Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 14
________________ જન્મથી અર્જન પણ જિનેશ્વરદેવ પ્રત્યેના હૈયામાં જામેલા હાડેહાડ વિશ્વાસથી જૈન બનેલે હું જિનેશ્વર દેવને અને એમના ચીંધ્યા માર્ગે ચાલનારા સુવિહિત ગુરૂભગવંતને માનું એટલે ઉપકાર છે છે. શ્રી તીર્થંકર પરમાત્માઓએ આવા અનુપમ ધર્મતીર્થની સ્થાપના ન કરી હોત ને આવા શુદ્ધ ધર્મની વિશ્વને અણમોલ ભેટ ન ધરી હતી તે અને શ્રી તીર્થકર ભગવતિએ સ્થાપેલા ધર્મને આપણા સુધી લાવવાનો મહાન ઉપકાર સુવિહિત ગુરૂદેવોએ ન કર્યો હોત તે આજ મારા જેવા પામર આત્માઓને હાથ કોણ ઝાલત એ પ્રશ્ન છે. જનમાંથી જૈન અને જૈનમાંથી જિનેશ્વરદેવના સાચા શ્રાવક બનવાના કેડ સેવતા મારા જેવા કૈક પામરોમાં પ્રાણ પૂરવાનું શ્રેય આ પુસ્તકને પ્રાપ્ત થાય એવી આશા અને અભિલાષા. Arts-Commerce College Jamdusar-Gujarat 8-10–79. પ્રો. કે. ડી. પરમાર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 246