________________
૪૮૬
રત્નત્રયી ઉપાસના
નીકળી પરવાની જગ્યાએ જઈ યોગ્ય ભૂમિ જોઈ મનમાં “અણુજાણ જસુગ્રહો” કહી, માત્રુ પરઠવવું. પછી મનમાં વોસિરે વોસિરે ત્રણ વાર કહેવું. પછી ત્રણ વાર નિસીહિ કહેવાપૂર્વક વસતિમાં પ્રવેશી કુંડી મૂળ જગ્યાએ મૂકવી. હાથ અપવિત્ર થયા હોય તો અચિત્ત પાણીથી હાથ ધોવા. (પાણી બહુ જ થોડું વાપરવું. પાણી સુકાઈ જાય તેવી જગ્યાએ હાથ ધોવા.) પછી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિયાવહિયા પડિકમવા.
આ પ્રમાણે જ સ્પંડિત જવાનો વિધિ સમજવો. લોટો વગેરે જળપાત્ર લઈને જવું. બેસતાં અણજાણહ જસુગ્રહો, ને ઉઠ્યા પછી વોસિરે વોસિરે ત્રણ વાર કહેવું. પછી (અશુદ્ધ ભૂમિમાં જવાનું થયું હોય તો) પોસહશાળાએ અલ્પ પાણીથી પગનું પ્રક્ષાલન કરી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સામે ઈરિયાવહિયા કરી ગમણાગમણે આલોવવા.
૧૩. સાંજના પડિલેહણનો વિધિ ત્રીજા પ્રહરના અંતે સાંજનું પડિલેહણ શરૂ કરવું.
ખમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી ? (ગુરુ : તહરિ) ઈચ્છ. ખમા. ઈચ્છા. ઈરિયા. લોગસ્સ સુધી. ખમા. ઈચ્છા. ગમણાગમણે આલોઉં? (ગુરુ : આલોવેહ.) ઈચ્છે. ગમણા.
(રાત્રિપોસહનવો ઉચ્ચરવો હોય તેણે પોસહ તથા સામાયિક લેવાનો સર્વ વિધિ બહુઘેલ કરશું સુધી કરીને અહીંથી સાથે ભળી જવું. સવારે ચાર પહોરનો ઉચ્ચય હોય, તેને રાત્રિપોસહ ઉચ્ચરવો હોય તો સામાયિક લેતાં સક્ઝાય કરૂંને બદલે સમગ્ઝાયમાં છું એમ કહેવું અને ત્રણ નવકારને બદલે એક નવકાર ગણવો. પોસહદંડક સૂત્રમાં “જાવ દિવસ ના બદલે જણ શેષદિવસરવિં ચ બોલવું.)
ખમા. ઈચ્છા. પડિલેહણ કરું? (ગુરુ કરેહ) ઈચ્છે ખમા. ઈચ્છા. પોસહશાળા પ્રમાશું ? (ગુરુ : પમજેહ) ઈચ્છે કહી ઉપવાસવાળાએ મુક્ષત્તિ, ચરવળો, કટાસણું એ ત્રણ અને આયંબિલ-એકાસણાવાળાએ કંદોરો, ધોતિયું એ બે સહિત પાંચ પડિલેહવા.
' નીતિશાસ્ત્રને માન આપવું.