Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધ્યાય : ૨ સૂત્રઃ ૧૦) U [1] સૂત્રહેતુઃ ““ઉપયોગ'લક્ષણ જેનું બતાવ્યું તે જીવદ્રવ્યના ભેદોને હવે પ્રગટ કરે છે. આ સૂત્ર થકી જીવરાશિના મુખ્ય બે પ્રકાર જણાવે છે.
[2] સૂત્રમૂળઃ સંસારિળ મુda
[3] સૂત્ર પૃથ સંસારિખ: મુતા: ૨ U [4] સૂત્રસાર [જેનું ઉપયોગ લક્ષણ બતાવ્યું તે જીવના સંક્ષેપથી બે ભેદ છે]
સંસારી અને મુકત. U [5] શબ્દજ્ઞાનઃ સંસારિખ: સંસારી [સંસરી એટલે પરિભ્રમણ, ચારગતિમાં ભ્રમણ કરતો જીવ મુedI: મુકત [ચાર ગતિના ભ્રમણ થી મુકત અર્થાત સિદ્ધ ૧: સમુચ્યય અર્થમાં છે.
[6] અનુવૃતિઃ ) પશમક્ષયિૌ ભાવક સૂત્ર ૨:૧ થી નીવસ્ય શબ્દની અનુવૃતિ [આ સૂત્ર ઘી સૂત્રઃ ૧૪ સુધી ગીવ શબ્દની અનુવૃતિ ચાલે છે]
(૨) ઉપયોગો ક્ષણમ્ ૨૮ U [7] અભિનવટીકા - - ઉપરોકત સૂત્રઃ ૮માં જેનું “ઉપયોગ” લક્ષણ જણાવ્યું તે (જીવ) - ઔપશમિકાદિ ત્રેપન પ્રકારના ભાવની જેની ભજના છે તે (જીવ) – જ્ઞાનાદિ ચેતના યુકત તે (જીવ). સંક્ષેપમાં બે પ્રકારે કહ્યા – (૧) સંસારી (૨) મુકત – વિસ્તાર કથનથી તો તેના અનેક ભેદ છે.
જીવ અનંત છે. તેના ભેદો પડતો જીવ વિચારમાં કયા છે. પરંતુ ચૈતન્ય સ્વરૂપે તે બધા સમાન છે. અહીં તેના બે ભેદ સંસાર અવસ્થાને આશ્રીને કરવામાં આવ્યા છે.
– સંસાર એટલે – દ્રવ્યબંધ અને ભાવબંધ – કર્મના દલિકોનો વિશિષ્ટ સંબંધ તે દ્રવ્યબંધ - રાગદ્વેષ આદિ વાસનાનો સંબંધ તે ભાવબંધ - આ સંસારથી યુકત તે સંસારી અને અયુકત તે મુકત.
જ સંસારિ: સંસારી જીવ - સંસાર રૂપ પર્યાય વાળા.
–આત્માનું સંસરણ અર્થાત્ પરિભ્રમણ/જીવનું અહીં-તહીં ભટકવું તે સંસાર...આઠ કર્મ રૂપ સંસાર. તે જેનામાં વિદ્યમાન છે તે સંસારી
– બળવાન એવો જે મોહ તે જ સંસાર. તે સંસાર ના સંબંધથી જીવ ને સંસારી કહયો.
– નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ એ ચાર અવસ્થા તે સંસાર. આ સંસારી અવસ્થાના યોગથી સંસારી કહયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org