________________
આપી. હિંદુ અંતિમવાદીઓએ તેમાં મુસ્લિમ તરફી વલણ જોયું. આપવા માગશે તો કોઈ મને મારી નહીં શકે. ઇશ્વર મને પોતાની તેમની હત્યાનું કાવતરું રચવા માંડ્યું. કૉંગ્રેસના બ્રાહ્મણ અને પાસે બોલાવવા ઇચ્છશે તો કોઈ મને બચાવી નહીં શકે.' તેમ તેઓ ક્ષત્રિય નેતાઓને પોતાની સત્તા અને શ્રીમંતાઈના રસ્તામાં ગાંધી કહેતા. આડખીલીરૂપ લાગતા હતા. તેમની બ્રિટિશ રહેણીકરણી સામે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે નથુરામ વિનાયક ગોડસે ગાંધી અસહકારનું શસ્ત્ર ઉગામે તે તેમને પરવડે તેવું ન હતું. નામના કટ્ટર હિંદુએ મહાત્મા ગાંધી પર ગોળી ચલાવી. પ્રાર્થનાની પ્રજાના નસીબે શ્વેત શાસકોના જગ્યાએ ઘઉંવર્ણા શાસકો આવ્યા, મુદ્રામાં જોડેલા હાથ સાથે છાતી પર ત્રણ ગોળીઓનાં લોહી તે સિવાય કશું ન બદલાયું.
નીકળતાં નિશાન લઈ બાપુ જમીન પર ઢળી પડ્યા. તેમના પોતાની જિંદગી ભયમાં છે તેવું બાપુ સમજતા હતા, પણ મુખમાંથી ઉગાર નીકળ્યો હે રામ, રામ' હત્યારા પર એક પળ કોઈ સલામતી વ્યવસ્થા સ્વીકારવાનો તેમણે ઇન્કાર કર્યો. સરકારને ઠેરવાયેલી તેમની આંખોમાં વંચાતું હતું. “ઇશ્વર તારું ભલું કરે, ફાવતું મળ્યું. બાપુ થાકી ગયા હતા. પોતાનું શ્રેષ્ઠ તેમણે દેશને બેટા!' આપી દીધું હતું. હવે પોતે કંડારેલા માર્ગ પર નવી પેઢી ચાલે અને
અરૂણ ગાંધીના પુસ્તક “ધ ફરગોટન વુમન'માંથી પોતે ઈશ્વરના શરણે જાય તે જ ઉચિત હતું. ‘ઈશ્વર જિંદગી
અનુવાદ – સોનલ પરીખ
એમનું વ્યક્તિત્વ અદ્ભુત છે. પારસમણિસમું છે. તેમનું હાડ વીર નાયકો અને શહીદોની માટીમાંથી બનેલું છે. એમનામાં એવો અદ્ભુત આધ્યાત્મિક પાવર છે કે તેમની આસપાસના સામાન્ય માણસો પણ વીર શહીદો બની જાય છે.''
- ગોપાલકૃષ્ણ ગોખલે, ૧૯૧૨
ગાંધીજીથી વધુ વિશુદ્ધ, વધુ ઉમદા, વધુ બહાદુર અને વધુ ઉચ્ચ આત્મા આ પૃથ્વી પરકદી અવતર્યો નથી.' '
- ગોપાલકૃષ્ણ દોખલે, કોગ્રેસ અધિવેશન લાહોર ખાતે વક્તવ્ય આપતાં ૧૯૦૯
“એકાદશ વ્રતને જીવનશુદ્ધિ સાધના કહી શકાય. જીવન અમુક વિશેષ શ્રદ્ધા પર ખડું કરવું જોઈએ. એક નિશ્ચિત દિશામાં વહેવાને કારણે નદીનું પાણી વીખરાઈ જતું નથી અને તેથી તેમાંથી કારગર તાકાત પ્રગટ થાય છે. જીવનનદી બેય અનુસાર વહે તે માટે આ અગિયાર વ્રતની યોજના છે. અગાઉ આ વ્રતોની આવશ્યકતા કેવળ સાધકો માટે મનાયેલી. ગાંધીજીએ સેવકો અને સંસારીઓ માટે રોજબરોજના વ્યવહારમાં પણ આ વ્રતોની આવશ્યકતા માનીએ એમની વિશેષચા છે.''
- વિનોબા ભાવે
ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
(સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૨૩