Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 179
________________ હરીફાઈ ગાંધીવાદ અને સામ્યવાદ વચ્ચે નથી પણ રસ્કિન અને તેમણે બૅરિસ્ટરી છોડી દીધા અને દીન-દરિદ્રનારાયણ માટે બેરિસ્ટરી માર્ક્સવાદ વચ્ચે છે. રશિયાના વિલીનીકરણે રસ્કિન સાચો છે તેમ છેલ્લી ઘડી સુધી કરી. ગળાબૂડ કામમાં ડૂબેલા એ ડોસાએ અ બતાવ્યું. ધિસ લાસ્ટનો સાર-સંક્ષેપ બધા માટે અપરંપાર જંજાળ વચ્ચે કર્યો. રસ્કિન અર્થશાસ્ત્રી નથી તે વાત સાચી છે, પણ તે અર્થશાસ્ત્રને તે જ એ ગ્રંથનું માહાલ્ય બતાવે છે. પણ આખરે એ સાર-સંક્ષેપ પણ સાચા પરિપ્રેક્ષ્યમાં જોનારો મૂળગામી વિચારક છે, અને તે કે સરલીકરણ છે, અક્ષરશઃ અનુવાદ નથી. પરિપ્રેક્ષ્ય એટલે “સંપત્તિ છે જ નહીં, ‘જીવન' છે, તે સિદ્ધાંત છે. રસ્કિનની ભાષાનું ઓજસ ઉકળાટ તેમાં સહેજે પૂરું ન ઊતરે. જીવન સાચવીને, સુધારીને, આગળ લઈને, વિસ્તારીને સંપત્તિનું મૂળનો પ્રવાહ પણ ઓછો અનુભવાય. ઉત્પાદન કરવાનું છે, એ દઢ ઘોષણા છે. ભાઈ ચિત્તરંજને અક્ષરશ: અનુવાદ કરીને એક મોટી ખોટ ગીતામાં શ્રી કૃષ્ણ વિવિધ વિદ્યાઓની ઉપાસના કરનારને પૂરી છે. આ મહાન કલાવિવેચક અને સાહિત્યસ્વામીનો સફળ રાજવિદ્યા રાજગૃહ્યયોગમાં કહ્યું જ છે કે બધી વિદ્યાઓ દાસીઓ અનુવાદ કરવો એ ખાંડાના ખેલ છે. છે અને અધ્યાત્મવિદ્યા, એટલે માનવચેતનાને સંકોરનારી વિદ્યા તે છતાં તેને ઉતારવાનો પ્રયત્ન ભારે પ્રશસ્ય છે. આ દુર્ઘટ કામ રાણી છે, તેની બધાએ આજ્ઞા માનવાની છે. ઝીણવટથી કરવા માટે ભાઈ ચિત્તરંજનને ધન્યવાદ. વિદ્યાધન રસ્કિને આ સિદ્ધાંતને વર્તમાન પરિભાષામાં અર્થોત્પાદન પ્રોફેસર દાંતવાલાની તેમને પ્રસ્તાવના મળી તે જ બતાવે છે કે માટે પ્રતિપાદિત કર્યો છે. અને એ જ સિદ્ધાંત આજે ટૅક્નૉલૉજી , તેમણે એ કામ સારી રીતે કર્યું છે. જિનેટિક ટૅક્નૉલૉજી, સંશોધન-વિશ્વવ્યાપી ગ્લોબલ સંસ્થાઓને લાગુ પડે છે. C/o. શ્રી રામચંદ્ર પંચોળી અટુ ધિસ લાસ્ટની ગાંધીજી પર એટલી મોટી અસર થઈ કે લોકવિદ્યાલય, આંબલા (જિ. ભાવનગર) એક પણ સુકૃત્ય કર્યું હોય તો... ગાંધીજીને હું તો ક્રાંતિકાર તરીકે જ ઓળખતો હતો. આશ્રમમાં જોડાયા પછી પહેલા આઠ દિવસ મેં એમની ઓછી ઊલટતપાસ નથી ચલાવી. પણ મેં જ્યારે જોયું કે જીવનનાં સઘળાં અંગોનો તેમણે પરિપૂર્ણ વિચાર કર્યો છે, ત્યારે મારું હૃદય, મારી બુદ્ધિ, મારી કાર્યશક્તિ મેં એમને ચરણે ધરી. તે પછી કોઈ દિવસ હું પસ્તાયો નથી. મારા જીવનમાં મેં એક પણ સુકૃત્ય કર્યું હોય, તો તે હું ગાંધીજીની સાથે ભળી જઈ શક્યો તે છે. "The moral influence of his personality and of his gospel and technique of nonviolence cannot be weighed in any anaterial scale. Now is its value limited to any perticular country or generation. It is his imperishable gift to humanity." -The Publication Division of India Government of India "Gandhiji faced boldly and squarely ygly realities of life and fought them by spiritual means." - ચીમનલાલ ચકુભાઈ શાહ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૭૯

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212