Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 191
________________ ગતિ, પ્રગતિ-અધોગતિ નટવર દેસાઈ ૨૧મી સદીનો યુગ ગતિનો છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગતિ કારણે લાખો કરોડો માણસોને નેસ્ત નાબૂદ કરે તો તે સમાજની મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેની મહત્તા આજના યુગમાં અધોગતિ કહેવાય. ડોક્ટરો ઓપરેશનમાં છરી વાપરે છે તે છરીનો વિશેષ છે. ગોકળ ગાયની ગતિ કરતાં હરણફાળની કિંમત વધારે યોગ્ય ઉપયોગ કહેવાય જેથી કરી દરદીને રાહત થાય, પરંતુ તે જ છે એ પ્રગતિ માટે ગતિ ખૂબ જરૂરી છે. આળસ અને પ્રમાદ કરતાં છરીથી કોઈનું ખૂન કરવામાં આવે તો તેને પ્રગતિ નહી અધોગતિ શારીરિક જાગૃતિ અને ચંચળતા એ આજના યુગના બહુ જરૂરી કહેવાય. સમાજમાં આવા એક દાખલાઓ છે કે જેમાં વસ્તુનો ગુણો છે. આ બાબત ધ્યાનમાં રાખી જુદા જુદા ક્ષેત્રમાં પહેલા ઉપયોગ ખોટી રીતે થયો હોય અને તે અત્યારના યુગમાં વિશેષ કરતાં ખૂબ વિશેષ ગતિ થઈ રહેલ છે અને તે કારણે અનેક જાતની જોવા મળે છે. સમાજ પ્રગતિ કરી રહેલ છે કે અધોગતિને માર્ગે નવી શોધખોળો થઈ છે અને તેને કારણે સમાજના દરેક ક્ષેત્રમાં છે તે આવા દાખલાઓ ઉપરથી આપણે સમજી શકીએ. એવી પ્રગતિ પણ થઈ રહેલ છે જેનો લાભ સમાજને મળી રહેલ છે અનેક બાબતો છે કે જે સમજ્યા સિવાય તે સ્વીકારીને તે મેળવવા એટલે કોઈપણ કામ ત્વરાથી થાય અને તેમાં ગતિ હોય તો તેની વ્યક્તિ પ્રવૃત્ત થાય છે, પરંતુ તે જે મેળવે છે તેથી તેની અધોગતિ પ્રાપ્તિ જલદી થઈ શકે. થાય છે. જીવનનાં ઘણાખરા ક્ષેત્રોમાં આ જોવા મળે છે. મુંબઈથી દિલ્હી પહેલાંના વખતમાં ૩૬ કલાક થતાં હવે તેમાં માણસ પોતે સ્વતંત્ર રીતે વિચારતો અને આચરતો હોય છે, ગતિને કારણે ત્રણ કલાકમાં દિલ્હી પહોંચી શકાય છે. એવી અનેક પરંતુ સ્વતંત્રતાને બદલે તેમાં સ્વચ્છંદતા જોવા મળે છે. શું શ્રેય છે બાબતો છે કે જે સમયની કિંમતના કારણે તેનું મહત્ત્વ સમજી ખૂબ અને શું પ્રેય છે તે બન્નેની વચ્ચે પસંદગી કરવાની હોય છે. ઓછા સમયમાં ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો તેમાં ગતિ મુખ્ય અંગ છે. સામાન્ય રીતે માણસને જે ગમે છે તે જ કરતો હોય છે અને જે તેને આ બાબત આપણે સૌ અનુભવી રહેલ છીએ અને એ પ્રમાણે માટે શ્રેયસ્કર હોતું નથી. આવી પરિસ્થિતિમાં પોતાને ગમે છે સમય બચે તે માટે આપણે આપણાં દરેક કાર્યો ઝડપથી કરવાની એટલે નહીં પરંતુ જે કરવાથી ભલુ થવાનું હોય તેવું કરે તો તેને કોશિશ કરીએ છીએ. તેની પ્રગતિ કરી કહેવાય અને તે પ્રમાણે ન કરે તો તેની અધોગતિ ગતિનું મહત્ત્વ ખૂબ છે અને તે જીવનમાં જરૂરી પણ છે, થાય. પરંતુ યોગ્ય દિશામાં ગતિ થાય તો તેનું પરિણામ પ્રગતિમાં આવે આવી પરિસ્થિતી આજના સમાજમાં અનેક જગ્યાએ થઈ પરંતુ ગતિ જો અયોગ્ય દિશામાં થાય અને મુંબઈથી દિલ્હી જવા રહેલ છે અને તેનું પરિણામ સમાજને ભોગવવું પડે છે. અમુક માટે ઉત્તરમાં ગતિ થવી જોઈએ, પરંતુ તેને બદલે ગતિ જો દક્ષિણ વર્ગ એવો છે કે ક્ષણિક સુખ માટે પોતાનો શાશ્વત આનંદ ખોઈ દિશામાં થાય તો દિલ્હીને બદલે મદ્રાસ પહોંચી જવાય. આ બાબતમાં નાખે છે. ગતિ હોવાં છતાં પ્રગતિ કહેવાય નહીં, કારણ અયોગ્ય દિશામાં આ બાબતમાં મુખ્ય વાત ગતિ શરૂ કરતી વખતે વિચારવાની ગતિ કરેલ છે. માણસ પોતે અપેક્ષાઓથી ઘેરાયેલો હોય છે અને છે કે તે સાચી દિશામાં થઈ રહેલ છે કે અયોગ્ય દિશામાં થઈ રહેલ તેને અનેક સફળતા મેળવવાની હોંશ હોય છે અને તેને માટે તે છે. જો ગતિ યોગ્ય દિશામાં હશે તો પ્રગતિ થશે અને ગતિ જો હંમેશા દોડતો રહે છે. આ દોડવાનું જો સાચી દિશામાં હોય તો તેને અયોગ્ય દિશામાં હશે તો તેની અધોગતિ થશે, આ વાત બરાબર વહેલી મોડી સફળતા મળે, પરંતુ જો તે અયોગ્ય દિશામાં આગળ સમજી લેવી જોઈએ. પ્રગતિ કે અધોગતિ તમારી પ્રવૃત્તિની દિશા વધે તો તેને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળે. પર આધાર રાખે છે જેને કારણે ગતિ કરતી વખતે મનુષ્યએ ગતિ કરતી વખતે વ્યક્તિએ સમજવું જોઈએ કે આ ગતિને વિચારીને પગલા ભરવા જોઈએ. આ બાબતમાં સામાન્ય રીતે શું કારણે હું કયા જઈ રહ્યો છું. દેખાદેખી કારણે પણ ગતિ થતી હોય સારું અને શું ખરાબ તે જાણી લેવું જોઈએ. છે અને જીવનના અનેક ક્ષેત્રમાં જેને પ્રગતિ કહેવાય છે તે ખરેખર સામાન્ય રીતે માણસ પ્રેયની પસંદગી કરે છે પરંતુ તેને બદલે તો અધોગતિ છે. ઘણી વખત નવા નવા સંશોધનો થાય છે અને જો શ્રેયની પસંદગી કરે તો તેની ગતિ પ્રગતિમાં પરિણામે. પ્રેય તેને કારણે સમાજને અનેક ફાયદા થાય છે. જો સંશોધનના સ્વનું સારું – ભલું કરે, પરંતુ શ્રેય સમષ્ટીનું ભલુ કરે માટે તે પરિણામરૂપે જે શોધ થઈ હોય એનો યોગ્ય ઉપયોગ થાય તો તેને પ્રમાણે થાય તો સૌનું શુભ થાય. પ્રગતિ કહી શકાય, પરંતુ તે શોધનો દુરૂપયોગ થાય અને સમાજનો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આપણને સાચી દિશાની સત્યાનાશ થાય તો તેને પ્રગતિ નહી પણ અધોગતિ કહેવાય. આ સૂઝ પડે અને તે દિશામાં આગળ વધી સૌની પ્રગતિ થાય તે પંથે બાબતમાં અણુબોમ્બની શોધ જો સાચા ઉપયોગમાં લેવાય તો ગતિ કરીએ. ]] વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રગતિ કરી કહેવાય, તેને બદલે એટમ બોમ્બને ફોન નં. ૯૩૨૧૪૨ ૧૧૯૨ ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૯૧

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212