Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 148
________________ જાતે જ કરવા પડે. ‘સત્યના પ્રયોગો'ના નાયકે જાત સામે જ તથા પ્રત્યાયનલક્ષી ચિંતનાત્મક ગદ્ય અભ્યાસીના અભ્યાસનો પણ માંડેલો મોરયો છે. એ સત્યની કથા છે, એ સ્વની કટોકટીની કથા વિષય બની શકે એમ છે. એમનાં લખાણોમાં જીવાતા જીવનનો છે. છલનામયી જીવનની સામે રણે ચડેલા વીરપુરુષની એ આત્મકથા સ્પર્શ, ધબકાર રહેલો છે. સાહિત્યના વિધિવતુ અભ્યાસ વિના, છે. આખુંયે પુસ્તક અનેક પ્રસંગોની વાતના સંદર્ભમાં-જુઓ લોકોની ભાષામાં સરળ વિહાર કરનાર ગાંધીજી કાયમ યાદ રહેશે. ‘પ્રસ્તાવના અને પૂર્ણાહુતિ પ્રકરણો'- સત્ય અંગેની પ્રસ્થાપનાનાં તેઓ એકસાથે ‘જનતાભિમુખ’ અને ‘યુગપ્રવર્તક' હતા. આ છે. બાકીનું બે પૂંઠા વચ્ચેનું લખાણ સત્યતત્વને સમજવાના, એ બન્નેની સહપસ્થિતિ ગાંધીજીમાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના મંથનકાળથી સત્યવતીના પ્રયોગોરુપે જોઈ શકાય. લઈ સ્વાતંત્રસિદ્ધિના સમયગાળા પર એની અસર અંકિત થયેલી ગાંધીજીનું ગુજરાતી કેટલું બધું ઘરાળું હતું, તેમ જ ગૌરવવંતું જોવા મળે છે. હતું તેની પ્રતીતિ તો આ આત્મકથાનાં પાનાંમાંથી પસાર થનાર તેઓ બધી રીતે ગુજરાતી’ રહીને વિશ્વમાનવી બન્યા હતા. હરકોઈ વાચકને થયા વગર નહીં રહે, એની ખાતરી. શબ્દગુચ્છો, એમના થકી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા રળિયાત થયાં નાનાં નાનાં વાક્યો, રૂઢિપ્રયોગો, કહેવતો, તળપદા શબ્દો વગેરે. છે. તેઓ સાચા અર્થમાં ‘ગરવા ગુજરાતી” હતા. સાહજિક રીતે પ્રયોજાયાં છે. એમની ભાષાનું તળપદાપણું ઉપરાંત વ્યવહારમાં પ્રયોજાતી વિવિધ મરોડોવાળી એમની ભાષામાં ભરપૂર ૧૭, તુલસી આંગણ સોસાયટી, સત્ત્વ પડેલું છે. કોઈપણ પ્રકારના મુખવટા વગરની તેમની ભાષા બાકરોલ-વડતાલ રોડ Bhakra Nangal Dam, 1950s (૧૪૮) (સત્ય- અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212