________________
આવે છે. આ પ્રશ્નોની હારમાળામાં જીવ અને જગત વિષેના જો એ વિચાર કરીએ અને તેના આધારે આપણો ભાવિ અનેક પ્રશ્નો છે, જે જોવા જેવા અને વિચારવા જેવા છે. આ પછી કાર્યક્રમ ઘડીએ તો જ ગાંધીવિચાર અને વિજ્ઞાનની એકાત્મતા તરફ વિનોબા ભાવે સાથે પણ ગાંધીના અનેકવિધ સંવાદો ચાલ્યા જ આગળ વધી શકાય, જે આજના યુગની અને સમયની માગ છે. કરતા જે લડત તથા રચનાત્મક કાર્યો વગેરેથી અલગ વિષયો પર અને તે જ વિશ્વની સમગ્ર માનવતાને તેના કલ્યાણ ભણી દોરી હતા, જેને હું સૃષ્ટિ-રચના અને જાતને સમજવાનો સંવાદ અને શકશે તેવું મને તો લાગે છે. પ્રયત્ન જ ગણું છું. આ સિવાય તેમના સમયના અનેક તત્ત્વજ્ઞાનીઓ એમના પોતાના સયમમાં વિજ્ઞાનના અવિષ્કારોનો ગાંધીએ અને વિજ્ઞાનીઓ સાથે ગાંધીનો જીવંત સંપર્ક જીવનભર ચાલુ જ જે સંકોચ સિવાય પોતાના કાર્ય અને ધ્યેય માટે ઉપયોગ કર્યો હતો રહ્યો હતો. આનંદમયી માતા, રમણ મહર્ષિ તથા સ્વામી યોગાનંદ તેવું તેઓ આજે પણ કરત તેમ મને લાગે છે. પોતાના સમયમાં જેવાં અધ્યાત્મિક વ્યક્તિત્વો સાથે પણ ગાંધીને મુલાકાત અથવા તેમણે આઝાદીના ઉપલક્ષમાં ભારતવ્યાપી કાર્ય કર્યું અને આંદોલનો સંપર્કો થયેલા આમ તરત જ સ્પષ્ટ થાય છે કે ગાંધી કોઈ સંકુચિત ચલાવ્યાં અને તે માટે તેમણે વિજ્ઞાને જે સગવડો આપી તેનો પૂરો રસ્તાના માણસ નહોતા, જ્યાંથી મળે ત્યાંથી સત્યને સમજવાની ઉપયોગ કર્યો. આજે હવે આઝાદીનું કાર્ય પુરૂં થતાં ગાંધી કદાચ તેમની તીવ્ર જીજ્ઞાસા હતી અને પ્રયત્નો હતા.
વિશ્વવ્યાપી કાર્ય કરત. તેમાં તેઓ આજની કપ્યુટર તથા મોબાઈલ આપણે આગળ વાત કરી ગયા તેમ જગદીશચંદ્ર બોઝ અને ટેકનોલોજીનો પણ એટલી જ સહજતા અને સરળતા થી ઉપયોગ એમના સમયના અન્ય ભારતીય વિજ્ઞાનીઓના કાર્યમાં ગાંધી એ કરત. આજના પ્રાણપ્રશ્નો વિષે વિશ્વવ્યાપ જાગૃતિ અને આંદોલન ઊંડો રસ લીધેલો. બોઝની સંસ્થાના તો ઉદ્ઘાટનમાં પણ તેઓ જગાડવા ગાંધી જેવી કલ્પનાશીલ વ્યક્તિના હાથમાં આ સાધનો ખાસ કોલકાતા ગયેલા. આટલું જ નહિ, ગુજરાત વિદ્યાપીઠના કેવાં અદ્ભુત ઓજારો થઈ પડત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ ખાતમુહૂર્ત માટે તેમણે ડૉ. પ્રફુલ્લચંદ્ર રાયને ખાસ અમદાવાદ છે. આજનો પર્યાવરણનો પ્રશ્ન તેમણે કદાચ પોતાના નિત્ય નવીન આમંત્રિત કરેલા.
અભિગમથી જુદી રીતે જ ઉપાડ્યો હોત. અર્થકારણ ટકે તેવી આ બધી હકીકતો પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થાય છે કે માનવીય પાયા પરની પ્રગતિ અને શક્તિના સ્ત્રોતો પર તેમણે ગાંધી વિજ્ઞાનના વિરોધી હોવાનો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ખાસ ધ્યાન પોતાની લાક્ષણિક અદાએ આપ્યું હોત. ગાંધીએ દેશના બૌદ્ધિક વર્તુળોમાં આજે પણ આ પ્રકારની જે છાપ છે તે પોતાના જીવન કાળમાં પર્યાવરણ એવો શબ્દ ખાસ વાપર્યો નહોતો કોઈક અજ્ઞાન અથવા અણસમજનું જ પરિણામ છે અને તેને પણ વાસ્તવમાં તો પર્યાવરણની કાળજી તેમના પ્રત્યેક કાર્ય વિચાર સત્વરે દૂર કરી નાખવામાં જ આપણને ફાયદો છે. વિજ્ઞાનની અને વાણીમાં ટપકતી હતી. કુદરત સાથેની તેમની એકાત્મતા સત્યને પામવાની અને શોધવાની પદ્ધતિના તો તેઓ ચાહક હતા નમૂનારૂપ હતી અને શરીરની કાળજી તથા તેના રોગો મટાડવા અને પોતાનાં બધાં કાર્યોમાં તેમણે તેનો ઉપયોગ કર્યો છે. તેમનું માટે પણ તેઓ હંમેશા કુદરતનો સહારો લેવાનું જ પસંદ કરતા. પોતાનું વ્યક્તિત્વ અતિ તર્કયુક્ત હતું, વિચારને તેઓ કર્મની સાથે કુદરતી ઉપચાર વિષે તેમણે ઘણું કાર્ય કર્યું હતું એ તો જાણીતું છે. એટલું જ મહત્ત્વ આપતા અને વૈજ્ઞાનિક વિચાર પદ્ધતિ તથા પર્યાવરણ સંદર્ભે આજે તો ગાંધીએ પ્રદૂષણ ફેલાવતાં આધુનિક સંશોધનને તેમણે હંમેશા ઘણું આદરપૂર્વકનું મહત્ત્વ અને સ્થાન સંસ્કૃતિનાં અનેકવિધ સાધનોની અતિ ઘોર ટીકા કરી હોય અને આપ્યું છે, તે અનેક દાખલાઓ પર થી સ્પષ્ટ થાય છે. આ પછી તેમના સામે જંગ છેડી દીધો હોત. કુદરતના રક્ષણનું સંપૂર્ણ રીતે આધુનિક સંસ્કૃતિમાં વિજ્ઞાનનો ઉપયોગ અને વિનિમય તેના વિશે આંતરરાષ્ટ્રીય મહા-અભિયાન શરૂ કરીને તે માટે તેમણે આજના તેમણે સ્પષ્ટ વિરોધ કર્યો, પણ એ તો જુદી જ વાત છે અને તેના બધાએ સંચાર સાધનોનો લોકસંપર્ક માટે ઉપયોગ કર્યો હોત. લોક પાયામાં એ મહત્ત્વનો મુદ્દો છે કે માણસ યંત્રનો ગુલામ ન બની સંપર્કનાં સાધનો જે વિજ્ઞાને આજે આપ્યાં છે તેને, તથા નેનો જાય. આનું ધ્યાન જો આપણે નહિ રાખીએ તો અનેકવિધ કરુણ વિજ્ઞાનને તેમણે કદાચ. અહિંસક વિજ્ઞાન તરીકે બિરદાવ્યું હોત. પરિસ્થિતિઓના ભોગ આપણે બનવું જ રહ્યું, જે આજના આધુનિક રોકેટ તથા પરમાણુ બોમ્બના વિજ્ઞાનની સરખામણીએ આવા જગતમાં હવે વિશેષ અને વિશેષ સ્પષ્ટ થતું જાય છે.
વિજ્ઞાનનો તેઓ પોતાના કાર્ય માટે પૂરેપૂરો ઉપયોગ પણ કરી જો આ બધામાંથી ભવિષ્યને માટે આપણે કૈક શીખવું મેળવવું લેત. અને કરવું હોય તો એ વિચારવું જોઈએ કે આજે જો ગાંધી આપણી એકવાર આઝાદીની લડતમાંથી સમય મળ્યો હોત તો તરત જ વચ્ચે હોત તો તેમનાં કાર્યો અને અગ્રતાક્રમો શું હોત. આજનું શિક્ષણશાસ્ત્રીઓ તથા વિજ્ઞાનીઓ સાથેના તેમના સંપર્કો અતિ વિજ્ઞાન જે એકાંગી દિશાઓમાં જઈ રહ્યું છે, માનવ અને માનવતાની વિશેષ સધન થયા હોત, તેમાં મને કોઈ શંકા નથી. પાયાના પરવા કર્યા સિવાય, તેના વિષે ગાંધીએ શું કહ્યું અને કર્યું હોત તે શિક્ષણને તેમને જે મહત્ત્વ આપ્યું છે તેનું આઝાદી પછીની કોઈ આપણા વિચાર અને ચિંતનનો વિષય હોવો જોઈએ.
સરકારોએ આપ્યું નથી અને આથી જ કેળવણીના ક્ષેત્રે આજે
(૯૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ)
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮)