતે ન્દ્રિય નિવત્તા પUUત્તા જોયા પંવિદા ન્દ્રિય णिवत्तणा पण्णता । कइविहे णं भंते इंदिए उवचए पण्णत्ते । गोयमा पंचविहे इंदिय उवचए पण्णत्ते प्रज्ञा. प. १५ उ. २- सू. १९१ [उवचय अर्थात् उपकरण]
૪ તત્વાર્થસંદર્ભ:- પૂર્વસૂત્ર ૨ઃ૧૬- દ્ધિવિન ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ લોક પ્રકાશ સર્ગ ૩ શ્લોક ૪૬૯થી૪૭૮
નવ તત્વગાથા ૭ વૃતિ G [9]પદ્યઃ
સૂત્ર ૧૭ના બંને પદ્ય સૂત્ર ૧૮માં આપેલ છે. U [૧૦] નિષ્કર્ષ:- સૂત્ર ૧૫ થી ૧૯નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૧૯માં મુકેલો છે.
_ _ _ _ _ _ _
(અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૮) U [1] સૂત્ર હેતુ- દ્રવ્ય અને ભાવ-ઈન્દ્રિયોમાં હવે ભાવ-ઈન્દ્રિયના ભેદ અને સ્વરૂપને વ્યકત કરે છે.
3 [2] સૂત્ર મૂળ અણુપયોગો માલિમ્ U [3] સૂત્ર પૃથકા- ઐશ્વ -૩યોગો ભવ- ન્દ્રિયમ્ U [4] સૂત્ર સારઃ- ભાવ ઇન્દ્રિય લબ્ધિ અને ઉપયોગ બે રૂપે છે.
લિબ્ધિ મતિ જ્ઞાનાવરણીયકર્મ આદિનો ક્ષયોપશમ તે લબ્ધિ.અને તે લબ્ધિનો જે વ્યાપાર તેને ઉપયોગ કહે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org