Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દિનિય સ્પર્શ અને રસ એમ બે ઈન્દ્રિય વાળા આવય–વગેરે-ત્રણ ઇન્દ્રિય-ચાર ઈન્દ્રિય-પાંચ ઈન્દ્રિય વાળા જીવો વ:અને તિઉ–વાયુ અને બેઈન્દ્રિય વગેરે) સા: ત્રસ (પૂર્વ સૂત્ર ર૧૨ માં કહેવાઈ ગયું) 1 [G]અનુવૃત્તિ-ગીવ તથા સંસારિખ: શબ્દની અનુવૃત્તિ ચાલુ છે.
U [7] અભિનવટીકા- અહીં ત્રસ જીવોની ઓળખ આપતા સૂત્રકાર મહર્ષિ છ પ્રકારના જીવો કહે છે -તેઉકાય, વાયુકાય, બે ઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય,પંચેન્દ્રિય
ત્રસ શબ્દનો અર્થ બે પ્રકારે :- (૧) ક્રિયાની અપેક્ષાએ (૨)કર્મના ઉદયની અપેક્ષાએ -ક્રિયાની અપેક્ષાએ જેગતિશીલ હોય, એકજસ્થાનનારતા ગતિ કરેતે “ત્રસજીવોકહ્યા. -કર્મના ઉદયથી અપેક્ષા એ જેને ત્રસનામકર્મનો ઉદય હોય તેને ત્રસ જીવો કહયા.
- જો ત્રસ નામકર્મને લક્ષમાં લઇએ તો બેઈજિયાદિ જીવો જ ત્રસ ગણાશે તેઉ વાયુ જીવ ત્રસ ગણાશે નહીં કેમકે તેમને સ્થાવર નામકર્મનો ઉદય હોય છે.
– પરંતુ ક્રિયાની મુખ્યતાએ તેઉ અને વાયુકાયિક ત્રસ ગણાશે.
– ત્રસની ઓળખ પણ બે પ્રકારે છે. “લબ્ધિત્રસ” અને “ગતિત્રસ” જેમને ત્રાસ નામકર્મને ઉદય થયો છે તે લબ્ધિત્રસ કહેવાય છે. તેમાં–બેઈન્દ્રિય, તેઈન્દ્રિય,ચીરિન્દ્રિય, પંચેન્દ્રિય નો સમાવેશ થાય છે. તેઓ સુખદુખની ઇચ્છાનુસાર ગતિ કરે છે.
બીજા ગતિત્રસજીવો–જેમને સ્થાવરનામ કર્મનો ઉદય હોવા છતાં તે ત્રસજીવની માફક ગતિ કરે છે. એક સ્થળેથી બીજા સ્થળે જવાનું કર્મ કરે છે. માટે તેમને પણ ત્રસમાં ગણાવ્યા. તેવા ગતિત્રસ જીવો બે પ્રકારે છે. તેઉકાયિક, વાયુકાયિક. આ બંને પ્રકારના જીવો સ્વતંત્ર ગતિવાળા છે. અગ્નિ ઊંચે જાય છે. વાયુ આમ તેમ ફરે છે ઇત્યાદિ.
આઅભિપ્રાયફકત સૂત્રકાર મહર્ષિનોજનથી ગોવાળીવામિામ નામકત્રીજા ઉપાંગ માં પણ ત્રસના આ ભેદો સ્વીકારેલા છે.
અર્થાત તેઉકાયિક, વાયુકાયિક જીવનું સ્થાવર પણું એ જેમ આગમ કથન છે તેમ આ બંને જીવનું ત્રાસપણું એ પણ આગમ-કથન જ છે.
જ તેઉકાયિક– તેના પુર્વ ય તેનWય:, વિદ્યતે વેષાં તે તેગથિ : – તેન: યો યેષાં તે તેના :
– જીવવિચાર વૃત્તિ મુજબ અંગાર, જાળ, તણખાં, ઉલ્કાપાત, અશનિ, કણિયા, વીજળી વગેરે અગ્નિ (૩૫) જીવોના તેિજસ્કાયિકના ભેદો છે.
– ભાષ્યાનુસાર – અંગાર, કિરણ, જવાલા, મુર્ખર, શુધ્ધાગ્નિ વગેરે અગ્નિકાયિક તિજસ્કાયિક જીવોના અનેકભેદ છે.
જ વાયુકાયિક- વાયુ વ વય વાયુ , સ વિદ્યતે એવાં તે વાયુયT: – વાપુ: યો યેષાં તે વાયુથી: – જીવવિચાર વૃત્તિ મુજબ – ઉદભ્રામક, ઉત્કલિક, વંટોળીયો, શુધ્ધ અને ગુંજારવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org