Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/526123/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ISSN 2454-7697 RNI NO. MAHBIL/2013/50453 પ્રબુદ્ધ જીવન YEAR : 6 : ISSUE : 7 OCTOBER : 2018 PAGES : 212 * PRICE 30/ગુજરાતી-અંગ્રેજી વર્ષ - ૬ (કુલ વર્ષ ૬૬) અંક - ૭ . ઑક્ટોબર ૨૦૧૮ • પાનાં - ૨૧૨ • કિંમત રૂા. ૩૦/ પશુ જીવન બાપુ 45 સત્ય-અહિંસા-અપરિગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્જન-સૂચિ લેખક સેજલ શાહ સેજલ શાહ બિપિન આશર નરેશ વેદ, નરેશ વેદ અરૂણ ગાંધી – અનુ. સોનલ પરીખ નીલમ પરીખ વિદ્યુત જોશી રોહિત શુક્લ જયેન્દ્ર દવે રમેશ સંઘવી. જયેન્દ્ર દવે યશવંત શુક્લ સેજલ શાહ નરેશ વેદ Tushar A. Gandhi ભાસ્કર તન્ના નગીનદાસ પારેખ મનસુખ સલ્લા દેવેન્દ્રકુમાર ૨. દેસાઈ પંકજ જોશી Usha Thakkar Brahmananda Satapathy સોનલ પરીખ Avadhesh Kumar Singh હેમન્ત દવે ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ મૃદુલા મારફતિયા રમેશ એમ. ત્રિવેદી ધીરેન્દ્ર મહેતા મંજુબેન ઝવેરી ચંદ્રકાન્ત શેઠ મહેન્દ્ર ચોટલિયા ચિત્તરંજન વોરા ચિત્તરંજન મહેશભાઈ વોરા એમ. એલ. દાંતવાલા મનુભાઈ પંચોળી - ‘દર્શક Prachi Dhanvant Shah ૨૨. રે છે. તે નિરંતર ગાંધીજી (તંત્રી સ્થાનેથી...) ગાંધી સાર્ધ શતાબ્દી નિમિત્તે : આ અંક વિશેષ સંપાદકનો પરિચય સંપાદકીય ૫. ગાંધીજીની વ્યક્તિમત્તા બા અને બાપુ : અજર અમર સખ્ય ગાંધીજીનું ખોવાયેલું રત્ન : હરિલાલ ગાંધી ૨૧ મી સદીમાં ગાંધી ચિંતન સમતા અને શાતામૂલક અર્થરચના અને ગાંધીવિચાર ૧૦. ગાંધીજીનું શિક્ષણ ચિંતન ૧૧, મહાત્મા ગાંધીનું આરોગ્ય ચિંતન ૧૨. ચિંતક-મીમાંસક ગાંધીજી ૧૩. સાહિત્યકાર ગાંધીજી ૧૪, સચોટ, પારદર્શી, લોકશિક્ષણ માટે પત્રકારત્વ ૧૫. ગાંધીજીનું અધ્યાત્મદર્શન 9€. A Leader Who Never Lead : Mohandas Gandhi ૧૭. ગાંધીજીની વકીલાત ૧૮, ગાંધીજી પ્રબોધિત રોજિંદા જીવનનું વ્યાકરણ ૧૯. ગાંધીજીનો વ્રતવિચાર : રાષ્ટ્રજીવનનો મૂલાધાર ૨૦. મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ અંગેનું વિહંગાવલોકન ૨૧. ગાંધીનું વિજ્ઞાન Discovering New Horizons : Women and the Non-violent Struggle for Independence in India ૨૩. Mahatma Gandhi And World Peace ૨૪, બે મહામાનવ – મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ૨૫. Gandhi's Hind and His Swaraj ૨૬, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને ગાંધીજીની ઇતિહાસદૃષ્ટિ સત્યના પ્રયોગો અથવા આત્મકથા : સત્યાર્થીની સ્વાનુભવકથા ૨૮, ‘મંગળ પ્રભાત' ગાંધીજીનાં પાવનકારી પગલાંની અક્ષર લિપિ ર૯. વિરલ કર્મયોગી : મહાત્મા ગાંધી ૩૦. ગરવા ગુજરાતી પૂજ્ય ગાંધીબાપુનું જન્મસ્થાન કીર્તિમંદિર ૩૨. ગાંધીજી : પ્રાગુ - આધુનિક, આધુનિક કે અનુઆધુનિક ૩૩. ગાંધીજીની દોઢસોમી જન્મશતાબ્દીએ વિશ્વની સૌથી રસપ્રદ વ્યક્તિ : ગાંધી ૩૫. મહાત્મા ટૉલ્સટૉય અને મહાત્મા ગાંધી ૩૬. રસ્કિન વિચારદર્શન ૩૭.. રસ્કિન અને મહાત્મા ગાંધી ૩૮. એક રૂડું કામ 36. A Perennial Dynamism thriving till date - Mahatma Gandhi! ૪૦. ગાંધીજીનું વંશ વૃક્ષ ૪૧, ગાંધીજી જીવન અને કાર્ય : સાલવારી ૪૨. શ્રુતજ્ઞાનના મહાસાગરનાં મોતી ૪૩, (મિચ્છામિ દુક્કડમુ) ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' | પંથે પંથે પાથેય - ડૉ. અમિતા પટેલ એક અનોખું વ્યક્તિત્વ ૪૫. ગતિ, પ્રગતિ-અધોગતિ વિનય તથા વૈયાવચ્ચ તપની અનુપ્રેક્ષા ૪૭. જીવનપંથ :ડૉક્ટરનો વ્યવસાય તંદુરસ્તીનો છે કે બિમારીનો? ૪૮. શ્રી ભક્તામર સ્તોત્ર - આસ્વાદ જૈન પરંપરાના પુનરુધ્ધારકો-શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી : અનોખા લોકપ્રિય દક્ષિણાપથની સાધના-યાત્રા પ૧. જ્ઞાન સંવાદ સર્જન-સ્વાગત પ૩, સપ્ટેમ્બર અંક વિશેષ : કેલિડોસ્કોપીક નજરે પ૪, ભાવ - પ્રતિભાવ ૫૫. જો હોય મારો અંતિમ પત્ર તો મને ૩૧, ૧૦૮ ૧૧૪ ૧૧૭ ૧૨૯ ૧૩૪ ૧૩૯ ૧૪૩ ૧૪૫ ૧૪૯ ૧૫૧ ૧૫૬ ૧૫૯ ૧૬૪ ૧૬૭ ૧૭૨ ૧૭૮ ૧૮૦ ૧૮૩ ૧૮૪ ૩૪.. ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૫ કુમારપાળ દેસાઈ શશિકાંત લ. વૈદ્ય મોહન પટેલ નટવર દેસાઈ સુબોધી સતીશ મસાલીયા ભદ્રાયુ વછરાજાની રતનબેન ખીમજી છાડવા આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી પ્રતાપકુમાર ટોલિયા સુબોધીબેન સતીશ મસાલીઆ પાર્વતીબેન ખીરાણી ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ ૪૯. પી. ૧૯૯ ૫૨, સઈ' નામ ૨૦૩ ૨૦૪ ૨૧૨ પ્રબુદ્ધ જીવળ ઓક્ટોબર - ૨૦૧૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા (પ્રારંભ સન ૧૯૨૯ થી) પ્રબુદ્ધ જીવન પાત" વાર્ષિક લવાજમ રૂા. ૩૦૦/ | વિક્રમ સંવત ૨૦૭૪ • વીર સંવત ૨૫૪૪• આસો સુદ -૭ ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંકના વિદ્વાન સંપાદકઃ ડૉ. નરેશ વેદ માનદ તંત્રી : ડૉ. સેજલ શાહ iણી રસ્થાનેથી...હે છે નિરંતર ગાંધીજી શા માટે ફરી એક વાર ગાંધી વિશેષાંક આવશ્યક લાગ્યો ? એ પ્રાપ્તિ, જે ચઢાણ કરે એને જ પ્રાપ્ત થાય નહિ કે નીચે બેસીને એવો સહજ સવાલ વાચકના મનમાં આવે અને હું મારી જાતને તાળી પાડનારને ! તેમ પ્રત્યેક મહિને પ્રબુદ્ધ જીવનનો વાચક પણ પૂછું ! પોતાના સંપૂર્ણ સ્નેહથી અંકના માધ્યમે વૈચારિક યાત્રા કરતો હોય પણ જે માનવી પાસે જતાં પ્રત્યેક વેળા કૈક નવું પ્રાપ્ત થતું ત્યારે તેને આ સમકાલીન પ્રવાહથી વંચિત કેમ રાખવાનો ? હોય, એક નવી સમજણનો સેતુ રચાતો હોય ત્યારે એમ થાય કે આપણા સક્ષમ વાચકો પાસે જે ગાંધીસાહિત્યના વાંચનનુ અનુભવઆપણે ગાંધીજીને હજી પૂરા - ભાથું છે, તે અંગે ગોષ્ઠીનો મોકો સમજવાના બાકી છે. આજે જે | " આ અંકના સૌજન્યદાતા | મળ્યો છે તેને કેમ છોડવાનો? આપણે સમયમાં આપણે જીવી રહ્યા છીએ | સ્વ. શ્રીમતી કુસુમબેન ગુલાબચંદ શાહની | ફરીફરી સમયની આવશ્યકતા મુજબ તેના કેટલાંક જવાબો ઉકેલો એમની | સ્મૃતિમાં પુનઃવિચારણા કરતાં રહ્યા છીએ, વાતોમાં છે, એમને જે કેટલાંક કડવા કરતાં રહેશું. સત્યો કહ્યા અને આપણે તે ન | હસ્તે ગુલાબચંદ કરમચંદ શાહ ગાંધીજી- જેમને લોકોએ મન આચર્યા તેનું પરિણામ આજે દેશ | નિર્મલ ગુલાબચંદ શાહ ભરીને ચાહ્યા, શીરોમાન્ય ગણ્યા, ભોગવી રહ્યો છે. આજે પારદર્શી છે આરતી નિર્મલ શાહ વખોડ્યા, આરોપો પણ મુક્યા અને સંવાદ અને વાતાવરણની ' છેવટે અંક્તિ પણ કર્યા. તમે ચાહો આવશ્યકતા છે, જે અંગેની અનેક વાતો ગાંધીજીના પત્રો, ડાયરીઓ, તો પણ તેમને અવગણી ન શકો, ભારતનો કોઈ પણ ઈતિહાસ કે વૃત્તપત્રમાંથી મળી આવે છે. પણ આપણે એ ફકરાઓ કે એ કોઈ પણ દ્રષ્ટિકોણથી ઈતિહાસ લખાય ત્યારે તેમાં, તમારે તેમને પાનાંઓ વાંચવાનું સગવડતાથી ચૂકી ગયા છીએ, તો આ નાનો માટે જગ્યા ફાળવવી જ પડે. એક એવી વ્યક્તિ-વિભૂતિ, જેના પ્રયત્ન ગાંધીજીના વિચારોને સાહિત્યને ફરી આપણામાં જાગૃતિ અસ્તિત્વની અવહેલના જાત સાથેનો દંભ લાગે છે, તેમને સમજવા કરવાનો, સીંચન કરવાનો. ગાંધીજીની જન્મજયંતીનું આ ૧૫૦મું કઈ કેટલાયે સીમિત વાડાઓને તોડવા પડે, આજે જેમને લાભ વર્ષ, સાર્ધ શતાબ્દી વર્ષ. અનેકોનેક કાર્યક્રમો થશે, પ્રકાશનો થશે ખાતર, ગાંધીને પોતાના કરવાનો પ્રયત્ન કર્યો, તેઓ દુ:ખી થયાં જ. તમે એમ પણ પૂછી શકો કે તો આપણે અંક કેમ કરી રહ્યા અને કંઈ ન મળ્યું પણ જેમને તેમના વિચારોને, પોતાના કાર્યને છીએ ? ગાંધીવિચારોથી ઉજ્જવળ કર્યા, તેમને આંતરિક ચેતના અને પ્રકાશનો સ્પષ્ટ બાબત છે કે કોઈ પર્વત ચડે તો ઊંચાઈ એના ચડનારને વિશિષ્ટ અનુભવ થયો જ. મહાત્મા માત્ર ભાવથી પામવા માટે પ્રાપ્ત થાય નહિ કે અન્યને, એ થાક, એ હાંફ, એ તકલીફો અને નહિ પણ કાર્યથી અનુસરવા માટે છે, એ બાબત ભૂલી જવાઈ છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૯૨૬, પારેખ માર્કેટ, ૩૯, જે.એસ.એસ. રોડ, કેનડી બ્રીજ, ઓપેરા હાઉસ, મુંબઈ - ૦૪. ફોનઃ ૨૩૮૨૦૨૯૬ મો.: ૯૧૩૭૭૨૭૧૦૯ • જુની ઓફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ દોશી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c. 0039201 000 20260, બેન્ક ઓફ ઇન્ડિયા IFSC:BKID0000039 • Website : www.mumbai-jainyuvaksangh.com email : shrimjys@gmail.com Web Editor : Hitesh Mayani-9820347990 ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) ( ૩. Page #4 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીના ચરિત્રને જયારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ઉપવાસ એ માત્ર આહારના બંધન સુધી સીમિત નથી. એકવીસ ત્યારે સમજાય છે કે એક જીવનમાં આટલું વિશાળ કાર્ય કરવું શક્ય દિવસના ઉપવાસ પછી અનાસક્તિની એક સાવ નવી વ્યાખ્યા બને ખરું ? પોતાના કાર્ય અંગેની આટલી સભાનતા કઈ રીતે ગાંધીજી આપે છે, “જે ફળ પ્રત્યક્ષ દેખાતું નથી, તેને વિશે દઢ કેળવી શકાય છે? જેની મનુષ્યને સૌથી વધુ ખેવના હોય છે, તે છે વિશ્વાસ રાખવો એ અનાસક્તિ છે, જેમ કે કાંતવાથી આપણે પોતાનું શરીર અને એની કાળજી, આ શરીર પર થતી પીડા સહન સ્વરાજ મેળવશું એ શ્રદ્ધામાં આસક્તિ હોવાં છતાં , તે અનાસક્તિ કરવી સહેલી નથી હોતી, અને એ પીડા થાય ત્યારે બધા જ છે.' તેઓ સમજાવે છે કે જેમ રામ નામમાં આસક્તિ રાખનાર સિધ્ધાંતો બાજુ એ મૂકી દેવાય છે, પણ ગાંધીજી જેનું નામ ! મનુષ્યને આસક્ત ન કહેવાય કારણ એ મનુષ્ય અન્ય બાબતમાં કસ્તુરબાની બીમારી કે સંતાનોની બીમારી દરમ્યાન તેમને પોતાના અનાસક્ત છે. એ જ નિયમ રેંટિયાને લાગુ પડે છે. મારી આટલી વિચારો નહોતા બદલાવ્યા, વિદેશી દવા પોતે તો ન જ લેતા પણ હાંસી થવા છતાં મારો વિશ્વાસ રેંટિયા વિશે દઢ છે. આમ ઉપવાસ સાથીઓ માટે ન લેવાનો આગ્રહ રાખતા. પણ સાથે એક અવકાશ દરમ્યાન પોતાની ક્રિયા અને વિચારોને સતત માંજવાનું કાર્ય તેઓ પણ આપતા કે જો મનુષ્ય ઈચ્છે તો લઇ શકે પણ હું એની કરતાં હતાં. અનુમતિ નહિ આપું. ગાંધીજી અને કસ્તૂરબાનો એક સંવાદ આ ગાંધીજીની ઈચ્છા ન હોવા છતાં અનેક લોકોએ એમને પોતાના સંદર્ભે જોઈએ તો ખ્યાલ આવશે કે સહયજ્ઞના બે સાથીઓ કેવા પ્રૌઢ ગુરૂ કે સંત કહીને નવાજ્યા. છતાં એમની વિનમ્રતામાં લેશ માત્ર અને આત્મસંયમી હતાં, ૧૯૪રના ઐતિહાસિક ઓગસ્ટના પહેલા ફરક ન આવ્યો કે ન પોતાના જીવનમાં આચરણમાં. જે પ્રાપ્ત થયું પખવાડિયામાં ગાંધીજીને પકડવા સરકાર આવી હતી ત્યારે તેમની છે તે અંગે સતત વિચારતાં અને એની પરીક્ષા કરી એને વધુ પાસે વિકલ્પ હતો કે ‘જો કસ્તુરબા ન ઈચ્છે તો સરકાર માત્ર પારદશી બનાવતા, ક્યારેક એમ લાગે કે ભૂતકાળમાં લીધેલો ગાંધીજીને પકડીને લઇ જાય અથવા તેમને માંદગીના કારણે રાહત નિયમ ખોટો છે તો તેને સ્વીકારી બદલાવવામાં તેમને કદી સંકોચ મળે.' કસ્તૂરબાની ઈચ્છા ત્યારે પૂછવામાં આવી હતી, ન થતો. કસ્તુરબા ગાંધીજીને પૂછે છે , ‘પણ મારે શું કરવું?' સંતુષ્ટિના માર્ગે પ્રવાસ કરતાં રહેવું અને જીવનની ચેતનાને ગાંધીજીએ કહ્યું, “મારી ઈચ્છા જ જો પૂછે તો તું હમણાં મારી સતત પ્રજ્વલિત કરતાં રહેનાર આ નેતાને સમજતાં વધુને વધુ સાથે આવવાને બદલે આજે શિવાજી પાર્કમાં મારે સારું જે સભા સમજણ પ્રકાશિત થાય છે. તેમણે સતત-નિત્ય જાત તપાસ કરી, ગોઠવવામાં આવી છે, તે સભામાં મારા વતી ભાષણ કરીને અલગ જીવનને સમગ્રતામાં જોતાં, વ્યક્તિ-સમાજ-ધર્મ-સંસ્કૃતિ-મૂલ્યો-ભાષાપકડાય એમ હું ઈચ્છું. પણ તને મારી સાથે આવવાનું, મન હોય ચરિત્ર આ બધાને એકસાથે ગૂંથીને તેઓ જોતાં. એક તરફ તેમણે તો હું તને રોકીશ નહિ. એમેય બને કે તને અલગ પકડે તો પછી અર્થનીતિ, રાજનીતિ, સમાજનીતિને માનવીય જીવન અને વ્યવહાર તને મારી સાથે ન પણ રાખે. એ બધું વિચારી તારે નિર્ણય કરવો સાથે સાંકળીને એક સર્વગ્રાહી ચિત્ર રચ્યું. ગાંધીજી એક વ્યક્તિ જોઈએ'. હતા જેમને પોતાના વિચારોને પોતાના જીવનમાં આચર્યા હતા. અને કસ્તુરબાએ ક્ષણવારમાં નિર્ણય કર્યો, ‘મારી ઈચ્છાનું ગાંધીજીએ માત્ર ભારતને બ્રિટીશ સલ્તનની સત્તામાંથી મુકત થવાનો પૂછો તો મને આ ટાણે તમારી સાથે રહેવું જ ગમે. પણ એથીયે માર્ગ નથી દેખાડ્યો પરંતુ પોતાના બંધનો, પોતાનો પૂર્વગ્રહો અને વધારે મને તમારી ઈચ્છા પૂરી કરવી ગમે, એટલે હું રોકાઈ પોતાના ઊભા કરેલા વિકારોથી મુક્ત થવાનો અને ચરિત્રને ઉજાગર જઈશ'. કરવાનો માર્ગ મનુષ્યને દેખાડ્યો. એક અહિંસક સમાજની તેમની આ અદભૂત સંવાદ બન્નેના પરણિત જીવનની આધ્યાત્મિક કલ્પનાને, અને એને રચનાત્મક રૂપ આપવા તેઓ નિત્ય ઘનિષ્ટતા અને પ્રેમની ઉંચાઈને દર્શાવે છે. આજે ઘણીવાર આપણે આત્મનિરીક્ષણ, આત્મમંથન, આત્મપરીક્ષણ કરતાં આત્મશુદ્ધિનો જીવનને જુદા જુદા ચોસલામાં વિભાજી દઈએ છીએ, સવારે માર્ગ જાત દ્વારા બેસાડ્યો. પ્રાર્થના કર્યા પછી દિવસ દરમ્યાન સારા ભાવની આવશ્યકતા જ આપણા ચિત્તમાં એક આદર્શ વ્યક્તિત્વ સ્થાપિત હોય છે, નથી હોતી. ઉપવાસ દરમ્યાન જે કાર્ય કરાય તે ઉપવાસને અનુકૂળ જેને આપણે અનુસરવા ઈચ્છતા હોઈએ છે, સામાન્ય રીતે મનુષ્ય, છે કે નહિ તે વિચારતું નથી. કરાતાં કાર્યને અને આધ્યાત્મિક આ આદર્શ તરીકે એવા પ્રતીકને પસંદ કરે છે, જેના વિષે તેને ધાર્મિક લય નથી આપી શકતો. જાણે બન્ને જુદા જુદા હોય તેમ અનેક કથાઓ સાંભળી હોય પરંતુ જીવતા જોયા ન હોય. એના વર્તન થાય છે અને એને રિયાલિસ્ટીક એપ્રોચ એમ કહેવાય છે. પ્રત્યે ભક્તિભાવ હોય, સમર્પણ હોય પણ સિદ્ધ કરવાનું આવે ત્યારે આવા બે ભિન્ન વર્તન દ્વારા મનુષ્ય પોતે જ પોતાને છેતરતો હોય પાછા પડાય અને સાંભળવું પડે કે શ્રધ્ધા પાસે પુરાવાની શું છે, જે માટે સતત આત્મનિરીક્ષણ આવશ્યક છે, જે ગાંધીજી જરૂર? પરંતુ આવા વ્યક્તિત્વ પાસે, તાર્કિક બુદ્ધિ પાછી પડે. જયારે કરતાં, સતત કરતાં. ગાંધીજી આપણા સમયમાં થઇ ગયેલા એવા સંત હતા જેને (૪) (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ આઇન્સ્ટાઇન કહેતા તેમ કેટલાક વર્ષો પછી મનુષ્યો માનશે નહિ કે આવો એક યુગ પુરુષ થઇ ગયો હતો. જે સામાન્યરૂપમાં અસામાન્ય લાગે તેવા અનેકોનેક કાર્ય ગાંધીજીના જીવનમાંથી મળી આવે છે. આજે આપણને અસામાન્ય લાગે તેવું જીવન તેઓ જીવ્યા, જે વિચાર અશક્ય લાગે, તેને તેઓ આચરણમાં મુકતા અને પોતે જ તેનો અનુભવ લેતા. દેશમાં થયેલી હિંસાની જવાબદારી પોતાના પર લેવાનો એક વિશાળ અભિગમ માત્ર નહિ પણ આ રાષ્ટ્રની પ્રત્યેક વ્યક્તિ જેમને તેમના પર વિશ્વાસ મૂક્યો, તેમને સુખી અને એક્તાર્યું વાતાવરણ આપવું, તેવી વિચારણા તેઓ ધરાવતા. ગાંધીજીએ જીવનભર ઉપદેશ નથી આપ્યા પણ આચરણ આપ્યું, વિચાર નથી આપ્યા પણ દૃષ્ટિકોણ આપ્યો, લોકોને એ માર્ગ પર ચાલવા માટેનું ધર્મ અને આત્મશક્તિ કેળવવાની તાકાત આપી. લોકોને પોતાની રીતે સ્વતંત્ર બની વિચારતાં વિચરતાં શીખવ્યું. આપણે જોઈ શકીએ છીએ કે એ સુરજના તાપમાં કોઈ બળી નથી. ગયું પણ બધા જ નાના દીવડા, મશાલ બનીને એક કૂચના પ્રવાસી બન્યા. બહુ અઘરું હોય છે કોઈને અંદરથી કેળવવું, ખાસ કરીને પ્રજા/સમૂહ એક નિર્ણય માગતી હોય અને એને અનુસરવા તલપાપડ બનતી હોય, ગાંધીજીને એવા ટોળાં નહોતા જોઈતા, તેઓ ઈચ્છતા કે તેમની હાજરી ગેરહાજરી વગર પણ સત્ય-અહિંસા જીવનનો ભાગ બને. તેમને પ્રભાવ નહોતો પાથરવો. તેમને મનુષ્યના સ્વભાવને સમજીને એનો ભાવ કેળવવો હતો. તેઓ ભાષા, બાળકો રમત, સીવણ કે આ જગતના શુલ્લકમાં શુલ્લક લેખાતા કે મહત્વના લાગતાં કોઈ પણ વિષય પર બોલી શકતા, ચર્ચા કરી શકતા. કારણ તેમને જીવનની પ્રત્યેક બાબતોને સર્વગ્રાહી રૂપે જોઈ છે, એટલે જ એમના ચિંતનમાંથી સમગ્ર જીવન મનુષ્યલક્ષી અભિગમ મળે છે, જે દરેકે દરેકને પોતાનો અને સ્વીકાર્ય લાગે છે. ખ્યાલ આવે કે કેટલું પારદર્શી અને સરળ જીવ્યા. પૃથ્વી પર આવો મનુષ્ય હતો જેને સમાજજીવનને પોતાના હૃદયમાં ધરીને કાર્ય કર્યું, એમાં કોઈ દંભ કે આકર્ષણ જન્મવાનો ભાવ નહોતો. પોતાના સિધ્ધાંતો માત્ર શબ્દોથી નહિ પણ પોતાન જીવન દ્વારા મૂકી આપવાનું કાર્ય તેમને કર્યું. ૨૦૧૮માં સાધનો કે યંત્રોની અક્ત નથી. મહેનત અને નસીબથી સંપત્તિ ભરપુર મળી રહે છે. કોમ્પ્યુટર મિત્ર કે રોબોર્ટ એકલતા અને ખાલીપાને ઓળંગી શકે છે. જે ભૂમિ પર રહીએ છીએ ત્યાંની સંસ્કૃતિ સાથે સહજરૂપે જ આપણે આપણી નિજી સંસ્કૃતિને ભૂલીને બીજાની સંસ્કૃતિ અપનાવી લઈએ છીએ, આપણા માટે બદલાવ અને નિજી ઓળખને ભૂલવું એ વચ્ચે ભેદ જ નથી રહ્યો. ક્ષણિક પ્રાપ્તિ, ક્ષણિક આવેશ અને સ્વ-વર્તુળનો પરિવેશ આપણને અનુકુળ આવી રહ્યો છે. શબ્દો જે ધાણીની જેમ આપણા જ મુખમાંથી ફૂટી રહ્યા છે તેની સાથે આપણને કોઈ જ લેવાદેવા નથી પણ આપણે સતત એમ જ વિચારીએ છીએ કે આ શબ્દોથી હું બીજાને પ્રભાવિત કરી દઉં માત દઉં, પરંતુ આ શબ્દો આપણી જવાબદારી છે, આ શબ્દો સાથે આપણો અંતર-આત્મા સહમત થવો જોઈએ, આ શબ્દો જે હ્રદયના ઊંડાણમાંથી પ્રગટ્યા છે, તેનું સત્ય આપણી પોતાની જવાબદારી છે, ગાંધી વાંચને મને આ શીખવ્યું. હું જે બોલું છું તે મારી જવાબદારી છે અને તે જો મેં સિધ્ધ ન કર્યું હોય તો બીજા પાસે હું સિધ્ધ ન જ કરાવી શકું. સૌ પ્રથમ મારે મારી જાતને પામવાની છે, સમજવાની છે, તપાસવાની છે, હૃદયમાં કટુતા, તિરસ્કાર, સ્પર્ધા, ઈર્ષા લઈને થતો નિર્ણય ક્યારેય યોગ્ય નથી હોતો. હું સમાજમાં સફળ થાઉં પણ જાત સાથે અસફળ રહ્યું કે દંભી રહું તો એ જીવનનું અધૂરાપણું કહેવાય. ગાંધીજીએ માનવસમાજ, સૃષ્ટિનું એક્તાપણું સ્વીકારી એ ભેદને સમજવાનો અને પછી ઓળંગવાનો પ્રયત્ન કર્યો. જે એમની સાથે હતાં તે એમના પર નિર્ભર નહોતા પણ તે બધા જ સ્વાવલંબી બને તેવો ગાંધીજી પ્રયાસ કરતાં. એમના પ્રત્યે એમને લાગણી કે ભાવ નહોતા એવું નહોતું પણ એ દ્વારા, તેઓ સાચા અર્થમાં સહુના બાપુ બનતા. પશુ પ્રત્યે કરુણા દાખવતો સમાજ પહેલા પોતાના સ્પર્ધક, નજીકના લોકો, જાત સાથે કરુણા દાખવે તે જરૂરી છે. જીવનની જીત અન્યને હરાવવામાં નહિ, જાતને જીતવામાં, જાતની જીતને ઓળંગી જવામાં છે. ગાંધીજીને ખસી જતાં આવડ્યું અને પોતાના વિચારને પ્રતિકુળ પરિસ્થતિમાં, જાત મહેનત દ્વારા લડતાં આવડ્યું. ૧૫મી ઓગસ્ટના દિવસે લાલકિલ્લા પરની ગાંધીજીની ગેરહાજરીની નોંધ લેવામાં આપણે ઊણા ઉતરીએ એમાં મહાત્માએ કઈ ગુમાવાનું નથી. આપણે આપણી સમજ અને અતિસમજને તપાસવાની છે. વિરોધ અને વિકાસ, નકાર અને સકાર સાથે જ ચાલે. એમણે સત્ય-અહિંસા-અપરિગ્રહ આજે હજી એ પેઢીના થોડાક જણ જીવી રહ્યાં છે, જેમણે ગાંધીજીને પ્રત્યક્ષ જોયા હતાં અને એવા પણ લોકો છે, જેને એમને જોયા નહોતા પણ એમના સિધ્ધાંતો પ્રત્યેની અતુટ શ્રધ્ધા, પોતાના બહુ નિકટના પૂર્વજો પાસેથી મેળવીને એ અનુસાર વર્ત્યા. પણ આજે જે યુવા વર્ગ છે, જેને આ બેમાંથી એક પણ પરિસ્થિતિ પ્રત્યે અહોભાવ અનુભવ્યો હોય, એવું ભાગ્યે જ વર્તાય છે, પોતાના સમૃદ્ધ યાંત્રિક વિશ્વથી સભર વાતાવરણમાં તેમને ઈતિહાસનાં આ પૃષ્ઠ પ્રત્યે સમભાવ કયાં કેળવ્યો છે? ગાંધીજી એક એવી રાષ્ટ્રીય ચેતના કે મશાલ છે જેને અનેક હૃદયને સચેતન કર્યા. આજે આપણી પાસે એવી અનેક દલીલો છે અને આપણે એમના વિશેની કેટલીક પ્રચલિત વાતોને આધારે વાતો કરતાં હોઈએ છીએ ત્યારે એમ થાય કે એમના જીવનના બધા તબક્કાઓને જો એમના જીવન કાર્ય સાથે જોડીને વાત કરીએ તો ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક Page #6 -------------------------------------------------------------------------- ________________ પુરતો પ્રયત્ન કર્યો, એનાં સમન્વય અંગે. પણ જયારે તે ન કરી જેટલા મથશું એટલા આપણે જ સભર થશું, આપણા જ માટે આ શકતા ત્યારે, એને ઈશ્વર ઈચ્છા કહી, એ બાબત છોડી આગળ આપણા ગાંધીજીનો અંક. માત્ર સત્ય નહિ પણ સત્ય માટેની શ્રદ્ધા, ચાલતા. કારણ એમની નજર એથી પણ વધુ મોટા ચિત્ર પર એ અહિંસા માટેના પ્રયાસ અને ચરિત્ર માટેનો પુરુષાર્થ એક માનવને સમયે રહેતી. અધિકો-માનવ બનાવતો હોય છે, હાલમાં તો આટલું જ ! - ગાંધીજી એક દેઢ પુરુષાર્થનો ધસમસતો ધોધ ચેતના હતી, 2 ડૉ. સેજલ શાહ જેને અનેક દિવેટને પ્રજ્વલિત થવા માટે યોગ્ય રીતે તૈયાર કરી, Mobile : +91 9821533702 સ્વાવલંબી કરી, જાતે પ્રગટ થતાં શીખવ્યું આવાં બાપુને સમજવા sejalshah702@gmail.com (સંપર્ક સમય બપોરે ૨ થી રાતના ૯ સુધી) હિત્ય જ્ઞાનસત્ર શ્રી પ્રાણગુરુ જૈન સેંટર આયોજિત પુષ્પાબેન ભુપતભાઈ બાવીશી હ. યોગેશભાઈ પ્રેરિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૮ કાંદિવલી પાવનધામ તા. ૨૦ અને ૨૧ ઓક્ટો. ૨૦૧૮ના યોજાશે. | તત્વચિંતક પૂજ્ય ડૉ. તરૂલતાજી મહાસતીજીની પાવન નિશ્રામાં યોજાનાર આ સત્રના પ્રમુખસ્થાને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ બીરાજશે. | ડૉ. અભય દોશી, સુરેશ ગાલા, ડૉ પાર્વતી ખીરાણી, ડૉ. રતનબેન છાડવા, ડૉ. સેજલ શાહ, મણીલાલ ગાલા, ગુણવંત બરવાળિયા, ચીમનલાલ કલાધર સહિત પાંત્રીસ વિદ્વાનો વિવિધ વિષયો પર શોધપત્રો પ્રસ્તુત કરશે. | ડૉ. કુમારપાળ દેસાઈ અને ગુણવંત બરવાળિયા સંપાદિત ‘‘જૈન વિશ્વકોશ''નું વિમોચન દિનેશભાઈ મોદીના હસ્તે તથા ગુણવંત બરવાળિયા સંપાદિત વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રોનો સંચય - અને જૈન ધર્મ'નું વિમોચન ખીમજીભાઈ છાડવાના હસ્તે થશે. જૈન પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર પત્રકારોનું સન્માન થશે. આ પ્રસંગે ‘પાહિણી દેવીએકપાત્રીય અભિનય અર્ચના શાહ દ્વારા પૂ. હેમચંદ્રાચાર્યના જીવન અને સર્જનને પાહિણીદેવીના ભાવવિશ્વ દ્વારા પ્રસ્તુત કરાશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, પ્રબુદ્ધ જીવન - તથા જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જૈનીઝમ, મુંબઈ સાથે મળીને આયોજિત કરે છે. આંતરરાષ્ટ્રીય સીમ્પોઝીયન જૈનીઝમ ઃ ભૂત, વર્તમાન અને ભવિષ્ય પરિસંવાદ વિશે : જૈન ધર્મ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે. વિશ્વના અનેક પ્રશ્નોનું સમાધાન જૈન ધર્મમાં મળી આવે છે. એના ભવ્ય ભૂતકાળની સામે આજે આવનાર ભવિષ્યમાં અનેક પ્રશ્નોનો સામનો જૈન ધર્મે કરવાનો રહે છે ત્યારે ધર્મના મૂળ તત્વને ફરી સુદઢ કરવા, આ પરિસંવાદનું આયોજન કર્યું છે. તારીખ : ૨૭મી ઑકટોબર ૨૦૧૮ સમય : સવારે ૯ થી ૪ વાગ્યા સુધી સ્થળ: I : સોમૈયા, વિધાવિહાર, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૭૭. ઈચ્છુક વ્યક્તિ સંપર્ક કરે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : ૯૧૩૭૭૨૭૧૦૯ -તંત્રીશ્રી વિશેષ નોંધ : પ્રબુધ્ધ જીવનમાં પ્રકટ થતાં સર્વ લખાણો, ચિત્રો અને ફોટો કોપીરાઈટથી સુરક્ષિત છે. પ્રથમ પ્રકાશનનો પુરસ્કાર ચુકવાય છે. ત્યાર બાદ ટ્રસ્ટ તે સામગ્રી કોઈ પણ સ્વરૂપે પુનમુદ્રિત કરવાનો હક પોતે ધરાવે છે. તા. ૧લી એપ્રિલ ૨૦૧૬ થી પરદેશ માટેના લવાજમના દર નીચે પ્રમાણે રહેશે. ૧ વર્ષના લવાજમના $ 30 ૦ ૩ વર્ષના લવાજમના $ 80 ૦ ૫ વર્ષના લવાજમના $ 100 ૦ ૧૦ વર્ષના લવાજમના $ 200/ વાર્ષિક લવાજમ આપશ્રી $ (ડોલર) માં મોકલાવો તો $ પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ | ગાંધી સાર્ધ શતાબ્દી નિમિત્તે : આ અંક વિશેષ પર્યુષણ પૂરા થયા પછી વાચક મિત્રોને મિચ્છામિ દુક્કડમ ખમાવતાં-ખમાવતાં, એક સતત વિચાર આવતો કે એવું તો શું કરું કે પ્રબુદ્ધ વાચકોની દિવાળી ઉતમોત્તમ બને, બીજી તરફ ગાંધીજીની સાર્ધ શતાબ્દીના બેન્ડની ધૂન રોજ સંભળાતી. ‘મુઠ્ઠી ભીતરની આઝાદી' પુસ્તકના અનુભવ પછી ગાંધીજીનો અને એમના વિચારોનો પ્રભાવ મનોમસ્તીષ્ય પર રહેતો પણ ફરી ફરી નક્કર કામ કરવાની હોશ પણ થયા કરતી. તે દિવસો દરમ્યાન નરેશભાઈ વેદ સાથે પર્યુષણ વ્યાખ્યાન અંગે અવારનવાર વાત કરવાનું બનતું. મારા અધ્યાપનકાળના આરંભના વર્ષોથી એમનો આછેરો પરિચય અને પછી એમના પુસ્તકો દ્વારા એમના પ્રતિ આદર કેળવાયો. એટલે એક દિવસ ખુબ જ ધીરેથી નરેશભાઈને વિનંતી કરી કે મારે ગાંધીજી પર વિશેષાંક કરવો છે અને બહુ જુદી રીતે એને કોઈ આકાર આપી શકે તેમ હોય તો તમે જ છો, તમે કરી આપશો?પોતાના વખાણ વખતે સામાન્ય રીતે એકદમ ચુપ થઇ જતાં નરેશભાઈ એમના ગમતાં વિષય ગાંધીજી પર વાત ન કરે તેમ તો ન બન્યું પરંતુ એમણે મને કેટલાક નામો સૂચવ્યા, જેઓ કરી શકે અને અંક માટેની રૂપરેખા તૈયાર કરી આપવાની પણ તૈયારી બતાવી, એમના અત્યંત વ્યસ્ત કાર્યો અંગે પણ વાત કરી, પણ એ નક્કી હતું કે નરેશભાઈ આ કાર્ય ના કરે, તો ન જ કરવું. મારો અવાજ અને ઉત્સાહ થોડા મંદ પાડી ગયા અને એમણે એ નોંધ્યું. કાર્ય કરતી વ્યક્તિને પોતાના ભોગે પણ સહાય કરવાની એમની ઉદારનીતિ અને નિષ્ઠાથી ઘણા પરિચિત છે. બે-ત્રણ દિવસના વિરામે ફરી વાત ઉપાડી અને નરેશભાઈ વેદ માની ગયા. પછી એમની ચીવટ અને વિશ્વને ટેબલ પર લાવી, ગોઠવીને શ્રેષ્ઠત્તમ આપવાની ભાવનાથી અંક ઉત્તમ બન્યો. કઈ-કેટલાયે સંદર્ભો, સંપર્કો અને પુસ્તકો અને લાયબ્રેરીને ખુંદતા નરેશભાઈને ‘ઉંમર થઇ કે સમય નથી’ એવો બાધ ન નડ્યો. આ કાર્ય દરમ્યાન એકાદવાર એમના પત્ની માત-વત્સલ શ્રીમતી ઉમાબહેન સાથે વાત થઇ અને સહસા તેઓ બોલી ઉઠ્યા +અરે સેજલબહેન, આ તમારા ગાંધીજી અમારા ઘરમાં ચારેતરફ ફરે છે, જ્યાં જુઓ ત્યાં ગાંધીજી જ ગાંધીજી. ઉમાબહેનનો આ સૂર ફરિયાદનો નહિ પણ નરેશભાઈ આટલા વર્ષો પછી પણ વિષયમાં કેવા મગ્ન થઇ જાય છે, તે દર્શાવે છે. એમનો ઓરડો ઘર અત્યારે ગાંધી વિષયક પુસ્તકોથી ભરેલા હશે, એ કલ્પના જ એમની વિદ્ધતાની ખાત્રી આપે છે. તેમની જ્ઞાનતરસ છીપાતી નથી અને ઉતરોત્તર પ્રબળ બને છે, જેને કારણે ભાવકને પ્રાપ્તિ થાય છે. કુટુંબના સાથ સહકાર વિના ક્યાં કશું શક્ય બનતું હોય છે? સંસ્કૃત ભાષાના વિદ્વાન ઉમાબહેન અને નરેશભાઈનું દાંપત્યજીવન સુખી અને પૂરક દાંપત્યજીવનનું સરસ ઉદાહરણ છે. એમના સહપ્રવાસ અને જ્ઞાનપ્રવાસની ઉતરોત્તર પ્રગતિ માટે પરમકૃપાળુને પ્રાથીએ. આ સમયે આપણે સહુ પ્રબુદ્ધ પરિવારના સભ્યો એમના પ્રત્યે વિશેષ આભાર માનીએ અને એમનું ઋણ સ્વીકારીએ. આ અંક દળદાર બન્યો અને કાર્યભાર પણ વધ્યો એટલે તારીખ સાચવવાની અઘરી બને અને એ સમયે સહાય કરનાર, પ્રૂફ કરી આપનાર બિપીનભાઈ શાહ, પુષ્પાબેન પરીખ, ગીતાબેન વરુણ અને બાકી બધા જ એડમિનિસ્ટ્રેશનમાં મદદરૂપ બનનાર પ્રવીણભાઈ દરજી, ધનરાજ શાહ, મહેન્દ્રભાઈ ખારવા અને હરિશચન્દ્રભાઈની દોડાદોડને કેમ વિસરાય, આભાર. પ્રિન્ટર શરદભાઈ ગાંધી વગર આ બધું શક્ય ન જ બને એટલે એમનો પણ આભાર માનું છું. આ અંકની સમગ્ર આર્થિક જવાબદારી શ્રી ગુલાબભાઈ શાહે સ્વીકારી, એમના સોહાર્દ અને પ્રેમાળ સ્વભાવને માત્ર પ્રણામ. નરેશભાઈ તમારી આ જ્ઞાન યાત્રાનું ભાથું અમને હંમેશ મળતું રહે , એવી વિનંતી સેજલ શાહ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) (૭. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ અંકના વિદ્વાન સંપાદક ડૉ. નરેશ વેદનો પરિચય ‘વેદ સાહેબ’ના આદરવાચક નામથી જાણીતા ડૉ. નરેશચંદ્ર લક્ષ્મીદાસ વેદ રાજ્યના અને રાષ્ટ્રના અનેકવિધ સજ્જતા ધરાવતા શીલભદ્ર શિક્ષણવિદ અને સંસ્કાર પુરુષ છે. અધ્યયન, અધ્યાપન, વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર, વાંચન, લેખન, સંશોધન, જ્ઞાન વિસ્તરણ અને સંસ્થા સંચાલન જેવી નાનાવિધ પ્રવૃત્તિઓમાં શરીક થઈ છેલ્લા પાંત્રીસ વર્ષોથી તેઓ સેવાઓ આપી રહ્યા છે. ત્રીજી માર્ચ ઓગણીસો અડતાલીસમાં તેમનો જન્મ તેમના મોસાળ ગોંડલમાં થયેલો. એમનું વતન મોરબી અને જ્ઞાતિ ભાટિયા. મેટ્રિક થતાં સુધીમાં ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જકો અને શિષ્ટ માન્ય ગ્રંથો ઉપરાંત હિન્દી, ઉર્દુ, બંગાળી, મરાઠી ભાષાના ખ્યાતનામ સર્જકો પ્રેમચંદજી, ગાલીબ, જિબાન, ટાગોર, ખાંડેકર વગેરેના સાહિત્યગ્રંથોનું વાંચન પણ કરેલું. સાથોસાથ કાવ્ય, નાટ્ય અને કથાકૃતિઓનું સર્જન અને પ્રકાશન કરેલ. જ્ઞાતિ સમાજમાં યુવક મંડળની સ્થાપના કરી એમાં ગ્રંથાલય શરૂ કરેલ. ચર્ચાસભા વસ્તૃત્વસભા અને પ્રવાસોનું આયોજન પણ કરેલ. ત્યારબાદ મોરબીના જ્ઞાતિ સમાજમાં ટ્રસ્ટી મંડળમાં રહી ચૌદ વર્ષ સુધી સેવાકાર્ય કરેલું. એમનો વિદ્યાભ્યાસ તેજસ્વી રહ્યો હતો. ગુજરાતી મુખ્ય વિષય સાથે તેમણે સન ૧૯૬૮માં બી.એ.ની પદવી પ્રથમ વર્ગ સાથે મેળવી હતી. સન ૧૯૭૧માં એમ.એ.ની પદવી અને ૧૯૭૮માં પીએચ.ડી.ની પદવી હાંસલ કરી હતી. એમ.એ.માં મુખ્ય વિષય ગુજરાતી સાથે ગૌણ વિષય હિન્દી પસંદ કરેલો. તેમાં એટલી પ્રભુતા પ્રાપ્ત કરી કે કોલેજોમાં પણ હિન્દી વિષય આસાનીથી ભણાવ્યો. હિન્દીમાં માતૃભાષા જેટલી સહજતા અને સરળતાથી તેઓ લેખન અને ઉદ્બોધન કરી શકે છે. ડૉ. ઈશ્વરલાલ ર. દવેના માર્ગદર્શન હેઠળ એમણે લઘુનવલના સ્વરૂપ વિશે થીસિસ તૈયાર કરીને પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ એમ.ફિલ. અને પીએચ.ડી.ની પદવી માટેના યુનિવર્સિટી માન્ય માર્ગદર્શક પણ છે. તેમના માર્ગદર્શન હેઠળ ૩૫ વિદ્યાર્થીઓએ એમ.ફિલ.ની અને અગિયાર વિદ્યાર્થીઓએ પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. | સ્નાતક કક્ષાએ યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમે હોઈ તેમને અનુસ્નાતક અભ્યસ માટે ભારત સરકાર દ્વારા નેશનલ સ્કોલરશીપ એનાયત થયેલી. સન ૧૯૮૭માં યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, ન્યુ દિલ્હીએ એમની સંશોધક તરીકેની કારકિર્દીના વિકાસ માટે ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય સાથે કરિયર ઍવૉર્ડ એનાયત કરેલો. એ નિમિત્તે એમણે પ્રાચીન ભારતીય કથાનાત્મક સાહિત્ય'નો Indepth Study તૈયાર કરી આપ્યો હતો. હરિ ૐ આશ્રમ દ્વારા એમને આંતર યુનિવર્સિટી ઍવૉર્ડ પણ મળેલ છે. એમના વિવેચન ગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળેલું છે. કથનાત્મક સાહિત્યના ગણ માન્ય વિદ્વાન હોવાને નાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા તેમના સંશોધન જર્નલ ‘વાકક્ના કથનકળા મીમાંસા નામક વિશેષાંકનું સંપાદન એમને આમંત્રિત કરી અતિથી સંપાદક તરીકે સોંપાયેલ હતું. | ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એમની કારકિર્દીનો આરંભ ધ્રાંગધ્રાની શાહૂ શ્રીયાં પ્રસાદ જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ૧૯૬૯માં થયો હતો. એ પહેલાં એમણે બેન્ક ઓફ બરોડામાં મોરબી ખાતે સર્વિસ કરી હતી. ધ્રાંગધ્રા બાદ મોરબી અને રાજકોટથી કોલેજોમાં સાત વર્ષો સુધી એમણે અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. સન ૧૯૭૧થી અનુસ્નાતક અધ્યાપક તરીકે માન્યતા મળતાં એમણે ત્યારથી જ જામનગર અને રાજકોટ ખાતે અનુસ્નાતક અધ્યાપન કાર્ય કરેલું. સન ૧૯૭૭માં સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં જોડાઈ સન સાત વર્ષ વ્યાખ્યાતા તરીકે અને પંદર વર્ષ રીડર તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ એમની વરણી પ્રોફેસર તરીકે થઈ હતી. સ્વાધ્યાય, શિસ્ત અને વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે એમની ખ્યાતિ ફેલાયેલી છે. એમના વિશાળ વાંચન, ગહન અધ્યયન અને સફળ અધ્યાપનને લક્ષમાં રાખી ભાવનગર, રાજકોટ, પાટણ, અમદાવાદ, વડોદરા અને સુરત સ્થિતિ ગુજરાતની જાણીતી બધી યુનિવર્સિટીઓએ તેમજ મુંબઈની યુનિવર્સિટીએ વીઝીટીંગ ફેલો અને વીઝીટીંગ પ્રોફેસર તરીકે તેમજ અભ્યાસ સમિતિના સદસ્ય, પરીક્ષક, સંવિવાદ-ગોષ્ઠિઓના સંચાલક તથા માર્ગદર્શક તેમજ સલાહકાર તરીકે એમની સેવાઓ મેળવી છે. (સત્ય- અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન અને અધ્યાપન ઉપરાંત સંશોધન અને પ્રકાશન એમની પ્રિય પ્રવૃત્તિઓ રહી છે. સન ૧૯૮૦-૮૧ દરમ્યાન એમણે યુ.જી.સી. નવી દિલ્હીની આર્થિક સહાયથી નોવેલ ઓફ આઈડિયાઝ' પર સંશોધન કાર્ય કર્યું હતું. ત્યારબાદ એ જ સંસ્થાની સહાયથી સન ૧૯૮૯ થી ૧૯૯૧ દરમ્યાન ‘અન ઈન્ડેથ સ્ટડી ઓફ ઈન્ડિયન નેરેટિવ લિટરેચર' એ વિષય પર એક અત્યંત મહત્ત્વનું સંશોધન કાર્ય કર્યું હતું. એ ઉપરાંત એમણે A Dictionary of literary Terms અને 'Dictionary of Linguistics' પણ ૧૯૮૧ થી ૧૯૮૭ દરમ્યાન તૈયાર કરી હતી. એ ઉપરાંત જ્ઞાનના ચારેય ક્ષેત્રોને આવરી લેતા ચાળીસેક વિષયોની પરિભાષાની ડીક્ષનરી તૈયાર કરવાના કામમાં તેઓ વર્ષો સુધી વ્યસ્ત રહ્યા હતા. હાલ તેઓ ‘એનસાયક્લોપીડિયા ઓફ લિટરેચર એન્ડ કલ્ચર.” ‘એનસાયક્લોપીડિયા ઓફ હિન્દુઇઝમ'ના અધિકરણો તૈયાર કરી રહ્યા છે. એમણે લખેલાં અધિકરણો ડૉ. ધીરુભાઈ ઠાકર સંપાદિત 'ગુજરાતી વિશ્વકોશ'માં પણ પ્રકાશિત થયેલા છે. પુસ્તક પરિચય, પુસ્તક સમીક્ષા તથા સાહિત્યના અનેક મુદ્દાઓને સ્પર્શતા સૈદ્ધાંતિક તેમજ વ્યાવહારિક વિવેચન તથા સંશોધનના અંદાજે સો જેટલા એમના લેખો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના અધિકૃત સામયિકોમાં પ્રકાશિત થયેલા છે. આજ સુધીમાં એમના દસ પુસ્તકો પ્રકાશિત થયાં છે. નવલકથાઃ શિલ્પ અને સજેન (૧૯૮૩), 'કથાવિમર્શ' (૧૯૮૩), 'ભાવસેતુ' (૧૯૮૪), 'ગુજરાતી કથાવિશ્વ: લઘુનવલ' (૧૯૮૫), 'ગુજરાતી કથાવિશ્વ : નવલકથા' (૧૯૮૬), ‘લઘુનવલવિમર્શ' (૧૯૯૧), ‘કથાયોગ' (૧૯૮૫), ‘એન ઈન્ડેથ સ્ટડી ઓફ એન્સીયન્ટ ઈન્ડિયન નેરેગિટવ લિટરેટર' (૧૯૯૬), ‘જીવનમાં અને શિક્ષણમાં સર્જનશીલતા', “. બલિરામ હેડગેવાર' (૨૦૦૪) વગેરે મુખ્ય છે. હજુ આટલા જ ગ્રંથો પ્રકાશિત થાય એટલી છપાયેલી સામગ્રી એમની પાસે ઉપલબ્ધ છે. વલ્લભવિદ્યાનગરથી પ્રકાશિત થતાં સામયિક ‘વિ'માં થોડો વખત સંપાદન મંડળમાં એમણે સેવાઓ આપેલી. એ ઉપરાંત ગુજરાત રાજ્યની ગુજરાત સાહિત્ય અકાદમીના સામયિક ‘શબ્દસૃષ્ટિ'ના પરામર્શક તરીકે પાંચ વર્ષ એમણે સેવાઓ આપી હતી. - સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ અને રાજસ્થાન યુનિવર્સિટી, જયપુર એમ ત્રણ યુનિવર્સિટીઓની એકેડેમિક સ્ટાફ કોલેજના સલાહકાર તરીકે તેમણે સેવાઓ આપેલી છે. તેમજ એ કોલેજોના અનેક ઓરિએન્ટેશન અને રીફ્રેશર કોના ઉદ્ધાટક અને રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપેલી છે. સરદાર પટેલ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભાવનગર યુનિવર્સિટીઓની વિવિધ સમિતિઓના સભ્ય, સલાહકાર કે અધ્યક્ષરૂપે એમણે કામગીરી બજાવેલી છે. આ ચારેય યુનિવર્સિટીઓના Board of Studies, ફેકલ્ટી, એકેડેમિક કાઉન્સીલ, સિન્ડીકેટ, સેનેટ જેવા સત્તામંડળોમાં સભ્ય અને અધ્યક્ષરૂપે સેવાઓ આપી છે અને હાલ પણ આપ રહ્યા છે. એમની વ્યક્તિતા, વિદ્વવતા, કાર્યનિષ્ઠા અને નિપુણતા, વહીવટ સંચાલન કુશળતા વગેરે લક્ષ કરીને ગુજરાત સરકારે સરદાર પટેલ યુનિવર્સિટી પાસેથી એમની સેવાઓ લોન રૂપે માગી સન ૧૯૯૯મા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર તરીકે નિમણુંક કરી હતી. એમની કાર્યદક્ષતા અને વહિવટી કુશળતા જોઈ નવ માસના ટૂંકા ગાળામાં એમને પ્રમોશન આપી ત્રણ વર્ષ માટે એમની સેવાઓ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના વાઈસ ચાન્સેલર તરીકે લીધી હતી. ત્યાં અતિવૃષ્ટિ, ભૂકંપ, કોમીદંગલ જેવી આસમાની તથા મનુષ્યોપાર્જિત આપત્તિઓ વખતે એમણે બજાવેલી ઉદાહરણરૂપ કામગીરીની કદર બૂઝી બીજા ત્રણ વર્ષ માટે ભાવનગર યુનિવર્સિટી ભાવનગરના વાઈસ ચાન્સેલર તરીકે તેમની નિમણુંક કરી હતી. ત્યાં તેઓ એ પદ ઉપર હાલ સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતી વિષયના તેઓ એક માત્ર અધ્યાપક છે જેમણે ગુજરાત રાજ્યની ચાર ચાર યુનિવર્સિટીઓના સત્તા મંડળમાં કામગીરી બજાવી હોય. જેમાંથી ત્રણ યુનિવર્સિટીઓની તો મુખ્ય વહિવટી અધિકારી તરીકે તેમણે ધુરા સંભાળી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે હતા ત્યારે તેમણે કુલપતિ પદ સંભાળવા ઉપરાંત એજ્યુકેશન મિડીયા રિસર્ચ સેન્ટર, શ્રમિક વિદ્યાપીઠ, જનશિક્ષણ સંસ્થાન, સેન્ટ્રલ સ્કૂલ, શાહીબાગ જેવી સંસ્થાઓના ચેરમેન તરીકે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદના તેમજ સ્લેટ એક્ઝામ કમિટી વડોદરાના સભ્ય તરીકે પણ સેવાઓ પુરી પાડી હતી. આ ઉપરાંત યુ.જી.સી. હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર, વિદ્યાનગરના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. | એક તેજસ્વી અધ્યાપક, વિદ્વાન સંશોધક, દૃષ્ટિવંત વહીવટકર્તા અને સવ્યસાચી શિક્ષણવિદ તરીકે એમની આગવી પ્રતિભા ઉપસી છે. સાભાર ડૉ. બિપિન આશર અને ગુજરાતીનો અધ્યાપક સંઘ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) Page #10 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય | છેલ્લા થોડાં વર્ષોથી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષમાં એક વખત ગાંધી વિશેષાંક પ્રગટ કરતું રહ્યું છે. પરંતુ ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે દળદાર ગાંધી વિશેષાંક પ્રગટ કરવાનું નક્કી કરી, એ અંકનું અતિથિ સંપાદક તરીકે મારે સંપાદન કરવું એવું ઠરાવીને, મને એ કામ સોંપ્યું, એ માટે હું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને ‘પ્રબુદ્ધ જીવન' ના માનદ તંત્રી ડૉ. સેજલબહેન શાહનો ઋણી છું. હું એ સૌનો અંતઃકરણથી આભાર માનું છું. | આ વર્ષ એમની સાર્ધશતાબ્દીનું વર્ષ હોઈ અનેક સામાયિકો વિશેષાંકો અથવા વિશેષ લેખો પ્રગટ કરે એ સ્વાભાવિક છે. એ સંજોગોમાં ગાંધીજીના જીવન અને કાર્ય વિશે નવેસરખી પ્રકાશ પાડે એવા લેખો મેળવી આ અંકનું સંપાદન કરવું એમ વિચારીને મેં આ અંકમાં, કેટલાંક આગલી પેઢીના અને કેટલાંક હાલની પેઢીના લેખકોને વિનંતી કરીને, લેખો મેળવીને પ્રગટ કરવાનું ગોઠવ્યું છે.જેથી એની અધિકૃતતા અને પ્રમાણભૂતતા જળવાય. - આ હેતુથી ગાંધીજીના દામ્પત્યજીવન, કુટુંબ પ્રેમ અને નેતૃત્વ વિશેના લેખો એમના કુટુંબીજનો પાસેથી મેળવ્યા છે. ગાંધીજી અને વિનોબા વિશેના લેખ પણ એમના કુટુંબી પાસેથી મળયા છે. જ્યારે ગાંધીજી અને ટૉલ્સ્ટોય, ગાંધીજી અને રસ્કિન વિશેના લેખો ડૉ. દાંતવાલા, મનુભાઈ પંચોળી અને ચિત્તરંજન વોરા જેવા ગાંધી અભ્યાસીઓ પાસેથી મેળવ્યા છે. - ગાંધીજીના વિચારો અને ચિંતનને નવેસરથી મૂલવવા એ વિષયને સામાજિક ચિંતન, આર્થિક ચિંતન, શૈક્ષણિક ચિંતના, આરોગ્ય ચિંતન અને દાર્શનિક ચિંતન - એમ અલગ અલગ વિભાગમાં વહેંચીને ડૉ. વિદ્યુત જોશી, ડૉ. રોહતિ શુક્લ, ડૉ. શાસ્ત્રી જયેન્દ્ર દવે, શ્રી રમેશ સંઘવી જેવા વિદ્વાનો પાસે લેખો તૈયાર કરાવ્યા છે. એ લેખોમાં ગાંધીજીના એ વિષય વિશેના વિચારો શા હતા અને આજના સંદર્ભમાં એની પ્રસ્તુતતા કેટલી છે, એ સ્પષ્ટ થાય એવો દૃષ્ટિકોણ રાખ્યો છે. ત્યારબાદ સાહિત્યકાર ગાંધી, પત્રકાર ગાંધી, કર્મયોગી ગાંધી, વકીલ ગાંધી એમ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં એમણે કરેલી કામગીરી અને એમાં એમની લાક્ષણિકતા કેવી છે એ બાબત ઉપસાવવાનો ખ્યાલ રાખી યશવંત શુક્લ, ડૉ. સેજલબેન શાહ, ડૉ. મૃદુલાબેન મારફતિયા, ભાસ્કર તન્ના જેવા આરૂઢ અભ્યાસીઓની સહાય લીધી છે. - ગાંધીજીએ આપેલું રોજિંદા જીવનનું વ્યાકરણ, એમણે પ્રબોધેલા મહાવ્રતો, એમનો વિજ્ઞાન તરફને અભિગમ, એમનું ભાષાકર્મ, એમની સ્ત્રીઉન્નતિ અને શક્તિકરણની પ્રવૃત્તિ, એમની દષ્ટિએ વિશ્વશાંતિ સ્થાપવાનો માર્ગ વગેરે વિષયો ઉપર આચાર્ય નગીનદાસ પારેખ, મનસુખ સલ્લા, ડૉ. પંકજ જોશી, ડૉ. રમેશ ત્રિવેદી, ઉષાબેન ઠક્કર, ડૉ. બ્રહ્માનંદ સત્યથી જેવા વ્યુત્પન્ન વિદ્વાનોના લેખો સમાવ્યા છે. - ગાંધીજીએ કરેલા વિપુલ લેખનમાંથી ‘હિંદસ્વરાજ’ ‘સત્યના પ્રયોગો’ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' અને ‘મંગળપ્રભાત' જેવા ચાર અગત્યના ગ્રંથો વિશે ડૉ. અવધેશ કુમાર સિંહ, ડૉ. ચંદ્રકાન્ત શેઠ, અને ડૉ. હેમંત દવે જેવા મૌલિક વિચારકોના લેખો મેળવીને લીધા છે. | છેલ્લે ગાંધીજી વ્યક્તિમત્તા અને અધ્યાત્મદર્શન વિશે બે લેખો મેં લખ્યા છે પરંતુ ગાંધીજીના વ્યક્તિત્વ અને કૃતિત્વનો સમીક્ષાત્મક દૃષ્ટિએ પરિચય મળે એ હેતુથી મંજુબેન ઝવેરી અને બાર્નોલ્ડ ટોયલ્બીના લેખો સમાવ્યા છે. એમની દોઢસોમી જન્મજયંતિ આપણે સૌ ઉત્સાહપૂર્વક સાર્ધશતાબ્દી ઉજવીએ તો શા માટે અને કેવી રીતે ઉજવીએ એ વિશે ડૉ.ચંદ્રકાન્ત શેઠનો દ્યોતક લેખ સમાવ્યો છે. | છેલ્લે ગાંધીજીના જીવનની સાલવારી આપી છે અને એમનું કુટુંબવૃક્ષ પણ દર્શાવ્યું છે. ગાંધીજી વિશે સેંકડો પુસ્તકો અનેક ભાષાઓમાં લખાયાં છે, એટલે એ બધાં પુસ્તકોની વિસ્તૃત સૂચિ આપવાનું કામ તો ઘણું અધરૂં બને, એટલે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલાં કેટલાંક જૂનાં અને કેટલાંક નવાં ચૂંટેલાં પુસ્તકોની સૂચિ મૂકવાની ઇચ્છા હતી, પરંતુ સામાયિકની પૃષ્ઠસંખ્યાને લક્ષમાં લેતાં એ વિચાર પડતો મૂક્યો છે. - ગાંધીજીએ કરેલાં આંદોલનો, એમણે આપેલા રચનાત્મક કાર્યક્રમો, એમણે લખેલા પત્રો, એમણે યોજેલાં પ્રતીકો, એમના નેહરુ, સરદાર, જિન્હા, . આંબેડકર સાથેના સંબંધો, એમનો વૈશ્વિક પ્રભાવ વગેરે વિષયો વિશે પણ આ અંકમાં લેખો સમાવવા હતા. એ માટે કેટલાક વિદ્વાન મિત્રોને કામ પણ સોંપ્યું હતું. પરંતુ એક યા બીજા કારણસર તેઓ લેખ લખીને આપી શક્યા નથી. (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ એમણે નિમંત્રણ સ્વીકારેલું છે એટલે હવે પછી પણ એમના લેખો મળશે તો મને શ્રદ્ધા છે કે ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તે અવશ્ય છાપશે. આજકાલ વાંચતા વિચારતા ચિંતન મનન કરતા અને લખતા લોકોની સંખ્યા ઘટતી જાય છે. એટલે જેટલા લોકો આવા કાર્યમાં સક્રિય છે એમના ભાગે જ આવું કામ કરવાનું આવે છે. એ કારણે એમની વ્યસ્તતાઓ ઘણી હોય છે. તેમ છતાં મારી વિનંતીને માન આપીને જે જે વિદ્વાનોએ લેખો મોકલી આપ્યા છે, અને જેઓએ લેખ મોકલવાનું સ્વીકાર્યું છે પણ જેઓ નથી મોકલી શક્યા એ સૌનો હું ખરા હૃદયથી આભાર માનું છું. આ કાર્યની જવાબદારી મને સોંપનારનો તો ખરો જ, પરંતુ આ કાર્યમાં વિષયો, લેખકો, સંદર્ભો વગેરે સૂચવીને સહાય કરનાર સૌ સહાયકોનો તથા અધ્યાપક, સંશોધક, વિવેચક, કટારલેખક અને વક્તા તરીકેની મારી અનેકવિધ પ્રવૃત્તિમૂલક જંજાળોમાંથી સમય કાઢી આ કામ કરવામાં મારા તરફથી થયેલા વિલંબને હસતા મુખે નિર્વાણ્ય ગણી, રાતદિવસ પ્રિન્ટીંગ, પ્રુફ રીડીંગ, મુદ્રણ પ્રકાશનની પ્રવૃત્તિમાં લાગી રહેલા રાજેશ પ્રિન્ટરીના સહૃદયી સંચાલકો શ્રી શરદભાઈ અને શ્રી ભાવિનભાઈ ગાંધીનો પણ હું આભાર માનું છું. છેલ્લે હું એટલું જ કહીશ કે It is not a hasty product of a single day, but well repended fruit of wise delay. ગાંધી જયંતિ ૨ જી ઓક્ટોબર ૧૯૧૮, વલ્લભ વિદ્યાનગર ફોન નં. 02692 - 233750 મોબાઈલ નં. 09727333000 Which chaill ni mchor ag कुमाभरण पटेलोन આ ñT ૧૧૨ રહ્યા એ ૦૨ ૧૦ને તે હાથ વ બાજ સહું ૧૧). એ સત્નની 4 ૉ ૧પુનાને અંજ બીજી બળો ૨ ૬૧ મ આ સભા ૨યા ની ૭૫૨ તેમ સ્વ личанка પ+ન્મે પોળ તં રામ છે प्राहनी बोट वडा सोनी काररानी net विनय 14+ ગ ા નમળે તn G ળ×ળખી જે ળ] તે ताहि L n રfન 1.5. ડૉ. નરેશ વેદ ‘કદમ્બ’ બંગલો ૩૫, પ્રોફેસર્સ સોસાયટી મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર પિન કોડ 388120 매선 સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો જ સત્યનો અર્થ નથી. પણ સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી. એ સત્યની શોધ અને પૂજાને અંગે જ બીજા બધા નિયમોની આવશ્યકતા રહે છે અને તેમાંથી જ તેમની ઉત્પત્તિ છે. આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. સત્યને અર્થે તે પ્રહ્લાદની જેમ માતાપિતા’દિ વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે. ઑક્ટોબર- ૨૦૧૮ પ્રભુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક - મોહનદાસ કરમચંદ ગાંધી સૌજન્ય : મારું જીવન એ જ મારી વાણી સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની વ્યક્તિમત્તા ડૉ. નરેશ વેદ ગુજરાતી ભાષા-સાહિત્યના સેવાનિવૃત્ત વરિષ્ઠ અધ્યાપક. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ૪૫ વર્ષોનો અધ્યયન, અધ્યાપન અને સંશોધનનો બહોળો અનુભવ, વાંચન અને લેખન ઉપરાંત જ્ઞાન - વિસ્તરણ અને સંસ્થા સંચાલન જેવી પ્રવૃત્તિઓમાં શરીક, બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મ અને તત્ત્વ દર્શનની પરંપરાના જિજ્ઞાસુ, સવાસો જેટલા શોધપત્ર અને ૨૦ પુસ્તકોના લેખક, “જન્મભૂમિ-પ્રવાસી’, ‘પ્રબુદ્ધ જીવન', 'સેતુ', ‘વિ' વગેરે સામાયિકોના નિયમિત લેખક. અનેક પુરસ્કારોથી સન્માનિત. કોઈપણ વ્યક્તિની ઓળખ આપણને એના વ્યક્તિત્વ અને વાણી અને વર્તનમાં એકાગ્રતા હતી. તેઓ જ વિચારતા તે જ ચારિત્ર્ય દ્વારા થાય છે. ગાંધીજીની ઓળખ પર આપણે એ રીતે બોલતા અને જે બોલતા તેવું જ વર્તન કરતા. મન, વચન અને કરી શકીએ. એવી ઓળખ કરવાનું શરૂ કરીએ પહેલાં આપણે કર્મની સુસંગતતા એમના વ્યક્તિત્વ અને ચારિત્ર્યની આધારશિલા વ્યક્તિત્વ (Personality) અને ચારિત્ર (character) એટલે શું હતી. પ્રેમ, મૈત્રી, કરુણા, મુદિતા અને બિનઅંગતતાથી એમનો એ સમજી લેવું જોઈએ. વ્યક્તિત્વ એટલે વ્યક્તિનો શારીરિક અને પિંડ ઘડાયો હતો. એમના પગ ધરતી પર હતા અને એમની ભાષિક દેખાય. શારીરિક દેખાવમાં આપણે વ્યક્તિનો શારીરિક કરુણામયી આંખ ક્ષિતિજ પર મંડાયેલી હતી. માનવજાતે સદીઓથી બાંધો (દુબળો-પાતળો કે હુષ્ટપુષ્ટ), તેનો વર્ણ (ગૌર, ઘઉવર્ણો કે અર્જિત કરેલી વિરાસત અને ધરોહરને વૈયક્તિક પ્રતિભાના પુરુષાર્થથી શ્યામ), તેનું કદ (નાનું-ઠીંકણું કે ઉંચું), તેનું રૂપ (આકર્ષક કે સંબંધિત અને સમર્થિત કરીને ભવિષ્યની પ્રજાને પૂંજીરૂપે સોંપી અનાકર્ષક) - વગેરે બાબતોનો સમાવેશ કરીએ છીએ. જ્યારે જતાં આ વત્સલ વડીલનું વ્યક્તિત્વ એક મહાનાયકનું છે. ચારિત્ર્યની બાબતમાં વ્યક્તિના નૈતિક અને માનસિક વલણો અને મારો તો જન્મ જ એમના દેહાવસાન પછી થયેલો, એટલે મેં લક્ષણોની તપાસ કરીએ છીએ. વળી, જેમ વ્યક્તિત્વની ઓળખમાં ગાંધીજીને પ્રત્યક્ષ જોયા નથી તેમ સાંભળ્યા નથી. પરંતુ એમના વ્યક્તિના વાકુઅભિવ્યક્તિ કૌશલને તપાસીએ છીએ, તેમ વ્યક્તિના ખુદનાં પુસ્તકો વાંચતાં, એમના વિશે લખાયેલાં પુસ્તકો વાંચતાં ચારિત્ર્યની ઓળખમાં તેની ઔર્મિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક અને ખાસ કરીને સ્વર્ગસ્થ નારાયણ દેસાઈનાં પુસ્તકો વાંચતાં કક્ષાની તપાસ કરીએ છીએ. વ્યક્તિના વ્યક્તિત્વ અને ચારિત્ર્યને એમના વ્યક્તિત્વની જે કાંઈ આગવી વિશેષતાઓ મારા ધ્યાનમાં ઓળખવાના આપણા માનદંડો આ છે. આવી છે, તેને આધારે એમની વ્યક્તિમત્તાને ઓળખાવવાનો એક આ માનદંડોને આધારે આપણે ગાંધીજીની વ્યક્તિમત્તાને નમ્ર પ્રયત્ન હું અહીં કરું છું. ઓળખવાનો એક પ્રયાસ કરીએ. જો કે આ પ્રયાસ રજકણ સૂર્યનાં સત્યનિષ્ઠા : કિરણો ગણવા અને વર્ણવવા બેસે એવો દુ:સાહસિક છે. છતાં એક એમનું સમગ્ર જીવન સત્યને સમજવા અને પામવાના પ્રયોગરૂપ મનોયત્ન કરીએ. હતું. બાળપણથી જ તેઓ સત્યના ઉપાસક બન્યા હતા. એમણે ગાંધીજીના શરીરનો બાંધો દુબળો હતો. સીધા સોટા જેવું સત્ય સિવાય બીજી કોઈ બાબતને પોતાની નિષ્ઠા અર્પણ કરી ના ટ્ટાર શરીર, ચાલ ઝડપી, માથે આછોપાતળા વાળ, મોઢે નાની હતી. સત્ય સિવાય અન્ય કોઈની શિસ્તને તેઓ માનતા ન હતા. મૂંછ, આંખે પાતળી દાંડીવાળા ગોળ કાચના ચશમાં, પંડે આક એમને મન સત્ય સિવાય બીજો કોઈ પરમેશ્વર ન હતો. પોતાનામાં પોતડી, ઉપરનું ડિલ ઉઘાડું, વાણી સાદી અને ટૂંકી, ન તો એમની સત્યના આગ્રહ સિવાય બીજી કોઈ વિશેષ શક્તિ હોય તેવું માનતા પાસે જવાહરલાલ નેહરૂ જેવું મોહક વ્યક્તિત્વ હતું. ન હતી ન હતા. તેઓ પોતાને સત્યના નમ પણ સતત પ્રયત્નશીલ શોધકરૂપે સરદાર પટેલ જેવી ધારદાર વાણી. પ્રથમ દર્શને જ માણસને મોહી જોતા હતા. તેઓ પોતાને સત્યના પૂજારી અને સત્યમાર્ગના એક લે, આંજી નાખે, મૂક કે ભક્ત કરી નાખે એવી વપુ, વસ્ત્ર અને વટેમાર્ગુ માનતા હતા. સત્ય સિવાયની કોઈ કાર્ય-કરામત કે રાજરમત વાણીની ઝલક, ચમક કે ભભક હતી નહીં. છતાં સમાજના સાવ તેઓ જાણતા ન હતા. તેઓ કહેતા કે જીવનમાં મને એક જ છેવાડાના અદના માણસથી માંડી મોટામાં મોટી ગજાસંપતવાળા વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની શાસકો, ચિંતકો, સેવકો, માંધાતાઓ સૌ એમનાથી પ્રભાવિત પોતાની તત્પરતાની, આ સત્યની શોધમાં એમણે ઘણા વિચારોનો થયા, એવો કયો કરિશ્મા એમનામાં હતો? એ કરિશ્માં હતો ત્યાગ કર્યો હતો અને ઘણી નવી વસ્તુઓ તેઓ શીખ્યા હતા. એમના સુગ્રથિત વ્યક્તિત્વ અને ચારિત્ર્યનો. એમના વિચાર, તેઓ કહેતા કે મારે મન સત્ય જ સર્વોપરી છે અને એમાં ૧૨) (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #13 -------------------------------------------------------------------------- ________________ અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થળ આચાર પ્રત્યે હમેશાં જાગરૂક હતા. સુપરમેનનું કોઈ ગ્લેમર વાચાનું સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. એમના પર સવાર થયેલું ન હતું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં, પણ સ્વતંત્ર ચિરસ્થાયી એમની જાગરૂકતાના પ્રમાણરૂપ એમના શબ્દો જ જુઓ. હું સત્ય; એટલે કે પરમેશ્વર જ. સત્ય એ જ ઈશ્વર છે, એ સિવાય મારી જાતને એક મહાન ઉદેશને માટે કામ કરી રહેલા અનેક બીજું કાંઈ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન કાર્યકર્તાઓ પૈકીનો એક અદનો કાર્યકર માનું છું. એથી સ્ટેજ પણ વધતો જાય છે. હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક વિશેષ નહીં. ક્ષુદ્રમાં ક્ષુદ્ર માણસને જેવું માંસ રુધિરનું ખોળિયું જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડયું નથી, મળેલું છે, તેવું જ ઘડીમાં સડીનોહી જાય એવું ખોળિયું મને મળેલું પણ હું એનો શોધક છું. એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી છે, અને તેથી ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીના જેટલો જ હું પણ દોષને પાત્ર મારો અંતર આત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો છું. મારી સેવામાં પુષ્કળ ત્રુટિઓ છે. હું ‘ધન અંધકારમાંથી આધારગણી, મારી દીવા-દાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું પ્રકાશ તરફ રસ્તો કાપતો એક દુન્યવી જીવ છું. હું વારંવાર ભૂલો વ્યતીત કરું છું. આ માર્ગ જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે, તેમ જ ખોટી ગણતરીઓ કરું છું. છતાં મને એ સહેલામાં સહેલો લાગ્યો છે. સત્યથી ભિન્ન કોઈ મહાત્મા હોઉં એમ મને લાગતું નથી. હું એટલું જાણું કે પરમેશ્વર હોય એવું મેં અનુભવ્યું નથી. સત્યની મારી પૂજા મને પરમેશ્વરની સૃષ્ટિમાં હું એક અલ્પ જીવ છું. હું મહાત્મા નથી એમ રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે. કોઈપણ મનુષ્ય સંપૂર્ણ સત્ય જોઈ જાણું છું. અલ્પાત્મા છું એવું મને બરોબર ભાન છે. તેથી મહાત્માપદે શકતો નથી. તેથી તેણે પોતાના દિલમાં જે સત્ય લાગે તે પ્રમાણે મને કદી ભમાવ્યો કે ભૂલાવ્યો નથી. મારું માહાભ્ય મિથ્યા ઉચ્ચાર આચરણ કરવું રહ્યું અને એના પાલનમાં ધાર્મિક રસ્તો લેવો રહ્યો. છે. તે પદ તો મારી બાહ્યપ્રવૃત્તિને - મારા રાજપ્રકરણને - આભારી આવો ધાર્મિક રસ્તો એ છે કે સત્યના પાલન કરતાં મરી જવું. છે. તે ક્ષણિક છે. કેટલીક વખત તો એ વિશેષપણે મને અતિશય તેથી તેઓ કહે છે, જ્યાં જ્યાં મને કંઈ સત્ય જણાય છે ત્યાં દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી હું ફલાઈ ગયો હોઉં એવી એક હું તેને ઉપાડી લઉં છું અને એનું આચરણ કરવાનો પ્રયત્ન કરું છું. પણ ક્ષણ મને યાદ નથી. અવિચારી ટોળાની પૂજાથી હું ખરેખર સત્યનો રસ્તો છોડી દેવો, એ જ ખરું દુ:ખ છે. ટકનારું એક સત્ય કંટાળી ગયો છું. છે, બાકી બધું કાળના જુવાળમાં તણાઈ જવાનું છે. તેથી સૌ કોઈ મને વૈરાગી કે સંન્યાસી કહેવો એ ખોટું છે. સતત અને મને છોડી જાય, તોયે મારે તો સત્યને જ પોકારી પોકારીને જાહેર પ્રામાણિકપણે દેહની હલકી માગણીઓ સામે હું ઝઝૂમી રહ્યો છું. કરવું રહ્યું. આજે મારો અવાજ અફાટ જંગલમાં એકલો હશે, તોયે હું જાણું છું કે મારે હજ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે તે જો સત્યનો અવાજ હશે, તો બાકી બધા અવાજો ચૂપ થઈ જશે, શુન્યવત બનવાનું છે. મારામાં બીજા કરતા કશું ખાસ ઐશ્વર્ય છે ત્યારેય તે સંભળાયા કરશે. સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ એવો હું દાવો કરતો નથી. હું રસૂલ હોવાનોય દાવો કરતો નથી. નારાયણ, એ જ વાસુદેવ. સત્યને મેળવ્યા પછી તમને કલ્યાણ અને ઈશ્વર ઘણીવાર રાવરાણા કરતાં, તેના બનાવેલા અલ્પમાં અલ્પ સૌંદર્ય બંને મળી રહે. એવા સત્ય અને એવા સૌંદર્યની હું ઝંખના પ્રાણીઓમાં જોવામાં આવે છે એમ જાણતો હોવાથી, એ અલ્પ કરું છું અને જીવું છું, અને એને માટે હું પ્રાણ આપું. પ્રાણીઓની સ્થિતિએ પહોંચવાને હું મથી રહ્યો છું. હું એક અતિ નિત્ય જાગરૂકતા : સામાન્ય મનુષ્ય છું, અને અલ્પમાં અલ્પ મનુષ્યને જે લાલચો કેટલાક અબુધ અને કેટલાક પ્રબુદ્ધ લોકોનો ખ્યાલ એવો છે વળગે છે અને જે નબળાઈઓ નડે છે તેનાથી હું મુક્ત નથી. હું કે ભલે કેવળ ગાંધીજીને કારણે આપણી પ્રજાને આઝાદી નથી તો એક પડતો આખડતો, મથતો ભૂલતો અને ફરી ફરી પ્રયત્ન મળી, એમાં અન્ય કેટલીક વ્યક્તિઓ અને સમય-સંજોગોનો ફાળો કરતો અપૂર્ણ જીવ છું. હતો, પરંતુ ગાંધીજીએ પોતાને એક યુગપુરુષ રૂપે જોયા હતા અને મારી મર્યાદા પ્રત્યે હું સજાગ છું. આ સજાગતા એ જ એકમાત્ર એની ગ્લેમરમાં હતા. આ વાત સત્યથી વેગળી છે. ગાંધીજી મારી શક્તિ છે. હું મારા જીવનમાં જે કાંઈ કરી શક્યો છું તે બીજા તત્કાલીન દેશવિદેશની પરિસ્થિતિથી વાકેફ હતા, તેમ પોતાની કોઈ કારણને લીધે નહીં, પરંતુ મારી મર્યાદાઓને સમજી શકવાની જાતના પણ આકરા પરીક્ષક હતા. એ સમયના તમામ નેતાઓમાં ક્ષમતાને કારણે જ. મારી મર્યાદા હું સમજુ છું. હું ભૂલો કરું છું સૌથી વધુ ક્ષમતાવાન અને ઊંચા નેતા પોતે છે, એવું એ ક્યારેય અને એ ભૂલો કબૂલ કરતાં કદી અચકાતો નથી. હું ખુલ્લેખુલ્લો માનતા ન હતા. જેમ એમના વ્યક્તિત્વમાં કોઈ કરિશમાં ન હતો, એકરાર કરું છું કે એક વૈજ્ઞાનિકની માફક હું જીવનના કેટલાંક એમના મનમાં કોઈ આસક્તિ ન હતી તેમ એમના ચારિત્રમાં પણ ‘શાશ્વત સત્યો' વિશે પ્રયોગો કરી રહ્યો છું. છતાં વૈજ્ઞાનિક હોવાનો કોઈ આત્મવંચના ન હતી. તેઓ પોતાના વિચાર, ઉચ્ચાર અને પણ દાવો હું કરી શકતો નથી. કેમકે હું વાપરું છું તે પદ્ધતિઓ ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક ધોરણે યથાર્થ છે એવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ હું આપી શકું વિચારમાં અખિલાઈ : એમ નથી, તેમજ આધુનિક વિજ્ઞાન માગે છે તેવા પ્રયોગોના કોઈ એમણે જીવનને ધીરતાથી અને સમગ્રતાથી જોયું હતું. જીવનને પ્રત્યક્ષ પરિણામો મારા પ્રયોગોમાંથી નીપજેલાં હું બતાવી શકું તેમ અને માણસની જિંદગીને અલગ અલગ ખાનામાં વહેંચીને જોઈ ન નથી. શકાય; કેમકે જીવનનાં તમામ અંગો, કાર્યો, ઘટનાઓ અને પ્રવૃત્તિઓ પોતે નથી સાધુ, સંન્યાસી, ગુરુ કે મહાત્મા એ વાતની સ્પષ્ટતા પરસ્પર સંકળાયેલાં હોય છે, એમ તેઓ માનતા હતા. જેમ એમણે અવાર નવાર કરી છે. પોતાના એક પણ નિર્ણય ઉપર શરીરનાં અંગઉપાંગો વચ્ચે સજીવ અને પ્રાણમય સંબંધ છે, તેમ પોતાનામાં રહેલા રાજકારણીનો પ્રભાવ એમણે કદી પડવા દીધો જીવનના દરેક ક્ષેત્રો અને એમના વિષયાંગો વચ્ચે પણ એવા જ ન હતો. કહેવું જોઈએ કે તેઓ conscience keeper હતા. સંબંધો છે. જીવન અને જગત વચ્ચે સાવયવ એકતા છે, તેથી એનાં પોતાની જાતને તપાસતા રહેવું એ એમની ટેવ ન હતી; એમનો કોઈ ક્ષેત્ર કે વિષય વિશે આંશિક રીતે વિચારી શકાય નહીં, એમ સ્વભાવ હતો. તેઓ માનતા હતા. તેથી જે ક્ષેત્ર કે વિષય, પછી તે સમાજ, નિત્ય વિકાસશીલતા : રાજકારણ, અર્થકારણ, ધર્મ, આરોગ્ય, કેળવણી, સેવા કે કોઈપણ તેમના જીવનમાં સ્થગિતતાનો નહીં, પણ વિકાસશીલતાનો હોય, તેનો વિચાર એને ટુકડાઓમાં વહેંચીને કરવાને બદલે અખંડ નિત્ય અનુભવ થાય છે. તેઓ પ્રસંગો, ઘટનાઓ, બનાવો, રૂપે કરતા હતા. વિચારભૂત વિષયના મૂળમાં જઈ, તેની સાથે ભાવનાઓ, વિચારો વગેરેનું સત્ય સમજવા મથામણ કરતા રહેતા સંબંધિત બધાં અંગોનો તેમ જ તેનાં પરિણામો અને તેની અસરોનો હતા. એના પરિણામે એમણે અગાઉ એ બાબતો વિશે પ્રગટ કરેલા વિચાર એક સાથે કરતા હતા. ઉદાહરણ તરીકે આપણી પરતંત્રતાનો વિચારો પાછળથી સત્ય સમજાતાં બદલાતા રહેતા. એને કારણે વિચાર આપણા ભીરુપણાને કારણે, માંહોમાંહના કુસંપને કારણે, એમના વિશે કેટલીક વાર ગેરસમજો થતી રહે છે. ઉદાહરણ આત્મબળના અભાવને કારણે, નિરક્ષરતાને કારણે – એમ વિવિધ તરીકે તેમના વર્ણાશ્રમ વિશેના ખ્યાલો. પણ લોકો એ ભૂલી જાય કારણોને લઈને છે. એટલું જ નહીં આપણે વિદેશી યંત્રો અને છે કે ગાંધીજીએ જ્ઞાતિ અને જાતિભેદને વખોડ્યા હતા, પણ શાસકોના અભિગમને સ્વીકાર્યો એને કારણે છે અને એમાંથી વર્ણની ઉપયોગિતા નવા સંદર્ભમાં નવી રીતે ઘટાવીને સ્વીકારી ઉગરવાનો ઈલાજ અભય. સં૫. આત્મવિશ્વાસ શિક્ષણ અને હતી. એક સમયે તેઓ પોતાના આશ્રમમાં એક જાતિનાં લોકોનાં સ્વાશ્રયમાં રહેલો છે, એમ સમઝતામાં આખો પ્રશ્ન વિચારે છે. લગ્નને મંજૂરી આપતા હતા અને એમને આશીર્વાદ પણ આપતા દેશમાં ગરીબી, બેકારી, બીમારી, જાતિભેદ, કોમધર્મ વિદ્વેષ, હતા. પરંતુ પાછળથી આ બાબત અંગેના એમના વલણમાં ફેરફાર ગુલામી છે તો એનાં કારણો કયાં છે. એનું નિદાન થઈ શકે એમ થયેલો. જ્ઞાતિજાતિના ભેદો દૂર કરવા એમણે એવું વલણ અખત્યાર છે અને નિરાકરણ પણ થઈ શકે એમ છે - એમ કારણ, નિદાન, કર્યું હતું કે લગ્ન કરવા માગતાં લોકોમાંથી એક પાત્ર સુવર્ણ હોય ઉપચાર બધી બાબતોનો સમગ્રતાથી વિચાર કરે છે. આપણી અને બીજું પાત્ર હરિજન હોય તો જ એમનાં લગ્નમાં હાજરી મર્યાદા જ એ હોય છે કે આપણે અણીને વખતે સમસ્યાનો પૃથકપણે આપી, તેમને આશીર્વાદ આપતા. મહાદેવભાઈના પુત્ર અને વિચાર કરતા હોઈએ છીએ અને એના તત્કાલ પૂરતા કામચલાઉ એમના ખોળામાં ઉછરેલા નારાયણ દેસાઈ ઉર્ફે બાબલાના કિસ્સામાં adhoc ઉકેલો વિચારતા હોઈએ છીએ. જ્યારે ગાંધીજીની વિશેષતા પણ તેઓએ અપવાદ કર્યો ન હતો. અગાઉ ગાંધીજી ખજૂરીના જ એ છે કે એ કોઈ પણ વાત, વિષય કે સમસ્યાનો પૂરો સમય ઝાડ કાપી નાખવાના મતના હતા; કેમકે એની અંદરથી તાડી આપીને ધીરજપૂર્વક વિચાર કરતા હતા. સમગ્ર દૃષ્ટિએ વિચાર તૈયાર થતી હતી. પરંતુ પાછળથી જ્યારે એમને ખ્યાલ આવ્યો કે કરતા હતા અને એનો ઉકેલ પણ કાયમી શો હોઈ શકે એ રીતે એમાંથી નીરો નીકળે છે, એમાંથી ગોળ બને છે, માટે ખજૂરીનાં વિચારતા હતા. એમનો દૃષ્ટિકોણ uni-dimensional ન હતો, વૃક્ષો કાપવા ન જોઈએ. બલ્ક એને રાષ્ટ્રીય સંપત્તિરૂપ સમજવા પરંતુ multi-dimensional હતો. બીજા શબ્દોમાં કહીએ તો જગત જોઈએ. એક સમયે અંધારાથી અને સાપવીંછીથી ડરનારો આ અને જીવનના પ્રશ્નો વિશે તેઓ wholistic approach વિચારતા માણસ પછીથી આવડી મોટી બ્રિટીશ સલ્તનતને પડકારે એવો હતા માટે એમના વિચારો જે તે કાળ પૂરતા જ અગત્યના ન હતા, ભડવીર બન્યો હતો, તે એમની નિત્ય વિકાસશીલતાને કારણે. એની પ્રસ્તુતતા હરહંમેશની છે. પોતાના વ્યક્તિત્વની આ લાક્ષણિકતાથી તેઓ પોતે પરિચિત હતા. સમભાવ અને સમદષ્ટિ : એટલે તો એમણે લોકોને સ્પષ્ટ જણાવી દીધું હતું કે જો કોઈને એમના વિચારમાં જેમ અખિલાઈ હતી, તેમ એમની હૃદયમાં એમના કોઈ વિષય વિશેના વિચારોમાં વિરોધ દેખાય તો તેમણે એ વિષય વિશેના એમના સમય દૃષ્ટિએ પાછલા વિચારને આખરી ના સૌ માટે સમભાવ હતો અને સૌ પ્રત્યે સમાન દૃષ્ટિ હતી. દેશવિદેશની સમજવો. અસંખ્ય વ્યક્તિઓ એમને મળવા આવતી, સૌને તેઓ સહૃદયતાથી ૧૪ ) (સત્ય અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ મળતા અને સાંભળતા. એમની દૃષ્ટિમાં પુરુષ કે સ્ત્રી, બાળક કે બુઢ્ઢા, ગરીબ કે તવંગર સવર્ણ કે અંત્યજ, ગરીબ કે તવંગર, અભણ કે ભણેલા એવા કોઈ ભેદ ન હતા. સૌ માટે એમને હમદર્દી અને દિલચસ્પી હતી. તેઓ માણસ માત્રને ચાહતા હતા. એટલું જ નહિ માણસને કોઈ પણ વર્ણ, વર્ગ, વિચાર કે આસ્થાના લેબલ વગર માણસ તરીકે જોઈ શકતા હતા. તેઓ અન્યાયી અને શોષક એવી અંગ્રેજી સલ્તનતના વિરોધી હતા, પણ અંગ્રેજોના વિરોધી ન હતા. એમને ડૉ. આંબેડકર, મહમ્મદ અલી ઝીણા, સુભાષચંદ્ર બોઝ વગેરે અગ્રણી નેતાઓ સાથે વિચારોમાં અને માન્યતાઓમાં મતભેદ હતો. પરંતુ એમના વ્યક્તિત્વની ખૂબી એવી હતી કે મતભેદો હોવા છતાં સામી વ્યક્તિપણે એમને ચાહે અને આદર આપે. એનું કારણ એ હતું કે સામી વ્યક્તિમાં તેઓ પોતાનું મનુષ્યત્વ આરોપી શકતા હતા. નીલા નાગિની જેવું ભારતીય નામ ધારણ કરી હરિજનપ્રવૃત્તિમાં સક્રિય રસ લઈ રહેલી, પરંતુ સ્વૈરવિહારી બની ગયેલી અમેરિકન યુવતીનો અંતરાત્મા જગાડી ગાંધીજીએ એને પુનઃ કેવી નિરામયી બનાવેલી એની વિગતો મહાદેવભાઈની ડાયરીમાંથી વાંચતા ગાંધીજીના આ ગુણવિશેષનો ખ્યાલ આવે છે. દ. આફ્રિકામાં એમની અંગત મંત્રી તરીકે કાર્ય કરતી યુવતી મિસ ગ્લેસીન, ભારતમાં એમની સાથે પડછાયાની માફક રહેતી ડૉ. સુશીલા નૈયર, મિસ હેડ અને યુવાન સેવિકાઓ ગાંધીજી સ્ત્રી નથી, પુરુષ છે એ વાતથી ક્યારેય સભાન કે સાવચેત રહી નથી, એવી જરૂર એમને પડી નથી. જે હિરજનબાળાને પુત્રી ગણી પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું હતું તેને તો બાપુના વાત્સલ્યનો અનુભવ મળ્યો જ હોય, પણ મનુબેન, આભાબેન, નારાયણ દેસાઈ જેવાં કેટલાંય અંતેવાસીઓને બાપુની નિર્વ્યાજ મમતાનો અને અનર્ગળ વાત્સલ્યનો અનુભવ પ્રાપ્ત થયો છે. બાળક સાથે બાળક જેવા, તરુણ-તરુણીઓ સાથે તેમના જેવા, યુવાન-યુવતિઓ અને વયસ્કો-પ્રૌઢો સાથે તેમના જેવા બાપુ થઈ શકતા. પ્રેમ, મૈત્રી, કરુણા અને માર્દવના ગુણો વડે સૌના હ્રદય તેઓ જીતી લેતા હતા. કોઈ શંકાશીલ, કોઈ વાંકદેખા, કોઈ સંશયગ્રસ્ત, કોઈ ભ્રષ્ટાચારી, કોઈ નાસ્તિક, કોઈ ખંધા કે લુચ્ચા એમની પાસે આવતા પણ અંતરઆત્માની મજબૂત ભોંય ઉપર ખડા રહી, સત્ય અને અહિંસાનો ધરમ કાંટો' રાખી, નિસ્વાર્થ અને નિર્લેપ રહીને બાપુ જ્યારે એ લોકોને મળતા ત્યારે એમના તનમનનાં ઉધમાતો અને તોફાનો શાંત થઈ જતાં. દક્ષિણ આાફ્રિકામાં તેઓ કાર્યરત હતા ત્યારે તો એમની ઉંમર નાની હતી પરંતુ તેઓ તમમનથી કેટલા સ્વસ્થ રહી શકતા હતા એ એમના મિત્ર મિસ્ટર પોલોકના પત્ની મિલિ ગ્રેહામ પોલાકનાં આ શબ્દોથી સ્પષ્ટ થાય છે, તેમણે કહ્યું હતું કે “આ તરુણ પાસે જવાથી મનના બધા જ વિકારો સમાપ્ત થઈ જતા.' આવો જ અભિપ્રાય ગોપાલકૃષ્ણ ગોખલેજનો છે. તેઓ લખે છે. ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક : ‘‘મારી જિંદગીમાં બે માણસો - એક મારા સ્વ. ગુરુદેવ મહાદેવ ગોવિંદ રાનડે અને બીજા આ મોહનદાસ ગાંધી – મને એવા મળ્યા કે જેમની પાસે જવાથી મનના વિકારો સમાપ્ત થઈ જાય છે.'' જે વ્યક્તિ કોઈ સ્વાર્થ કે ગણતરી વગર માણસને માણસ તરીકે દિલ ફાડીને પ્રેમ કરે, એ વ્યક્તિ જ આ કક્ષા ને આ પદવી પામી શકે છે. નિષ્કામ કર્મયોગી : શ્રીમદ ભગવદ્ગીતા ગાંધીજીનો પ્રિય ગ્રંથ હતો. એ ગ્રંથમાંથી ગાંધીજીએ જે જીવનબોધ તારવ્યો તે અનાસક્ત કર્મયોગનો. જીવનનો હેતુ જ કર્મસાધનાનો છે. ભગવાને મનુષ્યને કર્મ કરવાનો અધિકાર આપ્યો છે એટલે માણસે ફળની અપેક્ષા રાખ્યા વગર, નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવું જોઈએ. વળી, જે કર્મ કરીએ તેમાં જેમ ભોક્તત્વની નહીં, - તેમ કતૃત્વની પણ ભાવના રાખવી જોઈએ નહીં. માણસે નિત્ય કર્મો ઉપરાંત નૈમિત્તિક કર્મો તો કરવાં જ પડે, પણ એ ઉપરાંત સમય સંજોગ અનુસાર આપાત્કાલીન ધર્મકાર્યો પણ કરવાં જોઈએ. શરીરને કષ્ટ આપીને, મહેનત કરીને જ આપણને ખાવાનો અધિકાર છે. સ્વાર્ષિક હેતુથી કરેલું કામ તે નિત્ય કે નૈમિત્તિક કર્મ પણ પારમાર્થિક ઇષ્ટિએ કરેલું કામ તે યજ્ઞ. મજૂરી કરીને પણ સેવાને અર્થે જીવવાનું છે. લંપટ થવાને કે દુનિયાના ભોગો ભોગવવા માટે જીવવાનું નથી. આવી સમજ હોવાને કારણે મૂડીની જગ્યાએ શ્રમ (શારીરિક અને બૌદ્ધિક) નો મહિમા કર્યો હતો. કામમાત્રને તેઓ ઈશ્વરદત્ત માનતા હતા, તેથી કોઈ કામમાં એમને શરમ અને સંકોચ ન હતાં. કોઈ કામ નાનું કે મોટું એમ લાગતું ન હતું. બધાં કામો એક સરખાં લાગતાં હતાં. તેઓ પોતે શાક સમારતા, રસોઈ કરતા, કુટિર બાંધતા, ઝાડુ કાઢતા, વાસણ કપડાં ધોતાં, રસોડા અને પાયખાના સાફ કરતા, રોગિષ્ઠોની સારવાર કરતા, સૂતર કાંતતા, બાળકોને રમાડતા અને ભણાવતા, અનેકોને મુલાકાત અને માર્ગદર્શન આપતા, પુત્ર અને પુત્રવધુથી માંડી સમાજના અગ્રણીઓને અને જિજ્ઞાસુઓને પત્રો લખતા, વ્યાયામ કરતા, પોતે જે પત્રો ચલાવતા તેના તંત્રી લેખો લખતા, બાગકામ કરતા, પ્રાર્થનાઓ કરતા, અનુવાદો કરતાં, કોમી દાવાનળો શાંત કરવા જગ્યા જગ્યાએ કૂચ કરતા, પક્ષનું અને આશ્રમોનું સંચાલન કરતા, આંદોલનોનું નેતૃત્વ કરતા, વ્રતધર્મોનું પાલન કરતા, બે પ્રતિપક્ષો વચ્ચે લવાદી કે સુલેહકાર બની સમાધાન કરાવી આપવાનું કાર્ય કરતા. વહેલી સવારથી મોડી રાત સુધી જાતજાતનાં કાર્યો કરતા. વળી, જે કામ કરતાં તેમાં શરીરમનથી તરૂપ થઈને કરતા. દલિતો, પીડિતો, વંચિતો, શ્રમિકો, ગ્રાન્ત અને ક્લાન્ત લોકોની સેવા કરવા હમેશાં તત્પર રહેતા. લક્ષ્મીનારાયણની સેવા કરતા એમને દરિદ્રનારાયણની સેવા અધિક પ્રિય હતી અને એમાં અવિરત મચ્યા રહેતી, જનરલ સ્મેપ્સ માટે સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ચપ્પલની જોડી બનાવવાના કામમાં, કુષ્ટ (લેપ્રસી) જેવા રોગને દબાણો થયાં હશે, હઠાગ્રહો રાખવામાં આવ્યા હશે, પરંતુ ક્યારેય કારણે સ્વજનથી તિરસ્કૃત થઈ આશ્રમમાં શેષજીવન અને આસન્ન એમને વશ થયા ન હતા. પોતાની આંતર શ્રદ્ધા ઉપર જ એ અડગ મૃત્યુની અપેક્ષાએ આવેલા પરચુરે શાસ્ત્રીના શરીરે માલીસ કરવામાં, અને મુસ્તાક રહ્યા હતા. શ્રદ્ધા ઉપર જ જીવનારી આ વ્યક્તિની અલગ અલગ જગ્યાએ રહેતા દક્ષિણ આફ્રિકાના ત્રણ સામાન્ય કોઈ શ્રદ્ધા તર્કના પાયા વિનાની ન હતી. તર્કની કસોટી ઉપર માણસોને અંગ્રેજી શીખવવા સામે ચાલીને જતાં, લોહીવાની વ્યાધિથી ચકાસેલી હતી. બાળી ભોળી માન્યતાઓમાં તેઓ રાચતા ન હતા. સાવ અશક્ત થઈ ગયેલા પત્ની કસ્તુરબાને બે હાથમાં ઉંચકી ઘેર વિવેકયુક્ત વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા હતા. તેમ છતાં એમની શ્રદ્ધા લઈ જવાના કામમાં, એમને કોઈ નાનપ લાગતી નથી. પ્રાપ્ત ક્ષણે સાચી છે કે નહિ એ ચકાસવાની પણ એમની પદ્ધતિ હતી. એમની (given time) હાથ ઉપર હોય એ જ કામ એમણે સૌથી મહત્ત્વનું છેવટની એ કસોટી હતી વિચારને આચરણમાં મૂકી જોવાની. ગણીને બજાવ્યું છે. પોતાના જીવનની પ્રત્યેક ક્ષણનો જનતા અને તેઓ શ્રદ્ધાળુ હતા કારણ કે તેઓ આસ્તિક હતા. સમગ્ર દેશની સેવામાં ગાળીને એમણે એમના જીવનનો ઉજળો હિસાબ વિશ્વમાં ઈશ્વરીકાનૂન કામ કરી રહ્યો છે, એ જ સર્વથા કર્તા, આપણી સમક્ષ મૂક્યો છે. કેટલાક લોકો કામચોર હોય છે, કેટલાક અન્યથા કર્તા છે. આપણું અસ્તિત્વ છે એ જ એના અસ્તિત્વનો કામઢા હોય, કેટલાક કર્મશીલ, કેટલાક કર્મઠ, કેટલાક કર્મવીર પુરાવો છે. વાસ્તવમાં એ જ છે, આપણે કશું નથી, એવી એમની હોય, ગાંધીજી કર્મયોગી હતા. કેમકે એમને મન કર્મયોગ હતો દઢ શ્રદ્ધા હતી. તેઓએ ઘણા ધર્મોનો અભ્યાસ કરેલો. ધર્મમંથન અને પોતાનું જીવન કર્મસાધના હતું. લોકસેવા યજ્ઞની અને કર્મયોગની પણ અનુભવેલું. પરંતુ એમની દઢ આસ્થા હિંદુધર્મમાં અને ઈશ્વરમાં ગીતાફિલસૂફીનો આચરણમાં અનુવાદ કરનાર વ્યક્તિવિશેષ તેઓ હતી. તેઓ કોઈ દેવદેવીમાં સંપ્રદાય, પંથ કે મતના અનુયાયી ન હતા. હતા. રામના અનુયાયી અને ભક્ત હતા. આ રામ એટલે દશરથપુત્ર શ્રદ્ધાવાન આસ્તિકતા : રામ નહિ, પણ અંતરઆત્મારૂપી રામ, આતમ રામ. આ રામ તેઓ સ્વભાવે શ્રદ્ધાળ અને આસ્તિક હતા. શ્રદ્ધા વિના તો ઉપરની અડોલ આસ્થાએ એમણે પોતાની જીવનનૈયા હંકારી હતી. આ દુનિયા ક્ષણવારમાં શન્યમાં મળી જાય. જે માણસોએ પ્રાર્થના આતમરામના મજબૂત પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને એમણે જે અને તપસ્યાથી પવિત્ર થયેલું જીવન ગાળ્યું છે એમ આપણે માનીએ કાંઈ બોલવાનું કે કરવાનું હતું તે કર્યું. તેથી જ એમના શબ્દો અને છીએ તેના બુદ્ધિશદ્ધ અનુભવનો આપણે ઉપયોગ કરવો એનું નામ એમની ભાષા, એમનાં કાર્યો અને એમની પ્રવૃત્તિ સાદી સરળ તે સાચી શ્રદ્ધા. અતિ પ્રાચીન યુગમાં થઈ ગયેલા ઋષિઓ, પયગંબરો લાગવા છતાં સૌને પ્રભાવિત કરે એવાં અસરકારક બન્યાં હતાં. અને અવતારો પર શ્રદ્ધા રાખવી એ નર્યો વહેમ નથી, પણ કડક આત્મપરીક્ષક : અંતરમાં ઊંડે ઊંડે જે આધ્યાત્મિક ભૂખ રહેલી છે તેની તૃપ્તિ છે. એમના જેવો કડક આત્મપરીક્ષક હજુ જગતે જોયો નથી. શ્રદ્ધા એ કંઈ એવું નાજુક ફૂલ નથી કે જરાક પવનનો ઝપાટો લાગે પોતે કામાસક્ત હતા, ચોરી કરી હતી, બીડી પીધી હતી, કરજ કે કરમાઈ જાય. શ્રદ્ધા તો હિમાલય જેવી છે, એ ચળે જ નહીં. કર્યું હતું, માંસ ખાધું હતું, કસ્તુરબા ઉપર ઘણીપણું કર્યું હતું, એમની આવી સમજ હોવાને કારણે શ્રદ્ધા એમના વ્યક્તિત્વ અને ફાર્મવાસી છોકરાં છોકરીઓ ઉપર નિર્દયતા આચરી હતી, પોતાને ચારિત્ર્યનો સંબલ બની રહી છે. એમને શ્રદ્ધા હતી સત્યમાં, એટલે સ્વાદેન્દ્રિય અને જનનેન્દ્રિયને કાબૂમાં લેવા ભારે પરિશ્રમ કરવો કે વાસ્તવિકતામાં, એટલે કે ઈશ્વરમાં, ઈશ્વરના સર્જનમાં, વિચારમાં પડયો હતો, પોતે સારા વક્તા ન હતા, બાળપણમાં ડરપોક અને એક જ શબ્દમાં કહેવું હોય તો પોતાના અંતરઆત્મા ઉપર એમની ગભરુ હતા - આવી બધી વાતો આ માણસે પોતાની આત્મકથામાં અડગ શ્રદ્ધા હતી. એમણે જે કાંઈ કાર્યો હાથ ધર્યા અને પાર પાડયાં પોતે જ ખુલ્લી કરી છે. એવા એવા પ્રસંગે પોતાનાં વાણીવર્તન એ આ શ્રદ્ધાના બળે. પોતાના અંતર આત્મા ઉપર એમને એટલો યોગ્ય હતાં કે અયોગ્ય એની પાછળથી વિચારણા કરી છે. ભૂલોની બધો ભરોસો હતો કે એ ક્યારે ખોટો વિચાર આપે નહીં, ખોટું કબૂલાત કરી છે, માફી માગી છે, પશ્ચાત્તાપ કર્યો છે. પોતાની સુઝાડે નહિ, ગેરમાર્ગે દોરે નહિ. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જાતનો અને પોતાનાં ઉચ્ચાર, વિચાર અને આચારનો પોતે જ તરીકે કોને પસંદ કરવા, ભારતમાંથી અલગ થતાં પાકિસ્તાનને હિસાબ માગતા રહેતા હતા. કડક આત્મનિરિક્ષણ ઉગ્ર કેટલી મૂડી આપવી એવા મોટા અને મહત્ત્વના પ્રશ્નોથી માંડી નાના આત્મપૃથક્કરણ કરવાનો એમનો સ્વભાવ હતો. પોતાને કુટિલ, અને સામાન્ય પ્રશ્નોની બાબતમાં એમણે બીજા કોઈની સલાહ લીધી ખલ અને કામી ગણી પોતાની ભર્જના કરે છે. પોતાને અલ્પાત્મા નથી, કેવળ આત્માને જ પૂછયુ છે. આત્માએ જે સુઝાયું, માર્ગદર્શન સમજે છે પ્રજાનો સાવ સામાન્ય સેવક ગણે છે. ભલે પોતાના જેવા આપ્યું એનો અમલ એમણે કર્યો છે. કેટલાક પ્રસંગોએ એમને અનેકોનો ક્ષય થાય, પણ સત્યનો સદા જય થાય. અલ્પાત્માને અમુક નિર્ણયો લેવા એમની ઉપર અનેક વ્યક્તિઓ દ્વારા ભારે માપવાને સારું પોતાનો સત્યરૂપી ગજ કદી ટૂંકો ન થાય એની ૧૬) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ ખેવના એમણે રાખી છે. લોકો પગતળે રજકરણને કચડે છે, પણ વ્યક્તિ મટી, વિશ્વમાનવી બનેલા આ માણસના જીવનનું ખરું રજકણ જેને કચડી શકે એવા નાચીજ થવાની એમની ખ્વાહિશ રહસ્ય એ છે કે એણે માથે ધૂળ ધરી હતી વસુંધરાની. હા, કેવળ હતી. સ્વર્ગમાં બેઠેલા અને કર્મોની નોંધ વહી રાખતા ચિત્રગુપ્તને ભારતની ભૂમિની જ નહીં સમગ્ર વિશ્વની. એમના પગ ધરતી પર બદલે એમણે પોતાના આત્માને જ પોતાનાં વિચારો અને કાર્યોને હતા અને મસ્તક એફિલટાવરની જેમ આકાશગામી હતું. પોતાના નિર્લેપ અને તટસ્થરૂપે નિહાળતા અને એનું ગુપ્તચિત્ર સાચવતા આવા વ્યક્તિત્વ અને ચારિત્ર્ય વડે આકાશમાંના ધ્રુવતારાની માફક સાક્ષીરૂપે આંતરઆત્માને રાખ્યો હતો. વિશ્વના મહાન માણસોની હારમાં એમનું સ્થાન અગામી બની ઉપસંહાર : અચળ થયું છે. શાં શાં પાસાંની વાત કરું? એમની સાદાઈ, એમની કરકસર, એમનો અભય, એમનો સ્વાદ અને અન્ય ઈન્દ્રિયોનો સંયમ, એમનો ‘કદમ્બ' બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, અપરિગ્રહ, એમનો અહિંસક જીવનાધિગમ - ઘણું હજુ કહી સૌરાષ્ટ્ર કૉલોની પાસે, મોટા બજાર, શકાય. પણ અહીં અટકીએ. તનથી તન, મનથી મૃદુ, બુદ્ધિથી વલ્લભ વિદ્યાનગર -૩૮૮૧૨૦ બલવીર, ચિત્તથી શુદ્ધ આ વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વ છે. ફોન નં. ૦૯૭૨૭૩૩૩000 At Utmanzai (NWFP) the native village of Khan Abdul Gaffar Khan (Seen on the left) Mahadeo Desai is with Gandhi, 1938 આ અંકના ફોટાનું સૌજન્ય : Visual Archives of Kulwant Roy Curated by Aditya Arya National Gallery of Modern Arts ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન :ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ બા અને બાપુ : અજર અમર સખ્ય ધરાવતાં વિદુપીના આજ સુધીમાં કાવ્ય, નવલકથા, કિશોરકથા, સંસ્મરણ નિબંધોના સાત પુસ્તકો - અરૂણ ગાંધી ડૉ. અરુણ મણિલાલ ગાંધી. કસ્તૂરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૯૩૪ એ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં થયો હતો. માતા-પિતા સુશીલા અને મણિલાલે પોતાનાં સંતાનોને બાપુ-ચીંધ્યા માર્ગે ઉછેર્યા હતાં. બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહિના તેમણે બા-બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષિણ આફ્રિકાનો રંગભેદ અને ત્યાંનું હિંસાથી ખદખદતું વાતાવરણ જોઈ અરુણનું યુવાન લોહી ઊકળી ઊઠતું. બાએ તેને પોતાના આક્રોશને વિધ્વંસક માર્ગે ન લઈ જતાં પરિવર્તન માટેની શક્તિ બનાવતાં શીખવ્યું હતું. કેટલોક સમય ભારતના ગ્રામીણ ગરીબો માટે કામ કર્યા બાદ અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા શાંતિ અને અહિંસાની વાત વિશ્વફલક પર મૂકવાનું સ્વપ્ન લઈ અમેરિકામાં સ્થિર થયાં. ૨૦૦૭માં સુનંદાએ ચિરવિદાય લીધી. શાંતિ અને અહિંસાનાં બીજ દૂર દૂર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતા અરુણ ગાંધી પોતાને શાંતિખેડૂત (પીસ ફાર્મર) ગણાવે છે અને એક દિવસ શાંતિનાં આ બીજ, હરિયાળો પાક બની માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે. આગાખાન મહેલમાં બા – બાપુ કેદ હતાં ત્યારની વાત. આગાખાન મહેલમાં બધાને બાપુના આ નિર્ણયની જાણ તો એક દિવસ બાપુ કામ કરતા હતા. બાએ પૂછયું, “શું લખો છો?’ હતી છતાં તેમનામાંના થોડાએ બાપુને સમજાવ્યા. સુશીલાએ યાદ બાપુએ કહ્યું, ‘વાઈસરોયને કાગળ લખું છું. બ્રિટીશ સરકાર અપાવ્યું કે છેલ્લે ૧૯૩૯માં ઉપવાસ કર્યા ત્યારે પાંચ જ દિવસમાં હિંદ છોડો આંદોલનને ખોટા અર્થમાં લઈ રહી છે.' બાપુની તબિયત બગડી ગઈ હતી. હવે તેઓ વધારે વૃદ્ધ થયા છે. ‘કેવો ખોટો અર્થ?' જેલની કઠોરતાથી શક્તિ વધારે હણાઈ ગઈ છે. આ બધી દલીલો ‘તેઓ લોકોને કહે છે કે ‘હિંદ છોડો' આંદોલન દ્વારા હિંસક બાપુએ ન સાંભળી ત્યારે સુશીલાએ બીજી રીતે બાપુને રોકવા રીતે બ્રિટિશ સરકારને ઉખાડી ફેંકવાનું આપણું કાવતરુ હતું. આવું કોશિશ કરી. ‘બાની તબિયત ખૂબ નાજુક છે. તમારી ચિંતા તેમના કહી તેઓ દેશમાં અને દુનિયામાં હમદર્દી ઉઘરાવી રહ્યા છે.” પર ખરાબ અસર કરશે.' બાપુએ તે દલીલ પણ અમાન્ય કરી. બાપુએ કસ્તુરબાને આખી વાત વિગતે સમજાવી અને ઉમેર્યું. ‘તું ‘બાને તમે ઓળખતાં નથી. તેનામાં ગજબની શક્તિ છે. તમારા તો જાણે છે કે આંદોલન શરૂ થયું તે પહેલાં જ આપણે પકડાઈ બધા કરતાં તે મજબૂત છે.' ગયાં હતાં. તો પછી આપણે આ હિંસાનું આયોજન કેવી રીતે કર્યું બધી સમજાવટના અંતે બાપુએ વાઈસરૉયનો પત્ર બાજુએ હોય?’ મૂકી એટલું જ કહ્યું કે હું ઈશ્વરના આદેશની રાહ જોઉં છું. તે કહેશે ‘તમે ક્યાંક આના વિરુદ્ધ ઉપવાસ પર તો નથી ઊતરવાના તેમ કરીશ. ને?' કસ્તૂરબાના અવાજમાં ચિંતા આવી ગઈ. “જોજો, હવે તમે સરોજિની નાયડુએ બીજા દિવસે બપોરે કહ્યું, “ચાલો, સારું નાના નથી. ઉપવાસથી તમારી તબિયત ખરાબ થઈ જશે.'' થયું કે બાપૂ ઇશ્વરનો આદેશ સાંભળવા તો તૈયાર થયા. મને બાપુ હસવા લાગ્યા. નકામી ચિંતા ન કર. હું ઉપવાસ કરીશ ખાતરી છે કે આવી તબિયત જોઈ ઇશ્વર બાપુને ઉપવાસ કરવાનો તેવું તને કેમ લાગ્યું?' આદેશ નહીં જ આપે! ‘આટલાં વર્ષ તમારી સાથે કાઢ્યાં પછી હું એટલું પણ ન બાએ કહ્યું, ‘બરાબર છે, પણ એક વાત યાદ રાખજો. આદેશ સમજું? તમને લાગે છે, તે કરતાં હું તમને વધારે સારી રીતે ભલે ઇશ્વર આપે. તેનું અર્થઘટન તો બાપુ જ કરવાના છે.” ઓળખું છું.' બા સાચાં પડ્યાં : ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૩ થી બાપુના ત્રણ - કસ્તૂરબાએ વધુ કંઈ ન કહ્યું. તેમને ખબર હતી કે બાપુ ધાર્યું સપ્તાહના ઉપવાસ શરૂ થયા. તે દિવસે બા-બાપુ સવારે ચાલવા કરશે. બાપુ સાચા હતા. તેની તેમને ખાતરી હતી. પત્ની તરીકે ગયાં ને મહાદેવભાઈનાં અગ્નિસંસ્કાર કર્યા હતા તે જગ્યાએ તેમને પતિની તંદુરસ્તીની ખેવના હોય, પણ જો બિટિશ લોકો આવ્યાં. પ્રાર્થના કરી, ફૂલો ચડાવ્યાં અને મહેલમાં પાછાં આવ્યાં. અવળો પ્રચાર કરી રહ્યા હોય તો બાપુના ઉપવાસને પત્ની તરીકે કસ્તૂરબાએ જાહેર કર્યું કે બાપુના ઉપવાસને પોતાનો ટેકો છે. પોતે ટેકો આપવો જોઈએ તે તેઓ સમજતાં હતાં. પણ પોતે હંમેશા કરતાં તેમ પોતાનો ખોરાક ઓછો કરશે. એક જ કીશ. ૧૮) (સત્ય- અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ વખત ફળ અને દૂધ લેશે. બધાએ વિરોધ કર્યો. બાપુએ ખૂબ સમજાવ્યાં. ત્યારે તેઓ બે વાર દૂધ ને ફળ લેવા તૈયાર થયાં, જેથી બાપુનું ધ્યાન રાખવા જેટલી શક્તિ ટકી રહે. ઉપવાસના પહેલા બે દિવસ બાપુ બરાબર હતા. ત્રીજા દિવસે તેમને નબળાઈ લાગવા માંડી. ડૉ. મંચરેશા સરકારી ડૉક્ટર હતા. તેમણે પહેલા પણ બાપુની સારવાર લોહીના ઊંચા દબાણ માટે કરી હતી. તેમને આગાખાન મહેલમાં બાપુનું ધ્યાન રાખવા માટે મોકલાયા. છઠ્ઠા દિવસે બાપુની તબિયત વધુ બગડી. બાએ સૂચન કર્યું કે પાણીમાં લીંબુના રસનાં થોડાં ટીપાં નાખીએ, તો થોડો ટેકો રહેશે. ‘ના, હમણાં નહીં.’ બાપુએ કહ્યું. બીજા સપ્તાહ પછી લોકોને જાણ થઈ કે બાપુ ઉપવાસ પર ઊતર્યા છે. દેશભરમાં ચિંતા ફેલાઈ ગઈ. લોકોનાં ટોળાં મહેલના દરવાજે ભેગાં થતાં. વાઈસરૉયની કાઉન્સિલના ત્રણ ભારતીય કૉંગ્રેસ વિરોધી સભ્યોએ મહત્માને તરત છોડવાની માગણી કરી. સરકારે સાંભળ્યું નહીં, નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ કહ્યું, 'ગાંધીને બિનશરતે છોડી મૂકો અને તમારી સરકાર દ્વારા તેમને અપાયેલા માનસિક ત્રાસ માટે માફી માંગો. દિલ્હી અને લંડનના શાસકો પર આની કંઈ અસર થઈ નહીં. વાઈસરૉય લિનલિથગોએ આ ઉપવાસને ‘નૈતિક કર્તવ્ય વિહોણું રાજકીય અપકૃત્ય' કહી વખોડી કાઢ્યા. વડા પ્રધાન ચર્ચિલે કહ્યું, ‘ગાંધીને ભૂખે મરવું હોય તો ભલે તેમ થતું.’ જોકે થોડી છૂટ મુકાઈ. ગાંધીજીના પુત્રો રામદાસ અને દેવદાસ હાલ જ જેલમાંથી છૂટ્યા હતા. તેમને બાપુને મળવાની છૂટ અપાઈ. ત્યાર પછી મહેલના દરવાજા મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયા. સેંકડો લોકો આવતા ને મહાત્માના ઓરડા પાસે શાંતિથી ઊભા રહેતા. ચાલ્યા જતા. બાપુ સૂતા હોય, મુશ્કેલીથી શ્વાસ લેતા હોય, છતાં તેમના આત્માનું તેજ ન હણાયું હોય, તેની પ્રતીતિ તેમને થતી. કસ્તૂરબા સૌને આવકરતાં. પરિચિતોના ચહેરા જોઈને તેમને આનંદ થતો. તેરમા દિવસની બપો૨ે બાપુના હૃદયના ધબકારા ધીમા પડી ગયા. ચામડી ચોંટવા માંડી. કિડની કામ કરતી બંધ થઈ. ડૉક્ટરોએ કહ્યું કે હવે બાપુનો જીવ જોખમમાં છે. કદાચ આજની રાત પણ ન કાઢે. ફ્ળનો રસ ઉમેરું?’ બાપુએ માંડ પાંપણ ઉઘાડીને હા પાડી. સુશીલા રસોડામા દોડી ગઈ. બે ઔસ સંતરાના રસમાં ચાર ઔંસ પાણી નાખી દોડતી બાપુ પાસે આવી અને ધીરે ધીરે તેમના મોંમાં રસ રેડવા લાગી.' આ દશ્ય જોઈ કસ્તુરબાને શાંતિ થઈ. આનંદ થયો. ઊઠીને તેઓ ઓરડામાં આવ્યાં. બાપુ શું પીએ છે, તેની તેમને ખબર નહોતી. તેમને એટલી જ ખબર હતી કે હવે બાપુ બચી જવાના. તે દિવસથી બાપુમાં થોડું ચેતન આવ્યું. તેઓ પ્રસન્ન દેખાતા. સ્થિતિ સુધરી. બીજી માર્ચે, ઉપવાસના વીસમા દિવસે છેલ્લી વાર આગાખાન મહેલના દરવાજા લોકો માટે ખૂલ્યા. જેલના અધિકારીઓએ જાહેર કર્યું કે આવતી કાલે બાપુના ઉપવાસ પૂરા થશે. તેમના પુત્રો સિવાય કોઈને પ્રવેશ નહીં મળે. બાપુએ તરત કહ્યું, 'જો લોકોને આવવા નહીં દેવાય તો મારા પુત્રો પણ નહીં આવે.' એટલે ફક્ત કેદી સાક્ષીઓની હાજરીમાં બાએ સંતરાના રસ વડે બાપુને પારણાં કરાવ્યાં. ઉપવાસ દરમિયાન કસ્તૂરબા કોણ જાણે ક્યાંથી દિવસભર અવિરત શ્રમ કરવાની શક્તિ મેળવતાં રહ્યાં હતાં. જેવા ઉપવાસ પુરા થયા કે બાની શક્તિ હણાઈ ગઈ. ૧૬ માર્ચે બાને ઉધરસ અને શ્વાસનો હુમલો આવ્યો - બે ક્લાક સુધી ચાલ્યો. ત્યાર પછીના સપ્તાહે આવો હુમલો ચાર ક્લાક સુધી ચાલ્યો. સુશીલાએ કહ્યું, બાનું હૃદય નબળું પડ્યું છે અને તેની સારવાર નથી. બાપુના સતત પ્રયત્નોથી સ૨કારે અંતે બાને પુત્રોને મળવાની સંમતિ આપી. તે વખતે બાપુના કાકા તુલસીદાસ ગાંધીની પ્રપૌત્રી મનુ ગાંધી ‘હિંદ’ કેદ હતી. ત્યાર પહેલાં ત્રણ વર્ષ સુધી તે સેવાગ્રામ આશ્રમમાં હતી. પંદર વર્ષની મનુ બાને પોતાના પૌત્ર-પૌત્રીઓ જેટલી જ વહાલી હતી. અત્યારે તેમને થયું કે જો મારી પાસે મનુ હોય તો સારું. બાની ઇચ્છા જોઈ સુશીલા અને ડૉ. ગિલ્ડરે ભંડારીએ કહ્યું કે કસ્તૂરબાને મનુ ગાંધી જેવી એક સેવિકા અને સોબતીની જરૂર છે, જે બાને ઓળખતી હોય, બા સાથે તેમની જ ભાષામાં વાત કરી શક્તી હોય. ભંડારીને બા પ્રત્યે આદર હતો. તેમણે નાગપુરમાં જેલવાસ ભોગવતી મનુને આગાખાન મહેલમાં બોલાવી લીધી. કસ્તૂરબાને ત્યારે ન્યુમોનિયા થયો હતો. મનુએ તેમની સેવાના જવાબદારી ઉપાડી લીધી. બા સાજાં પણ થયાં. બા બાપુની બાજુમાં જ હોય – પણ તે દિવસે તેઓ સવા૨થી વરંડામાં તુલસીના છોડ પાસે બેસી ચૂપચાપ પ્રાર્થના કરી રહ્યાં હતાં. તેમની આંખો બંધ હતી, મોં પર પવિત્રતાનું તેજ હતું. લોકોની અવરજવર પર તેમનું ધ્યાન ન હતું. સુશીલા અને મીરાંબહેન બાને આમ બેઠેલાં જોઈ રડી પડ્યાં. સુશીલાને થયું. હવે બાપુને દેવદાસ અને રામદાસ મળવા આવતા, પણ હરિલાલ? ઘણા મહિનાઓથી તેને જોયો નહોતો અને મણિલાલ - દૂર દક્ષિણ આફ્રિકામાં હતો. આ બંને પુત્રો બાના મનમાં રહેતા. બા તેમનાં કોઈ બચાવી શકે તો તે બાની પ્રાર્થના જ. અને તે બાપુ પાસે દોડી... તેમકુશળની પ્રાર્થના કરતાં રહેતાં. ગિલાલ પર પત્રો લખાવતાં. ગયાં ને બાપુના કાનમાં પૂછવા લાગ્યાં, બાપુ, પાણીમાં થોડી ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી તેમાં પોતાની ચિંતા ન કરવાની સૂચના આપી, તેઓ મળિલાલવિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ સુશીલાની ઝીણવટભરી પૃચ્છા કરતાં. અહીંના વિગતવાર સમાચાર બાપુ દિવસના ઘણા કલાક બાની પથારી પાસે કાઢતા. બા આપતાં. પૌત્ર-પૌત્રીઓ પ્રત્યેની મમતા શબ્દ શબ્દ ડોકાતી રહેતી તેમનો હાથ પકડી, તેમની છાતી પર માથું મૂકી તંદ્રામાં સરી પડતાં દક્ષિણ આફ્રિકાના સમાચારથી તેઓ વાકેફ રહેતાં. ત્યાં થોડા ને પછી આંખ ખૂલે ત્યારે બાપુને પોતાના પાસે જોઈ, આટલી કાનૂની અને રાજકીય પ્રશ્નો હતા. તેથી મણિલાલને સાવચેત રહેવા વખત પોતાને ખલેલ ન પહોંચે તે માટે સ્થિર બેઠેલા જોઈ ચીડવતાં, ને જોખમ ન લેવાનું લખતાં સાથે ઇશ્વર પર ભરોસો રાખવાનું પણ ‘કેમ અહીં બેસી રહ્યા છો, જાઓ ને થોડું ચાલી આવો.' કહેતાં. એક દિવસ તેમણે બાપુને પૂછ્યું, ‘બ્રિટિશ લોકોને હિંદ છોડવાનું અમે ત્યારે ફિનિક્સમાં ઘર બાંધતાં હતાં. તે વખતે બાનો એક તમે શા માટે કહો છો? આવડો મોટો આપણો દેશ છે, આપણી કાગળ મારી મા પર આવ્યો હતો તે મને યાદ છે. આ પત્ર બા સાથે તેઓ પણ રહે તો શું વાંધો છે?' અને તેમની પુત્રવધૂ વચ્ચેના પ્રેમસંબંધને સમજવામાં મદદરૂપ બાપુ કહે, ‘તેઓ આપણા પર શાસન કરે તેનો વાંધો છે. થાય તેવો છે. એક વાર તેઓ શાસન છોડી દે, તો તેમની સાથે આપણે કોઈ પ્રિય સુશીલા, ઝઘડો નથી.' ત્યાંની ઘટનાઓ વિશે જાણ્યું. કેસ હારી જવાય તોપણ હિંમત બાએ માથું હલાવ્યું. જાણે પોતે અને બાપુ એક જ છે, આ ન ગુમાવવી. તું હિંમત રાખજે અને મણિલાલને પણ હિંમત સ્થિતિમાં પણ એકબીજાને સમજે છે, તેની પ્રતીતિ મેળવતાં હોય આપજે. બાપુ કહે છે. પ્રકાશકોને માટે આ સ્થિતિ નવી નથી. તેમ. પણ ત્યાર પછીના તેમના પ્રશ્નનો જવાબ બાપુ પાસે નહોતો. મણિલાલ કેમ છે તે જણાવજે, મને ચિંતા થાય છે. પ્રેસ અને તેમણે પૂછયું હતું, હરિલાલ ક્યાં છે? રહેઠાણ માટે નવાં મકાનો કરવાના ખર્ચમાં હવે વધારો થયો. તને બાપુની વિનંતીથી પોલીસ હરિલાલને શોધવા લાગી અને તકલીફ તો પડતી હશે. પણ તું સમજુ છે. મણિલાલને સંભાળી લે એક દિવસ તેને પૂના લઈ આવી. બીજા દિવસે બાને ખબર પડી તેવી છે. કે હરિલાલને એક જ વાર મળવાની છૂટ અપાઈ હતી. ત્યારે બાને બા-બાપુના આશીર્વાદ દુ:ખ થયું. તેમણે બાપુને કહ્યું કે રામદાસ અને દેવદાસ ઇચ્છે ત્યારે ૨ ઑક્ટોબર, ૧૯૪૩ ના દિવસે જેલમાં બાપુનો બીજો મળવા આવી શકે છે, તેવી છૂટ હરિલાલને પણ હોવી જોઈએ. જન્મદિવસ હતો. આગાખાન મહેલમાં તેની ઉજવણી કરવાનું બાપુએ પત્રવ્યવહાર કરીને તેવી છૂટ મેળવી, પણ ત્યાં સુધીમાં સાથીઓએ વિચાર્યું. કસ્તૂરબાને આ વાતથી આનંદ થયો. દિવસ હરિલાલ પાછો ગાયબ થઈ ગયો હતો. કસ્તૂરબા નિરાશ થયાં તે નજીક આવતો ગયો તેમ બાની એક ચિંતા વધી. બાપુએ તેમને ફરી એ નિરાશાને ખંખેરવા મથતાં. તેમને ઉત્સાહ આપવા કોઈ એક સાડી પોતાના જાતે કાંતેલા સૂતરમાંથી બનાવીને આપી હતી. કહે, ‘તમે સાજો થઈ જશો' તો તેઓ શાંતિથી કહેતાં, “ના, હવે આ સાડી હું મરી જાઉં ત્યારે મને ઓઢાડજો’ કહી બાએ સાચવી મારો સમય પૂરો થઈ ગયો છે.' રાખી હતી. તેમને હવે થયું કે બાપુના જન્મદિવસે જ તે સાડી કેમ દક્ષિણ આફ્રિકાથી બાપુના પારસી મિત્ર જાલભાઈ રુસ્તમજીનો ન પહેરવી? પણ સાડી હતી સેવાગ્રામ આશ્રમમાં અને તે બરાબર તાર આવ્યો. કે “મણિલાલ અને સુશિલાને તેઓ બા પાસે પોતાના કયાં છે તે તેમને યાદ નહોતું આવતું. છેવટે મનુ વહારે આવી. તેને ખર્ચે ભારત મોકલશે' બાપુએ સામો તાર કર્યો, ‘આભાર, બા જગ્યા યાદ આવી. એ સાડી આવી ગઈ. બાપુનો એ જન્મદિવસ વિદાય લઈ રહ્યાં છે. મણિલાલ-સુશીલા તેમનું કામ ચાલુ રાખે. બાએ ખૂબ માણ્યો. સપ્રેમ બાપુ.' તે પછી તરત તેમને પહેલો ગંભીર હાર્ટએટેક આવ્યો. આ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪, મંગળવારની સવાર સ્વચ્છ હતી, વખતે તબિયત જલદી વળતી નહોતી. ઊજળી હતી. આગાખાન મહેલના આંગણામાં ફૂલો ખીલ્યાં હતાં ૧૯૪૪ના જાન્યુઆરી મહિનામાં બાને બીજા બે હુમલા આવ્યા. ને સવારના તડકામાં ઝૂમતાં હતાં. પણ માળીની આંખમાં આંસુ હવે તેમની સ્થિતિ પથારીવશ થઈ ગઈ હતી. પથારીમાં પણ હતાં. દેશના તમામ લોકોની આ જ સ્થિતિ હતી. આગલે દિવસે દુખાવાથી મુક્તિ ન હતી. શ્વાસમાં મુશ્કેલી પડતાં રાતની ઊંઘ જ સરકારે જાહેર કર્યું કે લાંબા સમયથી બીમાર કસ્તૂરબાની સ્થિતિ ઊડી જતી. બાને આયુર્વેદિક ઇલાજ કરવાની ઇચ્છા હતી. ઘણા અત્યંત ગંભીર છે. આખી રાત લોકો મહેલની બહાર ઊભા હતા. પ્રયત્ન તેની વ્યવસ્થા થઈ શકી. થોડા દિવસ આયુર્વેદિક દવાઓએ માળીએ બાપુને બા પાસેથી આવતા જોયા અને પૂછવા લાગ્યો, અસર કરી. બા વ્હિલચેરમાં વરંડા સુધી આવતાં થયાં, ‘થોડા ‘બા કેમ છે? તેના ખભા પર હાથ મૂકી બાપુ બોલ્યા, ‘આશા નથી, દિવસમાં બાપુ સાથે ચાલવા જઈશ.' તેવી આશા સેવતાં થયાં પણ ભાઈ અને બહાર ઊભેલા લોકોને આ સંદેશો આપવા તેને પછી તબિયત ફરી બગડી. આ વખતે આયુર્વેદિક ડૉક્ટરે કહ્યું કે મોકલ્યો.' ‘હવે મારો ઇલાજ કામ નહીં લાગે.' - આજે બા પાણી પણ લેવાની ના પાડતાં હતાં. બાપુએ કહ્યું, (૨૦) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #21 -------------------------------------------------------------------------- ________________ ‘હવે દવાઓ પણ બંધ કરીએ. બધું ઇશ્વર પર છોડીએ.’ દરમિયાન બા ઘડીમાં ભાનમાં આવતાં હતાં, ઘડીમાં ભાન ચાલ્યું જતું હતું. તેવામાં એક વાર ભાનમાં આવતાં કપાળ પર એક સૌમ્ય સ્પર્શ અનુભવતાં તેમણે જોયું તો તે બાપુનો હાથ હતો. આટલી પીડામાં પણ તેમના ચહેરા પર આનંદની સુરખી આવી. ત્રણ વાગ્યે દેવદાસ ગંગાજળ લઈ આવ્યો. બાએ સંતોષપૂર્વક મોં ખોલ્યું અને થોડાં ટીપાં જળ પીધું. પછી ક્ષીણ અવાજે બાપુ અને બીજા બધા તરફ જોઈ બોલ્યાં, ‘કોઈએ રડવાનું નથી. દુ:ખી થવાનું નથી, મારું મૃત્યુ શોકનો નહીં, આનંદનો પ્રસંગ બનવો જોઈએ.' ત્યાર પછી તેમણે આંખો બંધ કરી, ધીમા અવાજે કહ્યું, હે ઇશ્વર, તું જ મારો ઉદ્ધારક છે, હું તારા શરણે છું.’ જીવનના ક્ષીણ તંતુ સાથે બાનો દેહ જોડાયેલો હતો - દેવદાસ બા માટે મંગાવેલી પેનિસિલિનની દવા આવી પહોંચી ત્યારે સાંજે સાત વાગ્યા હતા. દેવદાસે બાપુ અને ડૉક્ટરને બાજુમાં બોલાવ્યા ને કહ્યું, 'બાને પેનિસિલિનનાં ઇંજેક્શન આપીએ.’ બાપુએ જ્યારે જાણ્યું કે આ ઇંજેક્શન દર છ કલાકે આપવાં પડશે ત્યારે તેણે દેવદાસને કહ્યું, ‘શા માટે તારી બાને મૃત્યુ સમયે નવી પીડા આપવા માગે છે? હવે તે નથી બચવાની, તું ગમે તેટલી ચમત્કારી દવા લાવશે તોપણ નથી બચવાની. છતાં જો તારે તેનો પ્રયોગ કરવો હોય તો પછી હું આડો નહીં આવું.’ દેવદાસે માથું ઝુકાવી દીધું. તે કંઈ કહે તે પહેલાં તો બાના ઓરડામાંથી કોઈ બાપુને બોલાવવા આવ્યું. ‘બા તમને યાદ કરે છે, જલદી ચાલો.' કસ્તૂરબા પથારીમાં અર્ધા બેઠા થયાં હતાં અને શ્વાસ લેવાની કોશિશ કરતાં હતાં. બાપુ તેમની બાજુમાં બેઠા અને તેમના ખભે હાથ વીંટાળ્યો. ‘શું થાય છે?’ તેમના અવાજમાં આશ્વાસન હતું, પ્રેમ હતો. બાએ કહ્યું, સમજાતું નથી અને પોતાનું માથું બાપુના ખભા પર મૂકયું. બાપુએ ધીરે ધીરે તેમના વાળમાં હાથ ફેરવવા માંડ્યો. બાના ચહેરા પર આછું સ્મિત આવ્યું. થોડી ક્ષણોમાં તેમનો શ્વાસ બંધ થઈ ગયો, ત્યારે સાંજે સાત વાગી ને પાંત્રીસ મિનિટ થઈ હતી. બાની આજુબાજુ ઊભેલા લોકોના કંઠમાંથી ધીમા ડૂસકાં સરી પડ્યાં, પણ તરત જ સૌએ પોતાની લાગણીઓ સંભાળી લીધી. તેઓએ બાને ગમતી પ્રાર્થના ગાવી શરૂ કરી. બાપુ પણ અવરુદ્ધ કંઠે તેમાં જોડાયા. પછી ઊઠીને ઓરડાના એક ખૂો ચાલ્યા ગયા અને સ્વસ્થતા ટકાવવાનો પ્રયત્ન કરતા આખી રાત ત્યાં જ બેસી રહ્યા. કપાળે કંકુનો ચાંદલો કર્યો. મીરાંબહેને ફૂલોનો હાર પહેરાવ્યો. બાના હાથમાં કાચની પાંચ બંગડી હંમેશા રહેતી - તેમનાં લગ્ન થયાં ત્યારથી. એ બંગડીઓ પર પણ ફૂલો વીંટ્યાં. બાના દેહને ઓરડાની ભોંય પર મૂક્યો અને બાના આખા શરીરને તાજાં પુષ્પોથી ઢાંકી દીધું. તેમના મસ્તક પાસે દીવો પ્રગટાવીને મૂક્યો. સરકારે જાણવા માંગ્યું કે હવે અંતિમવિધિ શી રીતે કરવાની છે? લોકો અંતિમક્રિયામાં ભાગ લઈ શકે તે માટે બાના દેહને જેલની બહાર લઈ જવો કે પછી જેલમાં અગ્નિસંસ્કાર કરવાં? અને બીજો પ્રશ્ન પણ ઊભો થયો - અગ્નિસંસ્કાર કોણ કરશે - મોટા પુત્ર હરિલાલનો પત્તો નહોતો, બીજો પુત્ર મિણલાલ દૂર દક્ષિણ આફ્રિકામાં હતો. બાકીના બને અથવા બેમાંથી એક પુત્રને તો અગ્નિસંસ્કાર કરવાની રજા મળવી જોઈએ. બાપુએ કહ્યું, 'આખા દેશને અંતિમક્રિયામાં સામેલ થવાનો હક્ક છે, જો તે ન આપો તો પછી મારા પુત્રો પણ અંતિમક્રિયામાં ભાગ નહીં લે.' સરકાર મૂંઝાઈ. આનો અર્થ એ કે તમામ રાજકીય કેદીઓને પણ છોડવા પડે અને તો પછી માંડ દબાયેલું આંદોલન ફરી જોર પકડે. રાષ્ટ્રમાતાની અંતિમ ક્રિયા જેલમાં જ કરવી તેમને વધુ સલામત લાગી. બાપુએ રામદાસ અને દેવદાસને કહ્યું, ‘દેશના લોકોની બા પ્રત્યેની લાગણી દબાવી દેવી પડતી હોય તો તમારે પણ તેમ જ કરવું ઘટે. મારા પુત્રોને વિશેષ અધિકાર આપવાની તરફેણ હું નહિ કરું.' ત્યાં સમાચાર આવ્યા કે મહાત્માના શ્રીમંત અનુયાયીઓએ બાના અગ્નિસંસ્કાર માટે સુખડ મોકલવાનું નક્કી કર્યું છે. બાપુએ કહ્યું, ‘તમારી લાગણીની હું કદર કરું છું પણ મારા જેવા ગરીબ માણસની પત્નીને આ વૈભવ શોભે નહીં. એક જેલ સુપરિન્ટેડેન્ટ આ સાંભળી બાપુ પાસે આવ્યો અને કહ્યું, ‘બાપુ, થોડું સુખડનું લાકડું મારી પાસે છે, તે વાપરીએ તો? ‘તમારી પાસે? ક્યાંથી આવ્યું?' આપ બીમાર હતા ત્યારે, ૨૧ દિવસના ઉપવાસ વખતે સરકારે આપને કંઈ થાય તો - તેમ વિચારીને મોકલ્યું હતું.' તેનો સંકોચ જોઈ બાપુ ફિક્કું હસ્યા અને કહ્યું, ‘તો પછી એ સુખડ તો મારું ગણાય. મારી પત્ની માટે તે વાપરવામાં વાંધો નહીં.' બુધવારે સવારે દસ વાગ્યે, સોએક માણસોની હાજરીમાં, દરવાજા બહાર ઊભેલી શોકાકુલ ભીડની સાક્ષીમાં બાના અંતિમસંસ્કાર થયા. બાના પુષ્પાચ્છાદિત દેહને માદેવભાઈના અગ્નિસંસ્કાર કર્યા હતા તેની બાજુમાં ગોક્ક્ષાયેલી ચિતા પર મૂકવામાં આવ્યો. એ દેહને ટેકો કરતી વખતે બાપુનું ધૈર્ય ક્ષણભર ડગી ગયું. પણ શાલથી પોતાનાં આંસુ લૂછી તેમણે બાના દેહને ટેકો આપી ચિતા પર ગોઠવ્યો. શાંત અવાજે ભગવદ્ગીતા, કુરાન, બાઈબલના ટેસ્ટામેન્ટના અંશ તેમણે વાંચ્યા. મીરાંબહેને ઓલ્ડ ટેસ્ટામેન્ટ સત્ય-અહિંસા-અપરિગ્રહ ૨૧ વિશ્વભરમાં સમાચાર પહોંચ્યા. અગ્નિસંસ્કારની તૈયારી થઈ. દેવદાસ, પ્યારેલાલ અને નાના મનુ, કનુ અને રામીએ કસ્તૂરબાનો ઓરડો સાફ કર્યો. બધો સામાન બહાર કાઢી નાખ્યો. સુશીલા અને મીરાંબહેને બાને નવડાવ્યાં. વાળ ઓળ્યા અને બાપુએ કાંતેલા સૂતરની લાલ કિનારવાળી સાડી બાને ઓઢાડી. સુશીલાએ તેમના ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક Page #22 -------------------------------------------------------------------------- ________________ વાંચ્યું. ડૉ. ગિલ્ડરે જરથોસ્તી વચનો કહ્યાં અને આશ્રમવાસીઓએ પછીનાં બાપુનાં વર્ષો, તેમની જાન્યુઆરી ૧૯૪૮ માં હત્યા થઈ હિંદી ભજનો ગાયાં. ત્યાં સુધીના તમામ વર્ષો, બાપુ માટે કપરાં હતાં. એક તરફ પછી બાપુ ઊભા થયા. સુખડનાં લાકડાંની ચિતા પર ઘી અહિંસાનો વિજય થયો હતો.તો બીજી તરફ અખંડ ભારતનું સ્વપ્ન રેડ્યું. દેવદાસે બાના શરીર પર અગ્નિ મૂક્યો. રોળાઈ ગયું હતું. કૉંગ્રેસ પક્ષના નેતાઓએ અમુક રીતે તેમનો ફેબ્રુઆરીની એ ઠંડી સવારે બાપુ અનિમેષ નેત્રે બાસઠ વર્ષના વિશ્વાસઘાત કર્યો હતો. સત્તા મેળવવા માટે સૌએ બાપુનો ઉપયોગ સાથીનો દેહ ભસ્મીભૂત થતો જોઈ રહ્યા. તેમના ગળામાં ડૂમો કરી લીધો હતો. સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી બાપુના નેતૃત્વની તેમને ભરાઈ આવ્યો. મારા શરીરમાંથી પ્રાણ ચાલ્યો ગયો. હવે હું શું જરૂર રહી નહોતી. દેશના બે ભાગ પડી ગયા હતા. પ્રજાની કરીશ? એ એમના શબ્દો હતા. દુર્દશાની કોઈને પડી નહોતી. દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા બાના દેહને ભસ્મ થતાં ક્લાકો લાગ્યા. બાપુ ત્યાં ચિતાની હતા. તેમનાં હતાશા અને ગુસ્સો વારંવાર કોમી રમખાણો રૂપે પાસે જ બેસી રહ્યા. બપોર પડી. સૌને વિદાય આપી બાપુ ફરી ભભૂકી ઊઠતાં હતાં. બાપુ ખૂબ વ્યથિત હતા, છતાં પરાણે હસતું ચિતા પાસે આવીને બેઠા. તેમની નજર અગ્નિની જ્વાળાઓ પર મોટું રાખતા. રાજકીય એકતા માટે, સ્થિરતા માટે જરૂર હોય ત્યારે જ હતી. અંદર આવવાની એક વિનંતીને તેમણે ગણકારી નહીં. પોતાનું દુઃખ દબાવી દેતા. સૂર્ય નમવા આવ્યો ત્યારે પણ થોડી જ્વાળાઓ દેખાતી હતી, ધુમાડો તે વખતે મારી ઉંમર ૧૩ વર્ષની હતી. હું બાપુ પાસે હતો. ઊઠતો હતો. બાપુ ઊઠતા નહોતા. ‘બાની આ પૃથ્વી પરની છેલ્લી મારી સમજ દેશના બનાવોને પચાવવા જેટલી વિકસિત નહોતી ક્ષણોમાં હું તેને છોડીને કેવી રીતે જઈ શકું?’ અને વાતાવરણને છતાં બાપુની એક પળે પ્રેમાળ દાદા બની જવાની ને બીજી પળે હળવું બનાવવાની કોશિશ કરતાં બોલતા, ‘બા જાણે તો મને માફ ગંભીર રાજપુરુષ બની જવાની શક્તિને જોઈ હું નવાઈ પામી કરે ખરી?’ પણ વાક્ય પૂરું કરતાં તેમની આંખ ભરાઈ આવી. જતો. છેવટે રાત ઢળી ચિતા શાંત પડી. બાપુ ઊડ્યા અને મહેલમાં ભાગલા પછી ફાટી નીકળેલી હિંસાને રોકવા ફરી બાપુનો ગયા. વાદળછાયા આકાશ નીચે ચિતા પાસેથી ઊઠી મહેલમાં જતા ખપ પડ્યો. ફરી તેઓ હિંદના રાજકરણના કેન્દ્રમાં આવી ગયા. એ નાનકડા વૃદ્ધનો એક ફોટોગ્રાફ કોઈએ લીધો છે, તેમાં એ પણ બાપુ આ બધાથી દૂર બંગાળના સરહદી વિસ્તારોમાં જ્યાં ક્ષણની ગંભીરતા વર્તાય છે. હિંસા સૌથી વધુ પ્રમાણમાં ફાટી નીકળી હતી ત્યાં ફરતા રહેતા. રામદાસ અને દેવદાસે બે દિવસ પાસે રહેવાની મંજૂરી માગી. સાથે થોડા સાથીઓ રહેતા. ગામેગામ ફરી તેઓ લોકોને શાંતિ તેમને બાનાં અસ્થિ ભેગાં કરી તેમની અને બાપુની ઇચ્છા મુજબ અને સંપ જાળવી રાખવા સમજાવતા. થોડાં અઠવાડિયામાં લોકો અલાહાબાદ ગંગા-યમુનાના સંગમમાં પધરાવવાં હતા. મિત્રો, શાંત થવા લાગ્યા હતા. સ્વજનોથી વીંટાળાયેલા બાપુનો શોક કોઈ રીતે ઓછો થતો નહોતો. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ ના દિવસે દેશ આઝાદ થયો તેના બા વિનાનું જીવન મેં કદી કહ્યું પણ નહોતું,' તેમણે કહ્યું ઉત્સવમાં સામેલ થવા કૉંગ્રેસના નેતાઓએ બાપુને દિલ્હી બોલાવ્યા. હતું, ‘તે મારો અભિન્ન હિસ્સો બની ગઈ હતી, તેના જવાથી હું ‘ઉત્સવ શાનો?' બાપુએ કહ્યું, ‘મારા હજારો દેશવાસીઓ અધૂરો થઈ ગયો.' લૉર્ડ વેવેલે લખેલા પત્રના જવાબમાં તેમણે એકબીજાને કાપી રહ્યા હોય ત્યારે હું ક્યા મોઢે ઉજવણી કરું?’ લખ્યું. “ધાર્યા કરતાં મને ઘણી મોટી ખોટ પડી છે. મેં એવું ઇચ્છયું સમગ્ર દેશ સ્વાતંત્ર્યપ્રાપ્તિનો આનંદ માણી રહ્યો હતો ત્યારે નહોતું, છતાં તેણે મારામાં પોતાની જાતને ઓગાળી દીધી હતી. બાપુ બંગાળની સરહદોમાં ફરતા હતા. સાચા અર્થમાં તે મારી અર્ધાગિની હતી, ‘બેટર હાફ' હતી.' જાન્યુઆરી, ૧૯૪૮ની શરૂઆતમાં બાપુ દિલ્હી આવ્યા. એ આગાખાન મહેલમાં બાના મૃત્યુ પછી તેમના દેહની ભસ્મમાંથી જોવા માટે કે દિલ્હીમાં શાંતિ છે કે કેમ અને ભારતે પાકિસ્તાનને તેમના પુત્રો અસ્થિ એકઠાં કરી રહ્યા હતા ત્યારે તેમને કાચની તેના ભાગના ૫૫ કરોડ રૂપિયા આપ્યા છે કે કેમ. હિંદુત્વવાદીઓ પાંચ બંગડીઓ રાખ વચ્ચે ચમકતી દેખાઈ. બાના સૌભાગ્યનું માનતા હતા કે આ રૂપિયા પાકિસ્તાનના નથી એનો ઉપયોગ થી તેમની જીવનભરની નિષ્ઠાનું પ્રતીક એવી બંગડીઓ કોઈ ચમત્કારિક અત્યાચારનો ભોગ બનીને આવેલા હિંદુઓ માટે ખર્ચવા. બાપુએ રીતે અગ્નિની જ્વાળાઓ વચ્ચે સલામત રહી હતી - જીવનભરની કહ્યું, ‘એ અનૈતિક છે. ભાગલા પડે એટલે હિંસા થાય એ ભાગલા કસોટીઓ વચ્ચે બાની પતિ પ્રત્યેની સમર્પિત નિષ્ઠા સલામત રહી સ્વીકારતી વખતે જ સમજવાનું હતું. હિંસામાં હિંદુઓની સાથે હતી તેમ. મુસ્લિમોએ પણ યાતના ભોગવી છે. ભારત પોતાની સ્વતંત્ર ત્યાર પછી એક આખું વર્ષ બાપુ આગાખાન મહેલમાં હતા. જિંદગી અનૈતિકતાના પાયા પર શરૂ કરે તે બરાબર નથી.' તેમણે બહાર આવ્યા ત્યારે દુનિયા બદલાઈ ગઈ હતી. બાના મૃત્યુ પછી ઉપવાસ શરૂ કર્યા. કોમી એકતા તેની મુખ્ય શરત હતી. બાપુનું ચેતન ચાલ્યું ગયું હતું. ઉત્સાહ ઓસરી ગયો હતો. ત્યાર સ્વતંત્ર હિંદની સરકારે પાકિસ્તાનને રૂપિયા આપવા બાંહેધરી ૨ ૨ ) (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ આપી. હિંદુ અંતિમવાદીઓએ તેમાં મુસ્લિમ તરફી વલણ જોયું. આપવા માગશે તો કોઈ મને મારી નહીં શકે. ઇશ્વર મને પોતાની તેમની હત્યાનું કાવતરું રચવા માંડ્યું. કૉંગ્રેસના બ્રાહ્મણ અને પાસે બોલાવવા ઇચ્છશે તો કોઈ મને બચાવી નહીં શકે.' તેમ તેઓ ક્ષત્રિય નેતાઓને પોતાની સત્તા અને શ્રીમંતાઈના રસ્તામાં ગાંધી કહેતા. આડખીલીરૂપ લાગતા હતા. તેમની બ્રિટિશ રહેણીકરણી સામે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે નથુરામ વિનાયક ગોડસે ગાંધી અસહકારનું શસ્ત્ર ઉગામે તે તેમને પરવડે તેવું ન હતું. નામના કટ્ટર હિંદુએ મહાત્મા ગાંધી પર ગોળી ચલાવી. પ્રાર્થનાની પ્રજાના નસીબે શ્વેત શાસકોના જગ્યાએ ઘઉંવર્ણા શાસકો આવ્યા, મુદ્રામાં જોડેલા હાથ સાથે છાતી પર ત્રણ ગોળીઓનાં લોહી તે સિવાય કશું ન બદલાયું. નીકળતાં નિશાન લઈ બાપુ જમીન પર ઢળી પડ્યા. તેમના પોતાની જિંદગી ભયમાં છે તેવું બાપુ સમજતા હતા, પણ મુખમાંથી ઉગાર નીકળ્યો હે રામ, રામ' હત્યારા પર એક પળ કોઈ સલામતી વ્યવસ્થા સ્વીકારવાનો તેમણે ઇન્કાર કર્યો. સરકારને ઠેરવાયેલી તેમની આંખોમાં વંચાતું હતું. “ઇશ્વર તારું ભલું કરે, ફાવતું મળ્યું. બાપુ થાકી ગયા હતા. પોતાનું શ્રેષ્ઠ તેમણે દેશને બેટા!' આપી દીધું હતું. હવે પોતે કંડારેલા માર્ગ પર નવી પેઢી ચાલે અને અરૂણ ગાંધીના પુસ્તક “ધ ફરગોટન વુમન'માંથી પોતે ઈશ્વરના શરણે જાય તે જ ઉચિત હતું. ‘ઈશ્વર જિંદગી અનુવાદ – સોનલ પરીખ એમનું વ્યક્તિત્વ અદ્ભુત છે. પારસમણિસમું છે. તેમનું હાડ વીર નાયકો અને શહીદોની માટીમાંથી બનેલું છે. એમનામાં એવો અદ્ભુત આધ્યાત્મિક પાવર છે કે તેમની આસપાસના સામાન્ય માણસો પણ વીર શહીદો બની જાય છે.'' - ગોપાલકૃષ્ણ ગોખલે, ૧૯૧૨ ગાંધીજીથી વધુ વિશુદ્ધ, વધુ ઉમદા, વધુ બહાદુર અને વધુ ઉચ્ચ આત્મા આ પૃથ્વી પરકદી અવતર્યો નથી.' ' - ગોપાલકૃષ્ણ દોખલે, કોગ્રેસ અધિવેશન લાહોર ખાતે વક્તવ્ય આપતાં ૧૯૦૯ “એકાદશ વ્રતને જીવનશુદ્ધિ સાધના કહી શકાય. જીવન અમુક વિશેષ શ્રદ્ધા પર ખડું કરવું જોઈએ. એક નિશ્ચિત દિશામાં વહેવાને કારણે નદીનું પાણી વીખરાઈ જતું નથી અને તેથી તેમાંથી કારગર તાકાત પ્રગટ થાય છે. જીવનનદી બેય અનુસાર વહે તે માટે આ અગિયાર વ્રતની યોજના છે. અગાઉ આ વ્રતોની આવશ્યકતા કેવળ સાધકો માટે મનાયેલી. ગાંધીજીએ સેવકો અને સંસારીઓ માટે રોજબરોજના વ્યવહારમાં પણ આ વ્રતોની આવશ્યકતા માનીએ એમની વિશેષચા છે.'' - વિનોબા ભાવે ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૨૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનું ખોવાયેલું રત્નઃ હરિલાલ ગાંધી | નીલમ પરીખ ગાંધી પરિવારનાં પુત્રી, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં વર્ષો સુધી શિક્ષણ અને સેવાનું કાર્ય કરી, નિવૃત્તિમાં નવસારીમાં વસવાટ. ગાંધીજી વિશે કેટલાંક પુસ્તકોનું લેખન કરનાર લેખિકા. ‘ગાંધીજીનું ખોવાયેલું ધનઃ હરિલાલ ગાંધી’, ‘ગાંધીજીના સહકાર્યકરો', ગાંધીજીના પત્રો - વગેરે ગ્રંથ. તેજસ્વી અને વિચક્ષણ હરિલાલ ગાંધી મારા નાના થાય. હરિલાલનું હીર ગાંધીજીએ પારખી લીધું હતું તેથી જ હરિલાલને ગાંધી પરિવારની દીકરી તરીકે મારો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ઘડવાના એમણે અથાગ પ્રયત્નો કર્યા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને સદાય મારા મનમાં સંકોચ થાય. અમે પૂ. બાપુજીના વિચારો હરિલાલના કાર્યથી અને આગળ વધવાની હરિલાલની હોંશથી પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો. અમે આદિવાસી ગ્રામવિસ્તારમાં સંતોષ પણ થતો. ગાંધીજી ઇચ્છતા કે હરિલાલ મારો સેક્રેટરી સ્થિર થયા પછી જ્યારે ગાંધી પરિવારના સભ્યોને અમારું કામ બને. ‘ભાઈ મહાદેવે તમારી ગરજ સારી છે. પણ તમે તેની જોવા આવવાનો પ્રસંગ ઊભો થયો અને અમારું ગૌરવ કરવામાં જગ્યાએ હોત તો કેવું સારું એવી મમતા હજી નથી જતી.'' એમ આવ્યું ત્યારે એવી લાગણી થઈ કે અમે છાને ખૂણે રહીને અમારા લખીને હરિલાલને માટેની પોતાની આશા વ્યક્ત કરી દેતા. દક્ષિણ મહાન પૂર્વજોનું તર્પણ કર્યું છે. આફ્રિકામાં હરિલાલ જેલમાં જાય, પોતાની ગેરહાજરીમાં એમના મારી બા-રામીબહેન, માસી-મુ. મનુબહેન, અને મામા-મુ. વતીનાં કામો બરાબર નિષ્ઠાથી અને કાળજીથી પૂરાં થતાં જોઈને કાંતિભાઈ અમને ઘણી વાર પૂ. કસ્તૂરબા-બાપુજી તથા ભાઈ- ગાંધીજીનુંય મન કેટલું નાચી ઊઠતું હશે! હરિલાલને પોતાનું (હરિલાલભાઈને સૌ ‘ભાઈ’ કહેતા) ની અનેક વાતો કરતાં. પૂ. “ધન’ સમજીને એને વધારવાનો જ સતત પ્રયત્ન રહેલો. કસ્તુરબાને બાપુજીએ ભાઈ પર લખેલા પત્રો વાંચીને અવારનવાર કહેતા કે, પણ દીકરા માટે એટલો જ પ્રેમ અને આદર હતાં અને એથી જ ભાઈ આવા પ્રેમાળ, હોશિયાર, ચાણાક્ષ એ ખૂબ બુદ્ધિશાળી તથા દીકરો જ્યારે ધર્મપરિવર્તન કરી લે છે ત્યારે “અમે રતન ખોયું” પુરુષાર્થી હતા. અમે એમની વાતો નોંધી રાખી હોત તો વધુ સારું એવા ઉદ્ગારો હરિલાલની દીકરી રામીના પત્રમાં કસ્તૂરબાથી થાત. પણ એનું મહત્ત્વ ત્યારે સમજાયું નહોતું. આજે સમજાયું વ્યક્ત થઈ જાય છે! મા-બાપ સતત પોતાના આ “ધન'ને, ‘રતન' ત્યારે ઘણું મોડું થઈ ગયું છે. ને ઘસાઈને ઊજળું બનાવવા ઇચ્છતાં હતાં અને ત્રણેના પ્રયત્નો એ એટલું તો અવશ્ય યાદ છે કે, મુ. કાંતિમામા એમની માંદગી દિશામાં જ રહ્યા. દરમિયાન મુ. મનુમાસીને ત્યાં અમને મળ્યા ત્યારે પાસે બેસાડી, પણ પ્રારબ્ધ આગળ માનવના હાથ હેઠા જ પડે છે. છતાં પીઠ થાબડતાં કહે: ‘બાપુનો કીધો હું તો ગામડે ન ગયો પણ તમે આ મહામાનવ હિંમત નથી હારતા. બાપ-દીકરા બંનેનો પુરુષાર્થ બંને જણાં ગામડામાં આદિવાસીઓ વચ્ચે બેસીને જે કામ કરો છો છેવટ લગી ચાલુ જ રહ્યો. ગાંધીજીએ નારણદાસને પત્રમાં તેની વાતો સાંભળીને ખૂબ આનંદ થાય છે. બાપુનું કામ અમે ન લખ્યું : હવે હરિલાલનું નસીબ એને જ્યાં લઈ જાય તે ખરું. કર્યું. તમે કરો અને આગળ વધો એવા મારા આશીર્વાદ છે.' આ આવેલું ધન ખોવાય નહીં એટલો જ ઈશ્વરનો પાડ માનવો રહ્યો.' શબ્દો સાંભળી મન નાચી ઊઠયું અને આંખો છલકાઈ ગઈ. હરિલાલને પત્રમાં લખે છે : “..... જે હરિઇચ્છા. તે હરિ’ આ સાથે જ બાપુજીનો (ગાંધીજીનો) ભાઈ (હરિલાલ) માટેનો માં તમે પણ આવી શકો, જ્યારે નામ જેવા ગુણ ધારણ કરો ત્યારે. ઉત્કટ પ્રેમ પણ યાદ આવી ગયો. બાપુજીની કેટલી ઇચ્છા હતી કે, તેનું બીજ તમારામાં જોઉં છું, તે બીજમાંથી મોટું ઝાડ થાઓ એવી મારો વારસો હરિલાલ સાચવે. શરૂઆતના વર્ષોમાં જ્યારે ગાંધીજીને મારી ઇચ્છા છે, એવો મારો આશીર્વાદ છે. સંભવ છે કે, મારાથી વિલાયત અભ્યાસ માટે જવું પડ્યું અને પછીથી કમાવા માટે તમે મારી સેવા બાબતે ચડી જશો. એમ જ થવું જોઈએ.'' પણ આફ્રિકા જવાનું થયું ત્યારે હરિલાલને એકલાને હિંદમાં મૂકી જવું ઇશ્વરે આપેલું ધન ગાંધીજીએ એક હાથમાંથી ખોઈ નાંખ્યું તો એ પડ્યું તે એમને ગમ્યું નહીં જ હોય. પણ નાનપણમાં હરિલાલને જ ઈશ્વરે બીજા હાથમાં દેશના અનેક યુવકોને – દીકરાઓને મૂકી બાપુજીના પ્રેમ અને ઘડતરનો અભાવ લાગ્યો હશે તે પૂરો પાડવા દીધા! ગાંધીજીએ તનતોડ મહેનત કરી હતી. એ માટે તેઓ પૂરા સજાગ હરિજનબંધુમાં ગાંધીજી લખે છે : “.... આવી સ્થિતિમાં મેં હતા. એ જમાનામાં ૧૯૦૫ની આસપાસ - બાળકોનાં ઉછેર અને તેને ખોયો છે એનું કારણ હું છું.... બાળપણનો ઘણો કાળ એ ઘડતર પાછળ ગાંધીજીના કેવા ઉદાત્ત વિચારો અને આચરણ હતાં મારાથી વિખૂટો રહ્યો.... પ્રભુ એને બુદ્ધિ આપે ને મારાથી તે એમના દરેક પ્રસંગ અને પત્રમાં દેખાઈ આવે છે. તેની સેવા કરવામાં જેટલી ઊણપ રખાઈ હોય એને સારુ મને ૨૪) (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ માફી આપે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના હંમેશાં ચાલે છે....'' હરિના હતું. તેઓ જાતે પણ તેને ઓળખી ન શક્યા અને એમ માનવા લાલને ગાંધીજીના વહાલા ધનને - કસ્તુરબાના રતનને સાચે જ લાગ્યા કે, જીવનભર રખડવાનુ જ મારા ભાગ્યમાં નિર્માયેલું છે. હરિએ હરી લીધું. ગાંધીજીના જીવનમાં બનેલા અનેક પ્રસંગોને આવરી લેતું બાપુના મૃત્યુ સમયે હરિલાલે પોતાની મનોવ્યથા વ્યક્ત કરી વિપુલ કહી શકાય એવું સાહિત્ય ઉપલબ્ધ છે. તેમાં આ પુસ્તિકા તે મુંબઈના દૈનિક છાપામાં છપાઈ : ‘હરિલાલે ગાંધીજીના દ્વારા ઉમેરો કરતી વખતે સહેજે પ્રશ્ન થાય છે કે ઉમેરો કરવાની અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ એકદમ બોલી ઊઠ્યા જરૂર ખરી? સામાન્ય સંજોગોમાં એવો ઉમેરો કરવાની જરૂર હતા કે : “મારા પિતાને અને દુનિયાના એક મહાત્મા તથા સંત ખરી? સામાન્ય સંજોગોમાં એવો ઉમેરો કરવાનો વિચાર પણ મને પુરુષને મારી નાખનારને હું માર્યા વગર નહીં છોડું.' તો ન આવત અને તેની જરૂર પણ ન લાગત. પરંતુ કેટલાક | ‘હરિલાલ ગાંધી થોડા દિવસ પહેલાં જ મુંબઈના એક અંગ્રેજી મહિનાઓથી શ્રી દિનકર જોશીના ‘પ્રકાશનો પડછાયો'' પુસ્તકના સાપ્તાહિકની ઑફિસમાં ગયા હતા ને ત્યાં કામ કરી રહેલા એક આધારે લખાયેલા ગાંધી વિરુદ્ધ ગાંધી નામના મરાઠી, ગુજરાતી, ભાઈને કહેલું : ‘તમે મારી પાસેથી થોડી વાત શાંતિથી સાંભળી હિન્દી અને છેલ્લે અંગ્રેજી ભાષામાં Mahatma Vs. Gandhi રજૂ લો. દુનિયા મારી કથા સાંભળીને મારા તરફ હસે છે. પણ સાચી થઈ રહેલા નાટકમાં વાસ્તવિકતાને સમજ્યા વિના, જે ઘાટ વાત તો દુનિયાએ કદી જાણી જ નથી. એટલે એ વાત હું મરી જાઉં સાહિત્યસર્જનમાં, કલ્પનાના રંગો ઉમેરવાની છૂટનો ઉપયોગ કરીને તે પહેલાં દુનિયાએ જાણી લેવી જોઈએ.'' આપ્યો છે, તેમાં રહેલા ગંભીર હકીકત દોષો અને રજૂઆતની “એમ કહીને હરિલાલ એ વર્તમાનપત્રવાળા ભાઈને પોતાની પદ્ધતિથી દર્શકોના માનસ ઉપર આ બંને વ્યક્તિઓ વિશે ઊપજતી સાથે લઈ ગયા અને મુંબઈના એક અજાણ્યા ખૂણામાં આવેલી ગેરસમજૂતી ભરેલી છાપને દૂર કરવા કે સુધારવા કેટલીક હકીકતો નાની ઓરડીમાં પહોંચ્યા. ત્યાં હરિલાલના વડીલ સિત્તેરેક વર્ષની લોકો સમક્ષ રજૂ કરવાનું મને યોગ્ય લાગ્યું. હરિલાલભાઈના વયનાં કોઈક ડોશી હતાં. તેમણે એટલું જ કહ્યું કે : “હરિલાલને આપ્તજનોને એ હકીકતો વિદિત છે. પરંતુ બીજા લોકો એનાથી ગાંધીજી માટે કેટલું બધું માન છે ને તેમને માટે તેના મનમાં કેટલો હજી અજાણ છે. પ્રેમ છે એની દુનિયાને ક્યાં ખબર પડી શકવાની છે?' '' સ્વામી આનંદ લખે છેઃ ‘ગાંધીજીની સત્ય પ્રત્યેની નિષ્ઠા તેમ એ વાત સાચી છે કે સૌ પોતપોતાની સમજ અને શક્તિ જ એમના આગ્રહને યથાયોગ્ય સમજનારની નજરમાં, આ બાબતમાં, પ્રમાણે જીવે છે. મથે છે અને કામની દિશા પકડે છે. જે લોકોની એમનો દોષ વસે એમ નથી. સત્યનિષ્ઠાને ખાતર પોતાનું સર્વસ્વ દિશાભૂલ થયા છતાં યાદ રહી જાય એવી વ્યક્તિ હતા. વિસ્મૃતિમાં ન્યોછાવર કરનાર જીવનસાધક, પોતાની સાધના પાછળ “સુત' ધકેલાયા છતાં એમના જીવનને અક્ષરદેહ અપાયો તે આછોપાતળો વિત્ત, દારા, શીશ સમાપે એમાં નવાઈ નથી. એ એમ જ કરે. લાગ્યો. એટલે અમારા નાના પ્રત્યેનું ઋણ ચૂકવવા આ પુસ્તિકામાં ગાંધીજીએ એ જ પુરાણી પરંપરાનું અનુસરણ કર્યું.'' એમના જીવનની વાસ્તવિકતાનો પાયો બાંધ્યો છે. તે માટે પ્રગટ ‘આમ છતાં એમણે ચારે દીકરાઓને, તેઓ ઉંમર લાયક અને અપ્રગટ પત્રો તથા નોંધોનો આશરો લીધો છે. થતાં વેત પ્રાપ્ત તુ ષોડશે વર્ષેવાળા ન્યાયે પુત્રોને મિત્ર ગણીને હરિલાલભાઈના પરિવારને સંસ્થા અને સમાજની ઉપેક્ષામાંથી તેમને પોતાની ઇચ્છા તેમ જ વલણ મુજબ પોતપોતાની કારકિર્દી પસાર થવું પડે, પોતાનાં સંતાનોને ટપલાં ખાતાં જોવાં પડે, મનમાં તેમ જ જિંદગીનો વ્યવસાય પસંદ કરવા અને તેને અનુસરવા કાયમને માટે લઘુતાગ્રંથિ બંધાઈ જાય, વ્યસનોમાંથી છૂટવાની સંપૂર્ણ છૂટ આપી. એમણે પોતે તો તે બધાને – ખાસ કરીને મથામણ છતાં જાણે પરાણે એ દિશામાં ધસડાઈ જવાય, સાચી રામદાસને અને દેવદાસને - પોતાની નજરમાં અત્યંત પ્રિય અને વાત સમજાય છતાં એ રસ્તે જવાનું મનોબળ તૂટી જાય અને જીવન ગૌરવભર્યા એવા, કિસાન, વણકર, દરજી, મોચી, ધાંચી, ભંગી એક કરુણાંતિકા બની જાય ત્યારે મહાત્માના આ જ્યેષ્ઠ પુત્રની શી વગેરે વ્યવસાયોની સમાજ-ઉપકારક મહત્તા તેમજ ગૌરવ સમજાવ્યાં સ્થિતિ થાય છે એનો ચિતાર આપીને એમ કહેવાનું મન થાય છે હતાં, અને તે સ્વીકારવાની હિમાયત, જીવ તોડીને કરી હતી. કે આ કરુણાંતિકાનું પુનરાવર્તન કોઈનાય કુટુંબમાં ન થજો. છતાં આ બે ભાઈઓએ તેવા કશા વ્યવસાયમાં પડવાની પોતાની હકને માટે લડવાનું પણ એ લડતમાં હથિયાર કેવળ અહિંસાત્મક અનિચ્છા તેમ જ અશક્તિ દર્શાવી, અને આધુનિક મધ્યમ વર્ગના આત્મબળનું વાપરવાનું. હરિલાલ બહાદુરી ભરેલા આત્મબળના બીજા સૌ લોકોની જેમ જ પોતાને પણ વકીલ, દાક્તર, છાપાવાળા, સાધન વડે લડી લઈ પોતાના હકો મેળવવા આરંભમાં ‘હરિનો ઈજનેરી કે એવા જ ચાલુ છાપના વ્યવસાયોમાં જવાની, તેમ જ મારગ’ લીધો. પછી છોડ્યો. અથડાયા અને અજાણ્યા આથમી પોતાનાં હૈયાંછોકરોને પણ તે જ ઢબે ઉછેરવાની ઇચ્છા દર્શાવી. ગયા. મહાત્માના પુત્ર હતા એટલે એમની અથડામણ સમાજની આવા વલણથી ગાંધીજીને આધાત થયો હતો, પણ એ ગળી નજરે ચડી, સૌની નજરે ન ચડ્યું હોય એવું સત્ત્વ પણ એમનામાં જઈને, એમણે બધાને ખુલ્લે દિલે હૈયાધારણ આપી કે એમની (ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવળ : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ)(૨૫) Page #26 -------------------------------------------------------------------------- ________________ સલાહ અમાન્ય કરવાની અને પોતાની જાતના વલણને જ પોતાના ખ્યાલોના અખતરા પુત્રો ઉપર કરીને, તેમને યોગ્ય કેળવણી અનુસરવાની સૌને સંપૂર્ણ છૂટ છે, અને તેઓ તેમ કરશે તો તેટલા આપવાની, પોતાની ફરજ ચૂક્યાનો દોષ ગાંધીજીને દીધો છે.'' જ કારણે પિતા-પુત્રના નાતાને રજમાત્ર પણ ધક્કો પહોંચવાનો ‘‘પણ આ અંગે હું એટલું જ કહીશ કે ફૂલ જેવા કોમળ છતાં નથી, પોતે, પુત્રોને પોતાના મિત્ર તરીકે જ હંમેશાં ગણશે અને વજ જેવા કઠોર લોકોત્તર યુગપુરુષોનું માપ કાઢવાનું આપણું કેટલું પોતાનો વર્તાવ સૌ પ્રત્યે હંમેશને માટે તે પ્રકારનો રહેશે. આવી ગજું? હું અગાઉ કહી ગયો તેમ ‘સુત, વિત્ત, દારા, શીશ સમરપે' બાંયધરી આપીને સૌને નિર્ભય કર્યા.' વાળી છાપના સાધકો તેમ જ ભક્તોની પરંપરા સમજવાનું આપણું આ પછી એ જીવ્યા ત્યાં સુધી પુત્રો પ્રત્યે એમનું વલણ તેમ જ ગજું ઓછું. એટલો જ ખુલાસો આ અંગે કરી શકાય.'' વર્તન સદાય, તેવી રીતે આત્મિયતા અને મૈત્રીભર્યા સદ્ભાવનું રહ્યું આ પુસ્તક દ્વારા ગાંધી પરિવાર સાથેની લોહીની સગાઈને એ બીનાના સૌ કોઈ સાક્ષી છે. એક નવો વ્યાપક સંદર્ભ મળ્યો છે. આ વાત અમારી ચર્ચાઓ અને આ મહત્તા લોકોત્તર એવા મહાનુભાવોમાં જોવા મળે એ આ પુસ્તકના લખાણ વખતે ઉત્તરોત્તર વધુ સ્પષ્ટ થતી ગઈ ત્યારે દેખીતું છે. સમજાયું કે અમારી જવાબદારી કેટલી બધી છે! હરિલાલ ગાંધીના પુત્રોનાં ઉછેર તેમ શિક્ષણ અંગેના ગાંધીજીના વર્તનમાં, વંશજો તરીકે અમે આવું તર્પણ કરીએ એ જરૂરી હતું. એમનાં પોતાનાં કુટુંબીજનોએ, હિતેચ્છુઓએ, નિકટવર્તી સહાયકર્તાઓએ અને આ દેશના તેમ જ પરદેશના અનેક કાર્યકરો, ‘સરગમ', ગણેશ ફાર્મ, છાપરા રોડ, લેખકો, ગ્રંથકારો વગેરેએ ગાંધીજીનો વાંક જોયો છે. ગાંધીજીએ નવસારી (૩૯૬૪૪૫) દ. ગુજરાત Mahatma Gandhi with Khan Abdul Gaffar Khan in Peshawar during his visit to NWFP, 1938 L(૨૬) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મી સદીમાં ગાંધી ચિંતન ડૉ. વિધુત જોશી સમાજશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર. અમદાવાદ અને સૂરતની સમાજશાસ્ત્રીય સંશોધનની સંસ્થાઓના પૂર્વ નિયામક. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિપદે અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણબોર્ડના સભ્યપદે રહી ચૂક્યા છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને અનેક પુરસ્કારોથી નવાજાયેલા છે. દિવ્યભાસ્કર'ના કોલમિસ્ટ છે. સંશોધનના અનેક ગ્રંથો બહાર પડેલાં છે. ગાંધીજીને આપણે તેમના કાર્યક્રમો થકી ઓળખીએ છીએ. સદીમાં ગાંધી ચિંતન કેવું હોઈ શકે અને જગતના પ્રવર્તમાન અગિયાર મહાવ્રતો, મારા સ્વપ્નનું ભારત, ખાદી તથા અન્ય પ્રશ્નોને તેના થકી કેવી રીતે જવાબ આપી શકાય તેની વાત કરશું. રચનાત્મક કાર્યક્રમો, સાત સામાજિક પાપો, સત્યના પ્રયોગો, ગાંધીજીની ચિંતન પદ્ધતિ : આદિવાસી-શ્રમિકો-દલિતો તથા અન્ય તબક્કાઓ વિશેના તેમનાં ગાંધીજી એક ખૂબ જ સંવેદનશીલ અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતી કામો, સત્યાગ્રહ વ. થકી ઓળખીએ છીએ. ગાંધીજી દક્ષિણ વ્યક્તિ હતા. આમ હોવાથી તેઓ પોતાની પરિસ્થતિ વિષે પ્રતિભાવ આફ્રિકાથી ૧૯૧૫ માં ભારત આવ્યા પછીથી ભારતના ઘડતરમાં આપતા રહેતા હતા. શરૂમાં મિત્રોની અસર હેઠળ આવ્યા પછી અને તેના કાર્યક્રમોમાં એટલા બધા ખુંપેલા રહ્યા કે તેમનું દર્શન તેમને પોતાના કુટુંબ અને આસપાસના લોકોની વૈષ્ણવ પ્રણાલીનો એક સળંગ સૂત્ર સ્વરૂપે નથી લખાયું. આથી તેમનું ચિંતન શાસ્ત્રીય પરિચય થયો. આમ કહીએ તો ગાંધી વિચારણાના બીજ હિન્દુ ગ્રંથ રૂપે તેમના દ્વારા ઉપલબ્ધ નથી થયું. જોકે તેઓ પ્રખર લેખક વિચારમાં પડેલા છે. પછીથી તેઓ ઈંગ્લેડ ગયા ત્યારે તેઓ પાશ્ચાત્ય હતા, પરંતુ તેમને લેખોમાં, કાર્યક્રમો અને લોકોને માર્ગદર્શન ચિંતનની અસર હેઠળ આવ્યા. ‘ગાંધી ઇન ઇગ્લેન્ડ’ પુસ્તક જોશો આપવામાં સર્વગ્રાહી ચિંતનનું લખાણ રહી ગયું છે. આથી જ તો તો તેઓ શરૂમાં સામ્યવાદ અને મૂડીવાદ એમ બંનેની સાથે સંવાદ તેમના કેટલાંક લખાણો સવાલ-જવાબ સ્વરૂપે લખાયાં છે. ગાંધીજીના કર્યા પછી માનવવાદમાં સ્થિર થયેલા દેખાય છે. તો પણ ગાંધીના વિચારોને તાત્ત્વિક સ્વરૂપમાં મુકવાના પ્રયાસો બી.એન. ગાંગુલી પાયાના વિચારોના મૂળ હિન્દુ ચિંતનનાં પડેલાં છે. ગાંધીનું સત્ય (સોશીયલ ગાંધીઝ સોશીયલ ફ્લિોસોફી) કે દક્ષાબેન પટ્ટણી (ગાંધીજીનું એટલે આત્મજ્ઞાન-ઋષિઓનું સત્ય તેમને રૂચિ ગયું છે અને આ ચિંતન) જેવા અન્ય લેખકોએ કર્યું છે. પ્યારેલાલ અને મશરૂવાલાનાં સત્ય પામવાની આત્મજ્ઞાનની પદ્ધતિ પણ તેમને રૂચિ ગઈ છે. આ પુસ્તકો પણ ગાંધીજીના દર્શનને સમજવામાં મહત્ત્વનાં છે. ઉપરાંત તેમને જૈન અને વૈષ્ણવ અને બૌદ્ધ પ્રણાલીઓમાં રસ કોઈ પણ ચિંતક પોતાના સમયના સંદર્ભના, પ્રતિભાવ સ્વરૂપે પડ્યો હતો, જૈન પરંપરાઓની અહિંસાની પ્રણાલી પણ રુચિ ગઈ લખતો હોય છે. આથી જ જ્ઞાન એ સામાજિક સંરચના છે. જે તે છે. ગાંધીજીનું સત્ય અને અહિંસા એટલે હિન્દુ ધર્મમાં કહેલ સત્ય લેખકોના વિચારો તેના સમયના સંદર્ભો મુજબ ઘડાયા હોય છે. અને અહિંસા. તેમનું સત્ય માહિતી પર આધારિત(ઇમ્પિરિકલ) આમ હોવાથી સમય અને સંદર્ભ ચાલ્યા જતા અથવા બદલાતા તે નથી. તેમના અપરિગ્રહના સિદ્ધાંતના મૂળ ઇશાવાસ્ય ઉપનિષદના વિચારોમાંથી કાયમી મૂલ્યોને અલગ તારવીને કાર્યક્રમોને છોડી પ્રથમ શ્લોક ચેન ત્યક્તન ભુંજીથા માં રહેલું છે. આમ વેદ કરતા દેવા પડે અને નવા સંદર્ભોમાં નવા કાર્યક્રમો આપવા પડે. ગાંધીજીના તેમના પર ઉપનિષાદોની અસર વધુ રહી છે. હિન્દુ ધર્મની તપ વિચારો પૂર્વ ૧૯૪૮ માં સ્થિર થઈ ગયા છે. આજે સમયનો ઘણો પદ્ધતિ તેમને ગમી ગઈ છે અને સ્વપીડનમાં આત્મશુદ્ધિ છે અને પ્રવાહ બદલાઈ ગયો છે. એક ઉદાહરણ આપું. ગાંધીજીએ અસ્પૃશ્યતા તે જ જ્ઞાનનું મૂળ છે, તેવો તેમને દઢ વિશ્વાસ છે. નિવારણની વાત કરી ત્યારે ભારતમાં શારીરિક છૂતાછૂત હતી. હિન્દુ દર્શનનની અસર : આજે શહેરોમાં આ પ્રકારની છૂતાછૂતનું પ્રમાણ ઓછું થયું છે. ગાંધીજી પર ઉપનિષદોની અસર વિશેષ છે. ભારતની વર્ણ અહીં આભડછેટના સવાલો હવે નથી. પરંતુ તેની પાછળ રહેલું વ્યવસ્થાને અને જ્ઞાતિઓના વાસ્તવને તેઓ સ્વીકારે છે. પરંતુ આ મૂલ્ય તે માનવ સમાનતાનું છે. આજે પણ સમાનતા નથી અને સ્વીકાર માત્ર સ્તરીકરણ એટલે કે શ્રમ વિભાજન સુધી મર્યાદિત ભેદભાવ પ્રવર્તે છે. આથી આજે અસ્પૃશ્યતાને બદલે ભેદભાવ રહે છે. તેઓ જ્ઞાતિગણ ભેદભાવોને બિલકુલ નહોતા સ્વીકારતા. નિવારણના કાર્યક્રમો આપવા પડે. જેમાં દલિતને સોસાયટીમાં ઘર આ વર્ણ વ્યવસ્થાના સ્વીકારને લીધે તેમની કેટલીક ટીકા પણ થઈ ભાડે આપવાની વાત આવે. ૨૧મી સદીમાં ગાંધી ચિંતનને પ્રસ્તુત છે. પરંતુ એક વાત સ્વીકારવી જોઈએ કે જ્ઞાતિ બાહુલ્યને સ્વીકારવું બનાવવું હોય તો અહીં આપણે ૨૧મી સદીમાં ગાંધી વિષે ચિંતન એટલે સમાજના વૈવિધ્ય અને તફાવતોને પણ સ્વીકારવા. અહીં કરવાની વાત નથી કરતા, પરંતુ બદલાયેલ સંદર્ભોમાં ૨૧મી તેમને જૈન ધર્મનો અનેકાંતવાદ અને બુદ્ધ ધર્મનો સમ્યવાદ મદદ (ઑકટોબર- ૨૦૧૮, પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૨૭) Page #28 -------------------------------------------------------------------------- ________________ કરે છે. બી.એન.ગાંગુલી આનું વિગતે વર્ણન કરે છે. ગાંધીજીની ગાંધીજી આ સિદ્ધાંતોને અમલમાં મુકનાર હતા. પરંતુ આ અહિંસાનાં મૂળ આ અનેકાન્તવાદમાં છે. ગાંધીજી એમ પણ દાર્શનિકોએ સિદ્ધાંતો પર પુષ્કળ લખ્યું જ્યારે ગાંધીને એ સમય ન માનતા કે માત્ર સાધ્ય જ નહિ, સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. આ મળ્યો. સાધનશુદ્ધિનું મૂળ નૈતિક પસંદગીની કટોકટી, હિંદુ નીતિશાસ્ત્રમાં ગાંધીના વૈચારિક જગત પર સહુથી વધુ અસર ત્રણ માનવવાદી પડેલું છે, પવિત્ર અપવિત્રના ખ્યાલમાં પડેલું છે. અહીં ગાંધીજી પાશ્ચાત્ય વિચારકોની પડી. થોરો, રસ્કિન અને ટોલ્સ્ટોય. ગાંધીના નીતિને સામાજિક નીતિ સાથે જોડે છે તેથી પેલા સાત સામાજિક લખાણો અને વક્તવ્યોમાં આ ત્રણેયના સંદર્ભો જોવા મળે છે. પાપોનો ખ્યાલ આપે છે. તેવી જ રીતે અગિયાર મહાવ્રતો પણ થોરોને વાંચતા ગાંધીને તેમનો સિવિલ ડિસઓબિડીયન્સ એટલે કે જૈન ધર્મના વ્રતો પર કૈક અંશે આધારિત છે. નાગરિક નાફરમાનીનો ખ્યાલ ખૂબ જ પસંદ પડી ગયો હતો. પાશ્ચાત્ય દર્શનનો પરિચય : રાજ્યમાં કાયદા જો જોહુકમી હોય (અને તેમ હોય છે તેવું થોરો પરંતુ ગાંધી ચિંતન માત્ર હિન્દુ દર્શન પર જ આધારિત નથી. માનતા) તો તેનો અહિંસક વિરોધ કરવામાં નૈતિકતા છે. આ ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પાશ્ચાત્ય વિચારોના પરિચયમાં નાગરિક નાફરમાન માટે ગાંધીએ સત્યાગ્રહ શબ્દ આપ્યો અને આવ્યા. (જુઓ પુસ્તક ‘ગાંધી ઇન ઇંગ્લેન્ડ) આથી તેઓના વિચાર પછી તો તે શબ્દ જગતમાં પ્રખ્યાત બની ગયો. કૃષ્ણલાલ શ્રીધરાણીએ પર તેની અસર પણ પડી છે. આ વાત બહુ ઓછા ગાંધીજનો આના પર પી.એચ.ડી.નું સંશોધન કરીને અમેરિકામાં ‘વોર વિધાઉટ સ્વીકારે છે. ગાંધીજી પર પહેલી અસર પડી છે ઇમેન્યુઅલ કાંટની. વાયોલન્સ' (હિંસા વિનાનું યુદ્ધ) નામનું પુસ્તક પ્રગટ કર્યું. જે કાંટે પાશ્ચાત્ય દર્શનનું સુકાન ફેરવી નાખ્યું. અત્યાર સુધી દર્શન સમગ્ર દ્વિતીય યુદ્ધ સમયે (૧૯૩૯-૪૫) અમેરિકામાં બેસ્ટ સેલર એટલે ઇશ્વર અને માનવના સંબંધો. કાંટે દર્શનશાસ્ત્રના કેન્દ્રમાં પુસ્તક બન્યું આમ ગાંધીની લડતના મૂળ થોરોમાં છે તેમ કહી માનવને મૂકી દીધો. અહીંથી માનવવાદની શરૂઆત થઈ ગણાય. શકાય, અહીં સત્તા પલ્ટાની વાત ગૌણ હતી, પરંતુ વ્યક્તિની માનવતા એ સાધ્ય છે, બૌદ્ધિક અને માનવીય સમાજ એટલે ઈચ્છાનું બહુમાન અને તેનું સ્વરાજ એ મહત્ત્વનું છે. હિન્દુ દર્શનમાં અહિંસક સમાજ નૈતિક પસંદગીની કટોકટી, રાજ્યની અબાધિત વ્યક્તિના મોક્ષની વાત છે, સમાજના સ્વાતંત્ર્યની વાત નથી. સત્તાનો અસ્વીકાર, વ્યક્તિ સ્વાતંત્ર (સ્વરાજ) સરમુખતાર શાહીનો ગાંધીએ બંનેને જોડી બતાવ્યા, થોરોના નાગરિકના નાફરમાન અસ્વીકાર અને જનતંત્રનો સ્વીકાર, માનવ જેમ વિકાસ કરતો ખ્યાલમાં તેણે કહ્યું હતું કે તમારો અંતરાત્મા (કોન્શિયન્સ) કહે તે જાય છે તેમ યુદ્ધો અને હિંસાનો વિકાસ થતા જાય છે, તે વાતનો સાચું. ગાંધીના સત્યમાં જે અંતરાત્માની વાત છે તેનો સંદર્ભ અહીં સ્વીકાર, તકોની સમાનતાની વાત (પ્રાપ્તિની અથવા તો આર્થિક પણ છે. સમાનતાની નહિ), પરાર્થવાદ, ધર્મ અને રિવાજોએ માનવ વિકાસ જો ગાંધીના રાજકીય વિચારો પર થોરોની અસર હતી તો સાથે રહેવું જોઈએ વગેરે બાબતો જે ગાંધીજીમાં જોવા મળે છે તેનાં તેમના આર્થિક વિચારો પર જ્હોન રસ્કિનની અસર હતી. ૧૯૦૬માં મૂળ કાંટીયન ફિલોસોફીમાં જોવા મળે છે. ગાંધીએ ટ્રેનમાં રસ્કીનનું પુસ્તક “અન ટુ ધ લાસ્ટ’ વાંચ્યું. તેનો ત્યાર બાદ સલ્પ વાલ્ડો ઇમરસનના વિચારો સાથે ગાંધીજીને અનુવાદ તેમણે ‘અંત્યોદય’ને નામે કર્યો અને પછીથી તે વિચારોને તાદાભ્ય હતું. ઇમરસનને સંસ્થાકીય માળખામાં અવિશ્વાસ હતો. સર્વોદયના નામે ઓળખવામાં આવ્યા. રસ્કિનના આર્થિક વિચારો ગાંધીજીએ કોંગ્રેસને વિખેરી નાખવાની વાત કરી હતી તે આ બ્રિટિશ મૂડીવાદનો વિકલ્પ આપતા હતા. રસ્કીનના વિચારોમાં સંદર્ભે. ઇમરસનમાં માનવ સ્વાતંત્ર માટેની તીવ્ર ઝંખના હતી, ત્રણ મુદા પાયાના હતા. એવું જ ગાંધીજીમાં જોવા મળે છે. કાંટની જેમ ઇમરસન પણ (૧) વ્યક્તિના કલ્યાણમાં સર્વનું (સમાજનું) કલ્યાણ સમાયેલું માનવકેન્દ્રી હતા. આ બંનેમાંથી ગાંધીજીએ માનવકેન્દ્રી વિચારસરણી છે. (૨) વકીલ અને વાળંદના શ્રમનું મૂલ્ય સમાન છે. (૩) શ્રમનું વિકસાવી. હિન્દુ ફિલોસોફી તો ઇશ્વરકેન્દ્રી હતી. પરંતુ આ જગત મૂલ્ય કરો, યંત્રનું નહિ, આ ત્રણેય સિદ્ધાંતોની ગાંધી વિગતે ચર્ચા પરના દર્શનમાંથી ઈશ્વરને હટાવીને માનવ અને તેના સંબંધોને કરે છે. (ગાંધી રસ્કિનના વિચારોની તુલના માટે જુઓ ગાંગુલીનું ફિલોસોફીના કેન્દ્રમાં આ બંને વિદ્વાનોએ મૂકી હતી. ગાંધીજી પણ ‘ગાંધીજી સોશીયલ ફ્લિોસોફી'). માનતા કે માનવમાં પોતાનું સંચાલન (સ્વરાજ) કરવાની પૂરતી ગાંધીના આધ્યાત્મિક - રાજકીય વિચારો પર ટોલ્સ્ટોયની ક્ષમતા છે. આનાથી આગળ જઈને ઇમરસન અને ગાંધીમાં સ્વની અસર હતી. તેઓ પરસ્પર પત્રવ્યવહારમાં હતા. રાજ્યસત્તા ઓળખ એ જિંદગીનો હેતુ બની રહ્યો હતો. ઈમરસનની જેમ જ શૈતાનિક છે અને માનવ સ્વાતંત્ર્યની વિરોધી છે તેમ ટોલ્સ્ટોય ગાંધીજી પણ સામાજિક રાજકીય સુધારણામાં માનતા હતા. કાંટ માનતા હતા. માનવી વધુ ઉન્નત બનીને રાજ્યસત્તાનો અને રાજકીય અને ઇમરસન અને બીજી બાજુ ગાંધીમાં તફાવત એટલો જ હતો સંસ્થાઓનો વિરોધ કરી શકે, તેમ તે માનતા હતા. ટોલ્સટોય કે બંને પાશ્ચાત્ય દાર્શનિકો માત્ર અભ્યાસુ (બાહ્મણ) હતા. જ્યારે માનતા હતા કે રાજ્યસત્તાનો વિરોધ દુશ્મનાવટથી નહિ, પ્રેમથી (૨૮) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #29 -------------------------------------------------------------------------- ________________ કરવાનો છે. તમારે તમારા દુશ્મનને પણ ચાહવાનો છે. ગુસ્સે જોવી જોઈએ. કોઈ મજુર માત્ર મજુર નથી, તેના વ્યક્તિત્વના થવાનું નથી. દૂષણો સામે દૂષણોથી નહિ લડો (સાધન શુદ્ધિ અન્ય પાસાં-સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક વગેરે પણ મહત્ત્વનાં રાખો). જગતની વાસનાઓમાં મન ન પરોવો. (ગાંધીના બ્રહ્મચર્યનો છે. આથી શિક્ષણમાં માત્ર વ્યવસાયિક તાલીમ જ નહિ. જીવનના ખ્યાલ અહીં મહત્ત્વનો બને છે. બ્રહ્મચર્ય એટલે માત્ર સેક્સબંધી મૂલ્યોની તાલીમ પણ આપવી પડે. આ જ પાયાની કેળવણી છે. નહી, સમગ્રપણે જગતની વાસનાઓથી મન દૂર કરી દેવું, તે (૫) વ્યક્તિને સલામતી ને નિર્ભયતા તેની આંતરિક ક્ષમતામાંથી બ્રહ્મચર્ય કહેવાય. પાળી ન શકો તેવી પ્રતિજ્ઞા ન લેશો તેમ પણ અને સ્વાતંત્ર્યની પ્રબળ ઇચ્છામાંથી મળવી જોઈએ. રાજ્ય સલામતી ટોલ્સ્ટોયે કહ્યું. “વોર એન્ડ પીસ' નામની પોતાની નવલકથામાં આપે છે, તે વાત જમણા છે. વાસ્તવમાં રાજ્ય એ તો અનિવાર્ય તેમના આ વિચારો વ્યક્ત થયા છે.) અનિષ્ટ છે. તે વ્યક્તિ સ્વાતંત્રને હણી લે છે. આ રીતે ગાંધી ચિંતન પૌરવય અને પાશ્ચાત્ય વિચારોના (૬) ગાંધી એક એવા ભારતની રચના કરવા માંગતા હતા સમન્વયરૂપ હતું. હિન્દુ દર્શનમાં ગાંધીજી ઉપનિષદથી વધુ પ્રભાવિત જેમાં વ્યક્તિનું પોતાના પર રાજ હશે અને રાજ્ય તેના પર હાવી હતા. જ્યારે પાશ્ચાત્ય દર્શનમાં તેઓ માનવવાદી વિચારોથી વધુ નહિ થાય. અહીં સત્તાનું એકમ ગામડું હશે. દરેક ગામ પોતાના પ્રભાવિત હતા. અલબત્ત, તેમને મૂડીવાદ અને માર્ક્સવાદનો પરિચય નિર્ણયો જાતે લેતું હશે. ગામમાં જરૂરી ઉત્પાદનો ગામમાંજ થતાં હતો, પરંતુ તેમના વિચારો માનવવાદમાં ઠર્યા. આ બંનેના સમન્વય હશે. જરૂર પડયે ગામ અન્ય ગામો સાથે સહકાર કરી શકાશે. રૂપે ગાંધીના સામાજિક દર્શનને બુલેટ પોઈન્ટમાં મૂકવા હોય તો (૭) ગાંધી યંત્રના વિરોધી નહોતા, પરંતુ યંત્ર આવતા શ્રમિકનું આ મુજબ મૂકી શકાય. ગૌરવ હણાય અને તેનું સ્વાતંત્ર્ય જતું રહે તેના વિરોધી હતા. ગાંધી સમાજ વિચારદોહન: કેટલાક યંત્રના માલિક બને અને કામદાર પોતાના ઉત્પાદનથી (૧) ગાંધી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તકોની સમાનતા અને અલગ થતા, શ્રેમનું ગૌરવ જતું રહે છે. આમ તો ચરખો પણ એક સંવાદિતામાં માનતા હતા. તેમની વ્યક્તિ સમાનતાની વાત સામ્યવાદી યંત્ર જ છે, પરંતુ તેમાં શ્રમિકનું જ મહત્ત્વ છે. આમ યંત્ર ભલે રહે, પ્રાપ્તિની સમાનતાની નહિ, પરંતુ તકોની સમાનતાની હતી. પરંતુ તે માનવી પર હાવી ન બને તે જરૂરી છે. એટલે કે દોડવાની લાઈન પર બધા સાથે હોવા જોઈએ. પછી સહ (૮) ગાંધી જીવનની સાદગીમાં માનતા હતા, સુખ સગવડની પોત પોતાની શક્તિ મુજબ અલગ દોડે તો ગાંધીને તેનો વાંધો વિપુલતામાં નહિ. જો સુખ સગવડનાં સાધનો વિપુલ હોય તો જાત નહોતો. વળી ગાંધી વિવિધતામાં માનતા. એટલે લોકોના રિવાજો, મહેનત રહેતી નથી. વળી તમારી પાસે તમારી જરૂર પૂરતાંજ માન્યતાઓ વગેરે અલગ હોઈ શકે, છતાં તેઓ સહ અસ્તિત્વ સાધનો હોવાં જોઈએ. તેઓ કહેતા આ પૃથ્વી પાસે દરેકની જરૂર નિભાવી શકે તે સંવાદિતા છે. પૂરી પાડે એટલા સંશાધનો છે, પરંતુ કેટલાકની અંતિલાલસા (૨) ગાંધી એક એવી સમાજવ્યવસ્થાનું ઘડતર કરવા માંગતા સંતોષવા જેટલા સંશોધનો નથી. હતા જેમાં વ્યક્તિના શ્રમનું ગૌરવ જળવાઈ રહે અને વ્યક્તિ (૯) દુષ્ટ સામે લડવું તે નૈતિક ફરજ છે. રાજ્ય પણ અનિવાર્ય પોતાના ઉત્પાદનથી અલગ ન થાય. આને તેઓ શ્રમનું ગૌરવ અનિષ્ટ છે. રાજ્યના કાનૂનો જો વ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ કહેતા. દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે કરે અને કોઈ નોકર ન મારતા હોય, તો તેની સામે સત્યાગ્રહ એ ધર્મ બની રહે છે. હોય તે સ્થિતિ આદર્શ છે. તેમ તેઓ માનતા. આથી જ સહ (૧૦) જો દરેક વ્યક્તિ પોતે પોતાનું સ્વરાજ જાળવી રાખશે પોતાનું કર્મ કરે અને પોતાનો નિર્ણય લે. ગ્રામ ઉદ્યોગોની સંકલ્પના અને અન્યના સ્વાતંત્ર પર તરાપ નહિ મારે, તથા દરેકને પોતાની અહીં પડેલી છે. શ્રમનું ગૌરવ હોવાથી કેન્દ્રિત ઉત્પાદન વ્યવસ્થા માન્યતા મુજબ જીવવાનો અધિકાર હશે, તો અહિંસક સમાજ ન હોય પરંતુ વિકેન્દ્રિત અર્થકરણ હોય તે ઇચ્છનીય છે. ઉદભવશે. (૩) ગાંધી હકારાત્મક વ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનતા. દરેક ૨૧મી સદીમાં પ્રસ્તુતતા: વ્યક્તિ પોતાનો નિર્ણય જાતે લે તે સ્વરાજ. પોતા પર પોતાનું હવે સવાલ અંગ્રેજો સામે લડવાનો નથી, પરંતુ આપણું જ રાજ, એટલે સ્વરાજ. આ વ્યક્તિ સ્વરાજથી આગળ જઈને રામ રાજ્ય જરૂર કરતા વધુ સત્તા ધરાવતું ન થાય તે જોવાનો છે, હવે સ્વરાજ આવે જેને ગાંધીએ હિન્દ સ્વરાજ' કહ્યું છે. આ હકારાત્મક સવાલ જૂની અસ્પૃશ્યતા કે આભડછેટનો નથી, પરંતુ વિકાસની સ્વાતંત્ર્ય જ સાચું સ્વાતંત્ર્ય છે, જ્યારે અંગ્રેજોની ગુલામીથી મુક્તિ તકોમાં ભેદભાવનો અવશ્ય છે... બંને કોમોના ટોળા સામસામે મેળવીને અન્ય કોઈની ગુલામીમાં જવાનું હોય તો તે સાચું સ્વાતંત્ર્ય આવી જતાં હોય તેવાં જૂના કોમી રમખાણોનો જમાનો હવે નથી. હવે સવાલ આતંકવાદનો અને નક્ષલવાદનો છે. હવે સવાલ અમુક (૪) ગાંધી વ્યક્તિના સુગ્રથિત વ્યક્તિત્વમાં માનતા હતા. જૂથોના અધિપત્યનો છે. હવે સવાલ નાગરિક અધિકારોનો હોવા વ્યક્તિને કોઈ એક લક્ષણના સંદર્ભે જોવાને બદલે સમગ્ર રીતે કરતાં વધુ તો નાગરિકોના ગૌરવપૂર્ણ જીવન જીવવાનો છે. હવે L(ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૨૯) વ્યક્તિ બનાવી નથી, Page #30 -------------------------------------------------------------------------- ________________ સવાલ આર્થિક વિકેંદ્રીકરણનો છે. હવે સવાલ બહુ રાષ્ટ્રીય કંપનીઓનું સહુથી વધુ છે. આથી માનવ વચ્ચે સહકાર અને સામંજસ્ય થકી વર્ચસ્વ ઘટાડવાનો છે. હવે સવાલ પર્યાવરણની રક્ષાનો છે. હવે જ સમાજ વ્યવસ્થા ઘડી શકાય. આજના સવાલો માટે આથી સવાલ કટ્ટર બનતી જતી અધિપત્યની ધારાને વિનીત બનાવવાનો ટોલ્સ્ટોય, રસ્કિન, થોરો અને ગાંધીએ જ માનવવાદી વિચારો છે. આમ કરવું હોય તો ગાંધીના સિદ્ધાંતો જ કામ લાગશે. આપ્યા તેના પરથી આધુનિક સમસ્યાઓના ઉકેલો શોધી કાઢવા પાશ્ચાત્ય ફિલોસોફીને ત્રણ ભાગમાં વહેંચી શકાય! પડે. ગાંધીવાદ એટલે માત્ર ખાદી કે પાયાની કેળવણી જ નહિ, જો માનવસ્વાતંત્ર્યને મહત્ત્વ આપી, હરીફાઈ વધારી પ્રસરતો મૂડીવાદ, ગાંધીના વિચારોને માનવવાદના સંદર્ભે સમજશું તો ૨૧ મી સદીનાં માનવ માનવ વચ્ચેના સંઘર્ષને મહત્ત્વ આપી સમાનતા પ્રસરાવનાર સવાલોના ઉકેલો આપી શકશું. સામ્યવાદ અને માનવ વચ્ચેના સંબંધો સહકાર અને સામંજસ્ય પર રચાય છે તેમ કહેનાર માનવવાદ. હવે માનવ સંબંધોમાં સંઘર્ષનું ૪૪, સાકેત રો હાઉસ, પ્રમાણ ઓછું છે અને હિંસા ઓછી થતા સંઘર્ષ ઓછો થતો જાય શ્રીનંદનગર-૩ની સામે, છે ત્યારે સંઘર્ષ પર જ સમાજનું માળખું ઘડી ન શકાય તો હરીફાઈ વેજલપુર, અમદાવાદ -૩૮૦૦૫૧ પર પણ સંપૂર્ણ વ્યવસ્થાનું નિર્માણ ન થઈ શકે. માત્ર સહકાર જ ફોન નં. ૦૯૮૨૫૦૬૪૭૪૮ ‘ઉશનસ્' ગાંધીનિર્વાણ દિને જે કાળ શા હોળાઈને પથરાયેલા પોતે હતા! તે સમેટાઈ હવે ‘ક્ષણ’! બે મિનિટનું મૌન! જે કાળ કેરો સાંઢ ઇંગેથી ઝહી હાંકી ગયા, તે આટલે વર્ષે હવે ખુદ બે મિનિટનું મૌન! એ કેટલી મોટી હતી ઘટના ઘટી ઇતિહાસમાં, એ સ્વયં ઇતિહાસ-પાને, બે મિનિટનું મૌન! એ પહાડના જેવું ઊંચું, અંજાણ્યું હોળું પ્રાણી કો, તે સોયના નાકેથી સરકે! બે મિનિટનું મૌન! કાળમાં ભરતી ચઢી કેવી હતી, ત્યારે અહો! તે ઓટમાં ઓટાઈ થૈ લ્યો, બે મિનિટનું મૌન! તે ત્રીસમી આજે હતી, અગ્યાર વાગ્યાનો સમય ક્યારે ગયો વીતી, ન યાદે, બે મિનિટુમું મૌન! તે પછી તો કાળમોજાં કેટલાં ઉપરા પરી બે મિનિટ ગુજર્યા ઉપર લ્યો, બે મિનિટનું મૌન! સંકલન - ગાંધી ગંગા સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ સમતા અને શાતામૂલક અર્થરચના અને ગાંધીવિચાર રોહિત શુક્લ લેખક પરિચયઃ દેશવિદેશમાં અનેક સંસ્થાઓમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કરનાર વિદ્વાન અધ્યાપક. શિક્ષણ, સંશોધન, લેખન અને પરામર્શન કાર્યમાં આજે પણ અત્યંત વ્યસ્ત. ગુજરાતી અને અંગ્રેજી અખબારો અને સામયિકોના કટારલેખર. દસ પુસ્તકોના લેખક. સેવ એજ્યુકેશન, દષ્ટિ ફાઉન્ડેશન, સરિતા અને નમન જેવી સંસ્થાઓના પ્રમુખ. કોઈપણ શાસ્ત્ર કે વિદ્યાશાખાના સતત ચિંતન અભ્યાસ અને પ્રવેશે છે. બચત કરનારા પુરવઠાના દ્વારથી પ્રવેશે છે. માંગ અને પરિશીલનને કારણે જે તે વ્યક્તિ તેનામય બની જાય છે, તે પુરવઠા દ્વારા મૂડી બજારમાં વ્યાજના દર નિર્ધારીત થાય છે. તે જ સિવાયનું કે તેથી બહારનું વિચારવાનું ક્રમશઃ બંધ થઈ જાય છે. રીતે શ્રમબજારમાં વેતનના દર નિર્ધારીત થાય છે અને જમીન રમૂજમાં ઘણા લોકો અર્થશાસ્ત્રીઓને કંજૂસ કે મનોવિજ્ઞાનીઓને બજારમાં ભાડું બજારમાં ભાડું નક્કી થાય છે. પાગલ કહેતા હોય છે. બહુ જવલ્લે એવા માણસો જોવા મળે છે પણ મૂડી, જમીન કે શ્રમની માંગ કરનાર કશાકનું ઉત્પાદન કે જે પોતાના અભ્યાસ-પરિશીલનના ક્ષેત્રમાંથી બહાર નીકળે કરવા વાસ્તે આવી માંગ કરતા હોય છે. આ ધંધા, રોજગાર, અથવા ઉપર ઊઠે. ગાંધીજી આવી વ્યક્તિ હતા. તેમના અભ્યાસનો કારખાના વગેરેમાંની ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાંથી મળનારા સંભવિત વિષય તો કાયદો હતો પણ ધર્મ, રાજકરણ, અર્થકારણ સમાજ નફાના આધારે તે આ બધી કિંમત ચૂકવવા રાજી થાય છે. નફાનો વગેરે ક્ષેત્રો ઉપરાંત સ્વાથ્ય, માનવ-વ્યવહાર, માનવ સંબંધો, આધાર ચીજવસ્તુઓની માંગ અને પુરવઠા ઉપર હોય છે. આમ નિસર્ગોપચાર વગેરે અનેક ક્ષેત્રોમાં તેમણે પ્રદાન કર્યું. જે તે ક્ષેત્રમાં વસ્તુ બજાર અને સાધન બજાર નફાનાં ઘટક દ્વારા સંકળાય છે. તેમણે વિચારો વહેતા મૂક્યા તેવું ન હતું. તે સત્ય અને અહિંસાના નફો એક સિગ્નલ પ્રણાલીનું કામ કરે છે. આર્થિક સાધનોનો માર્ગે ચાલનારા એક પ્રયોગવીર પણ હતા. આથી ગાંધીવિચાર વિનિયોગ કરી જાણનારા નિયોજકો નફાની ગણત્રી મૂકી તે પ્રમાણે કુંઠિત કે એકાંગી બની રહેવાને બદલે વ્યાપક અને દીર્ધકાલીન સાધનોની માંગ કરતા રહે છે. આ નિયોજકોમાં પણ અંદરોઅંદર બન્યો. ગાંધીજીના આર્થિક વિચારો-અર્થકારણ અંગેના ખ્યાલો, તીવ્ર હરિફાઈ હોય છે. તેથી કોઈનેય અસામાન્ય નફો મળતો આ વ્યાપક વિભાવના ધરાવે છે. તેમાં માનવજીવનના ઉદ્દેશો અને નથી. આથી સમાજમાં આર્થિક અસમાનતા પણ બહુ વકરતી ધર્મના સાધનનો વિચાર કરીને માત્ર ઈહલોકી વ્યવસ્થાથી ઉપર નથી. ઊઠતા માનવીયતાના ઉદેશોને લક્ષમાં લેવાયા છે. બજાર અને અર્થતંત્રની આ સમગ્ર લીલામાં રાજ્ય કાંઈ જ ગાંધીજીના અર્થવિસ્તારમાં ખાદી, ગ્રામોદ્યોગ, ગામસ્વરાજ, કરવાનું નથી. જર્મનીના નાણાપ્રધાન અને પછીથી વડા પ્રધાન ટ્રસ્ટીપણાની ભાવના, સ્વાશ્રય, શારીરિક શ્રમ, સાદું જીવન વગેરે બનેલા લુડવિગ અરહાર્ડ આને ફૂટબોલની રમત સાથે સરખાવે છે. પાસાં એવાં છે કે જેનો પશ્ચિમમાં વિકસેલા અર્થશાસ્ત્રમાં બહુ ખપ તે કહે છે તેમ રાજ્ય ફૂટબોલની રમતના રેફરી સમાન છે. કોઈક નથી. ૧૮ મી સદીથી પશ્ચિમી ઢબના અર્થશાસ્ત્રના ગઠનનો પાયો ટીમ હારવા તરફ હોય ત્યારે રેફરીએ તેના સમર્થનમાં ઉતરી નંખાયો. ૧૭૭૬ માં એડમ સ્મિથે ‘વેલ્થ ઓફ નેશન્સ' લખ્યું અને પડવાનું ન હોય, તે જ રીતે રાજ્ય ગરીબોની તરફેણમાં ઉતરી તેને આધુનિક અર્થશાસ્ત્રનો જનક મનાયો. આ અર્થશાસ્ત્રીય રચનાના પડવાનું ન હોય. બધુ જ બજાર ઉપર છોડી દો. એડમ સ્મિથ મુખ્ય સૂત્રો આ પ્રમાણે છે. કહેતા તેમ કોઈક ‘અદશ્ય હાથ' વડે બધું જ બરાબર થઈ જશે. દરેક વ્યક્તિ-ભણેલા કે અભણ, શહેરી કે ગ્રામીણ, સ્ત્રી- ૧૯૯૧ થી ભારતમાં પ્રવર્તવા માંડેલા અને ૧૯૭૮ થી દુનિયાભરમાં બાળક કે પુરુષ, તર્કબદ્ધ વર્તન કરે છે. તે સ્વાર્થબુદ્ધિથી અને પ્રચલિત બનેલા આર્થિક વિચારોનું આ મોડેલ છે. મહત્તમ સંતોષ મેળવવાને વાસ્તે પ્રવૃત્ત હોય છે. વેચનાર વધુમાં મૂડીવાદી કે ઉદારમતવાદી ગણાતા આ વિચારોની સામે કાર્ય વધુ ભાવે વેચવા પ્રયાસ કરે પણ ગ્રાહક ઓછામાં ઓછા ભાવ માર્કસના સામ્યવાદી વિચારો છે. મૂડીવાદી અને બજાર આધારિત આપવા ચાહે છે. આ ગજગ્રાહ એટલે જ બજાર. બજાર ચીજ- આ લાંબી વિચારશૃંખલામાં માર્કસ્ એક જુદી જ અવધારણા ઉમેરે વસ્તુનું હોય, મૂડી, શ્રમ કે જમીનનું પણ હોય અને હવે પર્યાવરણીય છે. તે કહે છે મૂડીનો સ્વભાવ જ શોષણ કરવાનો છે. દૂધ નામના સાધનોનું પણ હોય. એક લિસૂફે તો કહેલું, તમામ ખાનગી મિલકત ચોરી છે. મૂડીપતિઓ ચીજ-વસ્તુ –સેવાના બજારોની જેમ આર્થિક સાધનોનું પણ ઓછું વેતન આપીને કામદારોનું તથા વધુ ભાવ લઈને ગ્રાહકોનું બજાર હોય છે. મૂડી બજારમાં મૂડીની માંગ કરનારા, એટલે કે શોષણ કરે છે. આ શોષણ ચાલતું જ રહે છે. સમાજ બે ભાગમાં વેપાર-ધંધા, કારખાનાં વગેરેમાં રોકાણ કરનારા માંગના દ્વારથી વહેંચાતા જાય છે, હેલ અને હેવનોટ્સ - સહિત અને રહિત ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ)૩૧) | Page #32 -------------------------------------------------------------------------- ________________ એવા બે ભાગ પડે છે. આ બે ઘટકો બે ધ્રુવ જેવાં બની રહે છે. પણ સાંપડે છે. આ ઉપરાંત ‘નવજીવન’ કે ‘યંગ ઇન્ડિયા’ જેવા આખરે બહુસંખ્ય શોષિતો બળવો કરે છે અને અલ્પસંખ્યક પત્રોમાં પણ તેમનું ચિંતન છપાયેલું જોવા મળે છે. માલેતુજારોને મારી નાખે છે. આ ક્રાંતિ પછી સર્વધારાનું રાજ્ય આ સમગ્ર સાહિત્યના મુખ્ય પાસાંનો નીચોડ ગાંધીજીના સ્થપાશે. આવા રાજ્યમાં સૌ પાસેથી આવડત-શક્તિ પ્રમાણે કામ અગિયાર વ્રતોમાંથી સાંપડે છે. આ અગિયાર ‘મહાવ્રતો' ની લેવાશે અને સૌને આવશ્યકતા જેટલું અપાશે. સામાજિક ઉત્ક્રાંતિની તાર્કિક ગૂંથણી તથા એકંદર ગાંધીજીના આર્થિક વિચારોને પણ આ અવસ્થા, પ્રારંભિક સામંતશાહી અને મૂડીવાદના તબક્કાઓમાંથી સ્પષ્ટ કરે છે. આ અગિયાર મહાવ્રતો આ પ્રમાણે છે :આગળ વધેલી છે. આવી અતિ ઉત્ક્રાંત થયેલી સમાજ વ્યવસ્થામાં ‘સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, રાજ્ય ખરી પડશે. જેલ, પોલીસ, ન્યાયતંત્ર, વગેરે જેવાં રાજ્યના બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું અંગોની જરૂર જ ન રહે તેવા લોકોથી સમાજ બનેલો હશે. અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ ને, સર્વે ધર્મ સરખાં ગણવા મૂડીવાદ અને સામ્યવાદ સામસામેના છેડાના મોડલો છે. એ અગિયાર મહાવ્રત જાણી નમ પણે દેઢ આચરવા' મૂડીવાદ આર્થિક વૃત્તિનું યંત્ર રજૂ કરે છે તો સામ્યવાદ સમગ્ર ગાંધીજીના આ અગિયાર મહાવ્રતને અર્થશાસ્ત્ર સાથે દેખીતી સમાજના વિકાસની કથા કહે છે. ગાંધીવિચાર આ બંનેથી અનેક રીતે કોઈ જ નિસ્બત હોય તેમ જણાતું નથી. અર્થશાસ્ત્રની સર્વસ્વીકૃત રીતે જુદો પડે છે. અલબત્ત, આજના યુગમાં મૂડીવાદની જેટલી અને શાસ્ત્રીય વિભાવનામાં સ્વાર્થ, માંગ, પુરવઠો, કિંમત, નફો સ્વીકૃતિ છે તેટલી સામ્યવાદ કે ગાંધીવાદની નથી. ખરેખર તો વગેરે અંગેની જટિલ ગૂંથણી છે. તે દરેકનો પોતપોતાનો તર્ક છે ગાંધી શબ્દની પાછળ ‘વાદ' શબ્દ મૂકવાને બદલે ‘વિચાર' શબ્દ અને તે બધાનો એક સમૂહગત તર્ક પણ નીપજે છે. દા.ત. દરેક મૂકાય તો પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બને છે. આ ગાંધીવિચાર સમગ્ર વ્યક્તિ સ્વાર્થ પ્રેરિત છે. આથી માંગ અને પુરવઠાના પરિબળો જીવનના વ્યાપક દર્શનનો પ્રયાસ છે અને તેથી તેને માત્ર આર્થિક દ્વારા જે બજાર કિંમત નક્કી થાય તે એક સમતુલા કિંમત હોય છે. બાંધણીમાં પૂરી શકાતો નથી. વિવિધ સાહિત્યમાં વ્યક્ત થયેલો અને આ રીતે સમગ્રપણે મુક્ત બજારને લીધે સાધન ફાળવણી ગાંધીવિચાર આ પ્રમાણે છે: ઇષ્ટતમ હોય છે. જોકે ખરેખર આવું ભાગ્યે જ બને છે, પરંતુ (૧) સત્ય, અહિંસા અને સામાજિક ન્યાય તેના પાયાનાં અર્થશાસ્ત્રીનો તર્ક અકાટ્ય રહે છે. તત્ત્વો છે. આથી સામે ગાંધી વિચારના મુખ્ય સૂત્ર જેવા આ અગિયાર (૨) ગાંધીજી પોતે નાસ્તિક નહોતા, તે ઈશ્વર, કર્મવાદ અને મહાવ્રતને અર્થશાસ્ત્ર અને અર્થકારણ સાથે કઈ રીતે જોડાશે? વર્ણવ્યવસ્થામાં માનતા. દેખીતું છે કે આ મહાવ્રત પાળનાર માણસની આર્થિક વર્તણૂકનાં (૩) ગાંધીવિચાર સર્વદેશીય, અને સર્વકાલીન તથા સમગ્ર ચાલક તત્ત્વ જ સાવ અલગ અને કદાચ આગવાં હશે. ‘સ્વાર્થ' ને માનવજાતના અસ્તિત્વ તથા કલ્યાણ માટેના વિચારો રજૂ બદલે અહીં “ચોરી ન કરવી’, સ્વાદ ત્યાગ, ‘સંગ્રહનો અભાવ” કરે છે. ‘જાત મહેનત’ અને ‘સ્વદેશી’ જેવા તત્ત્વો ચાલકબળ પૂરું પાડશે. (૪) ગાંધીવિચારના કેન્દ્રમાં વિશ્વભરના પર્યાવરણીય સૌ પ્રથમ ‘સ્વદેશી'નું ઉદાહરણ લઈએ. આજની દુનિયા વૈશ્વિકીકરણ સંસાધનોની ચિંતા સેવાઈ છે. તેથી તેમાં સાદગીનું મહત્ત્વ છે. ધરાવે છે, દુનિયાના આર્થિક અને અન્ય વિકાસ માટે પણ વૈશ્વિક (૫) ગાંધીવિચારમાં એક સારા, સંવેદનશીલ, શાંત, સમજુ હરિફાઈ, વૈશ્વિક મૂડીરોકાણ, વૈશ્વિક બજાર જેવાં તત્ત્વો વિચારાય અને શાણપણભર્યા સમાજનું વિહંગદર્શન છે. તેમાં હરિફાઈ, છે. તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત જેવા અર્થશાસ્ત્રીય તર્કના આધારે બજારવાદ, અમર્યાદ ઈચ્છાઓ સંગ્રહવૃત્તિ વગેરેનો નિષેધ છે. વૈશ્વિકીકરણના લાભ સમજાવાય છે. વ્યક્તિગત ઇચ્છાપૂર્તિના સ્થાને સમાજ અને વધુ વ્યાપક રીતે પણ ગાંધીવિચાર તો સ્વદેશીનો આગ્રહ રાખે છે. એટલે કે વૈશ્વિક સમાજની કે તેથીય આગળ વધીને જીવમાત્રના અસ્તિત્વ અર્થશાસ્ત્ર, જે પોતાના અકાટ્ય તર્કના આધારે મહત્તમ ઉત્પાદન અને વિકાસની ચિંતા ગાંધીવિચારમાં છે. અને ઝડપી આર્થિક વૃદ્ધિનો અભિગમ દાખવે છે તેને ગાંધીવિચાર ગાંધીજીના આર્થિક વિચારોમાં વાસ્તવને બદલે તરંગો અને બહુ ખપનો, જરૂરી કે ઇચ્છવાયોગ્ય પણ ગણતો નથી. સાધન કલ્પનાનો વધુ આધાર છે તેવી એક ટીકા છે. આમ તો ૧૯૦૯માં ફાળવણી કે ઉત્પાદનનું કદ મહત્તમ ન હોય તો ચાલશે પણ માણસે લખાએલા ‘હિંદ સ્વરાજ' અને પછીથી નરહરિ પરીખના ‘માનવ સત્ય, અહિંસા, અભય વગેરે જેવા ગુણ સેવવા જોઈએ. અર્થશાસ્ત્ર' માં ગાંધીજીના આર્થિક વિચારોનો પરિચય મળી રહે આ તર્ક, બહુ સ્પષ્ટપણે, વિકલ્પોને ઓળખી આપે છે અને છે. આ ઉપરાંત, ગાંધીજી અને નહેરુ વચ્ચેની, ભારત આઝાદ સાથોસાથ પસંદગીનાં કારણો પણ આપે છે. આ તર્ક અને પસંદગીનો થયા પછીથી ચર્ચાનો ઉલ્લેખ પ્યારેલાલના ‘ધ લાસ્ટ ફેઝ' માંથી આકાર કાંઈક આ રીતનો બને છે. જો તમે માત્ર સ્વાર્થપ્રેરિત (૩૨) (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવશો તો ઘણા બધા આર્થિક લાભ થશે પરંતુ જો જાવનની ઉર્ધ્વગામીતા ઉપર લક્ષ આપવું હોય તો ગાંધીવિચાર તરફ પ્રયાણ કરવું પડશે. સસ્તામાં સસ્તા, મોટામાં મોટા કે સારામાં સારા ફ્રીજ બનાવવામાં આધુનિકત્તમ પશ્ચિમી ટેકનોલોજી વપરાતી હોઈ શકે પણ ગાંધીવિચારમાં ફ્રીજને બદલે ગામના કુંભારે બનાવેલું માટલું જ પસંદ કરવાનું થાય. ચિનાઈ માટીના સિરામિક ઉદ્યોગનું સ્થાન ગામેગામના વિકેન્દ્રિત રીતે પથરાયેલા કુંભાર લે. ચાના કપ અને કુલ્લડી વચ્ચે અર્થકારણની દૃષ્ટિએ પાયાગત તફાવત ઊભા થશે. ગાંધીવિચાર અને આધુનિક ગણાતા અર્થશાસ્ત્ર વચ્ચેનું અંતર આ તફાવતો દ્વારા સમજીએ : (૧) કુલડીનો ઉદ્યોગ' ગામેગામ અને વિકેન્દ્રિત હશે. (૨) આ કૌટુંબિક વ્યવસાયમાં માલિક અને મજૂરના ભેદ નહીં હોય. શોષણ નહીં હોય અને મજૂર મંડળોની પણ ભૂમિકા નહીં હોય. શોષણ ન હોવાથી માર્કસના જણાવેલી હિંસક ક્રાંતિની પણ જરૂર નહીં પડે. ન (૩) ઉદ્યોગ આજીવિકા માટે હશે અને નાના પાયા ઉપર હશે તેથી મોટ શેરબજાર કે બેંકની લોનોની પણ જરૂર નહીં પડે. (૪) શિક્ષણનું સ્વરુપ પણ સાવ જુદું હશે. ટેકનોલોજી, એન્જિ., એમ.બી.એ., વગેરેની પણ જરૂર નહીં રહે. આથી મોટા શિક્ષણ સંસ્થાન, ઊંચી ફી અને અંતે બેકારીનો સવાલ રહેશે નહીં. વળી શિક્ષણમાં વિદેશી ભાષાના પ્રભાવનો મુદ્દો પણ ઊભો નહીં થાય. (૫) સિરામિક ઉદ્યોગમાંથી પૈદા થતા પર્યાવરણ સામેના પડકારો અને ખતરો પણ આ કુલડી ઉદ્યોગમાં હશે નહીં. (૬) કુંભાર અને જો આ વિચાર બધે લાગુ પડાય તો તેના જેવા અન્ય અનેક વ્યાવસાયિકો ખપ પુરત જ કમાઈ લેતા હશે. મોટરકાર, સોના-ચાંદીનાં અનેક ઘરેણાં, ટી.વી., ફ્રીજ, મોટાં મકાનો, વિશાળ રસ્તા, વગેરેની પણ જરૂર જ નહીં રહે. લુહાર, સોની, મોચી, વાળંદ, વણકર વગેરે દરેક ગામમાં હશે. તેમના વ્યવસાયો વિકેન્દ્રિત અને નાના પાયા ઉપરના હશે. તેમાં હરિફાઈ, કાર્યક્ષમતા, બજાર કે મૂડીરોકાણ, નફો વગેરે જેવા અર્થશાસ્ત્રીય વિચારોનું સ્થાન જ નહીં રહે. કુલડી અને કપ-રકાબી બનાવનારા સિરામિક ઉદ્યોગની આ તુલના તો માત્ર ઉદાહરણરૂપે છે. જો સમગ્ર અર્થતંત્ર માંગને બદલે આવશ્યક્તાને આધીન બને તો સમગ્ર ચિત્ર બદલાઈ જાય. આ રીતે દુનિયાભરમાં સુખી, સંતોષી, સ્વાશ્રયી, શોષણવિહીન અને અહિંસક સમાજની રચના થઈ જાય. ગાંધીવિચાર આ અર્થમાં એક તાર્કિક વિચાર છે. આ વિકેન્દ્રિત ગ્રામસ્વરાજમાં હાલના જગતમાં પ્રવર્તતી ઘણી બાબતો નહીં હોય. ઝડપી સંદેશા વ્યવહાર અને તેના ગોટાળા નહીં હોય. આટલા બધા મોટા પ્રમાણમાં ગુનાખોરી નહીં હોય અને તેથી જેલ અથવા પોલીસ અને ન્યાયતંત્રની જરૂર પણ ઘટશે. ગાંધીવિચાર માણસકેન્દ્રી છે અને શિષ્ટ અર્થશાસ્ત્ર બજારકેન્દ્રી છે. માણસ અને બજાર વચ્ચે જેટલું છે તેટલું જ અંતર ગાંધીવિચાર અને આધુનિક અર્થકારણ વચ્ચે છે. માણસ માટે ઇષ્ટ કે અનિષ્ટના જે વિચારો છે તે બજારના આવા વિચારોથી સાવ અલગ અને ઘણીવાર વિપરિત પણ છે. ગાંધીવિચારમાં યંત્રો અંગેના ખ્યાલો ખાસા ચર્ચાસ્પદ બનેલા છે. ગાંધીવિચારમાં યંત્રવાદ અને યંત્રોની ઘેલછા સામે વિરોધ છે. જરૂરી હોય ત્યાં યંત્ર વાપરવા સામે વિરોધ નથી. મજૂરોએ 'કાળજાં તોડ’ શ્રમ કરવો પડે તે કરતાં યંત્રો સારા એમ ગાંધીજી સ્વીકારે છે. યંત્રો વિશે ગાંધીજીનું દૃષ્ટિબિંદુ આ પ્રકારે છે ઃ તેઓ લખે છે, ‘હું સંચાકામનો વિરોધી છું એમ કહેનારની ટીકા બેજવાબદાર ટીકા છે. પોલાદનો ઉદ્યોગ એવો છે કે તેમાં હાથની મહેનત ઉપયોગી નીવડે નહીં. વાઢકાપનાં ઉત્તમ સાધનો બનાવવા માટે હું નાજુકમાં નાજુક સંચાકામ વસાવ્યું. પણ ખોરાક અને કાપડની બાબતમાં હું ઉદ્યોગીકરણનો (યંત્રીકરણનો) સખત વિરોધી છું. મારો ઝઘડો યંત્રોની ઘેલછા સામે છે, યંત્રોની સામે નથી. પરિશ્રમનો બચાવ કરનારાં કહેવાતાં યંત્રોની સામે મારો ઝઘડો છે. પરિશ્રમ એટલે દરજ્જો બચાવવા જાય છે કે આખરે હજારો અને લાખોને બિચારાઓને ભૂખે ટળવળવું પડે છે... યંત્ર જ્યાં સુધી માણસના ઉપર હુમલો નથી કરતું, ત્યાં સુધી સહ્ય છે. તે માણસને અપંગ નથી કરી મૂકતું ત્યાં સુધી સહ્ય છે. એટલે યંત્રોની મર્યાદા બંધાય એમ હું ઇચ્છું છું. માણસને અપંગ કરી મૂકે તે સંચો નકામો.’ (ભૂમિપુત્ર ૧.૧.૧૯૯૮, મહાદેવભાઈની ડાયરીમાંથી સારવીને બીજી તરફ ગાંધીવિચાર ઉદ્યોગો અને પારસ્પારિતના વિચારથી અજાણ હોય તેમ લાગે છે. એક તરફ, તેમના અગિયાર મહાવ્રતોમાં ‘સ્વદેશી’પણ એક વ્રત છે તે યાદ રાખીએ. મતલબ કે ગાંધીવિચારમાં વિદેશથી કે અન્ય વિસ્તારમાંથી પણ ખાસ આદાનપ્રદાન થાય તે આવકાર્ય નથી, આમસ્વરાજ અને સ્વાયત્ત ગામડાં તથા સ્વદેશીના ખ્યાલને યાંત્રીકરણના ઇનપુટ-આઉટપુટના પ્રવાહો સાથે સાંકળીએ તો જણાશે કે આ દિશામાં ગાંધીવિચારે કેટલાક ઉત્તરો આપવાના બાકી રહે છે. આ મુજબ સૈદ્ધાંતિક અને તાત્વિક ચર્ચા કરવામાં આવે તો ગાંધીવિચારને ટકાવવો મુશ્કેલ બને છે. વાસિલી લિઓન્ટિફ (૧૯૦૬-૧૯૯૯) નામના અર્થશાસ્ત્રીને વર્ષ ૧૯૭૩નું અર્થશાસ્ત્રનું નોબલ ઈનામ મળ્યું હતું. તેમણે આંતરદ્યોગ પૃથક્કરણ અને ઇનપુટ-આઉટપુટ પૃથક્કરણ વિક્સાવ્યું હતું. આ પૃથક્કરણ પદ્ધતિનો સાર એ છે કે ઉદ્યોગો ઇનપુટ અને ક્લાકો સુધી સ્માર્ટફોન ઉપર આંગળી નચાવનારા નહીં હોય. આઉટપુટ નિક્ષેપ અને પેદાશની શૃંખલા થકી પરસ્પર જોડાયેલા ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ 33 Page #34 -------------------------------------------------------------------------- ________________ નથી. છે. દા.ત.સિમેન્ટ ઉદ્યોગની પેદાશ સિમેન્ટ છે પરંતુ તેમાં વીજળી, પૂર્વ યુરોપ, ક્યુબા વગેરે દેશોમાં કેમ પ્રગટ્યો તેની સૈદ્ધાંતિક લોખંડ, વાહનવ્યવહાર, યંત્ર વગેરે અનેક ઉદ્યોગોની પેદાશોનો મીમાંસા ચાલ્યા કરે છે. વળી, આ દેશો ખાસ કરીને બબ્બેરિયા નિક્ષેપ તરીકે (ઇનપુટ તરીકે) ઉપયોગ થાય છે. વળી સિમેન્ટ પુષ્કળ માત્રામાં ભ્રષ્ટાચાર કેમ થયો અને સ્ટેલિન તથા માઓના ઉદ્યોગના પ્રત્યેક ઇનપુટ ઉદ્યોગમાં પણ અન્ય અનેક ઉદ્યોગમાં શાસન હિટલર કે મુસોલિની કરતાંય વધુ ક્રૂર અને નિર્મમ કેમ પણ અન્ય અનેક ઉદ્યોગોના ઇનપુટ જરૂરી બને છે. યંત્ર ઉદ્યોગ બન્યા તે પણ વિચારવું રહ્યું! માટે સિમેન્ટ, વીજળી, રેલવે, વાહનવ્યવહાર, અન્ય યંત્રો, વગેરેની આ સઘળું દર્શાવે છે કે ગરીબી નિવારવામાં કે માનવજીવનને જરૂર પડે છે. આમ, અનેક ઉદ્યોગો પરસ્પર ઇનપુટ-આઉટપુટની વધુ ઉન્નત કે ઊજળું બનાવવામાં મૂડીવાદ કે સામ્યવાદનો હિસ્સો શૃંખલારૂપે જોડાયેલા હોય છે. અર્થશાસ્ત્રનું આ તંત્રગત અને ખરેખર કેટલો? ચીન, રશિયા, ઉ. કોરિયા અને સામે અમેરિકા, માળખાગત સ્વરૂપ છે. તેમાં સાદગી, સ્વાશ્રય, ચોરી ન કરવી, માનવમાત્રનાં જીવનને વધુ સરળ અને સભર બનાવી શકે તેવી સ્વાદ ન કરવો જેવા વિધેયાત્મક અને નૈતિક કે ગુણાત્મક પાસાં વિચાર-વ્યવસ્થા ઊભી કરી શક્યા છે? અલબત્ત, ઉત્તર યુરોપના દેશો- જેવા કે સ્વીડન, નેધરલેન્ડઝ, નોર્વે વગેરેમાં માનવવિકાસનો - હવે જો ગાંધીજી ભારે યંત્રોની જરૂર સમજતા હોય અને આંક ઊંચો છે. નેધરલેન્ડઝમાં તો ગુન્હાખોરી ઘટવા માંડી છે, સ્વાશ્રય તથા સ્વદેશીમાં પણ માનતા હોય તો એક મોટો વિસંવાદ જેને પરિણામે ત્યાંની જેલો ખાલી રહે છે. તે આ ખાલી જેલ જન્મે છે. કાળજાંતોડ શ્રમ જ કરવો હોય તો રોડ રોલર, બુલડોઝર, કોટડીઓને અન્ય દેશોને ભાડે આપે છે! આ દેશો મૂડીવાદી નથી, કેન વગેરેની જરૂર પડે. આ યંત્રો પેદા કરવા વાસ્તે પણ અન્ય સમાજવાદી છે, શાસનકર્તાઓ કાંઈ ગાંધીવાદી નથી પણ નૈતિક અનેક યંત્રોની જરૂર પડે તો પછી ‘યંત્રવાદ' કે ‘યંત્રની ઘેલછા' નો દષ્ટિએ માનવવાદી જરૂર છે. મુદ્દો ક્યાંથી આવશે? યંત્રનો મુદ્દો ગાંધીવિચારની ‘એક્સિસ હીલ’ તોસ્તોય, રસ્કિન અને થોરો જેવા પશ્ચિમમાં રહેતા વિચારકોએ અથવા નળરાજાની અશુદ્ધ પાની જેવો સાબિત થશે. નળરાજાએ ગાંધીજીને પ્રભાવિત કર્યા છે. પણ પૂર્વના ઉપનિષદ અને ગીતા પગની પાની બરાબર ધોઈ નહીં, તે અપવિત્ર રહી ગઈ અને તથા શ્રીમદ રાજચંદ્ર જેવાના હિંદુ-જૈન ધર્મના વિચારકોએ પણ ત્યાંથી કળિયુગ પ્રવેશ્યો તથા આખું ‘નળાખ્યાન' સર્જાયું! એક્સિસને તેમનું ઘડતર કર્યું છે. કેલનબેક અને દીનબંધુ એન્ડઝ જેવી વ્યક્તિઓ પણ વજદેહનો બનાવવા વાસ્તે તેની માતાએ નદીમાં ઝબોડ્યો. અને અનેક પુસ્તકોના અભ્યાસ ઉપરથી તેમને માનવતાનો ખ્રિસ્તી પણ તેના પગના તળિયા કોરા રહી ગયા. આખરે ત્યાં જ તીર દૃષ્ટિકોણ સાંપડ્યો છે. તેમની પ્રાર્થનામાં ઇસ્લામ, ખ્રિસ્તી, હિંદુ, વાગવાથી તે મૃત્યુ પામ્યો. જૈન, બૌદ્ધ વગેરે જેવા તમામ ધર્મોના તત્ત્વોને સાંકળવામાં આવ્યાં અલબત્ત, આમ છતાં ગાંધીવિચાર સઘળું ગુમાવતો નથી. છે. આથી તેમના આર્થિક વિચારોમાં આ તત્ત્વોની અસર પણ જ્યાં યંત્રો અને મોટાં કારખાનાની જરૂર હોય જ ત્યાં તેનો વહીવટ જોવા મળે છે. કાર્યકારણ સંબંધજનિત કોઈક શાસ્ત્રના આધારે તો ગાંધીવિચાર પ્રમાણે થઈ શકે ને? આ માટે તે ટ્રસ્ટીશિપ- અર્થશાસ્ત્ર રચવાને બદલે માનવકેન્દ્રી અને નૈતિકતાના સંદર્ભમાં વાલીપણાનો ખ્યાલ આપણી સામે ધરે છે. વ્યક્તિ માલિકીના તે અર્થકારણના અભિગમોને પુરસ્કૃત કરે છે. ભાવને બદલે સમાજની સેવાના ઉદ્દેશથી પોતાની આવડત અને ગાંધીજી લાંબી વિચારણા કરે છે પરંતુ વિચારોના અમલમાં સામર્થ્ય વાપરે તો પેલી માર્કસકથિત ધંધાત્મક ભૌતિકવાદની શૃંખલાનો ત્વરા દાખવે છે. હિંદ સ્વરાજનું લેખન પોતે જ તેનું એક આગવું પ્રારંભ જ નહીં થાય. માર્કસે મૂડીવાદના શોષણના જાતિસ્વભાવના ઉદાહરણ છે. લંડનથી દક્ષિણ આફ્રિકાની મુસાફરી દરમિયાન આ આધારે વર્ગભેદ અને વર્ગવિગ્રહ પ્રગટતા હોય છે. પરંતુ જ્યાં આખા પુસ્તકનું – કોઈક બૌદ્ધિક નાટકના સંવાદોના ઢબે તે નિરૂપણ માલિકો ટ્રસ્ટી બનીને હોય ત્યાં શોષણનો પ્રારંભ જ થતો નથી. કરી દે છે. આવી જ ત્વરા તેમણે વકીલાતની ધીખતી પ્રેક્ટિસ આવો જ સવાલ બીજા એક છેડેથી પણ થાય છે. માર્કસના છોડી દેવામાં, અકિંચન અને અર્ધનગ્ન સ્ત્રીને જોઈને પોતાનો મૂડીવાદના પૃથક્કરણ અનુસાર તો ઔદ્યોગિક દેશોમાં માર્કસવાદ પોષાક બદલવામાં અને કસ્તુરબા સાથેની ચર્ચા પછી કઠોળ છોડી શરૂ થવો જોઈતો હતો. આ શરૂઆત ઈંગ્લેન્ડથી થશે એમ ધારેલું દેવામાં પણ દાખવી છે.) પણ ખરું. અમેરિકા પણ ઔદ્યોગિક દેશ થતાં ત્યાં પણ માર્કસવાદ આફ્રેડ માર્શલ (૧૮૪૨-૧૯૨૪) કહે છે તેમ, માનવ જીવન ના જન્મ્યો. આ બાબતે પ્રો. ગોલબ્રેથે જણાવેલું તે મુજબ, અમેરિકામાં ઉપર સૌથી મોટો પ્રભાવ ધર્મનો પડે છે પણ બીજા સ્થાને અર્થ શ્રમિક મંડળોએ કાઉન્ટર વેઈલિંગ - પ્રતિરોધ શક્તિ પ્રગટાવીને છે. ગાંધીવિચાર સિવાયના અર્થશાસ્ત્રમાં ધર્મ અને નૈતિક મૂલ્યો) પોતાનું શોષણ થવા જ ન દીધું. તેથી માર્કસવાદ આગળ ચાલ્યો તથા અર્થને ભેગા કરીને વિચારાયું નથી. લાયોનલ રોબિન્સ (૧૮૯૮જ નહીં! અલબત્ત, માસવાદ ખેતીપ્રધાન એવા ચીન, રશિયા, ૧૯૮૪) આ બંને શાસ્ત્રો અને તેમના પંથ અલગ અલગ છે એમ ૩૪) (સત્ય-અહિંસા-અપરિગ્રસ્ટ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ તે જણાવે છે. કોઈકે વળી એવું પણ કહ્યું કે, “અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્રની દાસી નથી!' આ વિચારને આગળ ચલાવીએ તો કહી શકાય કે જેમ પદાર્થ વિજ્ઞાનના નિયમોને નીતિશાસ્ત્ર સાથે નિસબત નથી તે જ રીતે અર્થશાસ્ત્ર - જે એક વિજ્ઞાન હોવાથી - નીતિશાસ્ત્ર સાથે સંબંધિત હોઈ ન શકે. જો નાનું બાળક દસમા માળેથી પડી જાય તો ગુરુવાકર્ષણના પદાર્થ વિજ્ઞાનના નિયમમાં ફેરફાર કરીને જીવ બચાવી શકાશે ? તેવી જ રીતે બજારના ભાવ નિર્ધારણમાં, શ્રમ બજારમાં કે અન્ય આર્થિક વ્યવહારોમાં નીતિને સ્થાને ન હોઈ શકે તેવું શુદ્ધ મૂડીવાદીઓ માને છે. ગરીબોને સબિસડી આપવી, અન્નક્ષેત્ર ચલાવવાં કે દાન કરવું તે પણ શુદ્ધ મૂડીવાદી વિચારો સાથે બંધબેસતા થતાં નથી. ગાંધીજીનો અર્થવિચાર મૂડીવાદ અને સામ્યવાદ એમ બંનેથી જોજનો દૂર અને આગવા જ સંદર્ભો ધરાવનાર છે. ગાંધીવિચારમાં માણસ અને માણસાઈ જ નથી પણ છેવાડાના માણસના ઉદયની - અંત્યના ઉદય - અંત્યોદયની હેતુલક્ષી નિસ્બત છે. વિનોબાની ભૂદાન પ્રવૃત્તિ આ જ ગાંધીવિચારનો પરિપાક છે. આ પ્રવૃત્તિને વિનોબાએ એક યજ્ઞરૂપે ચલાવી. ગાંધી-વિનોબાના આ એક જ વિચારને મૂડીવાદ તથા માર્ક્સવાદના સંદર્ભમાં તપાસવાથી આ અંત્યોદયકેન્દ્રી અભિગમનું મૂલ્ય સમજાશે, ભારતની આઝાદીની લગભગ સમાંતરે ફોર્મોસાને પણ આઝાદી મળી હતી. ૧૯૪૯-૫૦ ના દાયકામાં વિશ્વમાં યુદ્ધોત્તર એવા સામ્યવાદી ક્રાંતિના દિવસો હતા. તે સમયે ફોર્મોસામાં વુલ્ફ લાદિન્સ્કીએ જમીનની માલિકીને ગરીબલક્ષી બનાવી અને પરિણામે ત્યાં હિંસક ક્રાંતિ રોકાઈ ગઈ અને ટળી ગઈ. રોજગારી મળે. આજની ડેરીની પ્રવૃત્તિની જેમ ખાદીની પ્રવૃત્તિ પણ પાંગરે તો ખેતીના નબળાં-સબળાં વર્ષમાં ખેડૂતોએ આપધાત કરવા ન પડે. બીજું, રેંટિયા અને વણાટની પ્રવૃત્તિઓ સ્વરોજગારીની છે. આ રોજગારીથી થનારી આવક બહુ મોટી નહીં હોય પરંતુ તેનાથી સાદા જીવન ધોરણ માટે જરૂરી એવી ચીજવસ્તુઓની માંગ થતી રહેશે. તેવા અર્થકારણમાં મોટર-ગાડીઓ, આંનાખે તેવી અંગ્રેજી નિશાળો, યુનિવર્સિટીઓ વગેરે નહીં હોય પણ જીવનનો અસંતોષ અને સ્પર્ધા પણ નહીં હોય. સ્થાનિક પેદાશો વડે સ્થાનિક માંગ સંતોષાતી રહેશે અને તે રીતે ગામેગામ ગ્રામસ્વરાજ નીપજશે. આયાત-નિકાસ, મોટાં બજારો, ખોટી પ્રચારાત્મક અને છેતરામણી જાહેરાતો વગેરે નહીં હોય. પણ સૌને રોટી, કપડાં, ઓર મકાન મળી રહેશે. ઈર્ષ્યા અને હરિફાઈને બદલે સહકાર, પ્રેમ અને ભાઈચારાનું મહત્ત્વ હશે. આધુનિક અને પશ્ચિમના અર્થવિચારમાં સહકાર, પ્રેમ, અહિંસા, ભાઈચારો, વગેરે ઉદાત્ત પણ માનવજીવનની સુખાકારી માટે ઉપકારી એવા ભાવોની ગણતરી જ થતી નથી. તેનો અર્થ એ તો નથી જ કે આવા ભાવી અને લાગણીઓનું માનવજીવનમાં કોઈ સ્થાન જ નથી! પર્યાવરણનું અપાર અને અસાધ્ય નુકસાન, બર્બરતાની હદે પહોંચે તેવા રિફાઈ અને કાર્યક્ષમતાના ખ્યાલો, અસહ્ય બનતી જતી આર્થિક અસમાનતા, વ્યાપક બેકારી અને યુવા, ખેડૂત અને ગરીબ વર્ગની દિશાશૂન્યતા, મોટા લોકોના આર્થિક હિતોને પોષતી રાજ્યવ્યવસ્થા, વગેરે ગાંધીવિચારથી વિમુખ બનવાનાં પરિણામો છે. મુશ્કેલી એ છે કે મૂડીવાદ અને સામ્યવાદના આર્થિક વિચારોનો તર્ક દુર્યોધનના બળાપાને એક બૌદ્ધિક આધાર પૂરો પાડવાનો પ્રયાસ કરે છે. અત્યારનો માણસ પણ દુર્યોધનની જેમ કહી શકે કે અધર્મ શું છે તે હું સમજું છું પણ તેને ત્યજી શકતો નથી. આવા આધુનિક દુર્યોધનોને મૂડીવાદ કહે છે, ભાઈ આ બધું હરિફાઈ અને કાર્યક્ષમતા માટે અનિવાર્ય છે. તેના વગર સમાજની પ્રગતિ જ શક્ય નથી. બીજી બાજુ હિંસાખોરીને મૂલ્ય સમજનાર સામ્યવાદ જ પણ દુર્યોધનોને વૈચારિક ટેકો પૂરો પાડે છે. હિંસા કે ક્રૂરતા વડે દુનિયામાં ક્યાંય અમન-ચૈન પ્રગટ્યાં નથી, પણ સામ્યવાદ, શોષણના વિરોધ તરીકે હિંસાનો બચાવ કરે છે. સ્ટાલિન માઓની હિંસા તો ગાંધીજએ જોઈ ન હતી પણ હિટલર, મુસોલોની અને અમેરિકાની હિરોશિમા-નાગાસાકીની હિંસા તેમણે જોઈ હતી. ભારતમાં લગભગ તે જ અરસામાં, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રી ઉચ્છંગરાય ઢેબરે જમીનની પુનઃવહેંચણી કરી. પણ તે સુધારા પૂરની, તે ઝડપથી દેશવ્યાપી બની ન શકી. પણ વિનોબાના ભૂદાનયજ્ઞને લીધે સમસ્ત દેશ હિંસામાં હોમાતો બો આઝાદીની લડતમાં ભાગ ન લેનારા સામ્યવાદીઓના હાથમાં દેશનું સુકાન સોંપાયું હોત તો સ્ટેલિન અને માઓએ આચરેલી હિંસા ભારત માટે પણ નિર્માઈ શ્વેત! અહિંસા, વણજોતું નવ સંઘરવું, ચોરી ન કરવી, વગેરે જવાં નીતિશાસ્ત્રગત મૂલ્યોનો અર્થનીતિમાં પ્રવેશ થવાથી કેવી આપત્તિ અને સંકટ ટળ્યાં તે તરફ લક્ષ આપીએ તો ગાંધીના અર્થશાસ્ત્રનું પોત સમજાય. ગાંધી માત્ર આઝાદી નહીં પણ સ્વરાજ' ઝંખતા હતા. આ સ્વરાજના વિચારને પણ કેટલાક બૌદ્ધિકો યુટોપિયા – કલ્પનાનું સ્વર્ગ માને છે. પણ પશ્ચિમના મૂડીવાદી તેમ જ સામ્યવાદી અને મંત્રગન માળખાને જોડીને ગાંધીવિચારના પાયાના એવા ખાદીના ખ્યાલને સમજવા જેવો છે. જે લોકો ખાદીની માંગ કરે તો ગામેગામ ખેડૂતોને પૂરક ઑક્ટોબર- ૨૦૧૮ પબુ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષ ક ગાંધીજીએ હિંદ સ્વરાજ'ભલે નવ જ દિવસમાં લખ્યું પણ જગતને તેને વિશે વિચારવાની કોઈ ઉતાવળ નથી. --- ૩૪પ, સરસ્વતી નગર, આઝાદ સોસાયટી પાસે, અમદાવાદ - ૩૮૦૦૧૫ ફોન નં. ૭૫૬૭૨૨૭૪૩૭ સત્ય-અહિંસા-અપરિગ્રહ ૩૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનું શિક્ષણ ચિંતન ડૉ. જયેન્દ્ર દવે એમ. એડ. પીએચ.ડી. સંસ્કૃત સાહિત્યાચાર્ય, હિન્દી સાહિત્યરત્ન, શિક્ષણશાસ્ત્રના ત્યુતાન વિદ્વાન, પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિધાનગર, એકતાળીસ વર્ષનો અધ્યાપનનો અનુભવ. શિક્ષણ અને કેળવણી વિશેના દસ પુસ્તકોના લેખક. સંસ્કૃત ભાષામાંથી આઠ મહત્ત્વના ગ્રંથોના અનુવાદક અને ચંદ્રકો, સન્માનો અને ઍવોર્ડઝથી વિભૂષિત, ૬.૫. શિક્ષણના સિદ્ધાંતો : શિક્ષણ વિશેનું ચિત્તન મહાત્માજીએ આ દેશને આપેલી એક મહાન ભેટ છે; એક વિચારપ્રક્રિયા છે. તે વખતની અંગ્રેજી શિક્ષણ તરાહના પ્રતિકાર રૂપે તેમણે એક નૂતન શિક્ષણ પ્રવાહનું સૂચન આપ્યું તત્કાલિન શિક્ષણપ્રથાની કેટલીક લાક્ષણિકતાઓ સમજવા જેવી છે : અહીં શાસન કરવા માટે અંગ્રેજ શાસકોને દેખીતી રીતે જ કેટલાક કુશળ અધિકારીઓ, વહીવટકારોની જરૂર હતી. શરૂઆતમાં તો આવા અધિકારીઓ પોતાના દેશમાંથી જ લાવતા, પણ તે એક તો ખૂબ મોંઘા પડતા અને બીજું સરકારની વધતી જતી એકચક્રી સત્તાના વ્યાપને પહોંચી વળવા કાર્યદક્ષ કાર્યકરોની સખત અછત વર્તાતી. આ સમસ્યા ઉકેલવા એ ચતુર સરકારે અહીં કેળવણીનું કામ હાથમાં લઈ, સમાજના ભદ્રજન સુધી જ શિક્ષણ સીમિત રહે તેની ખાસ તકેદારી રાખી. આમ, સ્વામી વિવેકાનંદ અને મહાત્માજી બન્ને કહેતા હતા તેમ આ કારકુનો તૈયાર કરનારું શિક્ષણ હતું, '' જે કારકુન થઈ શકે તેવા વર્ગ સુધી જ સીમિત હતું. શિક્ષણનો હેતુ, પૂર્વે કહ્યું છે તેમ ઃ '‘ભારતીય વ્યક્તિ રૂપરંગમાં જ ભારતીય રહે; જ્યારે રહેણીકરણી, પહેરવશ, તથા ભાષાના ઉપયોગમાં અંગ્રેજ બની જાય'' એ હતો; આ હેતુ કેટલો સંકુચિત ગણાય • એ શિક્ષણ માત્ર અંગ્રેજી ભાષાના જ માધ્યમથી અપાતું તથા બાળકના કુમળા મનમાં નક્કર હકીકતો ઠાંસીને ભરવા સિવાય બીજી કોઈ બાબતનો ખ્યાલ રખાતો નહિ. બાળકની બીજી શક્તિઓનો વિકાસ રૂંધાતો પરિણામે શિક્ષણ લેતાં વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓ નોકરી કરીને પેટિયું રળવાની રમણાંમાં જ રહેતાં. • શાળામાં અપાતા શિક્ષણમાં પણ ગોરા શિક્ષકો જ્યાં જ્યાં તક મળતી ત્યાં ત્યાં હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની ટીકા જ કરતા. ત્યાં સુધી કશાં જ પગલાં સરકારી રાહે લેવાયાં ન હતાં. આવા શિક્ષણનું પરિણામ એ આવ્યું કે ભારતીય સમાજમાં જ્યાં જ્ઞાતિવાદ, ઊંચ-નીચ, ગરીબ-તવંગર તથા છૂતાછૂતના ભેદભાવ હતો જ; તેમાં વળી આ શિક્ષણને કારણે ભણેલા અને અભણનો એક નવો ભેદ ઊભો થયો. આ સમાજમાં નવું ભણેલા નાગરિકો પોતાના દેશ, સમાજ, સંસ્કૃતિ અને બાપિકા ધંધાઓને ધૃણા અને તિરસ્કારની નજરે જોવા લાગ્યા. આમ, શિક્ષણપ્રથાને કારણે સમાજમાં એક ખાઈ ઊભી થઈ. તત્ત્વતઃ શિક્ષણનું કામ શિક્ષણ અને સમાજ તથા વ્યક્તિ અને સમાજની વચ્ચે ઐક્ય સ્થાપવાનું છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં ગાંધીજીએ શિક્ષણના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન કરવાની દિશામાં જે ચિત્તન કર્યું તે સમગ્ર ચિન્તનના પાયાના સિદ્ધાંતો સમજવાનું હવે સરળ બની રહેશે. ૩ ૬ (૧) અક્ષરજ્ઞાન એ કેળવણી નથી ! ભારતીય શિક્ષણના ઈતિહાસમાં અક્ષરજ્ઞાનના શિક્ષણ-નર્યાં બૌદ્ધિક વિષયોના માહિતીપ્રદ શિક્ષણની સામે જેહાદ જગાડનાર ચિન્તકોમાં ગાંધીજીનું સ્થાન મોખરે છે. અક્ષરજ્ઞાન કેળવણી નથી એમ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે, માત્ર લેખન, ગણન અને વાચન Three 'R's ના શિક્ષણથી માણસ માણસ બનતો નથી. વર્ગ-ખંડમાં ચાર દીવાલો વચ્ચે અપાતું શિક્ષણ કેવળ માનસિક બોજો છે; જેનો આશય વિદ્યાર્થીના મનમાં માહિતી ભરવાનો છે. આવું શિક્ષણ ગોખાપટ્ટીને ઉત્તેજનું હોવાથી માસિક વિકાસ કરવામાં પણ સદંતર નિષ્ફળ જાય છે; કારણ કે ગોખેલી માહિતી જેવી ભુલાય કે તરત જ માણસ અશિક્ષિતની કક્ષામાં ઊતરી પડે. આ ઉપરાંત શિક્ષણનું કામ માણસને સ્વાવલંબી કે સ્વાશ્રયી બનાવવાનું છે, માણસ સ્વતંત્ર બને એ શિક્ષણનો આશય છે. જ્યારે વિષયોનું શિક્ષણ માત્ર સૈદ્ધાંતિક રીતે જ અપાતું હોવાથી તથા તેના ઉપયોગની બાજુ પર તદ્ન ધ્યાન અપાતું ન હોવાથી, ગાંધીજીના કહેવા પ્રમાણે જે વિષયો બાળકોને આકાશનું દર્શન કરાવીને શીખવી શકાય તે બધાં જ પુસ્તકો વાંચીને શીખવવામાં આવે છે. માત્ર સાક્ષરી વિષયોનું શિક્ષણ પામેલાં બાળકો ભણેલાં જરૂર હોય છે; પણ તેમને કેળવાયેલાં માનવા, ગાંધીજી તૈયાર નથી, અંગ્રેજી કવિતાઓ અને ઈતિહાસનાં પાનાંનાં પાનાં મોઢે બોલતો વિદ્યાર્થી જો પોતાની ખુરશી તૂટી જાય આ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ શિક્ષણને દેશની આર્થિક ઉન્નતિના પાયામાં મૂકવાની તથા શિક્ષજ્ઞને સાર્વત્રિક બનાવવાની દિશામાં દેશ સ્વતંત્ર થયો સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ જીવન Page #37 -------------------------------------------------------------------------- ________________ તો મૂંઝાઈને બેસી રહે. બે હાથ, બે પગ અને બાકીની બધી જ રીતે બુદ્ધિજીવીઓની પરાધીનતામાં રહીને વેઠિયા તરીકે જીવન ઈન્દ્રિયો હોવા છતાં સુથાર આવે તેની રાહ જોતાં બેસી રહેવું પડે, ગુજારે છે. આમ, બન્ને પ્રકારની વ્યક્તિઓ “મનુષ્ય” તરીકે માનવીય તે શિક્ષણ કેવું? એવું શિક્ષણ માણસને વધારે પરતંત્ર બનાવે છે. જીવન જીવતી નથી. ઉભય પક્ષે મનુષ્યનું મનુષ્યત્વ હણાય છે. આ આની સાથોસાથ બીજી પણ એક બાબત નોંધવા જેવી છે-નર્યું સમાજિક દ્વન્દ્રની વચ્ચે સમતુલા જાળવવાનાં સાધન તરીકે મહાત્માજી પુસ્તકિયું શિક્ષણ વિદ્યાથીના અન્ય વિકાસમાં સહાયક ન થતું હોય અને જગતના બીજા ઘણા ચિન્તકો શિક્ષણ પર મદાર બાંધે છે. તો તે કેવળ તેના મનમાં દેખાદેખીને કારણે ઊભી થતી આકાંક્ષાઓ શિક્ષણ જ એક એવું માધ્યમ છે; જેના દ્વારા બુદ્ધિનિષ્ઠા અને જ જન્માવે. પરિણામે વિદ્યાર્થી પોતાના શિક્ષણને કારણે વધારે ને શ્રમનિષ્ઠાની વચ્ચે સમતુલા જન્માવી શકાય એ આ સિદ્ધાંત પાછળનું વધારે અસંતોષી બનતો જાય. આ સંદર્ભમાં પેલા ભલાભોળા, દષ્ટિબિંદુ છે. વર્તનની રીતભાત સમજનાર અને છતાંય નિરક્ષર ખેડૂતનો દાખલો વિદ્યાર્થીને એવું શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ જે તેની રોજીરોટીની ટાંકી મહાત્માજી કહે છે: “....આ માણસને તમે અક્ષરજ્ઞાન સમસ્યામાં તેને આત્મનિર્ભર બનાવે. ઉત્પાદકશ્રમને શિક્ષણનું માધ્યમ આપી શું કરવા માગો છો? તેના સુખમાં શો વધારો કરશો? તેના બનાવવા પાછળનો આશય વિદ્યાર્થીને પોતાની રોજી કમાવાની ઝુંપડાનો કે તેની-સ્થિતિનો તમારે અસંતોષ ઊપજાવવો છે? તેમ તાલીમ આપી, તે શાળાનો અભ્યાસક્રમ પૂરો કરે ત્યાં સુધીમાં તેને કરવું હોય તો પણ તમારે તેને અક્ષરજ્ઞાન આપવાની જરૂર નથી.'' ઉત્પાદક કામનો પૂરતો અનુભવ આપી, બેકારીની સમસ્યાનો આમ, સાક્ષરી વિષયોના શિક્ષણથી માણસ કેળવાતો નથી, પણ તે ઉકેલ પૂરો પાડવાનો છે. તેથી જ ગાંધીજી ભારપૂર્વક કહે છે : પોતાની પરિસ્થિતિ પ્રત્યે વધારે તિરસ્કાર અને ધૃણા કરતો થઈ ‘‘આવી કેળવણી તેમને માટે બેકારીની સામે એક જાતના વીમા જાય છે. જ્યારે બીજી બાજુ હૃદયની ઉદાત્ત ભાવનાઓનો વિકાસ જેવી થઈ પડે.'' આ જ વિચારને વિકસાવતાં તેઓ સ્પષ્ટીકરણ ન થયો હોવાથી આ સાક્ષરો માત્ર બુદ્ધિતર્કનિષ્ઠાના આધારે સ્વાર્થાન્ય કરે છે : ‘બાળક ૧૪ વરસની ઉંમરે એટલે કે સાત વર્ષનું શિક્ષણ થઈને જે અભણ છે. ગરીબ છે તેમના શોષણ માટે પોતાના પરું કર્યા પછી. શાળા છોડીને જાય ત્યારે તેનામાં કંઈક કમાવવાની શિક્ષણનો ઉપયોગ કરતા થઈ “સાક્ષર : વિપરીત રાક્ષસી: ભવન્તિ” શક્તિ આવેલી હોવી જોઈએ. અત્યારે પણ ગરીબ લોકોનાં બાળકો એ કહેવત પ્રમાણે સમાજના શત્રુ બની બેસતા હોવાની હકીકત આપોઆપ એમને મદદ કરે છે. એમનાં મનમાં લાગણી એ હોય સામે ગાંધીજી આ સિદ્ધાંત દ્વારા શિક્ષણની વિભાવના બદલવાની છે કે જો માબાપની જોડાજોડ કામ નહિ કરું તો માબાપ ખાશે શું દિશામાં આગળ વધે છે. અને મને ખવડાવશે શું? એ જ એક કેળવણી છે. એ જ પ્રમાણે (૨) કેળવણી ઉત્પાદક શ્રમ દ્વારા, ઉત્પાદક શ્રમ માટે અને રાજ્ય સાત વરસની ઉંમરે બાળકને પોતાને હવાલે લે ને તેને કામ ઉત્પાદક શ્રમની જ હોઈ શકે : સાક્ષરી વિષયો પર કેન્દ્રિત થયેલું કરતું કરીને મા-બાપને પાછું આપે. આમ, તમે કેળવણી આપવાની શિક્ષણ ક્રમશઃ અધ્યેતાના મનમાં શારીરિક શ્રમ પ્રત્યે સૂગની ભાવના સાથે સાથે બેકારીના મૂળ પર ઘા કરો છો.'' શાળામાં બાળકને પેદા કરે છે, તથા તેને ઉત્પાદન વિમુખ બનાવી વધારે ને વધારે ઉત્પાદક શ્રમનું શિક્ષણ આપવું એનો અર્થ એ નથી કે તેને અધમ નિષ્ક્રિય બનાવે છે. શિક્ષિત સમાજમાંની શ્રમ પ્રત્યેની સૂગને દૂર એવો કારીગર બનાવી મૂકવો. તેનો અર્થ તો ભવિષ્યની આજીવિકા કરવા માટે ગાંધીજી શિક્ષણના ક્રમમાં ઉત્પાદક શ્રમને કેન્દ્રસ્થાને માટે બીજાઓ પર આધાર ન રાખે એવો સ્વમાનવાળો નાગરિક મૂકે છે. એની પાછળ તેનો સામાજિક સૂચિતાર્થ રહેલો છે. ગાંધીજીની બનાવવાનો છે. આમ, શાળાના વિદ્યાર્થીને સાચી કેળવણી આપવી, દૃષ્ટિએ સમાજમાં બે વર્ગો ખૂબ નોંધપાત્ર છે; અને તેને કારણે જીવન માટે તેને સુસજ્જ કરી તેની આસપાસની પરિસ્થિતિ તેમજ રાષ્ટ્રીય સમસ્યાઓ હમેશાં જ્વલંત જ રહે છે. એક વર્ગ નર્યા વંશપરંપરાગત ધંધાઓ સાથે બંધબેસતી આવે આવી કેળવણી બુદ્ધિજીવીઓ, આગળ કહ્યું છે તેવા શિક્ષણની પેદાશરૂપ છે; આ આપવી એ આ સિદ્ધાંત પાછળનો તાત્પર્યાર્થ છે. વર્ગ શિક્ષણને કારણે શ્રમથી વિમુખ બને છે; શ્રમજીવી પ્રત્યે (૩) કેળવણીનો ધર્મ સ્વાશ્રય હોઈ, તે સાર્વત્રિક હોવી જરૂરી નફરત કરતો થાય છે. અને છતાં પોતે શ્રમ ન કરી શકતો હોવાથી છે : ઉત્પાદક શ્રમ સાથે-શ્રમની આજુબાજુ કેળવણીને ગોઠવવા શ્રમજીવીની પરતંત્રતાનો ભોગ તો તેને બનવું જ પડે છે. એ પાછળનો આશય જ કેળવણીને સાર્વત્રિક બનાવવાનો છે. લોકશાહી પરિસ્થિતિમાં એ વર્ગ પોતાની બુદ્ધિશક્તિના અસામાજિક ઉપયોગ સમાજમાં પ્રત્યેક નાગરિક સામાજિક પ્રક્રિયામાં સમ્મિલિત થાય એ દ્વારા શ્રમજીવી વર્ગના શોષણની તરકીબો શોધતો થઈ જાય છે. અનિવાર્યતાના સંદર્ભમાં શિક્ષણ સાર્વત્રિક હોવું જરૂરી છે. આ જ્યારે બીજો વર્ગ નર્યા શ્રમજીવીઓનો છે. એ વર્ગ શિક્ષણથી દેશમાં શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવા માટેના આંદોલનની વંચિત હોવાને કારણે પેટિયું રળવા માટે શ્રેમ કરે છે; પણ તે શરૂઆત આમ તો તિલક મહારાજના સમયથી જ થયેલી, પરંતુ શ્રમને શિક્ષણનો આધાર ન હોવાને કારણે ગદ્ધાવૈતરું કરીને, એ મહાત્મા ગોખલેજીએ એ આંદોલનને ખૂબ તીવ્રતાપૂર્વક આગળ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૩૭ Page #38 -------------------------------------------------------------------------- ________________ ધપાવ્યું. એ આંદોલનમાં લોર્ડ કર્ઝનની સાથે ગોખલેજીની લડતનો શક્તો નથી. આમ, માતૃભાષાનું યોગ્ય શિક્ષણ સઘળી કેળવણીનો એક આખો ઈતિહાસ છે. ટૂંકમાં શિક્ષણ અનિવાર્ય એટલા માટે કે પાયો છે. અસરકારક રીતે બોલવાની તથા સ્પષ્ટ રીતે વાંચવાઆ દેશ લોકશાહીમાં માને છે. જ્યાં સુધી લોકશાહી સમાજનો લખવાની શક્તિ વિના કોઈ પણ માણસ ચોક્કસ રીતે વિચાર ન નાગરિક શિક્ષિત ન હોય ત્યાં સુધી તે માનસિક રીતે સ્વતંત્ર થઈ કરી શકે કે, વિચારને ચોક્કસ ભાષામાં વ્યક્ત ન કરી શકે. શકતો નથી. મહાત્મા ગાંધી જે સ્વાતંત્રને તાકતા હતા તે ‘સર્વ માતૃભાષા બાળકને તેની પ્રજાના વિચારો, ભાવનાઓ અને પ્રકારના દાસતત્ત્વમાંથી છૂટકારો', એટલે કે ભૌતિક અને માનસિક આકાંક્ષાઓના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવવાનું એક સાધન સ્વાતંત્ર્ય. માણસને સ્વતંત્ર બનાવવાનું ધ્યેય હોય તો જ લોકશાહી છે. તેથી તેને સામાજિક કેળવણી તેમજ બાળકમાં નીતિ અને ટકી શકે. એટલા માટે ગાંધીજી સાર્વત્રિક શિક્ષણની ભલામણ સદાચારના સાચા ખ્યાલો પેદા કરવાનું કીમતી સાધન બનાવી કરતા. શિક્ષણ મત એટલા માટે કે આ દેશ ગામડાંઓનો બનેલો શકાય. વળી, બાળકની કલાભિરુચિ તથા સૌંદર્ય પારખવાની છે; અને ગરીબ છે. ગરીબ દેશમાં કેળવણીનો ખર્ચ ન તો સમાજ શક્તિ પ્રકટ થવા માટે માતૃભાષા સ્વાભાવિક સાધન છે. તેથી વેઠી શકે, ન સરકાર ઉપાડી શકે ન વાલી ઉપાડી શકે; એ ગાંધીજી કહે છે કે, માતાના ધાવણની સાથે જે સંસ્કાર મળે છે; જે પરિસ્થિતિના સંદર્ભમાં મહાત્માજીએ માણસને સ્વાશ્રયી બનાવનારી મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું તેમજ સ્વયં સ્વાશ્રયી હોય એવી કેળવણીનો વિચાર રજૂ કર્યો, જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે! એટલું જ અર્થાતું મહાત્માજીની દષ્ટિએ કેળવણીનો ખર્ચ કેળવણીમાંથી જ નહિ, પણ તેથી શિક્ષિત વર્ગ અને પ્રજા વર્ગ વચ્ચે અંતર ઊભું નીકળવો જોઈએ. સ્વાશ્રયી શબ્દનો અર્થ જ વિદ્યાર્થીઓના શરીરશ્રમ થાય છે. અંગ્રેજી ઢબે કેળવાયેલો વર્ગ પ્રજાને નથી ઓળખી શકતો અને તેમના ઉત્પાદક કામ દ્વારા શિક્ષકોના પગારનો ખર્ચ નીકળી અને પ્રજા પોતાનાં કેળવાયેલા સપૂતોને નથી ઓળખી શકતી. રહે એ છે. ગાંધીજી તો દઢપણે માને છે કે “પ્રત્યેક શાળાને પ્રજા આવા શિક્ષિતોને ‘સાહેબ લોકો'' તરીકે ગણીને તેનાથી ડરે સ્વાશ્રયી બનાવી શકાય; શરત એટલી કે એ શાળાઓમાં તૈયાર છે; તેમનો અવિશ્વાસ કરે છે. આમ, ગાંધીજી શિક્ષણના ક્રમમાં થતી વસ્તુઓ રાજ્ય ખરીદી લેવી જોઈએ.' આમ, લોકશાહી બોધભાષાના સ્તરે માતૃભાષાની હિમાયત કરે છે; તેનો અર્થ એ શાસન વ્યવસ્થાનું બંધારણ અમીર-ગરીબ-ઊંચ-નીચ સૌને નથી કે, તેઓ અંગ્રેજી ભાષા કે પરદેશી સંસ્કૃતિના વિરોધી છે. જે ભેદભાવથી પર જઈને, ભેદભાવ નામશેષ કરવાના આશયથી અંગ્રેજી શીખી શકે તેમ છે; તે જરૂર શીખે; તેમને શીખવાનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો અબાધિત અધિકાર આપે છે. તેમાં પણ પ્રોત્સાહન મળે તે વિશે ગાંધીજી ખૂબ સ્પષ્ટ છે. પાયાનું શિક્ષણ તો પ્રત્યેક વ્યક્તિએ અનિવાર્યપણે પ્રાપ્ત કરવું જ (૫) નૈતિક મનુષ્યનું નિર્માણ કેળવણીનો પરિપાક છે : આ જોઈએ; કારણ કે નિરક્ષરતા લોકશાહીની વિભાવનાને ધક્કો પૂર્વના સિદ્ધાંતોના સ્પષ્ટીકરણ ઉપરથી જોઈ શકાશે કે મહાત્માજી પહોંચાડનાર એક તત્ત્વ છે. તેથી સાર્વત્રિક શિક્ષણની જોગવાઈનો શિક્ષણ દ્વારા એવા મનુષ્યના નિર્માણને તાકે છે, જે સામાજિક સિદ્ધાંત પાયાના ખ્યાલનું નિર્માણ કરનારો બની રહે છે. દૃષ્ટિએ સામાજિક પ્રક્રિયાનો ભાગીદાર બનવામાં ગૌરવ અનુભવતો (૪) કેળવણીમાં માતૃભાષા જ બોધભાષા હોઈ શકે : કેળવણીના હોય, એટલું જ નહિ પરંતુ એ રીતે ભાગીદાર બનવા માટે તેના ક્રમમાં માતૃભાષાના સ્થાન વિશેનો ગાંધીજીનો વિચાર ઘણો મન, શરીર અને હૃદયની તાકાતનો વિકાસ થયો હોય, મહાત્માજીનું અસરકારક અને સર્વથા સ્વીકાર્ય બન્યો છે, એ જમાનામાં શિક્ષણનું રાજ્યવિષયક તત્ત્વજ્ઞાન આદર્શ સમાજની સ્થાપના તથા તેના માધ્યમ અંગ્રેજી ભાષા હતું. પરિણામે શિક્ષણ વ્યાપની દૃષ્ટિએ વિકાસમાં રહેલું છે. એવો સમાજ એટલે રાજ્યરહિત લોકશાહીઘણું જ સીમિત રહેતું અને બીજું જે લોકો શિક્ષણ પ્રાપ્ત કરી શકતા જ્યાં સામાજિક જીવન સ્વયં પોતાનું નિયમન કરે એવી પૂર્ણતાએ તેમની પણ શક્તિ અને સમયનો મોટો ભાગ અંગ્રેજી ભાષા પહોંચ્યું હોય. એવા સમાજમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની શાસક હોય, સમજવામાં વ્યતીત થઈ જતો. પરિણામે એક વિષય તૈયાર કરવાનું તે પોતાનું શાસન એવી રીતે કરે કે જેથી તે પોતાના પાડોશીને ભારણ જ બાળકના મન પર એટલું બધું અસહ્ય થઈ પડતું કે તેની ક્યારેય વિઘ્નરૂપ ન થાય. તેથી જ ગાંધીજી વ્યક્તિના નિર્માણને અન્ય શક્તિઓના વિકાસનો કોઈ અવકાશ જ ન રહેતો. તેથી કેળવણીમાં અગ્રસ્થાન આપે છે. વ્યક્તિનું નિર્માણ એટલે તેના ગાંધીજીના મતે પર ભાષા મારફતે શિક્ષણ લેવામાં જે બોજો મગજ હૃદયની હૃદયના ઉત્તમ અંશોની કેળવણી. તેમના મતે મનની ઉપર પડે છે તે અસહ્ય છે, અને તેથી આપણા ગ્રેજ્યુએટ ઘણે કેળવણીની સાથે સાથે હૃદયની પણ સાચી કેળવણી થતી ન હોય ભાગે નિ:સત્ત્વ, નબળા, નિરુત્સાહી, રોગી અને કેવળ નકલી તો મનની કેળવણીની કશી કિંમત નથી. તેથી ‘મનની કેળવણીને બને છે. શોધશક્તિ, વિચારશક્તિ, સાહસ, વૈર્ય, વીરતા, નિર્ભયતા હૃદયની કેળવણીને વશ વર્તવું જોઈએ.'' આનું કારણ એ છે કે, વગેરે ગુણો ક્ષીણ થઈ જતાં સમાજ નવી યોજનાઓની રચના કરી ગાંધીજી કીમતી આભૂષણો, ભૌતિક સંપત્તિ, રાજકીય સત્તા, તથા (૩૮) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ કોરી તર્કનિષ્ઠા કરતાં પ્રેમાળ હૃદયને વધારે મૂલ્યવાન ગણે છે. હૃદયની કેળવણીમાં માણસની ભાવનાઓ અને આવેગોનું સંસ્કરણ, પ્રેમ, સમભાવ, ભાઈચારા જેવી ઊંડામાં ઊંડી લાગણીઓની જાગૃતિ તેમજ ચિત્રકામ, સંગીત અને હસ્ત ઉદ્યોગ જેવા ઉત્પાદક સર્જન દ્વારા સૌંદર્ય ભાવનાના વિકાસનો સમાવેશ થાય છે. હૃદયની આ કેળવણી એટલે ગાંધીજીની દૃષ્ટિએ ચારિત્ર્યની ખિલવણી : “મેં હૃદયની કેળવણી એટલે ચારિત્ર્ય ખિલવવાને હમેશાં પ્રથમ પદ આપ્યું છે....ચારિત્ર્યને મેં તેમની (ફિનિક્સમાં બાળકોની કેળવણીના પાયારૂપ માન્યું. પાો પાકો થાય તો બીજું બાળકો અવકાશ મળ્યે મદદ લઈને કે આપબળે મેળવી લે.'' એટલે અક્ષરજ્ઞાન અને ચારિત્ર્ય ઘડતર બેમાંથી જો પસંદગી કરવાની હોય તો ગાંધીજીનો ચારિત્ર્ય ઘડતરને પ્રથમ સ્થાન આપે એટલું જ નહિ, પણ અક્ષરજ્ઞાનનો સર્વથા ત્યાગ કરતાં પણ ન અચકાય. ભારત સ્વતંત્ર થાય ત્યારે કેળવણીનું આપણું લક્ષ્ય શું હશે? એવા એક પ્રશ્નના ઉત્તરમાં એમણે તરત જ કહી દીધું : ''ચારિત્ર્ય ઘડતર'' એટલે કે ધૈર્ય, તાકાત, સદ્ગુણો, મહાન ઉદ્દેશો સિદ્ધ કરવાની દિશામાં કામ કરતી વખતે પોતાની જાતને ભૂલી જવાની શક્તિ વિક્સાવવાનો પ્રયત્ન તેથી જ તો ભારતમાં અક્ષરજ્ઞાનનો અભાવ ખેદજનક હોવા છતાંય તેમને તેની ઝાઝી ચિંતા ન હતી તથા તેના કારણે ભારત સ્વરાજ માટે બિનલાયક હોવાનું તેઓ માનતા નથી. ગાંધીજીના આ સિદ્ધાંતમાં માણસના અંગત જીવનની શુદ્ધિ સંગીન કેળવણી માટે અનિવાર્ય શરત છે. તેમના મતે વિદ્યાઓિએ પોતાના અંતરમાં ડોકિયું કરવું ઘટે, પોતાનું અંગત ચારિત્ર્ય તપાસવું જોઈએ, કારણ કે ચારિત્ર્ય વિનાની કેળવણી શાની? તથા અંગત શુદ્ધિ વિનાનું ચારિત્ર્ય શાનું? ગાંધીજીને મન શાળાઓ અને કૉલેજો ચારિત્ર્યનું ઘડતર કરવા માટેનાં કારખાનાં છે. પોતાના છોકરા-છોકરીઓ સારાં પુરુષો અને સ્ત્રીઓ બને એટલા માટે માબાપો તેમને ત્યાં આગળ મોકલે છે. આમ, આરામ અને ઉપભોગની સામે સેવા અને આપભોગની દિશામાં શિક્ષણના તત્ત્વજ્ઞાનનું ધ્યાન કેન્દ્રિત કરવું એ આ સિદ્ધાંતનો તાત્પર્યાર્થ છે. ૬.૬. શિક્ષણ અને આનુષંગિક વિભાવનાઓ : શિક્ષણની ‘યોજના’ છે. વર્ષા શિક્ષણ યોજના ગાંધીજીના શિક્ષણના તત્ત્વજ્ઞાનનો એક ભાગ છે, જેમાં ગાંધીજીના ચિન્તનને અમલી સ્વરૂપ આપવાનો પ્રામાણિક પ્રયત્ન થયો છે, એ વિશે કોઈ બે મત નથી; પણ તેથી એનો અર્થ એ નથી કે, ગાંધીજનું ચિન્તન જ વર્ધા યોજના છે. હકીકતમાં ‘તત્ત્વજ્ઞાન’ અને ‘યોજના’માં ભેળસેળ કરીને જ આપણે ધીરે ધીરે ગાંધીને ગુમાવતા જઈએ છીએ એ વાત ભલે કદાચ સાંવેગિક લાગતી હોય તોપણ કબૂલાતના સત્યથી યુક્ત છે. ગાંધીજીએ આપેલા શિક્ષણ ચિન્તનનો આશય ૧ થી ૭ ધોરણની નિશાળો શરૂ કરવાનો નથી. એવી નિશાળો ખોલવા માટે આવડા મોટા તત્ત્વજ્ઞાનની જરૂર પણ નથી; એવી નિશાળ તો સામાન્ય તાલીમ લીધેલો શિક્ષક પણ શરૂ કરી શકે. ગાંધીજીના શિક્ષણ ચિન્તનનો આશય માનવ માત્રના ચેતના પ્રદેશમાં ક્રાંતિના બીજનું વાવેતર કરવાનું છે. અજ્ઞાન, ગરીબી અને રોગમાં પીડાતી માનવજાતને ઢંઢોળીને તેમાં સમૂળી ક્રાંતિની મશાલ લઈને નીકળનાર આ મહાત્માએ કતિના માધ્યમ તરીકે શિાત્રની પસંદગી કરી. તત્ત્વજ્ઞાન મનુષ્યને બદલાવાનો, મનુષ્યની સમસ્યા ઉકેલવાનો, મનુષ્યને સમજવાનો, પ્રયત્ન કરે છે. જ્યારે શિક્ષણ યોજનાને તો અમુક ઉંમર ગાળાનાં બાળકો કે વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે જ લેવાદેવા હોય એ સ્વાભાવિક છે. એ શિક્ષણ માટે વર્ષા યોજનાના વિચારકો મહાત્માજીના શિક્ષણ ચિન્તનનો શક્ય ત્યાં ખપ પૂરતો ટેકો લે છે; તેનાથી વિશેષ કશું જ નહિ. આપણી સ્પષ્ટતા સાથે હવે ગાંધીજીના ચિન્તનની કેટલીક વિભાવનાઓ સમજવા પ્રયત્ન થઈ શકે. (૧) શિક્ષણ : ગાંધીજીના શિક્ષણ ચિન્તનનો પ્રથમ સિદ્ધાંત જ શિક્ષણની વિભાવનાની દિશામાં લઈ જનારો છે : “અક્ષર જ્ઞાન એ કેળવણી નથી.'' ગાંધીજીની દૃષ્ટિએ વાચન, લેખન, ગણનનું ઔપચારિક શિક્ષણ (formal education) તત્ત્વતઃ શિક્ષણનું ધ્યેય (end) નથી, તેમ તેની શરૂઆત પણ નથી. શિક્ષણ વિશે વિચારતાં ગાંધીજી જેવા સામધર્મી ચિન્તકે નકારાત્મક અભિગમ દાખવ્યો હોય એવો આ એક જ મુદ્દો છે, જે ઔપચારિક શિક્ષણની સમગ્ર વિભાવનાનું નિરસન (rejection) કરનારો છે. જો અક્ષરજ્ઞાન કેળવણી ન હોય તો કેળવણી એટલે શું? એવો પ્રશ્ન સહેજે ઊભો થાય. ચાર દીવાલની વચ્ચે બેસીને માહિતી ગોખ્યા કરવી એ શિક્ષણ છે? કે પછી એક માણસ કોઈપણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યા વિના પણ નીતિમાન જીવન જીવતો હોય તથા પોતાની ફરજોનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરતો હોય યા વહેલી પરોઢથી રાત સુધી શ્રમનિષ્ઠ જીવન ગાળતો હોય, સમાજમાં સભ્યતાથી વર્તતો હોય તો આ માણસને શિક્ષિત ગણવો કે નહિ? ગાંધીજીના શિક્ષણ ચિન્તનને સમજવા અને સમજાવવા જતાં સામાન્યતઃ વર્ધા શિક્ષણ યોજનાનું વિવેચન થા વિવરણ પ્રસ્તુત કરવાનો આજકાલના શિક્ષણ જગતમાં એક રિવાજ ઘણો પ્રચલિત છે. એટલે કે ગાંધીજીના શિક્ષણ ચિન્તનને બુનિયાદી શિક્ષણની સાથે ગૂંચવવામાં આવે છે, એમ કરવા જતાં ‘તત્ત્વજ્ઞાન જ બાજુ પર રહી જાય છે અને 'યોજના' પર જ ભાર મુકાય છે. તત્ત્વતઃ ગાંધી શિક્ષણ ચિન્તન અને વર્ષા યોજના એકમેકના પર્યાયો નથી, એ વાત સ્પષ્ટ થવી જ જોઈએ. ગાંધીજીનું શિક્ષણ ચિન્તન શિક્ષણનુંઆમ, આખોય પ્રશ્ન શિક્ષાની કઈ વિભાવના પસંદ કરવી તેના તત્ત્વજ્ઞાન છે; જ્યારે બુનિયાદી શિક્ષણ યા નવી તાલીમ એ વર્ષા પર આધારિત છે. મહાત્માજી કેળવણી શબ્દનું અર્થઘટન આ રીતે ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૩ ૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ કરે છે : આવાસની મૂળભૂત સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું છે. (અ) કેળવણી એટલે બાળકના મન, શરીર અને આત્માના મહાત્માજી કહે છે તેમ : “સાવિદ્યા યા વિમુજે'' એ પ્રાચીન મંત્રને જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાગી વિકાસ સાધીને તેને બહાર સિદ્ધ કરીએ. વિદ્યા એટલે કેવળ આધ્યાત્મિક જ્ઞાન અને મુક્તિ આણવા.'' એટલે છૂટકારો એવો અર્થ ન કરીએ. વિદ્યા એટલે લોકોપયોગી (બ) અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી તેમ તેનો બધું જ્ઞાન અને મુક્તિ એટલે સર્વ દાસત્વમાંથી છૂટી જવું. આમ, આરંભ પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાના આ વિધાન પેલા રોજી-રોટીના મૂળભૂત છૂટકારાની વાતથી એકમોનું એક માત્ર સાધન છે. અક્ષરજ્ઞાન સ્વતંત્રપણે કંઈ કેળવણી આગળ “સર્વદાસત્વમાંથી મુક્તિ' પ્રાપ્ત કરવા સુધીની વિસ્તૃત નથી.'' વિભાવના સૂચવે છે. આ મુક્તિમાં તત્ત્વજ્ઞાનની ભાષામાં આધ્યાત્મિક (ક) “હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કંઈક ઉપયોગી મુક્તિ, જેમાં માણસ ભૌતિક સ્વાતંત્ર્યથી પર થઈ ગયો હોય એ હાથ ઉદ્યોગ શીખવીને તેની કેળવણીનો આરંભ થાય તે ક્ષણથી હકીકતનો સ્વીકારે છે, એને કંઈક નવ સર્જન કરવાનું શીખવીને કરું. આ રીતે દરેક (૩) સ્વાવલંબન-સ્વાશ્રય : મહાત્માજીના ચિન્તનમાં આ શબ્દ નિશાળ સ્વાવલંબી થઈ શકે. માત્ર શરત એટલી જ કે નિશાળે ઘણો મહત્ત્વનો છે-પાયાનો છે. આ શબ્દની આજુબાજુ જ જાણે તૈયાર કરેલી ચીજો ખરીદવી જોઈએ.'' તેમનું સમગ્ર ચિન્તન ગૂંથાતું જતું હોય એવું લાગે છે. સ્વાશ્રય ઉપરનાં ત્રણેય વિધાનો શિક્ષણની નિશ્ચિત વ્યાખ્યા બાંધવાની અથવા સ્વાવલંબન એટલે કે, આર્થિક, સામાજિક કે માનસિક કોઈ દિશામાં વિચારણીય મુદાઓ આપે છે. આ અર્થઘટન ઉપરથી જોઈ પણ પ્રકારના પરાવલંબનમાંથી છૂટકારો. વ્યક્તિનું આત્મનિર્ભર શકાશે કે, મહાત્માજી ‘અક્ષરજ્ઞાન'ના કરતાં મન. શરીર અને હોવું. કેળવણીને અંતે વ્યક્તિને ત્રણે રીતનું સ્વાવલંબન પ્રાપ્ત થવું આત્માની કેળવણીને વધુ પ્રાધાન્ય આપે છે. જે રીતે આપણે ત્યાં જોઈએ. કેળવણીના ક્રમમાં ગાંધી ચિન્તન પ્રમાણે પરીક્ષાના ગાંધીજીએ શિક્ષણને તેના વ્યાપક સ્વરૂપમાં ઘટાવવાનો પ્રયત્ન પ્રશ્નપત્રમાં ૭૦-૮૦ ગુણની પ્રાપ્તિ એ પ્રાપ્તિ નથી, પણ સ્વાવલંબન કર્યો એ જ રીતે વિદેશોમાં પણ બન્યું છે. વિદેશોમાં પણ આપણે એ પ્રાપ્તિ (achievement) છે. સ્વાશ્રય જ કેળવણીનું સાધન ત્યાં પહેલાં બનતું હતું તેમ માત્ર Three 'R's નું જ શિક્ષણ – (means) અને સાધ્ય (end) બને છે. તેથી આ સ્વાવલંબન એટલે કે વાંચવું (reading), લખવું (writing) અને ગણવું શબ્દને વિશાળ અર્થમાં સમજવો જરૂરી છે. (arithmetic) હતું. પરંતુ જેમ જેમ શિક્ષણશાસ્ત્રમાં ચિન્તનશીલ (અ) આર્થિક સ્વાવલંબન : આગળ ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે પ્રવૃત્તિનો વેગ વધતો ગયો તેમ તેમ Three 'R's ની જગ્યાએ કેળવણી દ્વારા વ્યક્તિના ત્રણ મૂળભૂત પ્રશ્નો રોજી, રોટી અને Three 'H's ના શિક્ષણ પર-એટલે કે હાથ (Hand) હૃદય (Heart) આવાસમાંથી છુટકારો મળવો જોઈએ. આખરે માણસ કે બાળક તથા મસ્તિષ્ક (Head) ની કેળવણી પર ભાર મુકાવા લાગ્યો. શિક્ષણ શા માટે લે છે? એ પ્રશ્નનો સીધોસટ ઉત્તર તો એ જ છે કે, આગળ જતાં એમાં પણ ચોથા 'H' (Health) સ્વાથ્યનો ઉમેરો આ ત્રણ સમસ્યાઓનો ઉકેલ આણીને સુખ અને આનંદથી પોતાનું થયો. જ્યારે અહીં ગાંધીજીએ આપેલા શિક્ષણના અર્થમાં 4'H's જીવન વ્યતીત કરવું એ પ્રત્યેક વ્યક્તિની ઝંખના હોય છે. તેથી ઉપરાંત પણ કશુંક છે અને તે અક્ષરજ્ઞાનનું એક સાધન તરીકેનું કેળવણી જો તેને એ પ્રશ્નોમાંથી મુક્તિ ન અપાવી શકે તો એ સ્વરૂપ તથા કેળવણીના આરંભથી જ બાળકની સર્જનશીલતાને કેળવણીનો કશો જ અર્થ રહેતો નથી. આમ, સમસ્યા પ્રવર્તમાન પોષક એવા ઉત્પાદનલક્ષી શ્રમનું કેન્દ્રસ્થાન. બેકારીના મૂળ પર ઘા કરી, માણસને કેળવણી દ્વારા એક એવું (૨) વિમુક્તિદા કેળવણી : ગાંધીજીના કેળવણી શબ્દના સામર્થ્ય આપવાની છે; જેથી શિક્ષણને અંતે વિદ્યાર્થી પોતે શું કરશે અર્થઘટનમાં બે સોપાન છે. પ્રથમ સોપાનમાં તેઓ એવી કેળવણીને તથા પોતાનું શું થશે એવી ચિંતામાંથી મુક્ત થઈ જાય. તેથી જ તો. અર્થઘટન કરે છે જેમાં વ્યક્તિની વ્યક્તિમત્તાના સર્વતોમુખી વિકાસની ગાંધીજી સ્વાશ્રયી કેળવણીને બેકારીની સામે એક જાતના વીમા તત્ત્વ રહેલું હોય. વિકસિત વ્યક્તિ જ સામાજિક અને રાજકીય જેવી ગણે છે. શિક્ષણ દ્વારા માણસના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણનું અર્થમાં સ્વતંત્ર થઈ શકે એ વ્યક્તિ જ મુક્ત (free) થવાને પાત્ર ભાવે નિશ્ચિત (free) થવાને પાત્ર ભાવિ નિશ્ચિત બને તો જ એ શિક્ષણ કામનું. તત્ત્વતઃ તો એ શિક્ષણ છે એ વાતને ધ્યાનમાં રાખી તેઓ અર્થઘટનના બીજા સોપાનમાં જ જવાબદાર ગણાય જેમાં મનુષ્યના ભાવિની ચિંતા થયેલી ન વિમુક્તિદા કેળવણીનું અર્થઘટન કરે છે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોએ હોય. કેળવણીમાં આર્થિક તત્ત્વને સિદ્ધ કરવા માટે ગાંધીજીએ આપેલી કેળવણીની વિભાવના છે: “સા વિદ્યા યા વિમ" અર્થાત “ઉત્પાદક શ્રમનિષ્ઠા''પર આધારિત શિક્ષણ તરેહનો ખ્યાલ આપ્યો ‘વિદ્યા તે જે વિમુક્તિદા' કેળવણીનું કામ, હવે પછી સ્વાશ્રયની છે. તેથી આજે ભલે બને તેટલી અવગણના થાય, પણ આવતી વિભાવનામાં આપણે જોઈશું તે પ્રમાણે માણસને રોજી-રોટી- કાલે તેને અમલની ભૂમિકા પર લાવ્યા સિવાય ચાલવાનું નથી. એ ૪૦ (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ જ એક તરણોપાય છે. મરી પરવારવાનો પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવે? એમાં દોષ વિદ્યાર્થીઓનો (બ) સામાજિક સ્વાવલંબન : ઉપરની આર્થિક સ્વાવલંબનની નથી, દોષ કેળવણીની તરહનો છે; દોષ કેળવણી આપનારાઓનો ચર્ચા પરતી આ વિભાવના મર્યાદિત નથી. માત્ર પેટિયું રળવાથી છે; દોષ પરીક્ષાલક્ષી શિક્ષણ પદ્ધતિનો છે. એમાંથી શિક્ષણને અંતે જીવન જીવી શકાતું નથી. સામાજિક દૃષ્ટિએ પણ માણસે સ્વાવલંબી વિદ્યાર્થી માનસિક સ્વાતંત્ર્ય-સ્વાવલંબન પ્રાપ્ત કરે એ મહાત્માજીની બનવું જ રહ્યું. એ વાતનો એકરાર પણ મહાત્માજીના શિક્ષણ માનસિક સ્વાવલંબનની વિભાવનાનું લક્ષ છે. ચિન્તનમાં છે. ગાંધીજીના સમયમાં (અને ઘણે ભાગે આજે પણ) (૪) સંસ્કાર : ગાંધી પ્રબોધિત કેળવણીની સંસ્કાર એક એવી જે શિક્ષણ હતું તેનો આશય પૂર્વ કહ્યું છે તે પ્રમાણે “સફેદ કોલરનો વિભાવના છે; જેનો વ્યાપ શિક્ષણના ઔપચારિક માળખાથી પર ધંધો'' (White collared Job) મેળવવાનો હતો. પરિણામે શિક્ષણ છે. ઔપચારિક ઢબે પ્રાપ્ત થતું માહિતીનું જ્ઞાન વ્યક્તિત્વને સુશીલ લેનારા સામાજિક રીતે ખૂબ જ પરાવલંબી બની જતાં. શેક્સપિયરની બનાવનાર સંસ્કારિતા નથી એ હકીક્ત સ્પષ્ટ થવી જોઈએ. પુસ્તકોના કવિતાઓ ફટફટ બોલી જતો છોકરો ઘરમાં ખુરશીની ખીલી નીકળી ઉત્તમ અંશો, સંસ્કાર વારસાના મુદાઓ, પ્રશિષ્ટ સાહિત્યની નામાવલી જાય કે લાઈટનો યૂઝ ઊડી જાય કે મેલું સાફ કરનાર બે દિવસ વગેરે યાદ રાખવાથી માણસ સંસ્કારી થઈ જતો નથી. એ જ રીતે ના આવે તો સાવ નિરાધાર બની જાય! કારણ કે તેને કવિતાઓ સારાં કપડાં પહેરવાં, સરસ વાક્છટા હોવી એ પણ સંસ્કારિતા છે કે ગણિત સિવાય પોતાનાં દૈનિક કામો પણ આવડતાં ન હોય! એ એવું માની લેવું એ ભૂલ છે. આ બધાની જેના પર અસર થાય તે તો ઠીક પણ પેલી સાહેબગીરીની કેળવણીમાંથી એમનાં મનમાં ચિત્તની ગુણવત્તાથી માણસની સંસ્કારિતાની કસોટી થાય છે. એટલે શ્રમ પ્રત્યે એક જાતની સૂગ પેદા થઈ હોય, પોતાના મનમાં એ કે કેળવણીની પ્રક્રિયામાં માણસનો સામાજિક વ્યક્તિ તરીકેનો એમ જ માનતો હોય કે વાસણ માંજવાં એ બાનું કે બહેન (સ્ત્રી)નું વ્યવહાર કેળવાવો જોઈએ તથા તેને પોતાને પોતાની સંસ્કૃતિ અને કામ છે; મેલું સાફ કરવું એ ભંગીનું કામ છે; જ્યારે પોતાનું કામ સંસ્કારવારસા માટે એક પ્રકારનો આદરભાવ અનુભવાવો જોઈએ. તો ગણિત ગણવાનું છે. સામાજિક દૃષ્ટિએ વિદ્યાર્થીના મનમાં ગાંધીજી કસ્તુરબા બાલિકાશ્રમની બાળાઓને સંબોધતાં કહે છે : ઘડાતા આવા ખ્યાલો તેને પોતાને માટે હાનિકારક છે. આવી “અક્ષરજ્ઞાન કરતાં સંસ્કારની કેળવણીને હું ઘણું વધારે મહત્ત્વ કેળવણી તેમના મતે કેવળ બગાડ રૂપ હોઈ, બીજું ગમે તે હોય આપું છું. સંસ્કારિતા એ તો પાયાની વસ્તુ છે. એ મહત્ત્વની બાબત કેળવણી તો નથી જ. તેના ઈલાજ રૂપે તેઓ ઉદ્યોગ કે હાથપગની બાળાઓએ અહીંથી મેળવી લેવી જોઈએ. તમે કેમ બેસો છો, કેમ કેળવણીની હિમાયત કરે છે. ગાંધીજીની કેળવણી વિચારણાનું વાત કરો છો, કેવી રીતે કપડાં પહેરો છો ઈત્યાદિ તમારા વર્તનની પ્રમુખ અંગ છે – દરેકને પોતાનું કામ તો પોતાની જાતે કરતાં નાનામાં નાની વિગતમાં પણ એ સંસ્કારિતા તરી આવવી જોઈએ, આવડવું જોઈએ. કોઈ પણ પ્રકારના કર્મ’ કે ‘શ્રમ' માટે કોઈ જેથી કોઈ પણ માણસ તમને જોતાંવેત જાણી શકે કે, તમે આ પણ વ્યક્તિના મનમાં સૂગનો ભાવ પેદા ન થાય એ જોવાની ફરજ સંસ્થામાં કેળવાયેલા છો. તમારા બોલવામાં, મુલાકાતે આવનારાઓની કેળવણીની છે એવું આ વિભાવના સૂચવી જાય છે. સાથેના તમારા વર્તાવમાં, આપસમાં એકબીજા સાથેના તેમજ (ક) માનસિક સ્વાવલંબન : આ સ્વાશ્રયની વિભાવનાનું ત્રીજું તમારા શિક્ષકો કે વડીલો સાથેના તમારા વર્તનમાં અંતરની પાસું છે. કેળવણીનું કામ વ્યક્તિને સ્વતંત્ર વિચાર, તર્ક, કલ્પના સંસ્કારિતાની અસર વરતાઈ આવવી જોઈએ.'' આમ અહીં પણ તથા સંવિતું (intellect) બક્ષવાનું તથા સ્વતંત્ર અભિવ્યક્તિ આપવાનું ગાંધીજી સંસ્કારને અક્ષરજ્ઞાનના કરતાં અગ્રસ્થાને મૂકે છે. છે. બીજાનાં વિચારો, ઉદાહરણો અને બીજાનાં તારણો ગોખીને વિદ્યાર્થીઓમાં સંસ્કાર સીંચી સમાજને અનુકૂળ એવા વ્યવહારનું પરભાષામાં પ્રશ્નપત્રો લખી નાખવામાં કેળવણીની ઈતિશ્રી થઈ ઘડતર કરવું એ કેળવણીની આ વિભાવનાનો તાત્પર્ય છે. જતી નથી. પહેલાની તેમજ આજની કેળવણીએ પણ વિદ્યાર્થીને ૫. ચારિત્ર્ય : આગળ કહ્યું છે તે પ્રમાણે સંસ્કારિતાનો સીધો માનસિક રીતે પાંગળો અને પરાવલંબી બનાવવામાં મહત્વનો જ ફલિતાર્થ વ્યક્તિના શુદ્ધ ચારિત્ર્યનું ઘડતર છે. વિદ્યાર્થીમાં ધૈર્ય, ભાગ ભજવ્યો છે. આપણે જાણીએ છીએ કે, આજે પણ વિદ્યાર્થીઓ તાકાત, સગુણો જેવા મહાન ઉદ્દેશો સિદ્ધ કરવાની દિશામાં કાર્ય યા તો પોતાના અધ્યાપકોની તૈયારી, બુદ્ધિમત્તા અને જ્ઞાન ઉપર જ કરતી વખતે પોતાની જાતને ભૂલી જવાની શક્તિ ખિલવવાનો જીવતા હોય છે યા ગાઈડ કે માર્ગદર્શિકા જેવાં ફટપાથિયાં પુસ્તકો પ્રયત્ન કેળવણીની પ્રક્રિયામાં થવો જોઈએ. અક્ષરજ્ઞાન કરતાં એ ઉપર જ તેમની સફળતાનો આધાર હોય છે. જ્યારે સ્વતંત્ર રીતે બાબતો વધારે મહત્ત્વની છે. બૌદ્ધિક વિષયોનું શિક્ષણ વધારે મોટું વિચારવાની, ચર્ચા કરવાની, નવું સર્જન કરવાની કે અનાવિલ એવું આ ધ્યેય સિદ્ધ કરવા માટેનું સાધન છે, એમ ગાંધીજી માનતા. આત્માભિવ્યક્તિની એમની ક્ષમતા તદ્ન મરી પરવારી હોય છે; તેથી જ તેમના મતે જ્ઞાનમાત્રનું ધ્યેય ચારિત્ર ઘડતરનું હોવું જોઈએ. એમ કહેવું પણ ખોટું છે; કારણ કે તે જન્મી જ નથી હોતી પછી આપણી સઘળી વિદ્યા અથવા વેદોનું પારાયણ તથા સંસ્કૃત, લેટિન, ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૪૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઝીક વગેરેનું શાસ્ત્રશુદ્ધ જ્ઞાન, હૃદયને સંપૂર્ણ શુદ્ધ કરવાની માણસને તેમજ તેમાં ગાંધીને ગોઠવવાના પ્રયત્નોની-વાદોની વિતંડાથી પર શક્તિ ન આપે તો એ બધાનો તેને શો ઉપયોગ? અહીં પણ રહીને ગાંધીજીના શિક્ષણ ચિન્તનને સમજવાનો પ્રયત્ન કર્યા પછી અક્ષરજ્ઞાનના કરતાં ચારિત્રને વધુ અગ્રતા આપતાં તેઓ કહે તેમના શિક્ષણ ચિન્તનને વિગતે સમજવાનો પ્રયત્ન સુગમ થઈ છે : ‘શિક્ષણ’ એટલે અક્ષરજ્ઞાન નહિ, પરંતુ ચારિત્ર્યની ખિલવણી- પડે. આ શિક્ષણ ચિન્તન પરથી એક વાત નિશ્ચિતપણે જોઈ શકાય ધર્મભાવનું ભાન એ મત મારા સઘળા પ્રકારના વાચનથી મજબૂત કે ગાંધીજી શિક્ષણ દ્વારા વ્યક્તિના વિકાસ તેમજ તે દ્વારા સમગ્ર થાય છે. આપણી ભાષામાં તેને આપણે કેળવણી' શબ્દથી ઓળખીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસને તાકે છે. એમણે સૂચવેલા અને છીએ.'' શાળામહાશાળાના પાયામાં ચારિત્ર્ય હોય એ વાત પર અમલમાં મૂકેલાં સકલ રચનાત્મક કાર્યોમાં કેળવણીનું કાર્ય પાયાનું ગાંધીજી ઘણો ભાર મૂકે છે. શાળાની ઈમારત તો પથ્થર અને બની રહે છે. એ કેળવણીને શાળામાં-વર્ગમાં કઈ રીતે કાર્યાન્વિત ચૂનાથી ચણાય પણ ચારિત્ર્ય એ રીતે ચણી શકાતું નથી. વિદ્યાર્થીના કરવી તેનો વિચાર પણ સ્વયં મહાત્માજીએ કર્યો છે. તેમની પોતાના સિવાય એ ચણતર બીજું કોઈ ન કરી શકે. આચાર્ય કે વિશેષતા એ હતી કે, તેમણે આપેલું ચિન્તન માત્ર કાલ્પનિક યા અધ્યાપકો ચોપડીઓનાં પાનાઓમાંથી વિદ્યાર્થીને ચારિત્ર્ય નહિ આદર્શોમાં રાચનારો મનોવિહાર ન હતો. તેઓ જે કાંઈ વિચારતા આપી શકે. ચારિત્ર્યનું ઘડતર તો આચાર્ય અને અધ્યાપકોનાં તેનો પ્રયોગ સ્વયં કરી જોતા અને તેને આધારે વિચારમાં જે કાંઈ જીવનોમાંથી આવી શકે અને તે વિદ્યાર્થીના અંતરમાંથી આવી શકે. ફેરફાર કરવા જેવો લાગે તે કર્યા પછી જે તે વિચાર રજૂ કરતા. આમ, ગાંધીજી સદાચાર અથવા સારા જીવનને ચારિત્ર્યનું મહત્ત્વનું એટલે ગાંધીજીનું ચિન્તન પ્રયોગાઈ નથી એમ તો કહી શકાય જ અંગ માને છે. નહિ; છતાંય એટલું ચોક્કસ છે કે, કોઈ પણ ચિન્તન તેના વિનિયોગ ૬, સમવાય : ગાંધીજીના શિક્ષણ ચિન્તનમાંનો સમવાય શબ્દ માટે પ્રયોક્તાની પાસે પૂરી નિષ્ઠા અને ચોક્કસ શિસ્તની અપેક્ષા શિક્ષણ જગત માટે નવો છે. સંત વિનોબાજી એ શબ્દનું અર્થઘટન રાખે છે. આવી અપેક્ષા ગાંધીજીના ચિન્તનમાં વિશેષ હોય એ આ પ્રમાણે ઘટે છે : `સમ' એટલે સારી રીતે, સમ્યક રીતે ‘વાય’ સ્વાભાવિક છે. એટલે વણવું. અર્થાતુ શિક્ષણની પ્રક્રિયા સમ્યક વણાટની પ્રક્રિયા અહીં શિક્ષણના હેતુઓ વગેરેની બાબતમાં ગાંધીજીના જેવી છે. વણાટની પ્રક્રિયામાં તાણાવણો મુખ્ય છે; જ્યારે કાંઠલાથી ચિન્તનના સંદર્ભમાં થોડો નવેસરથી વિચાર કરવો જરૂરી છે. માંડીને તે નવલાખિયા સુધીના સાળના બધા જ ભાગો તેના પૂરક કારણ કે જે રીતે તાત્ત્વિક વાદોના ચોકઠામાં ગાંધીજીને ગોઠવવાનો છે. એટલે તે બધા જ હોવા જરૂરી છે. એ જ રીતે વિદ્યાર્થી અને પ્રયત્ન ગાંધીજીને અન્યાય કરનારો છે; તે જ રીતે તે આપણી શિક્ષકની વચ્ચેની અધ્યયન પ્રક્રિયા ઘર, સમાજ, વાતાવરણ, સંસ્કાર શિક્ષણ પ્રણાલીના સ્વરૂપ તેમજ તત્ત્વજ્ઞાન ઉભયને આઘાત એ બધાના સુમેળ વિના શક્ય ન બને. એ બધામાં એકનો અભાવ પહોંચાડનારો છે. આ દૃષ્ટિએ હેતુઓ વગેરેની બાબતે અહીં હોય તોપણ શિક્ષણનો વ્યાયામ નિરર્થક જવાની સંભાવના રહે છે. કેટલાક ફેરફાર કર્યા છે; જે તે વિશેની પ્રચલિત માન્યતાઓથી આ સમવાય શબ્દનો શાબ્દિક અર્થ છે. જુદા છે. - જ્યારે શિક્ષણની દૃષ્ટિએ સમાવાયનો તાત્ત્વિક અર્થ જરા વધુ શિક્ષણની બાબતમાં મહાત્માજીએ સ્વયં સૂચવેલા શિક્ષણના વિશાળ છે. જ્ઞાન અખંડિત છે. એના ટુકડા ન થઈ શકે. કોઈ પણ હેતુઓ તેમનાં લખાણોમાંથી ફલિત થાય છે. આ હેતુઓ વ્યક્તિ જ્ઞાન કર્મમાંથી જ નિષ્પન્ન થતું હોય છે. જેમ કે મૂળ તો માણસ કેન્દ્રિત હોવા છતાંય સામાજિક ફલિતાર્થોથી યુક્ત હોવાને કારણે ખેતી કરતો હતો. ખેતીના કર્મમાંથી જ ધીરે ધીરે તેણે કૃષિવિજ્ઞાન કેવળ એકાંગી નથી. શિક્ષણના હેતુનો તેમણે ખૂબ સભાનતાપૂર્વક (science of agriculture) વિકસાવ્યું. એ જ રીતે ચા બનાવવા વિચાર કર્યો છે, એટલે કે તેમણે સમગ્ર કેળવણીને સમાજના પાયા જતાં વોટ્સન નામના વૈજ્ઞાનિકે વરાળની અપ્રતિમ શક્તિનો સિદ્ધાંત પર મૂકવાની કોશિશ કરી છે. ભારતમાં પ્રથમ વાર ગાંધીજીએ શોધી કાઢ્યો. મૂળ વિનિમયની પ્રથા તથા આદાનપ્રદાનનાં કર્મમાંથી કેળવણીને સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ આપ્યો એમ કહેવામાં કશું માણસે સરવાળા-બાદબાકીનું ગણિત શોધી કાઢયું. આ જ રીતે ખોટું નથી, આ દેશના સમાજમાં સર્વોદયી સમાજની વિભાવના ભાષા પણ કર્મમાંથી જ વિકસી છે. એટલે પ્રત્યેક જ્ઞાન યા તેના લઈને તેમણે પદાર્પણ કરેલું. અર્થાત્ ‘શોષણ રહિત, સહકારમૂલક કોઈ પણ અંશનું મૂળ કર્મ છે. જ્ઞાન કર્મમાંથી નિષ્પન્ન થયેલું છે; અને વર્ગવિહીન લોકશાહી સમાજવાદી સમાજરચના' એ એમની કર્મ જ્ઞાનમાંથી નિષ્પન્ન થયેલું નથી. તેથી જ્ઞાનપ્રાપ્તિનું માધ્યમ કેળવણીનું એક માત્ર લક્ષ હતું. આ લક્ષની સિદ્ધિ માટે તેમણે કર્મ જ હોવું જોઈએ એ સમવાય શબ્દની ગાંધીજીના ચિત્તનની કેળવણીના સમૂળગા માળખાને બદલી નાખવાની અભૂતપૂર્વ ઘોષણા તાત્ત્વિક વિભાવના છે. કરી, તેમાંથી ફલિત થતા હેતુઓ આ પ્રમાણે ગણાવી શકાય : ૬.૭. શિક્ષણના હેતુઓ : શિક્ષણના તત્ત્વજ્ઞાનની વિચારધારાઓ (અ) કેળવણીમાં સ્વાવલંબન અને સ્વાવલંબી કેળવણી : ૪૨) (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન :ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્વાવલંબન એટલે વ્યક્તિનું પોતાના પગ પર ઊભા રહેવું. અનુભવ, ઈશ્વર અને આત્માનુભૂતિનું જ્ઞાન છે. શિક્ષણ સ્વાવલંબી હોય તો જ ખમીરવંતુ બની શકે. આ માટે આમ, ગાંધીજી સ્વાવલંબનના હેતુથી શરૂ કરી આત્મ સાક્ષાત્કાર ગાંધીજીએ આર્થિક સ્વાવલંબન, સામાજિક સ્વાવલંબન અને માનસિક જેવા વિશાળ હેતુ સુધીની વાત કરે છે. નક્કર ભૌતિક જગતની સ્વાવલંબનનો વિચાર મૂક્યો. કેળવણી દ્વારા આ ત્રણે સ્વાવલંબન ભૌતિક જરૂરિયાતોનો ગાંધીજી સ્વીકાર કરે છે, પણ તેને સાધ્ય સિદ્ધ થાય એ પાયાનો હેતુ છે. તેનાથી વ્યક્તિ આર્થિક ઉપાર્જન તો માનતા નથી. ગાંધીજીના શૈક્ષણિક હેતુઓ ભૌતિક જરૂરિયાતોની કરે જ, પણ સાથે સામાજિક અને માનસિક સ્વાવલંબનની દુનિયામાં પૂર્તિ કે સામાજિક અનુકૂલનથી અટકી જતા નથી. એ બંને જરૂરી પણ આત્મનિર્ભર બની રહે એ દૃષ્ટિકોણ છે. છે, પણ શિક્ષણ એથીયે આગળ જવાનું છે અને માનવીમાં રહેલ (બ) સાંસ્કૃતિક વિકાસ : કેળવણીની પ્રક્રિયામાંથી વ્યક્તિના નૈતિકતા, આધ્યાત્મિકતા અને દૈવી અંશનો સાક્ષાત્કાર તેને કરાવવાનો મનમાં સંસ્કૃતિ અને સંસ્કારવારસા પ્રત્યે એક પ્રકારનો આદર છે. આમ, રોટલા અને વસ્ત્ર માટેનું શિક્ષણ પાયાનું છે, તેના પ્રકટવો જોઈએ. તેથી જ તો ગાંધીજી અક્ષરજ્ઞાનના કરતાં સંસ્કારની વગર ન જ ચાલે. સમાજની સેવા માટેનું શિક્ષણ પણ બહુ જરૂરી કેળવણીને વધુ મહત્ત્વ આપે છે. મનુષ્યના વર્તન પરથી જ તેના છે. પરંતુ આ બંને હેતુઓ આખરે તો માનવીની નૈતિકતા ખિલવવા સંસ્કારની છાપ ઊભી થાય છે. બાળકોની કેળવણીમાં વર્તન- માટેની પૂર્વ જરૂરિયાત જ છે. ભૌતિક સમૃદ્ધિ અને સામાજિક પરિવર્તનની પ્રક્રિયાને મહત્ત્વનું સ્થાન હોવું જોઈએ. ટૂંકમાં સંસ્કારિતા સહકાર અંતે જો આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિમાં ન પરિણમે તો અને સંસ્કૃતિ શિક્ષણ દ્વારા વિકસવાં જોઈએ. નકામાં ઠરે છે એમ ગાંધીજી માનતા હતા. શિક્ષણ ફક્ત દેહ અને (ક) ચારિત્ર્ય - ઘડતર : સાંસ્કૃતિક વિકાસનો સીધો જ ફલિતાર્થ મનની જ નહિ, પણ આત્માની કેળવણી છે એમ ગાંધીજીની વ્યક્તિના શુદ્ધ ચારિત્ર્યનું ઘડતર છે. જ્ઞાનમાત્રનું ધ્યેય ચારિત્ર્ય કેળવણીની વિભાવનામાંથી સ્પષ્ટ થાય છે. ગાંધીજીને માનવના ઘડતર હોવું જોઈએ. આ ચારિત્ર્ય-ઘડતર વ્યક્તિની શક્તિઓના શાશ્વત ઘટકમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. આ ઉપરાંત તેમનાં ચિન્તનમાંથી ઊર્ધીકરણ દ્વારા થઈ શકે. શિક્ષણનો મહત્ત્વનો હેતુ ચારિત્ર્ય નીચેના ત્રણ હેતુઓ ફલિત થાય છે : ઘડતરનો છે. (૧) સમગ્ર માનવ બહાર લાવવો : ગાંધીજીના શિક્ષણના (ડ) વિમુક્તિદા કેળવણી : કેળવણીનો હેતુ “સાવિદ્યાવિમ' ચિન્તનમાં વિદ્યાર્થીનું વ્યક્તિત્વ પ્રથમ મહત્ત્વની બાબત છે. આ છે. ગાંધીજીએ કેળવણીના આ પ્રાચીન હેતુને નવા સંદર્ભમાં રજુ બાબત જ તેમના ચિન્તનમાંના બાલકેન્દ્રી ઝોકનો નિર્દેશ કરી જાય કર્યો છે. લોકોને ઉપયોગી તમામ જ્ઞાન એટલે વિદ્યા અને સર્વ છે. તેથી ગાંધીજીના મતે જે કેળવણી છોકરા છોકરીઓને ઉપયોગી દાસત્વમાંથી છુટકારો એટલે ‘મુક્તિ' એવો અર્થ કર્યો છે. કેળવણીનું નાગરિકો, સમગ્ર માણસો ન બનાવે તે સંગીન પ્રકારની કેળવણી કામ લોક-ઉપયોગી જ્ઞાનનું ઉપાર્જન તથા દાસત્વ-ગુલામ ન હોઈ શકે. આ સમગ્ર માણસ એટલે માણસના વ્યક્તિત્વનું મનોવૃત્તિમાંથી મુક્તિ અપાવવાનું છે. નિર્માણ. માણસના શરીર, હૃદય, ચિત્ત અને આત્મા એ ચારે (ઈ) આત્મ સાક્ષાત્કાર : ગાંધીજી આત્મ સાક્ષાત્કારના હેતુને બાજુઓનો એકરાગભર્યો વિકાસ કરવો એ કેળવણીનો હેતુ છે. કેળવણીનો સર્વોચ્ચ હેત માને છે. આજની કેળવણીમાં આત્માની ગાંધીજીના કહેવા પ્રમાણે સાચી કેળવણી તો એ કહેવાય જે બાળકોની અનુભૂતિને વિસરાવનારાં તત્ત્વોનું આધિષ્ય હોવાથી આ વાત આધ્યાત્મિક, બૌદ્ધિક અને શારીરિક શક્તિઓને બહાર આણે ને જરૂર નીરસ લાગે, છતાં જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહિ. ખિલવે. આમ, શિક્ષણની પ્રક્રિયામાં વ્યક્તિત્વનું નિર્માણ કરનારી ત્યાં લગી સાધના સર્વ જઠી’' જેવી વાત છે. આજે જ્યારે પ્રત્યેક કોઈ એકબાજુના ભાગે અન્યનો વધુ પડતો વિકાસ ન થઈ જાય એ ક્ષણે ચૂરેચૂરા થઈ જતા શરીર ઉપર જ નજર વધુ કરે છે. ત્યારે જોવાની ગાંધીજીની દૃષ્ટિનું ઘણું મહત્ત્વ છે, કારણ કે તેમ કરવા એની સામે લાલબત્તી ધરતાં ગાંધીજી કહે છે : વિદ્યાર્થી માટેનો જતાં કેળવણી અને તેનું કર્તુત્વ દૂષિત બનતું હોવાનું શિક્ષણના પ્રાચીન શબ્દ ‘બ્રહ્મચારી’ છે. કારણ કે તેના સઘળા અભ્યાસ તથા ઈતિહાસમાં નોંધાયું છે. સઘળી પ્રવૃત્તિઓનો ઉદ્દેશ બહ્મની ખોજ છે. સાદાઈ અને (૨) વ્યક્તિની સામાજિક ઉપયોગિતા : સમગ્ર માનવના આત્મસંયમના મજબૂત પાયા પર તે પોતાના જીવનનું ચણતર કરે નિર્માણના હેતુમાંથી જ તેના સામાજિક ઉપયોગનો હેતુ સ્વયં છે. દરેક ધર્મ વસ્તુતાએ વિદ્યાર્થીઓને આજ ઉપદેશ આપે ફલિત થાય છે. શિક્ષણ જો વ્યક્તિને સમાજથી અલગ પાડી દેતું છે...તમારાં સઘળાં કામો તથા રમતનો ઉદાત્ત ઉદેશ નિગ્રહમય હોય તો તે શિક્ષણ તત્ત્વત; ખોટું હોવા ઉપરાંત બગાડ' છે એમ જીવન હો, અને તે તમને ઈશ્વરની વધુ સમીપ લઈ જાઓ.'' ગાંધીજી કહે છે. આપણા દેશની કુટુંબ પ્રથાની ગુણવત્તાને ગાંધીજીએ આત્માની કેળવણીના ઉદેશ દ્વારા ગાંધીજી કેળવણીને એક વિશાળ દૃષ્ટિ સમક્ષ રાખી છે. આ કુટુંબ પ્રથામાંથી જ બાળકોની લાગણીઓનું ફલક પર મૂકી દે છે. ગાંધીજીના મતે અંતિમ વાસ્તવિકતાનો ઘડતર થાય છે આ લાગણી એટલે ભણીગણીને કટુંબને અને ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક 'સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૪૩)] Page #44 -------------------------------------------------------------------------- ________________ આગળ જતાં સમાજને ઉપયોગી થવાની લાગણી. તેથી જ ગાંધીજી સરખાવી શકાય તેમ છે. બ્યુબર પણ મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંવાદ કહે છે તેમ અત્યારે પણ ગરીબ લોકોનાં બાળકો આપોઆપ એટલે કે સામાજિક પારસ્પરિકતા (social mutuality) ની વાત કરે એમના માબાપને મદદ કરે છે - એમનાં મનમાં લાગણી એ હોય છે. ગાંધીજીને પણ આવી સામાજિક પારસ્પરિકતા જ ઉદિષ્ટ હોય છે કે જો માબાપની જોડાજોડ કામ નહિ કરું તો માબાપ ખાશે શું એવું લાગે છે. ને મને ખવડાવશે શું? એ જ એક કેળવણી છે. કુટુંબમાં બાળકના (૩) આચાર અને વિચારના સાતત્યનું નિર્માણ : મનુષ્યની મનમાં પમરતી આ લાગણીને શિક્ષણ દ્વારા કુંઠિત ન થવા દેતાં તેને સમગ્રતા અને તેની સામાજિકતા તેના આચાર અને વિચારના વિકસાવીને ગાંધીજી તેને સામાજિકતાનું સ્વરૂપ આપવા માંગે છે. ઘડતર પર આધારિત છે. જે શિક્ષણ વ્યક્તિ અને સમાજની વચ્ચે હવે, શિક્ષણમાં એ જમાનામાં અને આજે પણ બનતું આવ્યું છે. ખાઈ ઊભી કરે છે તે જ શિક્ષણ તત્ત્વતઃ વ્યક્તિના આચાર અને તમે જો માત્ર બૌદ્ધિક વિષયોનું જ શિક્ષણ આપતા હો તો આ હેતુ વિચારની વચ્ચે પણ ખાઈ ઊભી કરે છે. આ હકીકતને દૃષ્ટિ કદાપિ બર આવી શકે જ નહિ. ઊલટાનું એવું શિક્ષણ તો માણસને સમક્ષ રાખીને જ ગાંધીજી કહેવાતા શિક્ષિત કરતાં ભલાભોળા તેની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓથી વિમુખ જ બનાવે. ખેડૂતને સારો ગણે છે; તથા શિક્ષણમાં સંસ્કારિતા, ચારિત્ર્ય ઘડતર એટલા માટે ગાંધીજી નર્યા વિષયોના શિક્ષણને ડાબું કરી, શિક્ષણમાં અને આત્મજ્ઞાનની વિભાવનાઓ રજૂ કરે છે. આચાર અને વિચારની સ્વાવલંબન અને શ્રમનિષ્ઠાની વાત કરે છે, જે વ્યક્તિ સ્વયં સ્વાશ્રયી એકતા જ સામાજિક એકતાના મૂલ્યનો મૂલ સ્ત્રોત છે અને તેથી નથી તે સમાજમાં અન્યને તો શી રીતે મદદરૂપ થઈ શકવાની શિક્ષણમાં તેનું મહત્ત્વ ઘણું વધારે છે. હતી? એટલે વ્યક્તિનું સ્વાવલંબન સમાજમાંના પરસ્પરાવલંબનનો પાયો છે. તત્ત્વતઃ જો ગાંધીજીને કોઈની યે સાથે સરખાવવા હોય જી-૧ શિવ, શિવસાગર એપાર્ટમેન્ટ, તો તે રૂસો કે ડયૂઈ જેવા ચિન્તકો સાથે નહિ, પણ ઈઝરાયેલના નાના બજાર, વલ્લભવિદ્યાનગર - ૩૮૮૧૨૦ ચિન્તક માર્ટિન બૂબર (Martin Buber) ની સાથે ખૂબ સરળતાથી ફોન નં. ૦૯૮૭૯૨૪૫૪૦૩ ANY/VTV | YUAN / \ / \_|| - 16 Gandhi ji and Khan Abdul Gaffar Khan at a prayer meeting, Undated (Broken Negative) ૪ ૪ ) સત્ય- અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીનું આરોગ્ય ચિંતન રમેશ સંઘવી ભૂજ, કચ્છ ખાતે સ્વજન જીવનકેન્દ્રના ઉપક્રમે આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય, કમ્પ્યુટર શિક્ષણની પ્રવૃત્તિઓ ઉપરાંત ગૃહ ઉપયોગી અન્ય તાલીમ કેન્દ્રો તથા શાશ્વત ગાંધી' અને ‘જીવનસુધા' જેવાં સામયિકો ચલાવતાં ગાંધીવિચાર સમર્પિત જીવનસાધક છે. ગાંધીજી ‘સકલ પુરૂષ’ કહેવાયા અને ‘અકાલ પુરુષ’ પણ કહેવાયા. જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં તેમણે મૌલિક વિચારો આપ્યા અને તે વિચારો આજે પણ પ્રસ્તુત છે, આવતી કાલે પણ પ્રસ્તુત રહેવાના છે. સંભવ છે તેની પદ્ધતિ બદલાય, તેનાં સાધનો બદલાય છે આરોગ્યનું ક્ષેત્ર ગાંધીજીનું અત્યંત પ્રિય ક્ષેત્ર હતું. બીમારી અને તેની સારવાર વિશે ખૂબ ઊંડાલથી તેમણે વિચારેલું, તેના પ્રયોગો કર્યા અને પરિણામ આપ્યાં, તેમણે જ એક વખત કહેલું જો હું દેશના કામમાં આવી શકું તો મારે સવાસો વરસ જીવવું છે.’ અને તેઓ છેક સુધી સ્વસ્થ હતા. આયુષ્યના આઠ દાયકા પૂરા થવામાં હતા ત્યારે તેઓ અત્યંત અશાંત અને ભયાવહ વિસ્તાર નોઆખલીમાં પગમાં ચંપલ પણા પહેર્યા વિના, કાંટા-કાંકરાવાળી સાંકડી કેડીઓમાં પગપાળા ગામે ગામ થાત્રા કરી રહ્યા હતા! ચાલવાની તેમની ઝડપ, અંદરની તાજગી અને સ્ફૂર્તિ, પ્રશ્નો ઉકેલવાની અને સતત કર્મરતતા જુવાનને પણ શરમાવે તેવાં હતાં. એમની પાસે રહેનારાઓએ તેમના સ્વાસ્થ્યની, તેમની ચામડીની ચમકની, તેમના આહાર, સંયમની અને દ૨૨ોજ ૧૫-૧૬ કલાક કામ કરવાની વાત નોંધી છે. નારાયણભાઈ દેસાઈએ એક વખત કહેલું : ‘બાપુને મેં ક્યારેય બગાસું ખાતાં કે આળસ મરડતા નથી જોયા.' કેટ કેટલા મુલાકાનીઓ પ્રતિદિન મળવા આવતા, અગત્યની મિટિંગો થતી, બહાર જવાનું થતું પણ પ્રત્યેકને થતું : ‘બાપુ પૂરે પૂરા ક્ષણ-ક્ષણ અમારી સાથે જ હતા.' પ્રત્યેક સાથે વિનોદ, માર્ગદર્શન, ભાષણ આપતા. પ્રશ્નમાં ઊંડા ઉતરવું એ સંદર્ભે જરૂરી પત્રો લખવા કે પગલાં લેવાં તે વયક-નિરંતર ચાલ્યા કરતું, તેઓ બીમાર નહોતા પડતાં તેમ નહોતું પણ બીમારી પણ તેમનું નિયંત્રણ રહેતું. સાદા ઘરેલુ કુદરતી ઉપચારો, આહાર પરિવર્તન અને રામનામ તેમને સ્વસ્થ રાખવાની ચાવીરૂપ હતાં. વિષય હતું. ઈંગ્લેંડમાં પણ તેમણે ખોરાકના પ્રયોગો કરેલા. દ. આફ્રિકામાં તેઓ કેટલાયના ડૉક્ટર બનેલા! પ્રારંભે પરિવારજનોના, પછી તો કેટલાય અસીલો તેમની સલાહ પોતાની બીમારી માટે લેતા અને ફિનિક્સ વસાહત અને ટોલસ્ટોય ફાર્મ પછી તો બધા જ આશ્રમવાસીના તેઓ ચિકિત્સક બનેલાં! દ. આફ્રિકામાં આરોગ્ય વિશે તેમણે ખૂબ વાચ્યું-વિચાર્યું, જાત પર અને સાથીઓ પર અજમાવ્યું અને પછી તે વિષે 'ઇન્ડિયન ઓપિનિયન'માં લેખો લખ્યાં જે તેમના પ્રથમ પુસ્તક રૂપે, ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન’ ને નામે પ્રગટ થયું. પુસ્તક છે નાનું, પણ તેમણે જે સમજ આપી છે તે અદ્ભુત છે. તેમનું આરોગ્ય વિશેનું આ પ્રથમ પુસ્તક ઇ. આફ્રિકામાં ૧૯૦૬માં પ્રગટ થયું હતું અને તેમનું છેલ્લું પુસ્તક તે આરોગ્યની ચાવી જે ભારતમાં આગાખાન જેલમાં ૧૯૪૨માં લખાયું હતું. 'આરોગ્યની ચાવી' લખાયું ત્યારે તેમની પાસે ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન' પુસ્તક નહોતું. છતા બન્નેમાં અદ્ભુત સમાનતા અને એકસૂત્રતા છે. બંને પુસ્તક છે નાનાં પણ જીવન વિશેની, સ્વાસ્થ્ય વિશેની અને સ્વસ્થ રહેવા વિશેની અને તે માટે જરૂરી ઉપચારોની ઊંડાણથી ચર્ચા થઈ છે. 'રામનામ' અને 'ખોરાક' વિશેનાં પુસ્તકો પણ તેમના આરોગ્ય વિષયક સાહિત્યમાં ઉમેરી શકાય. ગાંધીજીના અનેક પ્રદાનમાં એક પ્રદાન એ કુદરતી ઉપચાર. મૂળે તો ઇંગ્લેંડ, અમેરિકા આદિમાં કેટલાક ડૉક્ટરો તો આ કાર્ય કરતા જ, અને તેમણે જે પુસ્તકો લખેલાં તે ગાંધીજીનાં વાંચવામાં આવ્યાં હતાં. આગળ દર્શાવ્યું તેમ કુદરતી ઉપચારનાં અનેક પુસ્તકો તેમણે દ. આફ્રિકામાં વાંચ્યાં અને તેના પ્રયોગો કર્યા અને પછી તે વિચારો અને અનુભવોને આધારે તેમણે ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન' લખ્યું. નાનપણથી જ તેમને બીમારની સારવાર ગમતી, પિતાની સારવાર તેમણે ખૂબ ભાવથી કરેલી. તેમને વિશેષ અભ્યાસ માટે ઇંગ્લેંડ મોકલવાની અને બારીસ્ટરનું ભણવાની વાત આવી, ત્યારે તેમણે કહેલું : ‘મને ડૉક્ટર થવા માટે કાં ન મોકલો?' પણ મોટા ભાઈએ અને અન્ય વડીલોએ ના પાડી : ‘આપણે વૈષ્ણવ, દેડકાં મડદાં ન ચિરાય.' ૬. આફ્રિકામાં પોતાના જીવનના પરિવર્તન સાથે અને વિશેષ પરિવર્તન માટે પ્રારંભથી જ ખોરાકના પ્રયોગો કરતા રહેલા, પણ તેની પાછળ મુખ્ય ભુમિકા બ્રહ્મચર્યની હતી. ત્યારે પણ તેમને એ સ્પષ્ટ હતું કે જીવનનો હેતુ ઈશ્વરપ્રાપ્તિ જ છે, મોક્ષ છે અને તેના માટે સત્યાદિ વતો અનિવાર્ય છે. 'સત્ય એ જ પરમેશ્વર' એ ભલે પછીથી અનુભવાયું પણ આ સત્યની શોધ માટે અહિંસા અનિવાર્ય ન એટલે આરોગ્યશાસ્ત્ર તેમના માટે બાળપણથી જ રસનો છે એ તેમણે જોઈ લીધેલું. ગાંધીજીનું જગતને સૌથી મોટું પ્રદાન ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૪૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ હોય તો તે આ જ ‘અહિંસાનો વ્યવહારમાં વિનિયોગ' એટલે ગાંધી પ્રણિત સમાજ રચનાના વિચારને ‘સર્વોદયથી સમાજ રચના' કે ‘અહિંસક સમાજ રચના’ કહેવાય છે. 'મંગલ પ્રભાત' નામની સુંદર પુસ્તિકામાં તેમણે જે અગિયાર વ્રતો સમજાવ્યાં છે તેમાં તેમણે ‘સત્યની શોધ’ માટે અહિંસાની અનિવાર્યતા અને હિંસાઅહિંસાની સૂક્ષ્મ સમજ આપી છે. અને તેમાં પરંપરાગત પાંચ વ્રતો ઉપરાંત બીજાં છ વ્રતો ઉમેર્યાં તેમાં ‘અસ્વાદ’ વ્રતને પણ ઉમેર્યું છે. આવી અહિંસક જીવનશૈલીની શોધમાં જ તેમને આ કુદરતી ઉપચારની લગની લાગી. તે અંગે તેઓ નિરંતર વિચારતા રહ્યા અને તે મુજબ જીવતા રહ્યા. તેમના જીવનનાં છેલ્લા બે-અઢી વર્ષમાં તો આ વિચાર સઘનપણે વિચારાયો અને સતત મૂકાર્યો તેમણે તો નિસર્ગોપચારનું એક વિશ્વવિદ્યાલય ખુલે તે માટેય વિચારેલું. ૧૯૪૬માં પુનાના નિસર્ગોપચાર કેન્દ્રમાં ૩ મહિના રહ્યા બાદ તેઓ સેવાગ્રામ પરત ફર્યા ત્યારે 'નિસર્ગોપચાર વિદ્યાલય'ની યોજના સાથે આવેલા. પણ પાર વિનાનાં કામોને લીધે તે વાત પૂર્ણ ન થઈ. સરદાર પટેલને તેમણે એક વખત લખેલું : ‘નિસર્ગોપચારની લગની મને બાળપણથી જ વળગી છે પરંતુ મારી બીજી અનેક પ્રવૃત્તિઓને કારણે હું મારા આ સ્વપ્નની પાછળ પડી શક્યો નથી પણ જ્યારે જ્યારે તક મળી ત્યારે એમણે એ મેળવી લીધી છે. વાઈસરોય કે દેશના નેતાઓથી માંડી અદના ગ્રામીણજનને તેમણે જે હજારો પત્રો લખ્યા છે તેમાં તબિયતની વાત ઉપરાંત તેને સ્વસ્થ રાખવાની, તેના ઉપચારોની વાત પણ લખી હોય, સલાહ આપી હોય તેવા સેંકડો-સેંકડો દ્રષ્ટાંતો મળે! ગાંધીજીના પત્ર સાહિત્યનો અભ્યાસ કરવા જેવો છે, ગાંધીજીનું પત્ર સાહિત્ય મુલ્યવાન નિધિ છે. ગાંધી૪ ૧૭-૧૮ વર્ષના હતા ત્યારથી આરોગ્ય વિષે સ્વાસ્થ્ય ચિંતન અને પ્રયોગો, અભ્યાસ અને અધ્યયન કરતા રહ્યા હતા. એટલે ૧૯૭૦માં આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન'નો પ્રાસ્તવિકમાં જ તેમણે લખ્યું: “મેં ઠીક ઠીક અનુભવ લીધો છે, અને એ અનુભવ ઉપરથી કેટલાક વિચારો હું બાંધી શક્યો છું.’ તેઓએ શરીર શાસ્ત્ર, આહાર શાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર આદિ આરોગ્ય વિષયક શાસ્ત્રોનો ઊંડાણથી અને અખિલાઈથી અભ્યાસ કરેલો. તેમણે લખ્યું છેઃ ‘શરીરને લગતા સાધારણ નિયમોથી બિનવાકેફ રહી આપણે ઘણીવાર ન કરવાનું કરીએ છીએ અથવા સ્વાર્થી અને ધૂતારા ઊંટ વૈદ્યોના હાથમાં પડીએ છીએ'. એટલે પુસ્તકની પ્રસ્તાવનામાં જ તેમણે લખ્યું ‘દરદ મટાડવા કરતાં દરદ અટકાવવું એ વધારે સારૂં છે, કારણકે જેમ ખોવાયેલું રત્ન મુશ્કેલીથી હાથ લાગે છે, ને તેનું જતન કરવામાં જેટલો પ્રયાસ આપણે કરીએ છીએ તેના કરતાં તેને શોધવામાં ઘણો વધારે કરવો પડે છે. એમ આરોગ્યરૂપી રત્ન આપણા હાથમાંથી ગયા પછી પાછું મેળવવા બહુ વખત અને પ્રયાસની હાનિ થાય છે . બીમારી એટલે કેવળ દેહની જ બીમારી નહીં મનની પણ અને વસ્તુતઃ માનસિક સ્વાસ્થ્ય ને શારીરિક સ્વાસ્થ્યનો પાયો છે. સારૂં સ્વાસ્થ્ય તેને જ કહેવાય જેમાં વ્યક્તિ શરીર, મન અને ચેતનાથી સ્વસ્થ હોય. તેમણે લખેલું... ‘જેનું ચારિત્ર્ય ખરાબ છે, તે માણસ નિરોગી નહીં જ ગણાય અને તેઓ માનતા જેનું શરીર નીરોગી હોય, તેનું મન શુધ્ધ હોય.’ કારણકે ‘આપણા કર્મથી આપણે માંદા પડીએ છીએ. તેમ વિચારી પણ માંદા પડીએ છીએ.' તેઓએ લખ્યું છે. “માણસ રોગી કે નિરોગી રહે તેનું કારણ ઘણી વાર પોતે જ છે.' આજનું ચિકિત્સા વિજ્ઞાન પણ સ્વીકારે જ છે કે દર્દી બધાં મનોશારીરિક હોય છે. અલબત્ત તેઓએ લખ્યું છેઃ ‘નિરોગી માણસ આ દુનિયામાં બહુ જ થોડા જોવા મળશે,’ અર્થાત્ જે શરીર, મન, તેમજ આત્માથી સ્વસ્થ હોય. માણસને નાની-મોટી બીમારી આવે એટલે ડૉક્ટર પાસે દોડે. ગાંધીજી કહે છેઃ ઘરમાં બાટલી પૈકી પછી ત્યાંથી નીકળતી જ નથી.’ અને ‘આપણી આદત એવી છે કે જરા દરદ થાય કે તુરંત આપણે ડૉક્ટર, વૈદ કે હકીમને ત્યાં દોડી જઈએ છીએ. આપણી માન્યતા જ એવી છે કે દવા વિના દરદ જાય નહીં. આ મોટો વહેમ છે, અને આ વહેમથી માણસ જેટલો ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક એટલે તેમના આશ્રમમાં કે જ્યાં પણ ગાંધીજીનો નિવાસ હોય ત્યાં કહેવાતું ‘જો તમારે બાપુની નિકટ આવવું હોય તો માંદા પો.' માંદાની મુલકાત અને સારવાર એ બાપુની એ ચૂક, જાણે ધર્મચર્યા ખુબ પ્રેમથી-દિલથી કરે! આશ્રમમાં હોય ત્યારે સવારસાંજ દરદીઓની અવશ્ય મુલાકાત લે, અને ખૂબ ઝીણવટથી તેમના ખોરાક, ઝાડો, પેશાબ અંગે પૂછે, જરૂર પડે તો સ્પંજ માલિશ આદિ જાતે કરે અથવા યોગ્ય રીતે સમજાવે. પછી ભલેને ગમે તેવું કામ હોય, ભારે અગત્યનું કામ હોય તોય આ ક્રમ તૂટે નહીં. એવા પ્રસંગો એકાધિક વેળા બનેલા છે કે સાબરમતી આશ્રમ કે સેવાગ્રામ આશ્રમમાં અત્યંત અગત્યની મિટિંગ હોય અને તેની વચ્ચે બાપુ ઊઠીને દરદીને આપેલા સમય મુજબ ત્યાં પહોંચ્યા જ હોય. સિમલામાં વાઈસરોયની મુલાકાત પછી વાઈસરોયે પૂછેલું મિ. ગાંધી આપ સિમલા રોકાવાના છો' ગાંધીજીએ તુરંત કહ્યું “મારા આશ્રમમાં મારા દરદીઓ મારી રાહ જોઈ રહ્યાં છે, મારે સત્ય-અહિંસા-અપરિગ્રહ ૪ ૬ તુરંત જ નીકળવું જોઈએ’ બીમારોની શુશ્રુષા એ તેમનું અત્યંત પ્રિય કાર્ય હતું. દક્ષિણ આફ્રિકામાં પક્ષ બોઅર યુદ્ધ અને ગ્લુ બળવા વખતે તેમણે ઘાયલોની સેવા-શુશ્રુષા માટે જ ટુકડી બનાવેલી. અને ત્યાંની સેવા સંસ્થાની હોસ્પિટલમાં દ૨૨ોજ, પોતાનું વકીલાતનું કામ મૂકીને કે અન્યને સોંપીને જતા. Page #47 -------------------------------------------------------------------------- ________________ દુ:ખી થયો છે કે થાય છે તેટલો બીજા દરદોથી નથી થતો કે નથી તેમણે કુદરતી ઉપચાર કેન્દ્ર શરૂ કર્યું અને ત્યાં તેમણે કુદરતી થવાનો.' દરદનો ઉપાય તો કરવો જ પડે. ગાંધીજી પણ માને છે. ઉપચાર પાછળ રહેલું રહસ્ય લોકોને સમજાવ્યું. જેમ રોગનું મૂળ ‘દરદનો ઉપાય લેવો એ બરાબર છે પણ દરદ મટાડવાને સારુ દવા કારણ એક જ હોય છે, તેમ તે મટાડવાનો મજબૂત ઉપાય પણ લેવી એ ફોગટ છે. તેથી ઘણી વેળા નુકસાન પણ થાય છે.' રોગનાં એક જ હોય છે.’, ‘સઘળી માનસિક અને શારીરિક પીડાનું એક કારણો જે હોય તે પણ રોગ એ ભીતરની ખરાબીની નિશાની છે. જ કારણ હોય છે. અને આ એક કારણ તે અયોગ્ય આહાર, ગાંધીજી લખે છે. “મારા ઘરમાં કચરો હોય અને તે ઢાંકી દઉં તો વિહાર, મનોવ્યાપાર આદિથી શરીર-મનમાં વિષદ્રવ્યોનું સંચિત તેની જેવી અસર થાય તેવી દવાની છે. કચરો ઢાંકુ તેથી કચરો થવું. પંચમહાભૂતો, રામ નામ, ઉપવાસ, આહાર-સંયમ આદિથી સડીને મને જ હાનિકારક થવાનો છે. દુઃખ-દરદ પેદા કરી કુદરત એ વિષ દ્રવ્યોનો નિકાલ કરવાનો છે જેથી શારીરિક-માનસિક આપણને સૂચવે છે કે આપણા શરીરમાં કચરો છે.' અને વ્યક્તિએ સ્વાસ્થ પુનઃ પ્રાપ્ત થાય. બીમારીનું, ભલે તે શારીરિક હોય કે પ્રથમ આ કચરો દૂર કરવો જોઈએ. ગાંધીજી લખે છે. કુદરતે માનસિક-કારણ વિષ દ્રવ્યોનો સંચય, અને સ્વાસ્થનું રહસ્ય આ શરીરમાં જ કચરો દૂર કરવાના રસ્તા રાખ્યા છે, જ્યારે જ્યારે વિષ દ્રવ્યોનું વિસર્જન. એટલે ગાંધીજી કહે છે. કુદરતી ઉપચારમાં દરદ થાય ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણા શરીરમાં જીવન પરિવર્તનની વાત છે. એ કંઈ વૈદનું પડીકું લેવાની કે કચરો હતો તે હવે કુદરતે કાઢવાનું શરૂ કર્યું છે... કચરો કાઢવા ઈસ્પિતાલમાં જઈને દવા લેવાની વાત નથી.' માટી, પાણી, કુદરત આવી છે, તેને રસ્તો આપવાનો હોય, સામે થવાનું ન આકાશ, તેજ અને વાયુના યોગ્ય ઉપયોગથી શરીરનાં ઝેર કાઢવાનાં હોય.' છે અને શરીરને સ્વસ્થ કરવાનું છે, કારણ ‘શરીર એ મોક્ષનું કુદરતી ઉપચાર સાધન છે.' સહુએ સ્વાથ્યપૂર્ણ જીવવાનું છે. કુદરતી ઉપચાર એ સ્વયં ગાંધીજીએ એક પત્રમાં સરદાર પટેલને લખેલું: ‘હમણાં સ્વસ્થ રહેવાની કળા છે, પદ્ધતિ છે. ગાંધીજી માટે તે સત્યની હિંદના કરોડો ગરીબોને ફાવે એવી કુદરતી ઉપચારની પદ્ધતિ છે અને તે માટેના સત્યના પ્રયોગોનો જ એક મહત્ત્વનો ભાગ ખીલવવાના પ્રયાસમાં હું રોકાયો છું. અને તેને પૃથ્વી, માટી, હતો. કુદરતી ઉપચાર એ સહજ ઉપલબ્ધ અહિંસક ઉપચાર આકાશ, તેજ અને વાયુ એ પંચ મહાભૂતોમાંથી નીપજે એવા પદ્ધતિ છે. અને સત્યની પ્રાપ્તિનો રસ્તો અહિંસક જીવન પદ્ધતિ કોઈક ઈલાજ પૂરતો જ મર્યાદિત રાખવાની મારી કોશિશ છે.” છે તેવું તેઓ માનતા. બીજી વાત, ગામડાના લોકો અને દેશની એક જગ્યાએ લખે છે : 'કુદરતી ઉપચાર લેનાર શરીરમાંથી ઝેર ગરીબમાં ગરીબ વ્યક્તિ એ ગાંધીજી માટે આરાધ્ય હતી. તેમણે તો કાઢી નાખી ફરીવાર માંદો ન પડે એવો પ્રયત્ન કરે છે પણ તેનું છેલ્લે છેલ્લે એક ઈચ્છા પણ વ્યક્ત કરેલી કે : 'હિંદ તો દૂર દૂર મધ્યબિંદુ તો રામનામ જ છે.' કુદરતી ઉપચારક એક શિક્ષક બની ઊંડાણમાં આવેલાં સાત લાખ ગામડામાં વસે છે, હું એવા એકાદ રહે, જેથી ફરીથી માંદા ન પડાય અને માંદા પડાય તો સાદા-ઘરેલું ગામડામાં જઈને વસવા ઈચ્છું છું. એ જ સાચું હિંદ છે, મારું હિંદ ઉપાયોથી સ્વસ્થ થવાય. છે, જેને માટે હું જીવું છું તે હિંદ છે.' એટલે આવા ગરીબ લોકોને ગાંધીજીને માટે કુદરતી ઉપચાર એ કેવળ ઉપચાર ન હોતા પરવડે, સહજ ઉપલબ્ધ બને, સરળતાથી કરી શકે તે ઉપચાર તેમણે કહેલું : કુદરતી ઉપચારના મૂળમાં એ વાત છે કે માનવ યથોચિત, તેમણે કહેલું: ‘ગરીબ લોકો આગળ ડિગ્રીઓ ધરાવનાર જીવવાની આદર્શ રચના જળવાઈ રહે.... અલબત્ત એ આદર્શ દાક્તરોનો તથા ઈસ્પિતાલની સઘળી સાધન સામગ્રીનો ઠઠારો એ રચનાનું મધ્યબિંદુ તો ઈશ્વર જ હોય.' એટલે ઉપચાર-સારવાર કામનો નથી, તેમને તો સાદા કુદરતી ઈલાજો અને રામનામ એ કરતાં તે જીવન જીવવાનો એક રસ્તો છે. જ આધાર છે.' કુદરતી ઉપચાર એ ગાંધીજીને માટે સ્વરાજ પ્રાપ્તિની જેમ જ - ગાંધીજીની દષ્ટિએ કુદરતી ઉપચાર એટલે પંચમહાભૂતો, મહત્ત્વનું કાર્ય હતું. દેશને આઝાદી તો મળશે જ, પણ તે પછીનું રામનામ, વ્યાયામ, વિશ્રામ અને ખોરાક દ્વારા સારવાર. તેમણે ભારત કેવું હોય તે માટેના તેમના પ્રયત્નો હતા. જીવનનું તેમનું લખ્યું છે: માણસનો દેહ પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુનો જે અખંડ આધ્યાત્મિક દર્શન હતું તેની સાથે સુસંગત વાત હતી. બનેલો છે.” આખુંય વિશ્વ તેનાથી બનેલું છે. “યથા પિંડે, તથા પહેલી સપ્ટેમ્બર ૧૯૪૬ના હરીજન બંધુમાં તેમણે લખેલુ: ‘કુદરતી બ્રહ્માંડે.' ગાંધીજી લખે છે. કુદરતી ઉપચારનું શાસ્ત્ર માણસનો ઉપચારનો સાર એ છે કે આપણે સ્વચ્છતાના નિયમો જાણી લઈને દેહ જે તત્ત્વોથી બનેલો છે તે જ પાંચ તત્ત્વોને રોગની સારવારમાં પાળીએ અને યોગ્ય ખોરાક લઈએ, તો આપણે પોતે આપણા ઉપયોગમાં લેવાના પાયા પર રચાયેલું છે. તેમની દૃષ્ટિએ કુદરતી દાક્તર બની ગયા. જે માણસ જીવવા માટે ખાય છે. પંચમહાભૂતો ઉપચાર એટલે જીંદગી આચરવાનો નવો રસ્તો.' ઉરલીકાંચનમાં એટલે કે માટી, પાણી, આકાશ, સૂર્ય અને વાયુનો મિત્ર બનીને ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૪૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ અને તેમના સર્જનહાર પ્રભુનો દાસ બનીને રહે છે, તે બીમાર નહીં પડે. અને પડે તો પણ ઈશ્વરના આધારે રહી શાંતિથી મરણને ભેટશે. પોતાના ગામના ખેતરની કોઈ ઔષધિ મળી, તો લેશે... આજે તો આપણને નથી ચોખ્ખું પાણી મળતું, નથી ચોખ્ખી માટી મળતી, નથી ચોખ્ખી હવા મળતી. આપણે સૂર્યથી સંતાઈને રહીએ છીએ. આ બધાનો વિચાર કરીએ અને યોગ્ય ખોરાક યોગ્ય રીતે લઈએ, તો કેટલાય યુગોનું કામ થયું સમજ્જો.’ ૧૯૪૬માં તેઓએ ઉપરના વિચારો આપ્યા અને પછી કુદરતી ઉપચાર વિષે સતત વિચારતા રહ્યા, અનેક પત્રોમાં તેની વિગત આપતા રહ્યા અને હરિજન બંધુ'માં તે વિષે લેખો લખતા રહ્યા. ખૂબ તીવ્રતાથી તેમના મનમાં આ વાત ચાલતી હતી. ‘કુદરતી ઉપચારના મૂળમાં એ વાત છે કે તેમાં ઓછામાં ઓછું ખરચ અને ઓછામાં ઓછી ધમાલ હોય. કુદરતી ઉપચારનો આદર્શ એ છે કે પૃથ્વી તત્ત્વ એટલે માટી. આપણે ત્યાં કહેવાય છે ‘શરીર એ માટીનું પુતળું છે. માટીનું કુદરતી ઉપચારમાં અદકેરું સ્થાન છે. વિવિધ પ્રકારના માટીના ઉપચારો તેમાં કરવામાં આવે છે. ગાંધીજીને નાનપણથી જ કબજીયાત રહેતી અને તે માટે ફૂટ સોલ્ટ અથવા કોઈ ડૉક્ટરની દવા લેતા. પછી સમજાયું એટલે નિયમિત રીતે લાંબુ ચાલવાનું શરુ કર્યું. દરમિયાન એડોલ્ફ જુસ્ટનું પુસ્તક ‘રિટર્ન ટુ નેચર' તેમના વાંચવામાં આવ્યું, જેમાં માટીના વિવિધ ઉપચાર, ઉપચાર થઈ શકે એવાં સાધનો બનતાં સુધી ગામડામાં જ હોવાંસ-વિગત દર્શાવેલ. ગાંધીજીએ પ્રથમ પોતાનો કબજીયાત મટાડવા જોઈએ અને ન હોય તો પેદા કરી લેવાં જોઈએ.' શાકભાજી, ફળ, દૂધ વગેરે વિપુલ પ્રમાલમાં ગામડામાં જ પેદા થાય તેવું તેઓ ઈચ્છતા હતા. ગામડાના સાચાં સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતા કે ગામ સ્વરાજ એ તેમની સ્વ-નિર્ભરતામાં છે. તેનો પ્રયોગ શરૂ કર્યો. ઠંડા પાણીમાં માટી પલાળીને તેને પેટ-પેડુ પર મૂકતા અને તેથી તેમને લાભ થયો. પછી તો ગુમડા પર, વિંછીના ડંખ પર, દુખાવા પર અને ટાઈફોઈડમાં પણ માટીના પ્રયોગ પરિવાર કે આશ્રમવાસીઓ પર કર્યા. તેમાં માર્ટીની લોપરી તેઓ માનતાઃ ‘બીમારી માણસ માટે શરમની વાત હોવી જોઈએ.’ કારણ કે ‘બીમારી કોઈપણ દોષની સૂચક છે. જેનું તન, મન સર્વથા સ્વસ્થ છે તેને બીમારી થવી ન જોઈએ.' અને આ મૂક્તા કે માટીનો પાટો બાંધતા. 'આરોગ્યની ચાવી' પુસ્તિકામાં તેમણે પોતાની કબજીયાતની સારવારમાં માટીના ઉપયોગ વિષે લખ્યું છેઃ ‘આ માટીની લોપરી ૩ ઇંચ પહોળી અને ૬ ઇંચ લાંબી, ૬ બીમારી એટલે? ‘વિકારી વિચાર પણ બીમારીની જ નિશાની છે.’ તેમણે ૧૯૪૬માં જ લોકમાન્ય ટિળકની પુણ્યતિથિ પ્રસંગે કહેલું: મારી કલ્પના મુજબનું સ્વરાજ નિર્માલ્ર કરવા માટે કુદરતી ઉપચાર એ ઘણી મહત્વની વસ્તુ છે. સ્વરાજ હાંસલ કરતાં પહેલાં શરીરની, મનની અને આત્માની એમ ત્રિવિધ શુદ્ધિની જરૂર છે.' મૂળ વાત ગાંધીજી કહે છેઃ ‘દરદ થયા પછી મટાડવાના ઈલાજો કરવા કરતાં દરદ થાય જ નહીં તે મહત્ત્વનું છે.' એટલે તેઓ માટે મહત્ત્વનું છે કુદરતી જીવન, વ્યાયામ અને રામનામ. તેઓ બીમારીને અપરાધ માનતા અને જો બીમાર થવાય છે તો કુદરતી તત્ત્વો દ્વારા સાજા થવાની શરીરની શક્તિને જ ઉજાગર કરી સ્વસ્થ થવાનું છે. બહારથી દવા કે દવાના બાટલા રેડીને નહીં. પોતાની જાતે જ ઉપચારો કરીને. જ આ માટી ચોખ્ખી હોવી જોઈએ. તેઓ લખે છે: ‘ચોખ્ખી લાલ માટી, સહુથી સારી પણ તે બધે ન મળે તો ચિંતા નહીં. જે મળે તે ચોખ્ખી હોવી જોઈએ. તે માટી ચીકણી ન હોવી જોઈએ તેમ છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ, કાંકરી ન હોવી જોઈએ. તેને ‘ઝીણી ચારણીમાં ચાળવી’ અને જો સાફ માટી ન મળે તો જે મળે તે માટીને શેકવી, શેકીને વાપરવી પંચમહાભૂત અને તે દ્વારા ચિકિત્સા આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન' પુસ્તકના પ્રારંભે તેમણે લખ્યું છેઃ ગાંધીજીએ પોતાના આરોગ્ય વિષયક બંને પુસ્તકોમાં માટી અને તેના ઉપચારો વિષે વિગતે લખ્યું છે પણ તેમણે સલાહ અને ચેતવણી આપી જ છેઃ ‘કેવળ માટી, પાણી વગેરે બાહ્ય ઉપચાર કરવામાં આવે, પણ આહાર નિયંત્રણ ન હોય ને સાથોસાથ વિશ્રામ અને રામનામ પર ધ્યાન ન અપાય તો, દર્દીને સંપૂર્ણ લાભ ન થાય. પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ આ પંચતત્વના ખેલ જગત કહેવાયું જગત આ પાંચ તત્ત્વનું બનેલું છે, કબીરજીનાં પ્રસિદ્ધ ભજનમાં આવે છેઃ ‘પંચતત્ત્વ ગુણ દિની ચદરિયાં....' શરીર પણ તેનું જ બનેલું છે. તેઓ કહેતાઃ 'આપણે પંચમહાભૂતોથી જેટલા દૂર સત્ય-અહિંસા-અપરિગ્રહ ૪ ૮ જઈશું, એટલું ગુમાવીશું.' રોગનું કારણ કુદરતથી દૂર જવું, આરોગ્ય પ્રાપ્તિનો ઉપાય કુદરતથી નજીક આવવું. રોગ એટલે શારીરિક અને માનસિક બન્નેનું અસંતુલન, અસ્વસ્થતા. આજે દુનિયાના અનેક દેશોમાં ‘ફોરેસ્ટ પધ્ધતિ’ પ્રચલિત થતી જાય છે, જેમાં વ્યક્તિએ કુદરતની વચ્ચે જ રહેવાનું હોય છે. ૧. પૃથ્વી બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અડધો ઇંચ જાડી મુવી.... માથું દુખતું હોય તો માટીની લોપરી મૂકવાથી ઘણો ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ પ્રયોગ કર્યા છે... વહેતા ફોડા પર મેં તો માટી મુકેલી છે.... સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુ ને માથા પર કર્યો છે... ટાઈફોઈડમાં તો મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે, તે તાવ તો તેની મુદતે જ જાય માટીએ હમેશા દર્દીને શાંતિ આપી છે.’ ઑક્ટોબર- ૨૦૧૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨. પાણી કુદરતી ઉપચારમાં માટીની જેમ જ જલોપચાર કે જલ ચિકિત્સાનું ઊંચુ સ્થાન છે. ગાંધીજી કહે છે: “આપણાં શરીરમાં ૭૦ થી વધારે ટકા પાણી છે. ઉપરાંત ‘આપણા બધા જ ખોરાકમાં ઓછું વનું પાણી હોય છે.' પાણીમાં પણ જીવનપ્રદાનની શક્તિ છે તે તાજગી અને સ્મૃર્તિ આપે તેવો અનુભવ છે જ. ગાંધીજીએ ખાસ કરીને કટિ સ્નાન, ઘર્ષણ સ્નાન, ચાદર સ્નાન અને એનિમાના પ્રયોગો કરેલા. કટિ સ્નાનમાં ટબમાં કમર સુધી શરીર પાણીમાં ડૂબે એ રીતે બેસવાનું - ધડ અને પગ પાણીની બહાર રહે. બજીયાત, તાવ, સ્ત્રીઓના માસિક સંબંધી રોગો આદિ પર ગાંધીજીએ પાણીના ઉપચારો સફળતાથી અજમાવ્યા હતા. કસ્તુરબા ઉપર તેમજ પરિવારજનો ઉપર આ પ્રયોગો કરેલા, જાત પર તો ખરા જ. આ ઉપચારો મૂળે તેમને લૂઈ કૂત્તેના પુસ્તકમાંથી વિશેષ રીતે મળ્યા હતા. સન્નિપાતમાં ઘેરાયેલા અને બેવડો ન્યુમોનિયા થઈ ગયો હતો. તેવા પોતાના દીકરા મણિલાલને તેમણે ચાદર સ્નાન આપેલું ચાદર સ્નાનમાં ખાટલા પર બે-ત્રણ ગરમ ધાબળા પાથરવા તેના પર જાડી સુતરાઈ ચાદર ઠંડા પાણીમાં બોળી, ખુબ નીચોવીને તે ધાબળા પર પાથરવી અને તેના પર-દરદીને ચત્તો સુવડાવવો. તેનું માથું ધાબળાથી બહાર ઓશિકા પર રહે તેમ રાખવું. માથા ઉપર ભીનો નીચોવેલો ટુવાલ મૂકવો, દરદીને સુવડાવીને તરત ધાબળાના છેડા ને ચાદર ચોતરફથી ઉપાડીને લપેટવાં. હાથ, પગ, આખું શરીર-મોં સિવાય, ચાદરની અંદર હોય, જેથી બહારનો પવન ન જાય. એક-બે મિનિટમાં જ ગરમી જણાશે અને દરદીને સારું લાગશે. હોય તો? ગાંધીજી લખે છેઃ ‘આપણે ગૂંગળાઈને મરી જઈએ.' તેઓ સમજાવે છેઃ ‘આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે, એટલું જ નહીં તે આપણી અંદર પણ છે અને તે અનંત છે.’ દરેક વસ્તુની ભીડભાડ રોગ પેદા કરે છે, ભલે તે પછી વિચારોની હોય કે સાધનોની હોય, તેમાંથી મુક્તિ મેળવવી. જરૂરિયાત જેટલું જ રાખવું. એ આકાશનો આરોગ્ય જાળવવામાં ઉપયોગ કરવાનો છે. ગાંધીજી લખે છેઃ ‘એ સુદૂર અને અદૂર તત્ત્વની વચ્ચે ને આપણી વચ્ચે કંઈ જ આવરણ ન આવવા દઈએ.' અને તેઓ ત્યાં સુધી કહે છે કેઃ “આપણે શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વિશે તટસ્થ રહીએ અને જો એમ મનને કેળવી શકીએ તો શરીરને ભોગની વસ્તુ તો કદી ન બનાવીએ, તેનો સદ્ઉપયોગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ' તેના સાથે ઐક્ય સાધવા સારુ કરે છે.’ અવકાશની અંતિમ પરિણતિની વાત તેમણે ક્યાં પહોંચાડી! પણ ઘર કે વસ્ત્ર વિના ચાલવાનું નથી, છતાં શક્ય તેટલું ‘આપણે ધરબાર, વસ્ત્રાદિકનાં ઉપયોગમાં પુષ્કળ અવકાશ રાખીએ” તેમ ગાંધીજી લખે છે. ઘરમાં રાચરચીલું, કિંમતી જાજમો, સાધનો સંકળાશ વધારે એટલે તેમણે જીવનમાં સાદાઈની વાત કરી છે, સંતોષની વાત કરી. એમણે લખ્યું: ‘જેણે આકાશની સાથે સંબંધ બાંધ્યો છે તેને કંઈ નથી ને બધું છે.’ ૩. આકાશ આકાશ એટલે અવકાશ-મોકળાશ-ખાલી જગ્યા. જે આપણી આસ-પાસ ચોતરફ છે. આપણાં જીવનમાં આકાશ તત્ત્વનું સેવન ઓછું થાય છે. ગાંધીજી લખે છે: “આકાશનો જ્ઞાનપૂર્વક ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરીએ છીએ.' જો આકાશ-અવકાશ ન ગાંધીજી લખે છે: “જેમ એ સંબંધ વધતો ગયો તેમ મારું આરોગ્ય વધતું ગયું, મારી શાંતિ વધી, સંતોષ વધ્યો ને ધનેચ્છા સાવ મોળી પડી.' અવકાશની વાતને જ પછી તેઓ આગળ લઈ જાય છે અને લખે છે: “જેમ આપણી આસ-પાસ આકાશ છે તેમ જ આપણી અંદર છે, ચામડીમાં રહેલા એક-એક છિદ્રમાં, બે છિદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. એ આકાશ-અવકાશને આપણે ભરી મૂકવાનો પ્રયત્ન ન કરીએ તેથી આપણે આપણો આશ્ચર જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં મો કળાશ આ ઉપરાંત ગાંધીજીએ પાણીના ઉપચારો શીતળા, અછબડા, ખંજવાળ, ધાધર, શીળસ, મલેરિયા, ટાઈફોઈડ આદિ ઉપર સફળતાપૂર્વક કર્યા હતા. દુઃખતા ભાગ પર પાણીનાં પોતાં મૂકવાં. કે ગરમ-ઠંડા પાણીના શેક આપવા તેનો ઉપયોગ આજે પણ થાય છે. પણ માટીના ઉપચાર હોય, પાણીના હોય કે અન્ય હોય,રહ્યા કરે.' શરીરમાં મોકળાશ હોય તો જ બધી ક્રિયાઓ, શ્વાસોચ્છવાસ, રક્તભ્રમણ, પાચન, મળ વિસર્જન આદિ બરાબર ચાલે. વ્યક્તિએ ખાલી થવું અને ખાલી રહેવું એ મોટી કળા છે. નિસર્ગોપચારનાં બધાં પાસાંથી જ, સર્વાંગીય સારવારથી જ રોગ નિવારણ થાય છે. કેવળ કોઈ એક ઉપચાર પરના અવલંબનથી ચિકિત્સા નથી થતી. પાણીની રોગ નિવારક શિક્તનો અનુભવ આપણી સાંસ્કૃતિક પરંપરામાં પણ હતો જ. પૃથ્વી માતા અને જ દેવતા પાસે સ્વાસ્થ્યની મદદ માંગવામાં આવતી જ. કુદરતી ઉપચારમાં જેનું અગત્યનું સ્થાન છે તે ‘ઉપવાસ ચિકિત્સા” એ પણ આકાશ તત્ત્વની જ ઉપાસના છે. તેઓ ઉપવાસના નિષ્ણાંત હતા અને આરોગ્ય તેમજ અધ્યાત્મ માટે તેમણે તેના ફળદાયી અખતરા કરેલા અને સત્યાગ્રહનું એક બળકટ શસ્ત્ર પણ તેને બનાવેલું. ઉપવાસ ચિકિત્સા પણ કુદરતી ઉપચારનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. તેનું એક શાસ્ત્ર છે. તે અંગે દેશ અને પરદેશમાં પણ ઘણું લખાયું છે. આયુર્વેદે પણ બંધનું પરમ ઔષધં કહેલું છે. ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૪૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪. તેજ-પ્રકાશ-અગ્નિ જેમ આકાશાદિ તત્ત્વો મહત્વનાં છે તેમ પ્રકાશ પણ એટલો જ મહત્ત્વનો છે. પ્રકાશ એટલે સૂર્ય. ગાંધીજી લખે છેઃ પ્રકાશ વિના મનુષ્યનો નિર્વાહ થઈ શકે નહીં અને પ્રકાશ માત્ર સૂર્યની પાસેથી મળે છે, સૂર્ય ન હોય તો ન ગરમી હોય, ન પ્રકાશ હોય. આ પ્રકાશનો આપણે પૂરો ઉપયોગ નથી કરતા, તેથી પૂરું આરોગ્ય નથી ભોગવતા.' સૂર્યકિરણ ચિકિત્સા, આ આતપસેવન વિવિધ રોગોમાં ઉપયોગી બને છે. ન એટલે ગાંધીજીએ જળ સ્નાનની જેમ સૂર્યસ્નાનની વાત કરી છે. ‘નબળો માણસ જેનું લોહી ઉડી ગયું છે, તે જો સવારનો તડકો નગ્ન દશામાં લે, તો તેની ફીકાશ અને નબળાઈ જશે અને હોજરી મંદ હશે તો તે જાઅત થશે, ” તેઓ સૂર્ય સ્નાન વિષે લખે છેઃ ‘આ સ્નાન સવારમાં તાપ બહુ ન ચડયો હોય ત્યારે લેવાનું છે.’ જરૂર લાગે તો કપડું ઓઢીને બેસાય કે સુવાય. તેમણે સૂર્ય સ્નાનની ભલામણ ક્ષયના દરદીઓ માટે ખાસ કરી હતી અને ક્ષયના દર્દીઓની સારવાર પણ તેમણે કરી હતી. ઉપરાંત ગૂમડા, જે રૂઝાતાં ન હોય ત્યાં પણ ભલામણ કરી છે. ગાંધીજીએ દરદીઓને અગિયાર વાગ્યાના બળતા તાપમાં પણ સુવાડ્યા છે! પણ આવા તાપમાં સુવાને સારુ દરદીને માથે માટીનો પાટો મૂકવા જોઈએ, માથે સખત તડકો ન લેવો જોઈએ.’ આપણા દેશમાં તો મોટા ભાગમાં સૂર્ય સ્નાનનો લાભ લઈ શકાય તેમ છે. ઉધરસ, દમ, લકવા, હાડકાંના રોગો વગેરે અનેક દરદો માટે સૂર્યનાં કિરણો અકસીર માલુમ પડયાં છે. આજે શહેરી જીવન અને તેનાં મકાનોમાં સૂર્ય સેવનનો લાભ મળતો જ નથી. સંકડાશવાળાં ઘરો અને તેમાં પ્રકાશનો અભાવ-આવી સ્થિતિમાં શ્વાસના, ચામડીના રોગો ન થાય તો જ નવાઈ. ૫. હવા-વાયુ ગાંધીજીએ લખ્યું છેઃ “શરીરને ત્રણ પ્રકારનો ખોરાક જોઈએહવા, પાણી અને અન્ન,' અન્ન વિના ધોડા દિવસ જીવિત રહી શકાય, પાણી વિના પણ થોડા કલાકો કે દિવસો કાઢી શકાય, પણ હવા વિના ચાલે નહીં. તેઓએ લખ્યું છે: સેકર્ડ નવાણું ટકા ઉપરાંત માંદગીનું કારણ તે ખરાબ હવા છે.” “શુદ્ધ પ્રાણવાયુનો અભાવ માંદગી લાવે છે. વાયુ અને પ્રકાશને આપણે બંધ કરી આરોગ્યને જોખમમાં નાખીએ છીએ. શરીરમાં સૌથી વધારે અગત્યની વસ્તુ હવા છે અને તેથી કુદરતે હવાને વ્યાપક બનાવી છે.' ઊંડા શ્વાસોચ્છવાસ લેવા, ખુલ્લી હવામાં સૂવું, મોઢેથી શ્વાસ ન લેવા, ઘરમાં બારીઓ ખુલ્લી રાખીને સૂવું, સૂતી વખતે મોઢું ઢાંકવું નહીં તેમ ગાંધીજીએ સમજાવ્યું છે. આપણને હવાને ફેફ્સામાં ભરતાં ને કાઢતાં બરોબર આવડતું નથી તેથી જોઈએ તેવી રક્તની શુદ્ધિ થતી નથી. ગાંધીજીએ તેમના સાથીદારો અને આશ્રમવાસીઓને સત્ય-અહિંસા-અપરિગ્રહ ૫૦ ઊંડા શ્વાસ લેવા અને અનુલોમ-વિલોમ પ્રાણાયામની પણ સલાહ આપી છે. આ પંચમહાભૂત એ કુદરતી ઉપચારના, સ્વસ્થ જીવનની બુનિયાદ છે. ખોરાક ગાંધીજએ ખોરાક વિષે જેટલું વિચાર્યું છે, જાતે તેના પ્રયોગો કર્યા છે અને તારણો કાઢ્યાં છે તે એક પુસ્તક બને તેટલું છે. તેઓએ લખ્યું છેઃ “ખોરાક માત્ર ઔષધ સમજીને ખાઓ.' તેમનો પોતાનો આહાર પરનો સંયમ અદ્ભુત હતો. ઈંગ્લેંડના અભ્યાસકાળ દરમિયાન તેમણે કેટલાક પ્રયોગો કરેલા, પણ દક્ષિણ આફ્રિકામાં તો અત્યંત આગ્રહ પૂર્વક પોતે પ્રયોગો અને ખોરાકમાં ફેરફારો કર્યા. કસ્તુરબાની માંદગી વખતે કઠોળ અને મીઠું છોડેલાં, તે પછી ચાલુ જ રહ્યું. શ્રમિક સિવાયનાને કઠોળ માટે મનાઈ કરતા. તેમના આશ્રમ વાસીઓએ લખ્યું છેઃ “ખાવા-પીવાના સંયમ વિષે બાપુ બહુ આગ્રહ રાખતા.' એકાદશ રોમાં ‘અસ્વાદનું વ્રત' તેમની જીવન સાધનાનો ભાગ હતું. ‘અસ્વાદ’ કે સાદો બાફેલો આહાર બ્રહ્મચર્યના ભાગ રૂપે પણ હતો. મીઠું, મરચું, મસાલા વિનાનાં કેવળ બાફેલા જ શાક-દાળ આશ્રમમાં બનતાં, પ્રભાવતીબહેનને એક પત્રમાં લખે છેઃ મેં હમણાં મુનક્કા અને ખજૂર પણ છોડ્યાં છે. ને તેને બદલે બાફેલું શાક લઉં છું. તેમાં ઘણા ભાગે રતાળુ અને વગર રાંધેલાં ટમાટાં તથા રોજ કોઈ લીલોતરી જેમ કે કોબી હોય છે.' ગાંધીજી અતિ આહારને પાપ માનતા, અનૈતિક માનતા. કહેતાઃ ‘મિતાહારી બનો' અને પછી કહેતાઃ ‘ભૂલથી વધારે ખવાઈ જાય તેના કરતાં એ સારું કે ભૂલથી ઓછું ખવાઈ જાય. કમ ખાના ઔર ગમ ખાના.' નિસર્ગોપચારનું એક અગત્યનું અંગ યુક્તાહાર-સંતુલિત આહાર છે. ગાંધીજીએ આ વિષે પુષ્કળ ચિંતન કર્યુ હતું. તેમણે બુદ્ધિજીવીને રોજનો ખોરાક સામાન્યતઃ નીચે મુજબ કહ્યો છે; પ∞ ગ્રામ જેટલું ગાયનું દૂધ (દૂધ, દહીં, છાસ), ૧૫૦ ગ્રામ અનાજ જેમાં ચોખા, ઘઉં, બાજરી વગેરે આવી જાય, ૧૦૦ ઞામ પાંદડાવાળું શાક અને એટલું જ બીજું શાક, ૩૦ ગ્રામ કાચું શાક-સલાડ, ૩૦ આમ ઘી અથવા ૪૦ આમ માખણ, ૩૦ મ ગોળ કે સાકર (ખાંડ નહીં), તાજાં ફળ રુચિ મુજબ અને દરરોજ બે ખાટાં લીંબુ. આટલું દિવસ દરમિયાન લેવું જોઈએ. દૂધ મળી રહે તો દાળ ન લેવી તેવું કહેતા. ગ્રામ ગાય-ભેંસ પરનો જુલમ જોઈને તેમણે દૂધ બંધ કરેલું, પણ પછી સ્વાસ્થ્ય માટે જરૂરી લાગતાં બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું. સામાન્યતઃ તેઓ દૂધ અથવા દહીં-છાશની ભલામણ કરતા. તેમણે લખ્યું છેઃ દૂધના દોષો અને જોખમો વિશે મારા વિચારો જેવા ને તેવા છે, છતાં મને લાગે છે કે એ સર્વે દોષો અને જોખમો વેઠીને પણ હિંદુસ્તાનના લોકો માટે દૂધ એ અનિવાર્ય ખોરાક છે.” પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ ક્યારે ખાવું, કેટલું ખાવું, શું ખાવું એ વિષે ગાંધીજએ ખુબ જ ઊંડાણથી વિચાર્યું છે. ‘સહુ પ્રજાઓની રીતો જુદી છે પણ મૂળ વાત છે, માણસ ખાવાને સારુ જન્મ્યો નથી અને ખાવાને સારુ જીવતો નથી. તે જન્મ્યો છે “પોતાના કર્તાની પહેચાન કરવા અને તે સારુ જવે છે.’ અને ‘એ પહેચાન શરીર નિભાવ્યાં વિના થતી નથી, તેથી ખોરાક લેવાની ફરજ છે.' પશુ-પંખી માંદાં નથી પડતાં કારણ કે ‘જ્યારે ભૂખ લાગે ત્યારે જ અને તેટલું જ ખાય છે.’ પણ માણસને નસીબે માંદગી છે કારણ કે તે અત્યાહાર, અસંતુલિત આહાર કરે છે. તેમણે લખ્યું છેઃ ‘કયો આહાર લેવો, એ વિશે વિચારતાં, કયો ન લેવો એ પણ વિચારવું. ચા, બીડી, તમાકુ, ભાંગ, કોફી, કોકો, મસાલા, મીઠું, ખાંડ આ બધાં ત્યાગ કરવા લાયક છે.’ માંસાહાર એ માણસ માટે અનુકૂળ નથી. ‘શરીરની રચના જોતાં એમ જણાય છે કે, કુદરતે માણસને વનસ્પતિ ખાનારો બનાવ્યો છે. કેવળ ફળાહારથી પણ જીવી શકાય, સ્વસ્થ રહી શકાય તેમ તેઓએ અનુભવથી કહેલું. તેમણે લખ્યું છે : મારાં જેટલાં ફળ ભાગ્યે જ કોઈએ ખાધાં હશે! છ વર્ષ તો કેવળ ફળ પર જ રહેલો.' અને જે વનસ્પતિ પકાવ્યા વિના ન ખાઈ શકાય તે આપણી હોઈ ન શકે તેમ તેમણે લખ્યું છે. સામાન્યતઃ બે ટાઈમથી વધારે ખાવાની જરૂર નથી. મજૂરી કરનારને વધારે જોઈએ. પણ ખોરાકને ખૂબ ચાવીને ખાવો. તેઓ ભોજનમાં ઠીક-ઠીક સમય લેતા. ખૂબ જ નિરાંતે જમતા તેથી ઓછા ખોરાકથી ચાલી જતું. આજે ‘આપણું પેટ એ આપણું પાયખાનું બન્યું છે! અને પાયખાનાની પેટી આપણે આપણી સાથે રાખીને ફરીએ છીએ.' અઠવાડિયે એક ઉપવાસ કે કેવળ ફ્ળ પર રહેવું તેમ કહેતા. ખોરાક વિષેના ગાંધીજીના વિચારો માટે ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’, આરોગ્યની ચાવી’ ઉપરાંત “આપણો ખોરાકનો પ્રશ્ન' મહત્વનાં પુસ્તકો છે. કુદરતી ઉપચારમાં આહાર વિજ્ઞાન જાણવું તે આહાર ચિકિત્સાની બુનિયાદ છે. મોટા ભાગના રોગો આહાર પરિવર્તનથી મટી શકે છે તેમ તેઓ કહેતા. તેઓ દિવસમાં પાંચ જ વસ્તુઓ લેતા. રામનામ પ્રાર્થના 'રામનામ' એ ગાંધીજીની દૃષ્ટિએ કુદરતી ઉપચારના કેન્દ્રમાં છે અને રામનામ ને તેઓ ‘આધિ, વ્યાધિ, ઉપાધિનો રામબાણ ઈલાજ' માનતા. કુદરતી ઉપચાર અને રામનામની તેમની ફિલસૂફીમાંથી જ ૧૨૫ વરસ જીવવાનો તેમનો સિદ્ધાંત ઉદ્ભવેલો. રામનામ તેમને બાળપણથી જ પ્રિય હતું અને પછી તો કેવું પ્રાણપ્રિય બની રહ્યું કે મૃત્યુ વખતનો છેલ્લો ઉદ્ગાર પણ તે જ હતો. રામનામનું તેમને મન ઉંચું આધ્યાત્મિક મહત્ત્વ હતું, પણ કેવળ કુદરતી ઉપચારના સંદર્ભમાં જ વિચારીએ તો તેમણે કહેલુ: ‘રામનામ એ કુદરતી ઉપચારના શસ્ત્રાગારમાં સૌથી અમોઘ શસ્ત્ર ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી છે.' પણ આ રામનામ એ કોઈ જાદુટોણા નથી. જેણે ખાઈ ખાઈને પેટ બગાડયું છે, તેના માટે રામનામ બેકાર છે.' કબજીયાત માટેનો ઈલાજ ઉપવાસ છે રામનામ તે પછી.’ મૂળ ભલે ‘વ્યાધિ અનેક છે, વૈદ્ય અનેક છે, ઉપચાર અનેક છે. પણ વ્યાધિને એક જ ગણીએ તો તેને મટાડનારો વૈદ એક રામ જ છે.' ગાંધીજીનો રામ કોણ તે તેમના ‘રામનામ’ નામની સુંદરનાની પુસ્તિકામાંથી મળે છે. ટૂંકમાં ‘રામ યાને પરમાત્મા, તે સદાય જીવિત છે, અને સહુથી મોટો ચિકિત્સક છે, તેની શરણ આપણે લેવી જોઈએ.' વ્યક્તિ આવા રામનામની શરણ નથી લેતો અને મરણધર્મા છે તેવા વૈદ-ડૉક્ટરની શરણ લે છે તેનું તેમને દુઃખ હતું. રામનામ એ વૈદ-ડૉક્ટરના ઈલાજ કામ ન લાગે પછી લેવાની વસ્તુ નથી. તે જ પ્રારંભે છે અને અંતે છે. કારણ કે ‘રામનામનું' અમૃત આત્માને આનંદ આપનારું છે અને દેહના આ રોગો હરનારું છે. એટલે રામનામ' ઉપરાંત જેટલું થાય તે કુદરતની વિરૂદ્ધ છે. ગાંધીજી કહેતાઃ ‘કુદરતના કાનુનનો ભંગ કરવાને કારણે જ બધા રોગો થાય છે. અને કુદરતના કાનૂનોનું પાલન કરવું એ આરોગ્ય પ્રાપ્તિનો રાજમાર્ગ છે.’ અનાસક્ત થઈને કર્યા કરવું અને દીર્ધાયું જીવનની ઈચ્છા સેવવી. મનુષ્ય જીવન ભોગ સારુ નથી પણ સેવાને સારુ છે તેમ તેઓ માનતા. ‘રામનામનો નાદ હ્રદયમાંથી ઉઠવો જોઈએ અને ઈશ્વર પરની જીવંત શ્રદ્ધા હોવી જોઈએ.’ આ રામનામ આરોગ્ય માટે કેવી રીતે કામ લાગે? વસ્તુતઃ રામનામ એટલે શરીર-મનની શાંતિ, હળવાશ, સંતુલિતતા. આ હળવાશ અને સરળતા એ રોગોનો મુખ્ય ઉપચાર છે. રોગોનું નિવારણ જીવની શક્તિથી થાય છે. અને આ જીવની શક્તિનો સંચય રામનામથી શક્ય બને. તેમણે લખ્યું છે; ‘અંતરથી સમજપૂર્વક રામનામ લેવું એ સર્વ પ્રકારની વ્યાધિઓનો ઈલાજ છે.” તેમણે તો છેક ત્યાં સુધી કહ્યું: ‘રામનામ ઉપરાંત જેટલું કરાય તે નિસર્ગની કે કુદરતની વિરૂદ્ધ છે.’ પણ ‘રામનામનો ઈલાજ પૂરો અસરકારક બનાવવા કેટલીક શરતો પાળવાની રહે છે, તે માટે માણસે યોગ્ય યુક્તાહાર અથવા મિતાહાર લેવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ અને ક્રોધને વશ ન થવું જોઈએ. ઉપરાંત માણસે કુદરત સાથે પૂરો મેળ સાધી તેના નિયમોનું પાલન કરવું જોઈએ.' તેઓ કહેતાઃ ‘જેને રામનામનો ઈતબાર છે તે ગમે તે ઉપાયે પોતાની આવરદા લંબાવવા ખાતર એક નામાંકિત ડૉક્ટરને બારણેથી બીજાને કે એક વૈદને ત્યાંથી બીજાને ત્યાં ધક્કા નહીં ખાય.' 'રામનામના રામબાણ ઈલાજ ઉપર ભરોસો રાખનારને સાર તે પહેલો તેમજ છેલ્લો ઈલાજ છે.’ ‘રામનામથી ખંડિત થયેલું અંગ પાછું ઉગી ન શકે, પણ રામનામ તેના સ્વીકારની અને અંદરની વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૫૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ શાંતિની તાકાત આપે.' ઉપવાસ વખતે તો તેઓ ખાસ રામનામ કે પ્રાર્થનામય રહેતા. તેઓ કહેતાઃ “પ્રાર્થનાથી ઉપવાસ સહેલો થાય છે અને હળવો થાય છે.’ એકબાજુથી તમારા શરીરમાં દવાના બાટલા રેડ્યા કરો ને બીજી બાજુથી રામનામ બબડ્યા કરો એ ફારસ જેવું થાય. રામનામ દરદને મટાડે છે, માણસને તે શુદ્ધ કરે છે અને તેને ઊંચે ચડાવે છે. ગાંધીજીએ પોતાના હજારો પત્રોમાં રામનામનો મહિમા તો ગાયો છે, સ્વાસ્થ્ય માટે પણ તેને અનિવાર્ય દર્શાવ્યું છે, લખ્યું છેઃ ‘રામનામ જેવી કોઈ ઔષિધ નથી.' પંચમહાભુત, આહાર, રામનામ ઉપરાંત ગાંધીજી કસરત, વ્યાયામ અને વિશ્રામ પર પણ ભાર મૂકતા. માણસ જાતને જેટલી જરૂર હવા, પાણી અને અનાજની છે તેટલી જ કસરતની છે.” ‘કસરત વિના સ્વસ્થ ન રહી શકાય.” કસરત એટલે શારીરિક શ્રમ જ નહી, અલબત ગાંધીજી સહુએ શારીરિક શ્રમ કરવો જોઈએ તેમ માનતા, પણ સાથે સહુએ બૌદ્ધિક શ્રમ પણ કરવો જોઈએ તેમ કહેતા. ‘કસરત શરીરને તેમજ મનને બંનેને જોઈએ.' ખેડૂત અથવા જે મહેનત કરે છે તેમને શારીરિક કસરત કરવાની જરૂર નથી પણ માનસિક શ્રમ-વાંચન, સર્જન આદિ કરવું જોઈએ. ચાલવાની કસરતને તેઓ ઉત્તમ માનતા. દક્ષિણ આફ્રિકામાં તો તેઓ ખૂબ ઝડપથી અને લાંબું ચાલતા. રોજના ૫૦ થી ૬૦ કિલોમીટર! બે માઈલ ચાલવાને ચાલવું ન કહેવાય, દસ-બાર માઈલ ચાલો તો જ લાભ મળે.' ૩ જૂન ૧૯૩૪ના કમલનયન બજાજ પરના પત્રમાં તેમણે કેટલીક શીખ આપી છે, તેમાંથી એક છેઃ ‘અભ્યાસ ધ્યાનથી કરજે' અને પછી લખે છે ‘કસરત જરૂર કરજે’ અને ‘મિતાહારી રહેજે’ વ્યક્તિ સાજી થઈ જાય!' તેમણે આ વાત વહેતી અટકાવી પણ તેમના આ જાદુઈ સ્પર્શની વાત ઘણાએ લખી છે. દક્ષિણ આફ્રિકામાં પણ ‘બોઅર યુદ્ધ’ અને ‘ઝુલું બળવા’ વખતે તેઓ તેમની શુશ્રુષા ટુકડીમાં રહેલા. ઉરુલીકાંચનમાં ૧૯૪૬ના માર્ચના છેલ્લા અઠવાડિયામાં તેઓ દસ-અગિયાર દિવસ રહ્યા અને દરરોજ દરદીઓને જોયા ને સારવાર આપી-સૂચવી. બીજે દિવસે સવારથી જ દરદીઓ આવવા લાગ્યા. પહેલે દિવસે ૩૦ દરદી આવ્યા અને દરેકને ઉપચાર સૂચવ્યા. રામનામનો જય, સૂર્ય સ્નાન, ઘર્ષણ અને કટિસ્નાન, દૂધ, છાશ તથા ફળ કે ફળના રસ અને ઠીક ઠીક પ્રમાણમાં તાજે સ્વચ્છ પાણી પીવાની ભલામણ કરી. ચિકિત્સક ગાંધી માંદાની સારવાર એ ગાંધીજી માટે અત્યંત આનંદનો અને રસનો વિષય હતો. ભલભલું કામ, અગત્યની મિટીંગ વચ્ચેથી પણ ઊભા થઈને નિયત સમયે જરૂરી સારવાર માટે દરદી પાસે પહોંચી જતા અને અત્યંત પ્રેમથી સારવાર કરતા. દક્ષિણ આફ્રિકામાં અને સેવાગ્રામમાં પણ કહેવાતું કે 'ગાંધીનો હાથ અડે એટલે ૫૨ સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ ગાંધીજી ગમે ત્યાં હોય તેમનું મન તેમના દરદીઓમાં જ લાગેલું રહેતું. પરચુર શાસ્ત્રી સેવાશ્રમ આવ્યા તો કોંગ્રેસ મહાસભાની અગત્યની કારોબારી મિટીંગ વચ્ચેથી તેમની સારવાર કરી આવ્યા! નેતાઓએ કહ્યું ‘તમારા માર્ગદર્શનની જરૂર છે, રોકાઈ જાઓ.' તો તેમણે કહ્યું ‘મેં તેમને આ સમય આપ્યો છે, મારે જવું પડશે.’ અને પછી કહે “મારા દરદીઓની સારવાર એ મારે માટે સ્વરાજ જેટલું જ અગત્યનું છે!' દરદીઓને જરૂર પડ્યે જાતે સ્પંજ આપે, માલિશ કરે, એનિમા આપે અને જરૂરી સૂચનાઓ આપે. તેઓ આશ્રમમાં ન હોય તો પોતાનાં દરદીઓ માટે જરૂરી સઘળી વ્યવસ્થા કરીને જાય અને જ્યાં હોય ત્યાંથી પત્ર દ્વારા કે અન્ય રીતે દરદીઓના આહાર વિહાર તેમજ સારવારની સૂચનાઓ કરતા રહે. ઉપરાંત દરદીઓની સ્થિતિની વિગતો મંગાવે. દરદીઓની કાળજી લેવામાં તેઓ જરાપણ કંટાળતા નહીં. પ્રત્યેક દરદીની ઝીણામાં ઝીણી તપાસ કરે-શું ખાય છે? ઊંઘ આવી હતી? ઝાડો-પેશાબ કૈવા કેટલા થયા? તેઓ દરદીનો ઝાડો-પેશાબ વ્યાયામની જેમ જ વિશ્રામ, ઊંઘ જરૂરી છે. ગાંધીજી સતત-જાતે સખત કામ કરતા પત્ર વચ્ચે થોડો વિશ્રામ લઈ લેતા. ઊંઘ પર તો તેમનો અદભુત કાબૂ હતો. તેના અનેક પ્રસંગો છે, અને તેમની આરોગ્યની એક ચાવી 'હાસ્ય', 'વિનોદ'માં હતી, અહીં તેની વાત અત્યારે નથી કરવી, પણ તેમના વિષેનું વાંચતાં તેમનું વિનોદી વ્યક્તિત્વ, હળવાશ, રમૂજવૃત્તિના પ્રસંગો મળી રહેશે. જેલમાં અને જેલ બહાર પણ અને તેઓ કહેતાઃ ‘વિનોદથી જ મારું બ્લડ પ્રેશર હું કાબૂમાં રાખું છું!' તપાસતા પણ ખરા. અલબત જરૂર હોય તો ડૉક્ટર પાસે દરદીને મોકલતા અને ડૉક્ટરને બોલાવતા પણ ખરા. ગાંધીજની સારવારના પાર વિનાના પ્રસંગો છે. સ્થાનાભાવે તે અહીં મૂકવા મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકામાં, તથા ફિનિક્સ વસાહતમાં કે ટોલ્સટોય ફાર્મમાં, સાબરમતી આશ્રમ, સેવાગ્રામ કે પ્રવાસમાં – બધે જ દરદીની કાળજી કંટાળ્યા વગર તેમણે કરી છે. ૧૯૪૬થી તેમની નોઆખલીની યાત્રા દરમિયાન, ત્યાં બધાં જ દવાખાનાં લૂંટી લેવાયેલાં અથવા તેનો નાશ કરાયેલો. ગાંધીજી ગામે ગામ જાય ત્યાં દાક્તર બની જાય. લોકો તેમના ‘દર્દ નિવારક જાદુઈ સ્પર્શ'ની વાત કરવા લાગ્યા હતા. સરદાર પટેલ, ઘનશ્યામદાસ બીરલા, જમનાલાલજી બજાજ, વાઈસરોયથી માંડી ગંગાબહેન, પ્રભાવતીબહેન, કાકા સાહેબ, કિશોરલાલભાઈ અને અદનામાં અદના ગ્રામીણને તેમણે પત્રો દ્વારા કે પ્રત્યક્ષ કુદરતી ઉપચારોથી સારવાર આપી છે. દવા નહીં ઑક્ટોબર- ૨૦૧૮ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક Page #53 -------------------------------------------------------------------------- ________________ પણ સારવાર-કુદરતી ઉપચાર. તેમના ખોરાકના પ્રયોગો દ્વારા ગ્રામીણ જનતા માટે તેઓ કોઈ ચિકિત્સાની શોધમાં હતા અને તે અને જાત પર તેમ જ અન્ય પર પ્રયોગો કરીને, અમલ કરીને માટે કુદરતી ઉપચાર તેમને શ્રેષ્ઠ લાગ્યા. કુદરતી ઉપચારક મૂળે સિદ્ધિ મેળવી હતી. આ સંદર્ભે તેમના દીકરા હરિલાલ, મણિલાલ, ઉપચારક કરતાં શિક્ષક વધારે છે. કુદરતી ઉપચારની તેમની પત્ની કસ્તુબા અને આશ્રમવાસીઓના અનેક પ્રસંગો છે. વ્યાખ્યા વ્યાપક હતી, એ જીવન જીવવાની કળા હતી. તેમણે સમાપન લખેલું- કુદરતી ઉપચારની મારી વ્યાખ્યા પ્રમાણે કુદરતી ઉપચાર, ગાંધીજીનું આરોગ્ય ચિંતન એક વિસ્તૃત લખાણ માંગી લે તેવો ગ્રામોદ્ધાર અને આશ્રમી જીવન પધ્ધતિ મળીને એક અખંડ અને વિષય છે. કુદરતી ઉપચાર અને રામનામ પરની દઢ શ્રદ્ધા, છતાં સમગ્ર વસ્તુ બને છે. સર્વાગીણ ગ્રામોધ્ધર એ કુદરતી ઉપચારની જરૂર પડી ત્યાં તેમણે એલોપેથી દવા લીધી છે અને અપાવી છે. પરાકાષ્ઠા છે અને આશ્રમની જીવનપદ્ધતિ વિના ગામડાંઓ માટેની એપેન્ડિસાઈટિસનું તેમણે ઓપરેશન કરાવેલું. તેનો વ્યાપક વિરોધ કુદરતી ઉપચારની હું કલ્પના કરી શકતો નથી.' એટલે ‘કુદરતી થયેલો અને તે પોતાની ભૂલ હતી તેમ સ્વીકારેલું. ઉપચાર કે સફળ થવાને સારુ ગામડામાં જ રહેવું જોઈએ.' જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેઓ પ્રયોગવીર રહ્યા, પ્રયોગશીલા ગાંધી પ્રબોધ્યા કુદરતી ઉપચારના શાસ્ત્રમાં હજી ઘણું ખેડવાનું રહ્યા. પણ તેઓ સ્પષ્ટ હતા કે રોગ મટાડનાર તો કેવળ પરમાત્મા બાકી છે. પૂરી પ્રતિબદ્ધતા-શ્રદ્ધા અને લગનથી હજુ અનુસંધાનછે. ચિકિત્સક વ્યાધિને હરનાર નથી. પણ દરદીમાં સભાનતા સંશોધન કરવાનું છે. દવાવાદનો કે આધુનિક ચિકિત્સા પદ્ધતિનો લાવી તેની શક્તિ જગાડવાનું કામ કરી શકે. રોગ તો કુદરત કે વિકલ્પ કુદરતી ઉપચાર છે તેમ ન કહેવાય પણ તે રોગની જડ ઈશ્વર જ મટાડે છે. તેમણે સમજાવ્યું કે : ‘કુદરતી ઉપચારની મારી સુધી જાય છે, મૂળભૂત રીતે વિચારે છે અને સામાન્યતઃ બધા પદ્ધતિ અને ઉપચારની બીજી પદ્ધતિઓ વચ્ચે આ તફાવત છે. દરદોનું આ ઈલાજમાં સ્થાન છે. કેવળ આજના ચિકિત્સા વિજ્ઞાનની ઉપચારની બીજી પદ્ધતિઓ દર્દીને પોતાનું દરદ મટાડવા માટે દવા જેમ તેનું વ્યાપારીકરણ ન થઈ જાય તેવી કાળજી લેવી અને લેવાને દાક્તર પાસે જાય છે અને રોગનાં લક્ષણોમાં રાહત મળે ગાંધીજી ઈચ્છતા હતા તેમ સ્થાનિકે જગ્યાએથી સસ્તા, સરળ, એટલે દાક્તરનું કામ પુરૂ થાય છે. જ્યારે કુદરતી ઉપચાર કરનાર સુલભ ઉપચારોથી આરોગ્ય પ્રાપ્ત થાય તેમ કરવું. માણસ રોગ નિવારણના ઉપચાર ‘વેચતો નથી, તે દરદીને જીવન ગાંધીજીની સાર્ધ શતાબ્દિ શરૂ થઈ છે, ત્યારે તેમના આરોગ્ય જીવવાની સાચી રીત બતાવે છે. ભવિષ્યમાં બીમાર પડતો પણ ચિંતનને સમજીએ, ઉપયોગમાં લઈએ અને જીવનના મૂળભૂત ઉગારી લે છે. દાક્તરને મોટે ભાગે રોગના અભ્યાસમાં રસ હોય હેતુ-સેવા દ્વારા ‘આત્મ દર્શન' પ્રતિ આગળ વધીએ તે જ આ છે. કુદરતી ઉપચારકોને આરોગ્યના અભ્યાસમાં રસ હોય છે. મહાપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. સામાન્યતઃ દાક્તરનો રસ જ્યાં પૂરો થાય છે ત્યાંથી કુદરતી ઉપચારનો ખરો રસ શરૂ થાય છે. કુદરતી ઉપચાર એ જીવન પદ્ધતિ છે, ‘સ્વજન' જીવનકેન્દ્ર, કતીરા ઈ, ઉપચાર પદ્ધતિ નથી.' તોરલ ગાર્ડન પછી, મુંદ્રા રીલોકેશન સાઈટ, ગંગાબહેનને એક પત્રમાં લખેલુઃ “રોગની જડ અંદર છે.’ ભૂજ (કચ્છ), ૩૭૦૦૦૭. તેઓ રોગની જડ પકડી લેતા અને પછી ઉપચાર કરતા. ભારતની ફોન નં. ૦૨૮૩ર-ર૩/૧૪૩ છતાં મહાવીર અને ગાંધીમાં ફેર પણ છે. મહાવીરનો પંથ વ્યક્તિગત મોક્ષનો, સંસારત્યાગનો ધર્મ છે. તેમાં લોકસંગ્રહની પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ વધારે છે. ગાંધી કર્મયોગી હતા. સંસારમાં રહીને લોકકલ્યાણની પ્રવૃત્તિને તેમણે મોક્ષમાર્ગ માન્યો. ગાંધીએ અહિંસાને ઘણી વ્યાપક બનાવી. અહિંસક સમાજની રચના કરવાની હામ ભીડી, મહાવીરના ધર્મમાં ઉપસર્ગો સહન કરવાનું છે. ગાંધીએ અહિંસક માર્ગે, અસહકાર અને સત્યાગ્રહથી, અન્યાયના પ્રતિકારની નવી રીત દુનિયાને બતાવી. અનાસક્ત કર્મયોગમાં અહિંસાને મધ્યબિંદુમાં મૂકનાર ગાંધી પ્રથમ મહાપુરુષ છે. ગીતામાં પણ એટલી અહિંસા નથી. ગાંધીમાં ગીતાનો કર્મયોગ અને મહાવીરની અહિંસાનો સમન્વય છે. - ચીમનલાલ ચકુભાઈ શાહ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ, (૫ ૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચિંતક-મીમાંસક ગાંધીજી જયેન્દ્ર દવે એમ.એડ., પીએચ.ડી. સંસ્કૃત સાહિત્યાચાર્ય, હિન્દી સાહિત્યરત્ન, શિક્ષણશાસ્ત્રના વ્યુત્પન્ન વિદ્વાન, પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, એકતાળીસ વર્ષનો અધ્યાપનનો અનુભવ. શિક્ષણ અને કેળવણી વિશેના દસ પુસ્તકોના લેખક. સંસ્કૃત ભાષામાંથી આઠ મહત્ત્વના ગ્રંથોના અનુવાદક અને ચંદ્રકો, સન્માનો અને એવોર્ડઝથી વિભૂષિત. સામાન્ય રીતે કોઈ પણ ચિન્તકના ચિત્તનનો મૂળ સ્રોત પ્રારંભ તેમની એકતાની વિભાવનાથી થયો. ગરીબી, અજ્ઞાનતા તેનો પોતાનો જાતઅનુભવ તથા તેના પૂર્વવત જ્ઞાનનું તેણે કરેલું અને અંધશ્રદ્ધાને કારણે પોતાનું ‘સ્વત્વ' ગુમાવી બેઠેલા મનુષ્યની વિશ્લેષણ હોય છે. મહાત્માજીની બાબતમાં પણ આ તથ્ય એટલું ચેતનાને જાગૃત કરવા સિવાય બીજો કશો જ આરો નથી. પોતે જ સાચું છે. ગાંધીજીના જીવનની પ્રક્રિયા, પ્રારંભમાં જોયું છે તેમ, ગરીબ છે, અજ્ઞાન છે. પરતંત્ર છે એની જ્યાં સુધી માણસને મોહનમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયા હતી, એટલે કે એમણે પ્રતીતિ ન થાય ત્યાં સુધી સ્વાતંત્ર્ય શક્ય નથી, એ ગાંધીજીનું પોતાના જીવનના અનુભવમાંથી, પોતાની વિકાસ પ્રક્રિયામાંથી પ્રાથમિક ચિન્તન છે. તેથી જ તો ભારતીય સમાજમાં જીવતાં પોતાનું ચિન્તન નીપજાવ્યું હતું. મનુષ્યોની ચેતનાને જાગૃત કરવા માટે એમણે ‘એકતાનો ખ્યાલ તત્ત્વમીમાંસા : રજૂ કર્યો. તેઓ કહે છે : ‘અદ્વૈતમાં માનું છું.’ યથા પિંડે તથા તત્ત્વમીમાંસા એટલે જે તે ચિત્તનધારા (ism) યા ચિન્તકની બ્રહ્માંડે’ એ ન્યાયે માણસ માત્રમાં બલ્ક જીવ માત્રમાં એક જ જીવ. જગત અને ઈશ્વર વિશેની માન્યતાઓ. તત્ત્વજ્ઞાન અને આત્મા વ્યાપી રહ્યો છે એમ હું માનું છું.'' ભારતીય તત્ત્વજ્ઞાનની સવિશેષ કેળવણીના તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી માટે ગાંધીજીના ચિત્તનનો આ પ્રાચીન માન્યતાનું સામાજિક સ્તરે અર્થઘટન કરતાં તેઓ કહે સ્વીકૃત એવા તાત્ત્વિક પ્રતિમાનો (Philosophical models) ના છે : ‘‘હું ઈશ્વરની અને તેથી માનવજાતની સંપૂર્ણ એકતામાં માનું સ્તરે અપચય (reduce) કરવાનું ઘણું કપરું છે. એ તો દેખીતું જ છું. આપણે શરીરે ભલે અસંખ્ય હોઈએ, ઘટઘટમાં વ્યાપી રહેલો છે કે તેમણે તત્ત્વજ્ઞાનની કોઈ શાસ્ત્રીય તાલીમ લીધી ન હતી. એક જ આત્મા સૂત્ર રૂપે સૌ કોઈમાં વિરાજી રહ્યો છે. એક જ તેમને મન સર્વેશ્વરવાદ (Pantheism) અને ઈશ્વરવાદ (theism)ની સૂર્યનાં કિરણો પરાવર્તન પામી, અસંખ્ય બને છે. અને છતાં વચ્ચે ભેદ પાડવાનું બહુ જરૂરી ન હતું. તેમની આસ્તિકતા જ્યાં બધાનું ઉગમસ્થાન એક જ છે.'' ઊંચનીચ, ગરીબ-તવંગર અને એક બાજુ નિર્દિષ્ટ પ્રભાવોથી ઘડાઈ હતી, ત્યાં બીજી બાજુ તે પૂર્વે કહ્યું છે તેમ ભણેલા અને અભણની સામાજિક અસમાનતામાંથી તેમના ભારતીય મનુષ્ય અને સમાજના જાત અનુભવ અને અવલોકન સમાનતા ઊભી કરવાનો ઈરાદો મહાત્માજીના ચિન્તક જીવનની પર આધારિત હતી. આફ્રિકામાં સ્વયં રંગભેદનો ભોગ થઈ પડયા મોટામાં મોટી લાક્ષણિકતા છે. મહાત્માજીની દષ્ટિએ આ જગત પછી એમના ચિત્તમાં જે સર્જનાત્મક વિચાર કોતરાયો હતો તે પરિવર્તનશીલ છે. પરિવર્તનની પ્રક્રિયામાં માત્ર ઈશ્વર જ પોતાના આવો હતો : ગાડીમાંથી–પ્રથમવર્ગમાંથી બહાર કાઢી મુકાતાં હું જે અસલ સ્વરૂપે ટકી રહે છે. ગાંધીજીના કહેવા પ્રમાણે આપણી રીતે અપમાનિત થાઊં છે તે રીતે ભારતના અસંખ્ય લોકો અપમાનિત આસપાસનું જગત હંમેશાં પલટાયા કરે છે, નાશ પામે છે; છતાંય નહિ થતાં હોય? ભારતમાં તો સદીઓથી સવર્ણ પ્રજા બીજા એ બધાય પલટાઓની પાછળ એક અવિકારી, સ્થિર, બધાને લોકોને, નીચ વર્ણનાં ગણી, તેમને સ્પર્શ પણ નથી કરતા તો શું ધારણ કરવાવાળી, બધાનું સર્જન કરનારી સર્વનો વિલય કરનારી એ મારી જેમ અપમાનિત નહિ થતાં હોય? તો પછી એ લોકોને અને બધાયનું ફરી સર્જન કરનારી એક સત્તા રહેલી છે, એવું લાગે અપમાન સ્પર્શતું કેમ નથી? આટલી મોટી પ્રજાને અપમાન નથી છે. આ સત્તાનું સ્વરૂપ કેવું? તો ગાંધીજી કહે છે એ સત્તા : કેવળ સ્પર્શતું તેનું કારણ શું? સામાજિક ન્યાય અંગેનું એમનું ચિત્તન, પ્રેમમય છે, કેવળ શુભ છે, કારણ હું હર પળે જોઉં છું કે મૃત્યુની રંગભેદની નીતિનો સાક્ષાત્કાર વગેરે જાતઅનુભવનો આ ફલિતાર્થ વચ્ચે જીવન કાયમ ટકી રહેલું છે. એથી હું સમજું છું કે ઈશ્વર છે. મહાત્માજીના મનમાં જો કોઈ પાયાની સમસ્યા હોય તો તે આ જીવંત છે, સત્ય છે, પ્રકાશ છે. એ જ પ્રેમ છે; એ જ પરમ કલ્યાણ 'કારણ' શોધવાની હતી. આ સમસ્યા સાથે ભારતમાં પાછા આવી છે.'' આમ, લગભગ ઈ.સ. ૧૯૩૧ સુધીના એમના ચિત્તનનો તેમણે સમગ્ર દેશનું પર્યટન આદર્યું. પેલું કારણ પોતાના સ્વઅવલોકન મુખ્ય ઝોક સત્યનું ઈશ્વરના પર્યાયવાચી તરીકેનું સ્વરૂપ નિર્ધારિત દ્વારા શોધી કાઢ્યું. આ દેશ ગરીબી, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને કરવા તરફનો હતો. પહેલાં તો એ સર્વત્ર એમ જ કહેતા હતા કે કારણે પરતંત્ર છે. આના ઈલાજ રૂપે ગાંધીજીની તત્ત્વમીમાંસાનો ‘‘ઈશ્વર જ સત્ય'' છે; પછી એમણે એમ કહ્યું કે ‘સત્ય એ જ (૫૪) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮) Page #55 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર છે.” આ સત્ય એટલે શું? એવા કઠિન પ્રશ્નનો ગાંધીજી ઉત્તર આપે છે : “અંતરાત્માનો અવાજ'' મનુષ્યનું અંતરનલ આત્મિક ઊર્મિ જ સત્ય. આ સત્યનો સાક્ષાત્કાર કરવાનું સાધન એટલે અહિંસા અથવા પ્રેમ. ગાંધી ચિન્તનમાં જેમ સત્ય અને ઈશ્વર એકમેકના પર્યાયવાચી છે, તેમ અહિંસા અને પ્રેમ પણ એકબીજાના પર્યાયવાચી છે. જેનું હૃદય અહિંસક એટલે કે પ્રેમથી પરિવર્તિત છે, તેને જ ઈશ્વરનો એટલે કે સત્યનો સાક્ષાત્કાર થાય છે; અને સત્યનો સાક્ષાત્કાર એટલે જ મનુષ્યના મનુષ્યત્વનો સાક્ષાત્કાર. ઈશ્વર સત્યના સ્વરૂપે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં વિરાજમાન છે. ગાંધીજી કહે છે ઃ મારે એક જ ધર્મ છે - ઈશ્વરની અને તેથી માનવજાતની સેવા. આનું કારણ એ છે કે : “માણસનું અંતિમ ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર છે; અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી જ પ્રવૃત્તિઓ ઈશ્વરીય સાક્ષાત્કારના અંતિમ ધ્યેયને અનુલક્ષીને હોવી જોઈએ, માનવીનું ‘માનવી’ તરીકેનું, માનવજાત તરીકેનું ઐક્ય એમની તત્ત્વમીમાંસાનું સત્ય હતું. આવું ઐક્ય સ્થાપવામાં તેમને આ સત્ય દેખાતું હતું. એમાં ઈશ્વરનો સાક્ષાત્કાર દેખાતો હતો. મનુષ્ય માત્રની સેવા આ સાધનાનું એક આવશ્યક અંગ બની જાય છે; કેમ કે : ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એક માત્ર રસ્તો એ છે કે એવી સૃષ્ટિમાં અને જીવો, તે સૃષ્ટિની સાથે તાદાત્મ્ય સાધવું. એ તો સૌની સેવા દ્વારા જ બની શકે. એ સેવા દેશ સેવા વિના બની ન શકે. હું સમસ્ત વિશ્વનો એક અંશ છું અને માનવજાતથી ભિન્ન એવી રીતે હું ઈશ્વરને જોઈ ન શકું. માણસ સમાજરચનાનું અંગ છે, અને સમાજ દ્વારા જ માણસ પોતાનું ઈશ્વર સાક્ષાત્કારનું ધ્યેય સિદ્ધ કરી શકે. એનું કારણ એ છે કે, માનવજાત યા સમાજ વ્યક્તિના સમૂહ દ્વારા નિર્મિત છે, તેમાં વ્યક્તિઓ ભ્રાતૃભાવના બંધનથી બંધાયેલી છે; માટે માણસનું સામાજિક જીવન નક્કર વાસ્તવિકતા છે. આમ, જગતનાં આ બે તત્ત્વો મનુષ્ય-વ્યક્તિ અને સમાજ સત્યસ્વરૂપ ઈશ્વરનો સાક્ષાત્કાર અહિંસા દ્વારા જ કરી શકે; અને અહિંસા એટલે સર્વને માટે પ્રેમ; ક્યાંક દ્વેષભાવનું નામ નહિ. આવા સમાજમાં સબળ અને નિર્બળની પરાધીનતા-પરતંત્રતાનો આપોઆપ જ છે. ઊડી જાય એ ગાંધીજીના ચિન્તનની તાત્ત્વિક માન્યતા છે. ન જ્ઞાનમીમાંસા : જ્ઞાન વિશેની ગાંધીજીની માન્યતાઓ પણ તત્ત્વતઃ આંતરિક જગતને સ્પર્શનારી તથા ભૌતિક જગતમાં ઉપયોગિતાના સિદ્ધાંતને દૃષ્ટિમાં રાખનારી છે. ગાંધીજીએ અક્ષરજ્ઞાન એટલે કે નર્યા બૌદ્ધિક વિષયોના જ્ઞાનને જ્ઞાન માન્યું નથી. તેમની દૃષ્ટિએ આધુનિક સમયની શાળામાં જેણે કહેવાતું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોત તેના કરતાં ભલોભોળો પણ ચારિત્ર્યવાન ભરવાડ આ દુનિયાનો વધારે સારો નાગરિક છે. અક્ષરજ્ઞાન નથી તો જ્ઞાન કે નથી જ્ઞાન-પ્રાપ્તિનું સાધન, પણ ગાંધીજીની દૃષ્ટિએ એ તો જ્ઞાન કે ઓપ ચડાવેલા ઑક્ટોબર- ૨૦૧૮ પબુ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી અજ્ઞાનને પ્રકટ કરવાની સાંકેતિક પદ્ધતિ માત્ર છે. તેમના મતે જ્ઞાન જીવનની નક્કર પરિસ્થિતિઓ સાથે સુયોજિત હોવું-પ્રાપ્ત થતું જ્ઞાન અધ્યેતાની વધતી જતી પ્રવૃત્તિ સાથે એકરૂપ થતું જતું હોવું જોઈએ. તેથી દેખીતી રીતે જ શાળા પુસ્તકમાંથી વાસી માહિતી નિષ્ક્રિયપણે ગ્રહણ કરવાનું સ્થાન નથી; પણ કામ કરવાનું, પ્રયોગ કરવાનું અને નવી નવી શોધ કરવાનું સ્થાન છે. શાળામાં બાળક સક્રિયપણે જ્ઞાન સંપાદન કરે, પોતાની સામાજિક પરિસ્થિતિ સમજવા માટે તથા તેના વધારે સારા પ્રકારના નિયમન માટે તે જ્ઞાનનો ઉપયોગ કરે. અર્થાત્ જ્ઞાનનું સંપાદન થયું તો જ કહેવાય જો તેથી વ્યક્તિમાં સામાજિક જવાબદારીની ભાવનાનો વિકાસ થાય. તેથી જ તેઓ પ્રાચીન ભારતના ‘વિદ્યા’ શબ્દનું અર્થઘટન સર્વલોકોપયોગી બધું જ જ્ઞાન' એવો કરે છે. જ્ઞાનનો સામાજિક ઉપયોગ એ એક વાત અને ‘‘જ્ઞાન હૃદયની સંપૂર્ણ શુદ્ધિ કરવાની માણસને શક્તિ આપે.'' એ બીજી વાત એમ બે બાબતો અતિ મહત્ત્વની છે. ''જ્ઞાન'' શબ્દની મહત્માજ વિભાવના ખરેખર સમજવા જેવી છે; એનું કારણ એ છે કે, ‘‘જ્ઞાન’’ તત્ત્વતઃ અનૈતિક (immoral) પણ નથી અને નૈતિક (moral) પણ નથી; તેના સાચા અર્થમાં નીતિનિરપેક્ષ (a moral) છે, હવે પ્રશ્ન એ છે કે, જ્ઞાન સંપાદન કરનારને માટે જ્ઞાન નીતિનિરપેક્ષ બની રહે એ રીતે તેને જ્ઞાન આપવું કઈ રીતે? જ્ઞાન નીતિનિરપેક્ષ (amoral) છે, એમ કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્ઞાનને ઑપરેશન માટેની છરી, અણુશક્તિ કે ટ્રેક્ટરની સાથે સરખાવી શકાય. ઑપરેશન માટેની છરી જીવ બચાવી શકે અને મારી પણ શકે. અણુશક્તિનો ઉપયોગ માનવસંહારમાં થઈ શકે અને રોગ ઉપર કાબૂ મેળવવામાં પણ થઈ શકે. ટ્રેક્ટર વડે ડાંગર ઉગાડી શકાય ને આખું ને આખું ખેતર ધ્વસ્ત પણ કરી શકાય. એવું જ જ્ઞાનનું પણ છે. જ્ઞાન સંપાદન કરનારને શોષક પણ બનાવે અને સમાજને પોષક પણ બનાવે. જ્ઞાનની આ નીતિનિરપેક્ષતાને ગાંધીજી તાકે છે; અને એટલે કહે છે કે, ભાઈ, તમારા જ્ઞાની પંડિતો કરતાં મારો અભણ ખેડૂત સારી, કારણ કે તેની પાસે કહેવાનું જ્ઞાન નથી; તો જ્ઞાનનો દુરુપયોગ અનૈતિકતા (immorality) પણ નથી. કૉલેજના વિદ્યાર્થીઓને પોતાની વાત સમજાવતાં તેઓ કહે છે : “તમારી કેળવણીનું મંડાણ (ગાંધીજીએ ઘણે ઠેકાણે ‘કેળવણી' શબ્દનો પ્રયોગ ‘જ્ઞાન’ના વાચક તરીકે કર્યો હોય એવું લાગે છે) સત્ય અને શુદ્ધતાના નક્કર પાયા પર ન થયું હોય તો તે બિલકુલ નકામી છે. તમે તમારા અંગત જીવનની શુદ્ધિ માટે કાળજી ન રાખો તથા તમે મન, વાચા અને કર્મમાં શુદ્ધ રહેવાની કાળજી ન રાખો તો હું તમને કહીશ કે તમારું આવી બન્યું છે, પછી ભલે તમે ધુરંધર પંક્તિ થાઓ.'' આમ, લોકોપયોગી જ્ઞાનમાંથી ગાંધીજી અધ્યેતાને ક્રમશઃ આત્મજ્ઞાન તરફ લઈ જવા ઈચ્છે છે, પરંતુ આજના યુગમાં વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૫૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનની જે અવદશા થઈ છે તે તરફ નિર્દેશ કરતાં તેઓ કહે કરવાનું બાજુ પર મૂકીને તેમણે ધર્મ અને આધ્યાત્મિક મૂલ્યોનો છે. “આધુનિક કેળવણીનું વલણ આત્માને ભૂલવવાનું હોવાથી સામાજિક વ્યવહારમાં વિનિયોગ શક્ય બનાવવાની શક્યતાઓનો આપણને આત્મબળની વાત નીરસ લાગે છે. અને રોજ ચૂરા થઈ વિચાર કર્યો છે. આ દૃષ્ટિએ ગાંધીજીના શિક્ષણ ચિન્તનનું પાયાનું જતાં શરીર બળ ઉપર જ નજર ઠરે છે.'' તેથી વિદ્યાર્થીઓ મૂલ્ય “એકતા” છે. વ્યક્તિ અને તેના સમાજની વચ્ચે “એકતા' આત્મજ્ઞાનની વાત ન સમજે, જે વસ્તુ ખરી છે, શાશ્વત છે, તે ન જાળવવાનું કામ શિક્ષણનું છે. આવી એકતાને તોડનારું શિક્ષણ સમજાય અને જે ક્ષણિક છે તે વ્યવહારુ ગણાય તેને તેઓ દીનતાસૂચક વિનાશક છે એમ ગાંધીજી માને છે. ભારતનાં મા-બાપો નાનપણથી આશ્ચર્ય ગણે છે. આ આત્મજ્ઞાનની વિભાવનાને શિક્ષણમાં સિદ્ધ પોતાનાં બાળકોને અંગ્રેજી બોલતા કરી મૂકે છે; તેથી એ બાળકો કરવા માટે તેઓ વિદ્યાર્થી માટેના પ્રાચીન બ્રહ્મચારી' શબ્દનું દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે તેથી તેઓ અનુસંધાન સાધે છે, કારણ કે બ્રહ્મચારીના સઘળા અભ્યાસ અને દેશની અને જગતની સેવા કરવા ઓછા લાયક બને છે એ તેમની તેની પ્રવૃત્તિઓનો ઉદેશ બ્રહ્મની ખોજ છે. સાદાઈ અને આત્મસંયમના દૃઢ માન્યતા છે. “એકતા' સ્થાપિત કરનારું તત્ત્વ તેમની દૃષ્ટિએ મજબૂત પાયા પર તે પોતાના જીવનનું ચણતર કરે છે. તેઓ કહે ‘વ્યક્તિ છે. ગાંધીજીના ચિન્તનમાં વ્યક્તિ કેવળ નાગરિક, અધ્યતા છે તેમ આપણી ભાષાઓમાં વિદ્યાર્થી શબ્દનો એક સુંદર પર્યાયવાચી કે સમાજની સભ્ય નથી, પણ તત્ત્વતઃ મૂલ્ય છે. ગાંધીજીની મૂલ્યમીમાંસા શબ્દ છે – ‘બ્રહ્મચારી' એનો અર્થ છે : ઈશ્વરને શોધનાર-ઈશ્વરની હકીકતમાં વ્યક્તિનિષ્ઠ છે. સામાજિક સંરચનામાં વ્યક્તિના નિકટમાં ઓછામાં ઓછા સમયમાં પહોંચાડે એવી રીતનું આચરણ વ્યક્તિત્વનો પાયો સચવાઈ ન રહે, તેની જો માવજત ન થાય તો રાખનાર, આ રીતે ગાંધીજીની દષ્ટિએ આત્મજ્ઞાન કેળવણી તેમજ તે સમાજરચના અહિંસા પર આધારિત છે એમ ન કહેવાય. તેથી જીવન ઉભયનું ચરમ લક્ષ છે. આત્મજ્ઞાનની કેળવણીના પ્રયોગ ગાંધીજીના મતે ‘સાચી કેળવણી તો એ કહેવાય જે બાળકની વિશે તેઓ લખે છે : “આત્માની કેળવણી એક નોખો જ વિભાગ આધ્યાત્મિક, બૌદ્ધિક અને શારીરિક શક્તિઓને બહાર આણે ને છે એમ મેં ટૉલ્સટૉય આશ્રમમાં બાળકોને શીખવવા માંડ્યું તેની ખીલવે.' 'આના સંદર્ભમાં કેળવણીનો કોઈ પણ કાર્યક્રમ વ્યક્તિના પૂર્વે જ જોઈ લીધુ હતું. આત્માનો વિકાસ કરવો એટલે ચારિત્ર્ય વ્યક્તિત્વની આ શક્તિઓ પૈકી કોઈ એકાદ શક્તિને વધુ મહત્વ ઘવું, ઈશ્વરનું જ્ઞાન મેળવવું, આત્મજ્ઞાન મેળવવું આ જ્ઞાન મેળવવામાં આપે અને બાકીનાની અવગણના કરે તો તે કેળવણીના મૂળભૂતબાળકોને મદદ ઘણી જોઈએ ને તેના વિનાનું બીજું જ્ઞાન વ્યર્થ છે; સિદ્ધાંતોનો દ્રોહ કરે છે એમ કહેવાય. કેળવણીના ઈતિહાસમાં હાનિકારક પણ હોય એમ હું માનતો.'' આના પરિણામે આત્મજ્ઞાન કેળવણીએ વ્યક્તિની કોઈ એકાદ બાજુને મહત્ત્વ આપ્યું અને જેવી બાબતને જીવનના ચોથા આશ્રમ (વાનપ્રસ્થ) સુધી મુલતવી અન્યની અવગણના કરી તેમાં જે કેળવણીનાં દૂષણો પાંગર્યા છે. રાખનાર આત્મજ્ઞાન નથી પામતા પણ બૂઢાપો અને બીજું પણ એટલે એક બાજુ વ્યક્તિની કેળવણી એકાંગી રહે ને બીજી બાજુ દયાજનક બચપણ પામી, પૃથ્વી પર બોજા રૂપે જીવે છે. આમ, સામાજિક રચનાને મઠારવાના પ્રયત્નો કરવા આ બે બાબતોમાં ગાંધીજીની જ્ઞાનમીમાંસા તેમની તત્ત્વમીમાંસા પર આધારિત છે, ગાંધીજી માનતા નથી. વ્યક્તિનું શિક્ષણ જો પૂરેપૂરું થઈ શકે તો કારણ કે ઈશ્વર એક છે, મનુષ્ય-મનુષ્ય વચ્ચેની એકતાનું સૂત્ર તેનું પછી સામાજિક રચનાની ગાંધીજીને ચિંતા નથી. આમ, ગાંધીજીના મનુષ્યત્વ-ઈશ્વરત્વ છે. તેથી જ્ઞાન પણ અખંડ છે – એકાત્મ સ્વરૂપ ચિન્તનમાં વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર જેવી કોઈ અલગ સત્તા (entity) છે. જીવનની એકતાની પ્રતીતિમાંથી જ જ્ઞાનની અખંડતાની પ્રતીતિ નથી; પણ કોઈ એક (ખાસ કરીને વ્યક્તિ)માં જ અન્ય બેનો સંભવી શકે, એટલે કે જીવન જ જ્ઞાનનો સ્રોત છે; અને જીવન તિરોભાવ થઈ જાય છે. ગાંધીજીએ જે એકતાની વાત કરી છે, તે પોતે જ હોય છે. આ છે. માનવમાત્ર અને જીવમાત્રની એકતા વિશે ગાંધીજીને ઊંડી મૂલ્યમીમાંસા : શ્રદ્ધા છે, તેમની દષ્ટિએ એક માણસની આધ્યાત્મિકતાથી જગત મહાત્માજીએ પોતાનાં લખાણોમાં મૂલ્યોનું મૂલ્યમીમાંસાત્મક લાભાન્વિત થાય છે, અને એક માણસના પતનમાં જગતનું એટલા નિરૂપણ કર્યું નથી, તેથી તેમની મૂલ્યમીમાંસા તારવવાનું ઘણું પ્રમાણમાં પતન થાય છે. વ્યક્તિના મૂલ્યમાં જ મહાત્માજીના કઠિન છે આમ છતાંય એમણે જીવન અને કેળવણી' ના આદર્શોની ચિત્તનનું અહિંસાનું મૂલ્ય સૂચિત છે. અહિંસા એટલે પ્રેમ. અહિંસાના જે વાત કરી છે, આદર્શો પર જે ભાર મૂક્યો છે તે તત્ત્વતઃ મૂલ્યની ભારતીય મૂલ્યને પ્રેમના સામાજિક સ્તરે પિછાણવાનું મહાત્માજી જ છણાવટ કરનાર છે. ટૉલ્સટૉય પાસેથી શીખ્યા હોવાનો એમણે પોતે એકરાર કર્યો છે. મૂલ્યોની બાબતમાં ગાંધીજીની વિશેષતા એ દેખાય છે કે, ગાંધીજીને મન અહિંસા અને પ્રેમ એક જ વસ્તુ છે. તેમના મતે તેમણે ભારતીય સમાજનાં ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિધાયક સ્વરૂપમાં અહિંસા એટલે વિશાળ પ્રેમ, વધુમાં વધુ ઉદારતા. સામાજિક સ્તરે અનુવાદ કરીને તેને સામાજિક મૂલ્યોનું સ્વરૂપ અહિંસાના ઉપાસકે પોતાના દુમન પર પણ પ્રેમ રાખવો જ આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સામાજિક મૂલ્યોનું સર્જન રહ્યો. સક્રિય અહિંસામાં સત્ય અને નિર્ભયતાનો અવશ્ય સમાવેશ (૫૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #57 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ગાંધીજી માનતા કે અહિંસાનો જીવનના મૂલ્ય સ્વરૂપે સ્વીકાર કરવામાં આવે તો તે સમગ્ર જીવનમાં વ્યાપી જાય, એટલા માટે તેમણે પ્રેમ એટલે કે અહિંસાના વિધાયક સ્વરૂપના મૂલ્યને કેળવણીના મૂલ્ય તરીકે જોયું છે. છેવટે રસ્કિનના 'અર્જુ ધિસ લાસ્ટ'ના પ્રભાવ નીચે ગાંધીજી સર્વોદયના મૂલ્યની સ્થાપના કરે છે. આ સર્વોદયનું મૂલ્ય પૂર્વે જે મૂલ્યોની વાત કરી છે. તેનો જ પરિપાક છે. સર્વોદય એટલે : ૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. ૨. વકીલ તેમજ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાંને એકસરખો છે. ૩. સાદું મજૂરીનું તેમજ ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ ચાર મૂલ્યો આપોઆપ જ આ પૂર્વે જેની ચર્ચા જ્ઞાનમીમાંસામાં કરી છે તે આત્મજ્ઞાનના યા આત્મસાક્ષાત્કારના અંતિમ મુલ્ય નજીક લઈ જાય છે. ઑક્ટોબર- ૨૦૧૮ TELE Dun -૧ શિવ, શિવસાગર એપાર્ટમેન્ટ, નાના બજાર, વલ્લભવિદ્યાનગર - ૩૮૮૧૨૦ ફોન નં. ૦૯૮૭૯૨૪૫૪૦૩ Receiving C Rajgopalachari at the airport who came to join the central cabinet. Sardar Patel on the right, Undated. પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૫૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકાર ગાંધીજી | યશવંત શુક્લ ગુજરાતના જાણીતા શિક્ષણવિદ, કેળવણીકાર અને વિચારક, પૂર્વ આચાર્ય, હ.કા. આર્ટસ કોલેજ, અમદાવાદ તથા પૂર્વ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ઉત્તમ વક્તા અને સમર્થ અનુવાદક. અનેક વર્ષો સુધી શિક્ષણ અને સમાજના પ્રશ્નો ચર્ચતી “સંદેશ” અખબારની લોકપ્રિય કોલમના લેખક. પ્રતિસ્પંદ' “કંઈક વ્યક્તિલક્ષી', ‘કંઈક સમાજલક્ષી', સમય સાથે વહેતાં જેવાં અગત્યનાં પુસ્તકોના લેખક. જેમણે નથી વાર્તા લખી, નથી કવિતા લખી, નથી નાટક પણ મારવાનું હરગીઝ નહીં એવો દઢ સંકલ્પ હતો. દક્ષિણ લખ્યું, નથી કોઈ સાહિત્યકૃતિનું રસલક્ષી વિવેચન કર્યું તેઓને આફ્રિકાની ધરતી ઉપર સત્યાગ્રહનો વિજય થયો તે પછી ગાંધીજી સાહિત્યકાર તરીકે મૂલવવાનો પ્રયત્ન કરવો એમાં ઔચિત્ય ખરું? ભારતમાં આવ્યા અને પરદેશી શાસનની નાગચૂડમાંથી દેશને કબૂલ છે કે મહાત્મા ગાંધીએ લખ્યું છે અઢળક, પણ લખવા મુક્ત કરાવવા સત્યાગ્રહની, ઈતિહાસમાં અપૂર્વ કહી શકાય એવી, માત્રથી કંઈ સાહિત્યકાર થઈ જવાતું નથી. એમ તો નહીં હોયને લડતો આરંભાઈ તે પછી તો પુસ્તકની મૂળ વાતને આગળ ચલાવે કે આવડા મોટા રાષ્ટ્રપુરુષના અનેક ગુણો ગણાવવા બેસીએ ત્યારે છે. પોતાના અનુભવે નિરૂપવા અને લોકજીવનને સત્ય અને આ એક રહી જતો ગુણ ઉમેરી લેવાનું પ્રલોભન થતું હોય? અહિંસાના સમુન્નત માર્ગે વાળવા તેમણે આત્મકથા લખી, પણ આવા પ્રશ્નો ઉપસ્થિત કરીએ ત્યારે ગાંધીજી જો હાજર હોય એનું નામ ‘સત્યના પ્રયોગો' એવું આપ્યું. તો એ પોતે જ કહી નાખે કે સાહિત્યકાર હોવાનો પોતાનો લગીરે ગાંધીજીએ પોતે આત્મકથાની પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ દાવો નથી. સરદાર વલ્લભભાઈ વિશે આપણે આવા ગુણનું તેમના મૌનવારે ‘એક નિર્મળ સાથીએ' તેમને પ્રશ્ન કરેલો કે તમે આરોપણ નથી કરતા, જોકે એમના ધારદાર વસ્તૃત્વની પ્રશંસા તો આત્મકથા લખવાના છો?' સ્પષ્ટ છે કે ભારતીય સંસ્કારિતાએ જોઈએ તેટલી થઈ છે. પણ એ તો એવું કહેનારા માણસ હતા કે, પ્રબોધેલા વિવેક અનુસાર આત્મકથા લખી શકાય જ નહીં. એમાં ‘કામ કરો કામ, ભાટચારણો તો જોઈએ એટલા મળી રહેશે.’ હવે જાણેઅજાણે આત્મસ્તુતિ ઊતરી આવે એ જોખમ છે. પણ સાહિત્યસર્જન એ કામ નથી એવું તો કોણ માનશે? પણ સરદારની ગાંધીજીએ તો મન વાળેલું કે પોતાને ક્યાં કેવળ પોતાની વાત વાકછટા એમની પોતાની આગવી હતી. ગાંધીજી તો વાકછટાથી કરવી છે? એમને વાત તો કરવાની છે સત્યના પ્રયોગોની. પોતે તો પણ વેગળા રહેતા. એમને તો બધું સત્ય અને અહિંસાને ત્રાજવે નિમિત્ત માત્ર છે. તોળવાનું હતું. પણ આપણે નોંધવું જોઈશે કે આટલી વિનમ કર્તવ્યનિષ્ઠાની ' લખ્યું છે એમણે અઢળક, પણ કર્તવ્ય બજાવતાં બજાવતાં સરજત દુનિયાની અપૂર્વ અને અજોડ આત્મકથા બની છે. બીજા પ્રસંગપ્રાપ્ત રીતે એમણે લખ્યું છે. એવા લખાણમાં જે અનાયાસ કોઈ લખાણને કારણે નહીં તો આત્મકથાને કારણે તો ગાંધીજીને સાહિત્યગુણ ઊતરી આવેલો સમજાય તેનું રહસ્ય સમજવા માટે સાહિત્યકાર ગણવા જ પડે. ભલે એમનો સંકલ્પ ‘સાહિત્ય' આપણે ઊંડી દૃષ્ટિ કરવી પડે. આવા તો, ૯૦ જેટલા દળદાર સરજવાનો નહોતો, પણ જે સરજાઈને રહ્યું તે તો દુનિયાભરમાં લેખ-સંગ્રહો હવે ઉપલબ્ધ છે. પણ સાહિત્યસર્જનની દૃષ્ટિથી નહીં, પંકાયેલું સાહિત્ય જ છે. એ સાહિત્ય છે તે કેવળ આત્મકથાની પરંતુ પોતાની જીવનદૃષ્ટિ સમજાવવાની દૃષ્ટિથી અથવા તો રૂપનિર્મિતિ થઈ તેટલા જ કારણસર નહીં, પરંતુ ભાષાની સાહિત્યિક પોતાનો અનુભવ સર્વાનુભવ બને એવી કશીક સમજથી ગાંધીજીએ ગુણવત્તાને કારણે પણ, આ હકીક્ત થોડુંક વિશ્લેષણ માગી લે છે. જે પુસ્તકો ચાહીને લખ્યાં છે તેમાં તો સાહિત્યગુણ ઊતરી આવેલો એ વાત ખરી કે ગાંધીજી સંકલ્પ સાહિત્યસર્જક નહોતા. સાથે એ જ છે. આ પુસ્તકો લખવા વાસ્તે ગાંધીજીએ સંકલ્પ પરિશ્રમ કર્યો વાત પણ એટલી જ સાચી કે ભાષા કે સાહિત્યનો એમનો કોઈ છે. બંને પુસ્તકો મૂળ ગુજરાતીમાં જ લખાયાં છે. એવું એક પુસ્તક વિશિષ્ટ અભ્યાસ પણ નહોતો. એમણે તો આવડ્યું તેવું લખ્યું અને તે ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા' અને બીજું તે ‘દક્ષિણ જાણ્યું તેટલું નોંધ્યું. છતાં ભાષા અને અનુભવ અને સ્વકીય અભિગમને આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ.' કારણે એમની આત્મકથાની દુનિયાની શ્રેષ્ઠતમ આત્મકથાઓમાં બંને અન્યોન્યનાં પૂરક પુસ્તકો છે. બંનેમાં ‘સત્ય' શબ્દ આવે ગણના થાય છે. છે. ગાંધીજીનું સારું કે જીવન સત્ય અને અહિંસાને સમર્પિત થયું શા માટે વારું? એના વિષયવસ્તુને કારણે? એ તો ખરું જ, હતું અને એમાંથી જ સત્યાગ્રહ જન્મ્યો હતો, જેમાં મરવાનું ખરું, પણ એમની માર્મિક સત્યપૂત નિરૂપણશૈલીનો પણ એમાં એટલો ૫૮) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ જ ફાળો છે. કયાંય પણ આડંબર કે અસત્ય ઘૂસે નહીં તે માટે ગાંધીજી એમને કાંડેથી પકડીને ઘરની બહાર મૂકી દેવા કરે છે, ત્યાં એમણે સાવધ શબ્દપ્રયોગ કરવાની ટેવ પાડી છે. કશું વધારે નહીં, ભારતીય નારી એમને ‘લાજો જરી' એમ કહીને પારકા દેશમાં કશું ઓછું નહીં. પરિણામે સામાન્ય વપરાશના શબ્દો, ટૂંકાં વાક્યો, આવું વર્તન કરવા બદલ ઠપકો આપે છે. અહીં ગાંધીજીની વિશેષતા તર્કબદ્ધતા, અતિશયોક્તિ કે આડંબરનો અભાવ, પોતાને રજકણથી એ છે કે આટલો સામનો કરનારથી એમનું અભિમાન ઘવાતું નથી પણ નમ ગણવાની નિરહંકારતા, પોતાની આંતરિક અનુભૂતિનું પણ આત્મભાન જાગ્રત થાય છે અને પોતાના વર્તનમાં રહેલો દોષ સ્વચ્છ પ્રતિબિંબ, આભિજાત્ય, ઋજુતા, મૃદુતા, આક્રોશનો સમૂળો એ સુધારી લે છે. અભાવ - કોઈ પણ ભાષાસાહિત્યમાં જેને સર્વોચ્ચ શૈલીગુણ કહી ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ' એ પુસ્તક, સાચે શકાય તે એમની આત્મકથામાં જ નહીં પણ અનેક લખાણોમાં જ, ઈતિહાસલેખનનો આદર્શ સ્થાપી આપે છે. કયાંય અસત્ય કે જોવા મળે છે. અતિશયોક્તિ નહીં, ક્યાંય કટુતા કે દ્વેષ નહીં, ક્યાંય આત્મપ્રશસ્તિ નાનપણમાં માતાના અને અન્ય સ્વજનોના જે ભાષાસંસ્કારો કે સંકુચિત મમતાઓ નહીં અને જે કંઈ બની ગયું કે બની કહ્યું હતું ઝીલ્યા હોય, શિક્ષણ અને સ્વાધ્યાયથી જેનું વિસ્તરણ થયેલું હોય, તેનું સાધારણ વર્ણન એ આ ઈતિહાસની વિશેષતા છે. એમાં પણ પરિપક્વ વિચારણાથી જેનું સંગોપન થયું હોય તે ભાષા તો ગાંધીજી વિલક્ષણ પાત્રો આવે છે, ગોરાઓના આડંબરી આધિપત્ય સામેનો પાસે હતી જ; એટલે કે, ઉછેર અને અભ્યાસથી પ્રાપ્ત થયેલું વિરોધ છતાં ગોરાઓનો સહકાર પ્રાપ્ત થયાનાં વર્ણનો પણ આવે ભાષાભંડોળ તેમની પાયાની મૂડી હતી. પણ સત્યનિષ્ઠની અલ્પોક્તિ છે. મિલ સ્લેશિનનું પાત્ર એ કોટિનું છે. એ વિલક્ષણ છોકરી જે અને ધારાશાસ્ત્રીની તકનિષ્ઠતા ગાંધીજીના ભાષાપ્રયોગોને - તેમની કામ બતાવે તે વિનમ્રતાથી અને નિષ્ઠાથી કરવાને કૃતનિશ્ચય છે, સમગ્ર અભિવ્યક્તિને વિશિષ્ટ મુદ્રા અર્પે છે. ‘સ્તુતિથી હું કદી પણ જ્યાં એને અસંગતિ કે શિથિલતા દેખાય ત્યાં ભલા ભૂપનો ફલાયો નથી' એમ જ્યારે તેઓ કહે છે ત્યારે એમાં સત્યકથનની વિરોધ કરવામાં એને કશો હિચકિચાટ નથી. એની વયના પ્રમાણમાં બળકટતા જણાય છે, પણ વિનમ્રતા એમને છોડી ગઈ નથી. ‘સત્ય એ અત્યંત તેજસ્વી છે પણ એનું ય એને અભિમાન નથી. ગાંધીજીએ અને અહિંસા એક જ સિક્કાની બે બાજુઓ છે.' એમ જ્યારે તેઓ એનું ને બીજાં પાત્રોનું સંક્ષેપમાં પણ સુંદર ચિત્રણ કર્યું છે. ઈતિહાસને કહે છે ત્યારે અહિંસા વિના સત્ય સંભવતું નથી એની તેઓ પ્રતીતિ ઘડીભર થંભાવીને પણ તેમણે આવાં પાત્રોને પરખાવ્યાં છે. એમનામાં કરાવે છે. તેમને મન અહિંસા એ પ્રેમનો પર્યાય છે અને અહિંસા નિરૂપણને ભાષા દ્વારા આકર્ષક બનાવવાની સહનશક્તિ છે. એમાં એ ડોળ કે આડંબર નથી. મનસા વાચા કર્મણા અહિંસાનો આશ્રય ક્રમિકતા, તાર્કિકતા, હૈયોપાદેય, વિવેક, સ્વાભાવિકતા, સરળતા, લીધા વિના સત્યની અનુભૂતિ થતી નથી એ તેઓ સમજી ચૂક્યા ગતિશીલતા આદિ વાચનને રસમય કરી મૂકનારાં અનેક લક્ષણો છે. દર્શનની આવી ઋજુતા અને સ્પષ્ટતા એ ગાંધીજીના સારા યે પરખાય છે. જીવનકાર્યનું પ્રમુખ આકર્ષણ છે. આપણે ‘હિંદ સ્વરાજ' જોઈએ. ગાંધીજીએ સારા યે હિંદના ‘આત્મકથા'ની બીજી જે વિશેષતા છે તે એ કે ગાંધીજીએ સ્વરાજનાં કર્તવ્યો એમાં આલેખ્યાં છે. પુસ્તક ખૂબ નાનું છે. પોતાની એબો પણ એમાં નિખાલસપણે વર્ણવી છે. એમણે ચોરી અધિપતિ અને વાચકના સળંગ સંવાદરૂપે છણાયેલા પ્રશ્નોમાં થોડુંક કરી હતી, માંસાહાર કર્યો હતો, સંગદોષ વહોર્યો હતો, પિતા નાટ્યતત્ત્વ પણ ગાંધીજીએ એમાં અવતાર્યું છે. પણ પોતે તો મરણપથારીએ હતા ત્યારે પત્ની સાથે જાતીય સુખ પ્રાપ્ત કરવાની ગંભીર, અત્યંત ગંભીર છે. પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ છે વાસનામાંથી પોતે ઊગરી શક્યા ન હતા વગેરે મર્યાદાઓ તેમણે પણ એમાં ગાંધીજીને કોઈ તાત્ત્વિક ફેરફાર કરવાની જરૂર જણાઈ ખુલ્લાશથી એટલા માટે નોંધી છે કે કોઈ પોતાને ભૂલથી પણ નથી. પણ સ્વરાજના આ કાર્યક્રમો ગાંધીજીના અનુયાયીઓને અસામાન્ય માની ન બેસે. સાથે એમનું મર્યાદાપૂર્ણ જીવન એમ સુદ્ધાં વ્યવહારક્ષમ લાગ્યા નથી. રેલવેમાં બેસવાનું ન હોય, પાર્લમેન્ટને પણ સૂચવે છે કે પ્રયત્નથી, પુરુષાર્થથી, દેઢ મનોબળથી અને ‘વાંઝણી’ અને ‘વેશ્યા’નું અથવા ‘દુનિયાની વાતુડી'નું બિરુદ મળતું સ્વીકૃત જીવનાદથી મર્યાદાઓને વટી જઈ શકાય પણ છે. હોય, યંત્રોની ઘેલછાને જેમાં ઉતારી પાડવામાં આવી હોય અને - દક્ષિણ આફ્રિકામાં તેમનું માનવ્ય ઠીક ઠીક વિકસી ચૂક્યું હતું વકીલ અને વાળંદની કમાણી એકસરખી હોય એવો જીવનાર્દશ ત્યારે સુદ્ધા પત્ની ઉપર સ્વામિત્વનો અધિકાર ચલાવવાનું એ ટાળી સૂચવાતો હોય એમાં શી રીતે મન ગોઠે? છતાં ગાંધીજીનો માનવ શકયા ન હતા. ધણીપણું' એ શીર્ષકે લખેલા ‘આત્મકથાના માત્રની સમાનતાનો, ન્યાયનો, શોષણરહિતાનો સંદેશો આ પુસ્તક પ્રકરણમાં મારા ઘરમાં રહેવું હોય તો એવું કઠોર આદેશવચન દ્વારા પ્રગટ થયો છે. ગાંધીજીની જીવનશ્રદ્ધાઓનો એ અધિકૃત ગાંધીજી કસ્તુરબાને સંભળાવે છે. પણ કસ્તુરબા પણ એમના દસ્તાવેજ છે. માથાનાં મળ્યાં હતાં. એ ઘર છોડવાનો અભિનય કરે છે ત્યારે કુદ્ધ ગાંધીજી કેવળ સ્વરાજના નેતા નથી, તેઓ જીવનના નેતા ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૫૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ પણ છે. દિવસ ઊગે ને આથમે ત્યાં સુધીનાં કર્તવ્યો, મનોનિગ્રહ, પ્રભાવિત કર્યું હતું કે જીવનનો આખો રાહ જ પલટાઈ ગયો હતો. વ્યાપક સામાજિક આદર્શો, પ્રાર્થના એ સર્વ વિશે નાના નાના સ્વાભાવિક રીતે જ ચાળીસ પિસ્તાળીસ વર્ષના આ ગાળાને આપણે ફકરાઓમાં ઘણી મોટી વાતો એમણે મંગલ પ્રભાત'માં કરી છે. ગાંધીયુગ તરીકે ઓળખીએ છીએ. આ ગાંધીયુગ સાહિત્યમાં પણ એનું સરલ, હૃદય, અનુનય કરનારું, પ્રાસાદિક ગદ્ય શું સાહિત્ય પ્રવર્યો છે. જીવનનેતા ગાંધીજીના કેવળ વિચારનો નહીં પણ નથી? વાણી અને વર્તનનો પણ એ પ્રભાવ છે. કહો કે, સાહિત્યકાર આપણે ખુશીથી કહી શકશું કે કેવળ વિચારો અને મૂલ્યો દ્વારા ગાંધીજીનો એ પ્રભાવ છે. જ નહીં પણ વર્તનના ઉન્નત આદર્શો દ્વારા ગાંધીજીએ જીવનવિકાસનો ૫, શ્રી સમ સોસાયટી, જે નવો રાહ પ્રગટાવ્યો તેણે સારા યે ભારતીય જીવનને એવું તો નવરંગપુરા, અમદાવાદ -૩૮૦૦૦૯ આખું જીવન પલટાવી નાખવું, જીવનની સમગ્ર દિશા પલટાવી નાખવી, એવું કાર્ય બે જ વ્યક્તિઓએ વર્તમાનમાં કર્યું છે : એક કાલ માર્કસે અને બીજા મહાત્મા ગાંધીજીએ. - ચીમનલાલ ચકુભાઈ શાહ અનાસક્તીનો અર્થ નિઃસ્વાર્થપણે સ્વધર્મનું પાલન એમ કહેવાય. પણ ગાંધીજીએ અનાસક્તિનો જુદો જ અર્થ કર્યો છે. સાધનશુદ્ધિ ન હોય ત્યાં અનાસક્તિ તે વિતરાગ દશા શક્ય નથી. એમ ગાંધીજી દઢપણે માનતા. - ચીમનલાલ ચકુભાઈ શાહ ગાંધીજી હાથનો પંજો અને પાંચ આંગળીઓ વડે પોતાની નિસબતના મુદ્દાઓ વ્યક્ત કરતા હતા. તે પાંચ માંગળીઓ અને પંજો નીચેની બાબતો સૂચિત કરતી હતી. (૧) હિંદુ-મુસ્લિમ એકતા (૨) અસ્પૃશ્યતા નિવારણ (૩) સ્ત્રી પુરૂષ સમાનતા (૪) અફીણ અને નશાખોરી જેવાં વ્યસનોથી મુક્તિ (૫) કાંતણર્ય પાંચ આંગળીઓને એકત્રિત કરતું હાથનું કાંડું સૂચવતું હતું, અહિંસા. અગિયાર મહાવ્રત સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવવું, અભય સ્વદેશી સ્વાદત્યાગને સર્વધર્મ સરખાં ગણવા આ અગિયાર મહાવ્રત સમજી, નમપણે દેઢ આચરવા. સાત સામાજિક પાપ ગાંધીજીની દષ્ટિએ નીચેના સાત સામાજિક અપરાધ છે : (૧) સિદ્ધાન્તહીન રાજકરણ (૨) પરિશ્રમહીન ધનોપાર્જન (૩) વિવેકહીન સુખ (૪) ચારિત્ર્યહીન શિક્ષણ (૫) સદાચારહીન વ્યવહાર (૬) સંવેદનહીન વિજ્ઞાન (૭) વૈરાગ્યહીન ઉપાસના ‘ગાંધીજી ગૌતમબુદ્ધ પછીના શ્રેષ્ઠતમ ભારતીય હતા અને ઈશુ ખ્રિસ્ત પછીના શ્રેષ્ઠતમ માનવ હતા.'' - ડૉ. જેએ.હોમ્સ ગાંધીજી ડાયોજીનિસ, નમતામાં સેન્ટફ્રાન્સિસ અને શાણપણમાં સોક્રેટીસ જેવા હતા.'' – ફ્રાન્સિસ નીલસન (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ પ્રેમળ જ્યોતિ Page #61 -------------------------------------------------------------------------- ________________ સચોટ, પારદર્શી, લોકશિક્ષણ માટે પત્રકારત્વ | ડૉ. સેજલ શાહ આજે એકવીસમી સદીમાં માહિતીનો ભંડાર ચારે તરફથી બદીઓ મનુષ્ય મનુષ્ય વચ્ચે વિગ્રહ કરાવે છે. તેનાથી છૂટકારો ઊભરાઈ રહ્યો છે, ત્યારે ૨૦મી સદીના પત્રકારત્વ અંગે વાત પણ વિકાસ માટે આવશ્યક છે અર્થાત સામાજિક વિકાસને આર્થિક કરવાની છે, અને એ પણ એવો સમય, જે પ્રીન્ટ મીડિયા પૂરતો અને રાજકીય વિકાસ સાથે પુરસ્કૃત કર્યો. (૩) ભાષા, ધર્મ, સીમિત હોવા છતાં તેનું બળ હિન્દુસ્તાનની કરોડો જનતાને જગાડવા અધ્યાત્મ અંગે મનુષ્ય જમના આવરણો છોડી આંતરિક વિકાસ પૂરતું હતું. એ શબ્દો એવા જીવંત બની પ્રજાની ચેતનામાં ભળ્યા સાધવો જોઈએ. કે રાષ્ટ્રના મહત્વના પ્રશ્નો પ્રત્યે માત્ર જનતા જાગૃત ન થઈ પણ ગાંધીજીનો દૃષ્ટિકોણ સર્વગ્રાહી રહ્યો છે. વિકાસની સાથે એને પોતાની નિજી જવાબદારી સમજી, એ બ્રિટીશ સલ્તનત તેમણે સ્વાવલંબીતાને આગવું મહત્ત્વ આપ્યું છે. આ સ્વાલંબન સામે લડવા સજ્જ થઈ. આપણે એ યાદ રાખવું જોઈએ કે એ માત્ર આર્થિક નથી, આધ્યાત્મિક, વૈચારિક, સામાજિક છે. મનુષ્ય શબ્દો જ્યારે પ્રજા સુધી પહોંચતા ત્યારે પ્રજા એને માત્ર રાષ્ટ્રપિતાના માત્રમાં તેમને ખૂબ રસ પડતો અને સત્યની શોધ સાથે મનુષ્યત્વને શબ્દો છે એટલા માટે સ્વીકારી નહોતી રહી પણ એ શબ્દો સાથે શોધતા અને પોતાના શબ્દો દ્વારા એ જ પહોંચાડતા. ગાંધીજીનું કાર્ય અને એના પર બેઠેલી લોકોની શ્રધ્ધા કારણભૂત લેખનમાં ગાંધીજીએ મુખ્યત્વે પત્રો, નોંધપોથીઓ વિશેષ રૂપે હતા. ગાંધીજીના વૃત્તપત્રો ત્યાં પહોંચ્યા જ્યાં સ્વદેહે બાપુ ન લખ્યા. દ. આફ્રિકાના વસવાટ દરમ્યાન વાંચન વધ્યું અને એમની પહોંચી શક્યાં. આ શબ્દોમાં એવી તાકાત હતી કે જનસમુદાયની જીવન તરફ જોવાની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવ્યું. ચેતનાને ઝંકૃત કરતાં. ગાંધીજીના લખાણના લક્ષણો જોઈએ તો – તેમના લખાણોમાં ઘણી વખત ખૂબ જ જાણીતી વ્યક્તિના કામ અંગે બારીકાઈથી ઉપદેશ છે, પોતાના વાચનને આધારે અને અનુભવને આધારે જોવાનું આપણે વીસરી જતાં હોઈએ છીએ અને એ વખતે એક તેઓ લખે છે. પરંતુ એમાં સરળતા અને સહજતા છે, જે વાચકને બહોળા પ્રતિસાદમાં આપણો સૂર ભળી જતો હોય છે. પણ ડૉ.નરેશ ગળે ઊતરે છે, સાથે એમાં વાચકને અનુસરવાનો અનુરોધ અને વેદના સૂચન મુજબ જ્યારે ગાંધીજીના પત્રકારત્વ વિશે આજે છૂપો આદેશ પણ રહેલો હોય છે. ફરીથી લખવાનો ઉપક્રમ થયો ત્યારે ગાંધીજીના પત્રકારત્વ અંગેની આ લખાણમાં વર્ણનાત્મક, ભાવાત્મક અને ચિંતનાત્મક એવી જુદી વિશેષતાઓ ઊભરાઈ આવી અને જગતનો નેતા ખરા અર્થમાં ત્રણ પ્રકારની ગાંધીજીની ગદ્યશક્તિનો આપણને પરિચય થાય છે. વિભૂતી કેમ ગણાયા છે, તે સમજાયું કે અત્યાર સુધી સાંભળ્યું હતું, તેઓ પોતાના શબ્દોને સમાજ સાથે જોડીને, તેના પ્રશ્નોને તે આજે ફરી એક વાર સમજણની કેડીએ અંકાયું જોડીને વાત કરે છે, જાગૃત કરવાનું કાર્ય કરે છે. પત્રકારત્વનો સીધો સંબંધ મનુષ્ય-સમાજ સાથે લોકશિક્ષણના ગાંધીજીની આ લડત સત્ય અને અહિંસાના પાયા પર મંડાયેલી હેતુસર રહ્યો છે. આ લોકશિક્ષણ હંમેશા જાણકારી પૂરતું સીમિત હતી. ન્યાયની ભાવના પર મંડાયેલી હતી. તેથી જ હિંદમાં પણ નથી હોતું પણ એનું કાર્ય સમાજનું પ્રતિબિંબ દર્શાવાનું અને વર્તન એની પ્રત્યે ખૂબ સહાનુભૂતિ પ્રગટી. કેળવવાનું છે. એ સમયમાં મુંબઈ સમાચાર રાસ્ત ગોફ્તાર, ગનેઆન ગાંધીજી સત્યાગ્રહ દ્વારા દુશ્મનોનું હૃદય પરિવર્તન કરવા પ્રસારક, ડાંડિયો વગેરે લોકશિક્ષણમાં ઉપયોગી હતા અને આ ઈચ્છતા હતા, જે એમના પ્રથમ પ્રયોગમાં જ કરી શક્યાં. ગાંધીજીના પત્રોએ ગુજરાતી ગદ્યને ઘડવામાં મહત્વનું કાર્ય કર્યું હતું. લોકશાહીમાં લખાણમાં એક તરફ ઉચ્ચ નૈતિક ભાવના જોવા મળતી તો બીજી પત્રકારત્વને ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર) તરીકે પણ તરફ દુશ્મન પ્રત્યેની ઉદારભાવના, આ એમની યુધ્ધ નીતિ અસર ઓળખવામાં આવે છે. જો ઈતિહાસ તરફ નજર કરીએ તો એક બહુ જ સારી થઈ લોકો પર. એ સમયે આપણા પૂર્વજોએ જે સમયે ધાતુની પટ્ટી પર સમાચારો લખીને મુખ્ય સ્થાનો પર મુકવામાં આદર્શમય વાતાવરણ બાંધ્યું હતું. ગાંધીજીએ એને પોષીને ઉછેર્યું. આવતી હતી. રોમમાં આમ થતું. તેમાં લડાઈના પરિણામો કે એમને સાહિત્ય અને જીવન, બંને વચ્ચે સાનુકૂળતા સાધી. એમની વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક વિશે કહેવામાં આવતું. ૧૫મી ભાષામાં સત્યનો રણકો, સાત્ત્વિકતા, ભાવના ઓઘ અને મર્મલક્ષી સદીમાં છાપકામ માટેના યાંત્રિક સાધનોનો આરંભ થયો. પત્રકાર વિધાનોની સાદી, સરળ અને ટૂંકી વાક્યરચના વગેરે ગુણોને લીધે તરીકે ગાંધીજી ઉત્તમ હતા. તેમને ત્રણ દિશામાં એક સાથે કાર્ય એની રસિકતા વધી છે. કર્યું. (૧) બ્રિટીશ સલ્તનતનું ભારત પર રાજ, અને ગુલામીની આજે પત્રકારિત્વ એક જુદી દિશામાં જઈ રહ્યું છે. આજુબાજુના અવસ્થા કોઈ પણ પ્રજાએ ન સ્વીકારવી. (૨) જે સામાજિક અનેક પરિબળોની પકડ એના પર વર્તાય છે. સમાચાર અને મૂલ્ય ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૬૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ કરતાં, વાસ્તવિકતા કરતાં વધુ વાચકોના ગમા-અણગમાં પર પ્રથમ ભારતીય વૃત્તપત્ર પ્રગટ થયું હતું, જે હવે નથી ચાલતું. પત્રકારિત્વનું જગત નભી રહ્યું હોય એવું લાગે છે. એક તરફ ગુજરાતી ભાષાનું સૌથી પહેલું વૃત્તપત્ર મુંબઈ સમાચાર' હજી ભાષાનું પોત અને ઓજસ ગુમાવ્યું છે તો બીજી તરફ વિચારવંત આજેપણ ચાલે છે અને ફરદુનજી મર્ઝબાન ગુજરાતી પત્રકારત્વના સંવાદની ભૂમિકા પણ ખલાસ થઈ ગઈ છે. આવા સમયે ગાંધીજીએ પિતા ગણાય છે. આ સમયને વૃત્તપત્રનો પ્રથમ યુગ ગણી શકાય, જે કાર્ય કર્યું તે તરફ જોઈએ તો ખ્યાલ આવે કે જગતના સર્વશ્રેષ્ઠ ત્યાર બાદ પંડિત યુગમાં ‘ગુજરાતી' સાપ્તાહિક આવ્યું અને બાદમાં પત્રકારોમાં તેમનું નામ આવે કારણ એમને માત્ર પોતાના લખાણો ૧૯૧૯માં ગાંધીજીએ ‘નવજીવન'ની શરૂઆત કરી જેને વૃત્તપત્રનો દ્વારા, તંત્રીલેખો, પત્રો દ્વારા સમગ્ર દેશમાં અહિંસક આંદોલનનું ત્રીજો યુગ કહી શકાય. વાતાવરણ રચી આપ્યું. સમાજ, દેશ અને વિશ્વ સુધી એમના શ્રી ફાર્બસની પ્રેરણાથી કવિ દલપતરામે અમદાવાદમાં ગુજરાત શબ્દોનું ચેતન એમના પ્રજા સુધી પહોંચતું. વર્નાક્યુલર સોસાયટી' (જે અત્યારની ગુજરાત વિદ્યાસભા)ની તંત્રી તરીકે તેઓ પ્રજા સાથે સતત સંવાદ કરતાં અને ઘણીવાર સ્થાપના કરી, ગુજરાતનું પ્રથમ વૃત્તપત્ર ‘વર્તમાનપત્ર' ત્યાંથી લોકો સામે ટીકાનો પત્ર લખતા. એકવાર મહાદેવભાઈએ આ પ્રગટ થાય છે, અને ત્યારબાદ ધીરેધીરે સંખ્યામાં વધારો થાય છે, ટીકાના પત્રો એમને ન આપ્યાં. ત્યારે તેઓ મહાદેવભાઈને લખે જેમાં વૃત્તપત્રોની સંખ્યા ૨૬, ૧૩ મુંબઈમાં, ૧૨ ગુજરાતમાં અને છે, જેમાં તેમની તંત્રી તરીકેની જાગરૂકતા જોવા મળે છે. ૧૯૧૯ ૧ કરાંચીથી પ્રગટ થાય છે. ના સપ્ટેમ્બરમાં તેઓ મહાદેવભાઈને પત્ર લખે છે, આરંભના સમયમાં વૃત્તપત્રોમાં સ્થાનિક સમાચારો, વહાણોના ભાઈશ્રી મહાદેવ, આવવાના અને ઉપાડવાના સમયો, અમલદારોની બદલીના સમાચારો .... ‘નવજીવન' ઉપરની ટીકા તમારે મોકલવી જોઈતી જ આવતા, પણ ધીરે ધીરે એમાં સમાજસુધારણાના પ્રશ્નો રજૂ થાય હતી. દરેક અંકની મોકલવી જ. હું માંદો હોઉં કે સાજો જ્યાં સુધી છે. ‘ગુજરાતીમાં ભાષા, જોડણી, શૈલી પ્રત્યે પૂરતું ધ્યાન અપાયું ‘નવજીવન'નું તંત્રીપણુ ડહોળું ત્યાં સુધી ટીકા મેળવ્યા વિના કેમ હતું. ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં એમને દક્ષિણ આફ્રિકામાં ચાલે? ‘નવજીવન' નો બીજા અંક બહુ સારો ગણું છું. છાપવાનો ‘ઈન્ડિયન ઓપીનિયન' નામક વૃત્તપત્ર ચલાવ્યું હતું. ૧૯૦૪માં દોષ તદ્દન સંતવ્ય છે. કામ કરનારાઓ ઘડીભર જંપ્યા નથી...' ગુજરાતી, હિંદી, તમિલ અને અંગ્રેજી એમ ચાર ભાષામાં નીકળતું ગાંધીજીના વિશાળ વાંચનનો પરિચય સતત એમના લખાણોમાં હતું. પાછળથી હિંદી અને તમિલ વિભાગો બંધ કરી દેવામાં જોવા મળે છે. ૩૦/૪/૨૪નો પત્ર જુઓ, ..... મારી ભાષા ને આવ્યાં. આના વિશે ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે કે, લેખ જોઈ લેજો. ... કેટલો શ્રમ લઈ લાલજીએ 'નવજીવન' વાંચ્યું “મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલા ફેરફાર મારી જિંદગીના છે? તેના ઘણા સુધારા આપણને શરમાવનારા છે. જો ‘નવજીવન’ના ફેરફારો સૂચવનાર હતા... હું પ્રતિ સપ્તાહ મારો આત્મા રેડતો, લેખો તમે પ્રથમથી વાંચી જતા હો તો તમને આ દોષો વિષે તો હું જેને સત્યાગ્રહરૂપે ઓળખતો તે સમજવાનો પ્રયત્ન કરતો. જરૂર ઠપકો આપું... આગળ લખે છે... ખરેખર જે આપણે જેલના સમય બાદ કરતાં દશ વર્ષ સુધીના, એટલે ૧૯૧૪ સુધીના ભાષાના તરી આવતા દોષોને ન સુધારી શકીએ તો ‘નવજીવન’ ‘ઈન્ડિયન ઓપીનિયન'ના એવા અંકો ભાગ્યે જ હશે, જેમાં મેં કંઈ ચલાવવાનો આપણને જરાયે અધિકાર છે ખરો? હું પોતે મારું બધું નહીં લખ્યું હોય. એમાં એક પણ શબ્દ મેં વગર વિચાર્યા વગર લખાણ જોઈતી ચીવટપૂર્વક ને તે પણ ભાષાષ્ટિએ તપાસી જવા તોલે લખ્યો હોય કે જાણી જોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને અત્યારે (તૈયાર) નથી થયો. અને જો તમે અથવા સ્વામી પૂરી રીતે યાદ નથી. મારે સારું એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું. તપાસી જવાની જવાબદારી માથે ન લો તો ‘નવજીવન’ બંધ કરતાં મિત્રોને સારું મારા વિચારો જાણવાનું વાહન થઈ પડ્યું હતું. પણ મને આંચકો ન લાગે. જે માણસ પોતાનું કાર્ય પોતાને સંતોષ પત્રકારોને તેમાંથી ટીકા કરવાનું બહુ ઓછું મળી શકતું. હું જાણું પૂરતું ન કરે તેણે તો તે છોડવું એ તેનો ધર્મ છે.'' (૨૩૧) છું કે એનાં લખાણો પત્રકારને પોતાની કલમ ઉપર અંકુશ મૂકવા અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગાંધીજીની ભાષાની માટે ફરજ પાડતાં. એ છાપ્યા વિના સત્યાગ્રહની લડત ન ચાલી શુદ્ધિ માટેની ચીવટ અને આગ્રહ કેવો છે? ભાષાશુધ્ધિને તેઓ શકત.'' આમ ગાંધીજીએ જે પત્રકારત્વનો નવો સમય આલેખ્યો ખુબજ મહત્વ આપતાં હતાં અને તેને કારણે સામયિકને બંધ કરવા તેમાં જોઈ શકીએ છીએ કે વિવેકી, જાગૃત અને સંયમી પત્રકાર પણ તત્પર થાય છે. ગુજરાતી ભાષામાં પ્રવર્તતી અવ્યવસ્થા દૂર કેવો હોવો જોઈએ. કરવાની એમની ધગશ આ પત્રોમાં જણાય છે. ગાંધીજીએ ઈન્ડિયન ઓપીનિયનનો ધ્યેય પણ રજૂ કરતાં કહ્યું ગુજરાતમાં સૌથી પહેલું વૃત્તપત્ર ૧૮૨૨માં ‘શ્રી મુંબઈના હતું કે “સમ્રાટ એડવર્ડની યુરોપીય અને ભારતીય પ્રજાઓમાં નિકટ સમાચાર' શરૂ થયું તે પહેલાં સંગબાદ કૌમુદી' નામે હિંદનું સૌ સંપર્ક સ્થાપિત કરવાનો, લોકમતને શિક્ષિત કરવાનો, ગેરસમજનાં (૬૨) સત્ય-અહિંસા- અપરિગ્રહ) 'પ્રબદ્ધ જીવન :ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ કારણે દૂર કરવાનો અને હિંદીઓની સામે એમના પોતાના દોષોની બીજી તરફ નવજીવન અંગે પણ એવી જ સ્પષ્ટતા છે કે રજૂઆત કરવાનો કે જેથી તેઓ અધિકારોની પ્રાપ્તિના આગ્રહ ક્યાંય વગર વિચાર્યું વાક્ય નહીં હોય. સાથે એમના કર્તવ્યપંથને સંભાળે' (ઈન્ડિયન ઓપીનિયન, ૨૪- સત્યને સિધ્ધાંતોથી સિદ્ધ કરે છે, લંબાણપૂર્વક તર્ક સિધ્ધ કરે ૧૨-૧૯૦૪, સંપૂર્ણ ગાંધી વાડ્મય ખંડ-૪ પૃ. ૩૪૫) છે, સત્યને વિનયથી રજૂ કરવાની રીતિ તેઓ આપે છે. અહીં ગાંધીજીએ વાચકો સાથેના સંવાદ અર્થે પત્રસેતુ સાધ્યો. જાહેરખબરની પોકળતા વિશે પણ સ્પષ્ટ છે કે એની બીભસ્તતા અને પરિણામે વાચકો સાથે મીઠા સંબંધો બાંધ્યા. પત્રકારત્વ એ એમને સ્વીકાર્ય નથી. છાપુ એના લવાજમથી ચાલે તેવું માનતા. એમનો વ્યવસાય નહીં પરંતુ પણ જનસેવા માટેનું એક સાધન ગાંધીજી એક એવા પત્રકાર હતાં, જેઓ દેશમાં જાગૃતિ પોતાના બન્યું હતું, તેમને માટે અને વર્તમાનપત્રો માટેનો એમનો વિચાર વૃત્તપત્ર દ્વારા લાવે છે. પણ એટલો જ સ્પષ્ટ હતો કે વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા એમના પત્રોમાં રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક વગેરે જોઈએ. તેમણે આત્મકથામાં નોંધ્યું છે કે, વર્તમાનપત્રો એ ભારે વિષયો રહેતા ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા' બંધ થયા બાદ શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે અનુક્રમે “હરિજન બંધુ' અને 'હરિજન' નામે ચાલુ રહ્યાં. છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ઘોધ નાશ કરે એક પત્રકારત્વ તરીકે તેમણે માત્ર માહિતી આપવાની ભૂમિકાછે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી માંથી બહાર નીકળી વાચકોના પ્રશ્નોમાં રસ લીધો છે, વાચકોને નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે' (આત્મકથા- સામાજિક જીવન સાથે જોડી, એ અંગેની જવાબદારીનું ભાન ૨૬૧). કરાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે, એ સમય એવો હતો વર્તમાનપત્રને જ્યારે લોકશિક્ષણ અને લોકજાગૃતિનું મહત્વનું જ્યારે વધુમાં વધુ લોકો રાષ્ટ્ર અને સમાજના પ્રશ્નો સાથે પોતાને કાર્ય સોપ્યું એટલે તેમની જવાબદારી પણ વધી. એક તરફ કરકસરનો જોડતા ગયા અને એ અંગે કાર્ય કરતાં ગયા. ગાંધીજીના પત્રકારત્વનો પ્રયોગ અને બીજી તરફ જરાય પોકળ ન રહે તેની તકેદારી સાથે એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે તેમણે પ્રજાને અંગત વર્તુળમાંથી ભાષા જાગૃતિ તો ખરી જ. વાચકને સમજાય તેવું પણ સચોટ અને બહાર કાઢી સામાજિક જાગૃતિ ભણી કાર્યરત કર્યા. બૌદ્ધિકવર્ગને અપીલ કરે તેવું તાર્કિક, આ બંનેની વચ્ચે તેમને બીજી બાબત એ પણ નજરે ચડે છે કે જે કાર્ય કે સિધ્ધાંતમાં સમતોલન જાળવ્યું. શરૂઆતમાં “અમે' સર્વનામનો પ્રયોગ કરતાં તેમને શ્રધ્ધા બેસતી, તેના ઉદાહરણ આપી પોતાની વાતને લંબાણથી જે હિન્દમાં આવીને એકવચનમાં પરાવર્તિત થયો. ગાંધીજીની તાર્કિકતાપૂર્વક રજૂ કરતાં. ત્રીજી બાબત એ કે તેઓ વ્યક્તિના કેટલીક શૈલી અહીં ઊભરાઈ આવે છે તો એ કે તેઓ હંમેશા ચરિત્રને તેની અનુરૂપતા પ્રમાણે ચરિત્રાત્મક કરી મૂકી આપતાં ઉદાહરણ આપીને વાતો કરતા. કોઈ જીવનપુરુષનું ઉદાહરણ અનેક નાના-મોટા સેવકોના મૃત્યુ સમયે ગાંધીજીએ પ્રાસંગિક આપતાં કે વાચકને સંબોધતા. હંમેશા મનુષ્યના આત્માને જાગૃત નોંધો લખી હતી. કરવાની વૃત્તિ તેમના લખાણમાં રહેતી. ' શબ્દ અને અર્થના ઉપયોગ વિશેની તેમની સમજ ઊંડી હતી. રિપોર્ટિંગ બાબતે ગાંધીજીની ચીવટ ગજબની હતી. તેઓ વાંચનારને સમજાય એ માટે સરળ શબ્દોનો પ્રયોગ કરતા, અને માનતા કે રિપોર્ટ તો એવા થાય કે એક દિવસના રિપોર્ટને બીજા વાચકને કહેતા કે જેમને શબ્દનો અર્થ ન સમજાય, તેમને બીજા દિવસ સાથે સંબંધ અને બીજાને ત્રીજા સાથે સંબંધ હોય અને બધા પાસેથી સમજી લેવો. તેઓ કહે છે કે ગુજરાતી ભાષા પારસી, વાંચી જઈએ તે એમાંથી આખો ઈતિહાસ નીકળી આવે. હિંદુ અને મુસલમાન ત્રણેય વાપરે છે અને ત્રણેય ભાષાને નોખું નવજીવન પહેલાં ‘યંગ ઈન્ડિયા’માં લખતાં અને એકવાર સ્વરૂપ આપ્યું છે. પણ આપણે એટલી અતડાઈથી વર્તીએ છીએ કે ‘યંગ ઈન્ડિયા'ની લંબાણથી ચર્ચા કરતાં તેમણે લખ્યું કે ‘યંગ ત્રણે એકબીજાની ભાષાથી પરિચિત રહેતા નથી. ભાગ્યે જ એ ઈન્ડિયા'માં વિષયની વિવિધતા નહીં આવે તેથી તે ઊતરતું નથી લોકો, એકબીજાના લખેલાં પુસ્તકો વાંચે છે. દેખાવાનું પણ, વિષયોની પસંદગીમાં મૌલિકતા નહીં હોય, હકીકતોની ગાંધીજીએ ‘હરિજન'ને પોતાનું પ્રચાર પત્ર બતાવ્યું હતું. ચોકસાઈ નહીં હોય અને વિવેચનમાં બળ નહીં હોય તો એ જરૂર સરકાર દ્વારા આના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને એ શુદ્ર લેખાશે. ચોક્કસ મૌલિક અને સામાÁવાળા થવા માટે તમારે દ્વારા અહિંસા અને સત્યના પાઠ શીખવતા, ૮-૮-૪૨માં પ્રતિબંધ ઊંડા અભ્યાસી બનવું પડશે. વિષયને પામવાથીજ ‘યંગ ઈન્ડિયા'ના મૂક્યા પછી ૧૯૪૬માં ફરી શરૂ થાય છે, આ બંને ભાષામાં પાનાં જીવંત બનાવી શકાશે. ૭-૪-૧૯૧૯ના રોજ “સત્યાગ્રહ’ નીકળતું હતું. દેશના અનેક સવાલો, હિંદુ-મુસલમાન માટેની નામનું વર્તમાનપત્ર આરંભાય છે. જેનો ઉદ્દેશ્ય સત્યાગ્રહના સિધ્ધાંતને એકતા માટે એમણે તનતોડ મહેનત કરી હતી. અનુસરીને કાયદાને રદ કરવા. ૨૦મી સદીના આરંભમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટા ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૬ ૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાગના રાજકીય નેતાઓએ પોતાના વિચારોને રજૂ કરવા વર્તમાનત્રને (૧) હિંદીઓની લાગણી દર્શાવવી. માધ્યમ બતાવ્યું હતું. એ રાષ્ટ્રીય લડતના સમયમાં વૃત્તપત્રનું સંચાલન (૨) એમના હિતનું રક્ષણ કરવું. એ ધંધાકીય દૃષ્ટિએ નહીં પરંતુ રાષ્ટ્રીય લડતના ભાગરૂપે, લોકશિક્ષણ (૩) એમને વિશેની ગેરસમજ દૂર કરવી. અને સેવાના ભાવથી ચાલતું હતું. ગાંધીજીએ વર્તમાનપત્રની તાતી (૪) હિંદીઓની ખામીઓ હોય તો તે બેધડક બતાવવી. જરૂરિયાતને સમજી હતી. આરંભમાં દક્ષિણ આફ્રિકામાં તેમને (૫) એટલેથી જ ન અટકતાં તે દૂર કરવા અને સુધારવાના હિંદીઓ વચ્ચે, હિંદીઓના હક્ક રક્ષણ માટે જ વૃત્તપત્રની જરૂરિયાત માર્ગો બતાવવા. જણાઈ હતી. ૧૯૦૩ની જૂનથી ૪ તારીખે તેમણે ઈન્ડિયન (૬) હિંદીઓને પોતાના ઉદાત્ત સંસ્કારોથી માહિતગાર કરવા. ઓપીનિયનની શરૂઆત કરી હતી. (૭) એ માટે સારા લેખકોના લેખો મેળવવા. એમના વૃત્તપત્ર વિશેના કેટલાંક વિચારો જોઈએ તો, હિંદ (૮) એક જ રાજ્યની જુદી જુદી પ્રજા વચ્ચે સંપ અને સ્વરાજમાં તેમણે નોંધ્યું છે કે, “છાપાનું કામ લોકોની લાગણી ભાઈ બંધી કરવી. જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે, બીજુ કામ લોકોમાં એક તરફ એમણે પ્રસિદ્ધ વ્યક્તિઓના ચરિત્રો આપ્યા અને અમુક લાગણીઓ જરૂરની હોય તો તે પેદા કરવી એ છે, ને ત્રીજુ પ્રજા ઘડતરનો પ્રયાસ કર્યો તો બીજી તરફ વર્તમાનપત્રની ભારે કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તો પણ શક્તિનો ઉપયોગ પ્રજા જીવનની કેળવણી માટે કર્યો, તો બીજી બેધડક થઈ બતાવવી (હિંદ સ્વરાજ પૃ.૨) તરફ પોતાના આત્માને રેડી સત્યાગ્રહના સ્વરૂપને ઓળખીને પ્રજા - ગાંધીજી બહુ જ સ્પષ્ટરૂપે વૃત્તપત્રના હેતુ નજર સમક્ષ રાખીને, સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્રની લડત, રાષ્ટ્રની પ્રજાના એનો આરંભ કર્યો હતો. એક તરફ એમને પોતાના શબ્દો અને પ્રત્યેક આત્માને સમજાય અને પ્રજા એનાથી પોતે સદગત થાય વિચારોમાં અડગ શ્રદ્ધા હતી, બીજુ જ્યારે તેઓ કોઈ સિદ્ધાંત અને પછી લડે, તેવો તેમનો પ્રયત્ન રહ્યો હતો. બહુ જ સંયમપૂર્વકના આપવા ઈચ્છતા તો તેનો પ્રયોગ પોતા પર કે આશ્રમમાં કરતાં શબ્દોનો પ્રયોગ કરીને પ્રજાને અભિભૂત કરવા નહીં, પરંતુ પ્રજાની જેને કારણે એમને એના ભાવ-પ્રતિભાવ અંગે જાણ તો રહેતી જ આંતરચેતનાને જાગૃત કરવાનો એક સ્પષ્ટ અભિગમ એમનાં અને બીજુ જ્યારે પોતાનો મત યોગ્ય ન લાગે અને અન્યનો મત લખાણમાં જોવા મળે છે. વધુ અનુકૂળ લાગે તો તેને સ્વીકારવાની પણ તેમની પૂરતી તૈયારી મનુષ્ય જીવનને સ્પર્શતા અનેક વિષયો તેમના લેખોમાં આવરી રહેતી. લેવાયા હતા. નવજીવનમાં સત્યાગ્રહનો વ્યાપ સ્પષ્ટ કરતા કહ્યું પ્રજા વચ્ચે એકતા નિર્માણ થાય અને બ્રિટિશ સલ્તનત વિરુદ્ધ હતું, ‘પણ સત્યાગ્રહની સીમા કઈ સરકાર ને પ્રજા વચ્ચેના સંબંધોમાં તેમની શક્તિ રાષ્ટ્રને ઉપયોગી બને એની સાથે એમને સમાજના સમાપ્ત થતી નથી. સંસારી સુધારાને સારુ પણ એ જ અમૂલ્ય શસ્ત્ર અવગણાયેલ વર્ગને પણ જાહેરમાં લાવવાનું ભગીરથ કાર્ય કર્યું. છે. આમાં સ્ત્રીઓની સ્થિતિ, આપણા કેટલાક નઠારા રિવાજો, બહેનોને સામાજિક કાર્યમાં જોડી સમાજની શક્તિ વધારવાનું જે હિંદ-મુસલમાનો વચ્ચે ઉભા થતા સવાલો અત્યંજોને લગતી કાર્ય એ સમયમાં થયું. તે કદાચ પછીના સમયમાં નથી થયું. આજે અડચણો - આવા અનેક પ્રશ્નોનો નિવેડો આવી શકે છે.' વૃત્તપત્રો વિચાર નહી, પરંતુ મસાલા પીરસવાની હોડમાં લાગી વાચકવર્ગને પોતાના પ્રશ્નોનું નિરાકરણ આપવા નહીં પણ ગયા હોય એવું ઘણીવાર લાગે છે. ગળાકાળ સ્પર્ધામાં નફાને એ દિશામાં જાગૃત કરવાનું કાર્ય તેઓ કરતાં હતા. તેમણે વાચકો ધ્યાનમાં રાખીને આવતાં વૃત્તપત્રો અને મૂલ્યોસભર વૃત્તપત્રો વચ્ચેનો સાથે નિકટતા કેળવી હતી. પોતાના વિરોધીઓને પણ તેઓ ફેર ગાંધીજીએ સ્પષ્ટ પાડી આપ્યો હતો જ્યારે પત્રકારત્વની વાત સ્વસ્થતાથી જવાબ આપતા હતા. જ્યારે તે કોઈ અન્યના વિરોધમાં આવે ત્યારે પ્રજા-સમાજ, સત્ય-વાસ્તવિકતા અને મૂલ્ય-સંસ્કૃતિ, હોય તો પોતે તેની પૂરી તપાસ કરતા, ઘણીવાર જેની વિરુધ્ધનું આ ત્રણ દૃષ્ટિકોણ મહત્વના હોય છે. પત્રકારે શબ્દના મૂલ્ય એ લખાણ હોય તેને જ મોકલી આપતા, અને વાત સાંભળ્યા પછી તે સંસ્કૃતિની જાળવણી સાથે પ્રજા કે સમાજના હિતને જાળવીને જે વસ્ત પ્રસિધ્ધ કરતા. કોઈને બને ત્યાં સુધી અન્યાય ન થાય તેની વાસ્તવિક પરિસ્થિતિ છે, તેનો ચિતાર આપી તે માટેનો માર્ગ પરી કાળજી રાખતા તેમને પોતાની આત્મકથામાં પણ ‘ઈન્ડિયન સુચવવાનો છે. પત્રકારે આ યાદ રાખવું જોઈએ કે તે એકસાથે ઓપીનિયન’ વિશે લખ્યું છે કે તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ લાખો-કરોડો લોકોને જ્યારે માહિતી આપે છે ત્યારે, એ સમૂહને અને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હૃદય માર્ગદર્શન પણ આપીને, એક દિશા દોરવણી કરવાની છે. ‘ઈન્ડિયન ઠાલવનારા કાગળોના ઢગલા થતા. તેમાં તીખાં, કડવા, મીઠાં, ઓપીનિયન’ શરૂ કર્યુ ત્યારે એમણે હેતુ વિષયક સ્પષ્ટતા કરી એમ ભાતભાતનાં લખાણો મારી પાસે આવે. તે વાંચવા, વિચારવાં, હતી, તેમાંથી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ માટે, સારું ૬ ૪ ) સત્ય- અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ શિક્ષણ થઈ પડયું.' ગાંધીજીનો ચીવટ, નિયમિતતા, શિસ્તતાનો સ્વભાવ આ કાર્યને એકદમ અનુકુળ હતો. તેઓનો સતત પ્રવાસ હોવાં છતાં વૃત્તપત્ર મોડું ન પડે તેની કાળજી તેઓ લેતાં. વેળાસર લખાણ અચૂક મોકલાવતા, પોતે જે દરેક વૃત્તપત્રોની મર્યાદા બાંધી હતી, તે અનુસાર જ કાર્ય કરતાં જેમ કે હરિજન પત્રો માટે તેમને સ્પષ્ટ કર્યું હતું કે આ પત્રો હરિજનકાર્યને જ વળગી રહેશે અને રાજકારણને બાકાત રાખશે, અને એમણે એ ધારાને અનુસરીને હરિજન પત્રોમાં કોંગ્રેસના અધિવેશનનો ઉલ્લેખ કે પોતે રાજકારણથી છૂટા થયા એ ઉલ્લેખો આવ્યા ન હોતા. એ સમયે છાપાનો ફેલાવો ખૂબ જ બહોળો હતો. તે વખતે હરિજન અંગ્રેજી, હિંદી, ઉર્દૂ, તામિલ, તેલુગુ, ઉડિયા, મરાઠી, ગુજરાતી, કાનડી, બંગાળી, આસામી, સિંધી, મલિયાલમ વગેરે ભાષામાં પ્રગટ થતું હતું. છાપામાં જાહેરખબર લેવાના પણ તેઓ વિરોધ હતા જાહેરખબર દ્વારા કોઈને ખુશ કરવાની નીતિ તેમને ફાવતી નહીં. આત્મકથામાં પણ એ અંગે નોંધ્યું છે કે, 'આ છાપાંઓમાં જાહેરખબરો ન લેવાનો મારો આગ્રહ અસલથી જ હતો તેથી કર્યો ગેરલાભ થયો નથી એવી મારી માન્યતા છે, અને છાપાની વિચારસ્વતંત્રતા જાળવવામાં એ પ્રથાએ બહુ મદદ કરી છે.' વૃત્તપત્રોનું સ્વાતંત્ર્ય અને વૈચારિક સ્વાતંત્ર્ય કોઈ ભૌતિક સત્તા છીનવી લે એ, સ્વાભાવિક રીતે જ ગાંધીજીને સ્વીકાર્યું ન હોય પણ આ વાત આજના સમયને પણ એટલી જ લાગુ પડે છે. કોઈના વાર્ષિક બુ ૩-૮-૧, પુસ્તક ૧. ... ભખારી કૉલ તો. પબનો માતા, નડીયાદ અને બારેજડી ડે, રીંછની વતનું રહસ, સ્વદેશી ચળવળ, દુઃખી પળખ, તુર્કી, હિન્દ પાને બા તીરે. વિચાર રત્ના. ઑક્ટોબર- ૨૦૧૮ મધ્યસ્થી કે પ્રતિનિધિ થઈને બોલવું અને લોકોને વિરુધ્ધ જવાની ફરજ પડે એવા આર્થિક પરાવલંબનો એમને કદી સ્વીકાર્યા નહી. નવજીવન. તંત્રીઃ મોહનદાસ કરમચંદ ગાંધી, અમદાવાદ રાષવાર તા. ૭ મી સપ્ટેમ્બર ૧૯૧૯ મહત્વના વિષયો. ધ્વન વિષય સીમીત ન ક નાસીર પી. ... ર. વિસરાય મામ અન સર્જન કર ર. શું ભાસકર બાપુભાઇ ધ્રુમોના એક ગભીર પ્રસંગ આ પ્રકારનો છેઃ હંમેસ દા-સવાડી એક વાર્તાકાર મારી કારેલીની “ ગાય” નામે વાર્તાપત્નીઓ પ્રકારોને નવપાવતા જાનાલાલ દલપતરામ નામની એક ઉભરાય પની ઓ કેવળ મેજશાકમાં નિયમ રહેમાસ બિન ધર્મ પર ત્યિાદિ ગાર વિષયો ઉપર વાતા નારી અને રિર્વમુખ હતી. તેની આગળ વાર્તાના નામ, થીકરે છે, તેનું સ્થિમ એ હંમેસના મન દૂર થતું વર્ણવતાં વાર્તાકાર લખે છે: ગાંધીજીએ અંદાજે ચાલીસેક વર્ષ સુધી છાપામાં લખ્યું, સંચાલન કર્યું. અને તે મોટેભાગે સાપ્તાહિક હતા. ૧૯૦૩ના જૂનની ૪ થી તારીખે તેમણે ‘ઈન્ડીયન ઓપીનિયન'નો આરંભ કર્યો. જેમાં વિદેશમાં હિંદીઓની પડતી હાડમારી અને તેમના વિશે પ્રવર્તતી ગેરસમજો વિશે લખ્યું હતું. દાદાભાઈ નવરોજી લંડનમાં ‘ઈન્ડિયા’ નામનું છાપું ચલાવતાં હતા. તેનાં ખબરપત્રી તરીકે ગાંધીજીએ કાર્ય કર્યું હતું. ભારત આવીને ૧૯૧૯માં ‘સત્યાગ્રહી'નો આરંભ કર્યો. ઉપરાંત ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી હોર્નિમેનને દેશપાર કરવામાં આવ્યા એટલે એનું સંપાદન તેમણે સંભાળ્યું, જે પછીથી બંધ કર્યું. જમનાદાસ દ્વારકાદાસ યંગ ઈન્ડિયા' ચલાવતાં હતા. જે સત્યાગ્ર માટે ગાંધીજીને સોપાયું હતું. ઈન્દુલાલનું. નવવન અને સત્ય' જે માસિક હતું, જેને અઠવાડિક તરીકે ‘નવજીવન' નામે ૧૯૧૯માં શરૂ કરાયું હતું. હરિજન ‘૧૯૩૩ના ફેબ્રુઆરીમાં શરૂ થયું જેના સંપાદક શ્રી આર. વી. શાસ્ત્રી હતા. ત્યારબાદ એમણે એને સંભાળ્યું હતું. જીવનના ૩૫ થી ૪૦ વર્ષ પત્રકારત્વમાં ગાળ્યા એ ગાંધીજનું મોટાભાગનું લખાણ, વૈચારિક પડઘો, વ્યક્તિત્વ આ મળે છે. જે આજના સમયના પત્રકારત્વને બહુ યોગ્ય દિશાસૂચન કરી આપે છે. non Mobile : +91 9821533702 sejalshah702@gmail.com છુટા નાલો એક નાનો પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક અંક ૧ ડગેસ દવા-સારવાઝી બેચેન થઈ આસનમાં સળવળવા ભાગી; આર્થિનના અવાજમાં હૈયો કાત લ્યુકાર હતા કે તે ગેસના હૃદયના ઉંડામાં પ્રવેશ પામ્યા તેના મનના માથ સત્ય-અહિંસા-અપરિગ્રહ ૬ ૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનું અધ્યાત્મદર્શન ડૉ. નરેશ વેદ ગુજરાતી ભાષા-સાહિત્યના સેવાનિવૃત્ત વરિષ્ઠ અધ્યાપક. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ૪૫ વર્ષોનો અધ્યયન, અધ્યાપન અને સંશોધનનો બહોળો અનુભવ, વાંચન અને લેખન ઉપરાંત જ્ઞાન - વિસ્તરણ અને સંસ્થા સંચાલન જેવી પ્રવૃત્તિઓમાં શરીક, બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મ અને તત્ત્વ દર્શનની પરંપરાના જિજ્ઞાસુ, સવાસો જેટલા શોધપત્ર અને ૨૦ પુસ્તકોના લેખક, “જન્મભૂમિ-પ્રવાસી’, ‘પ્રબુદ્ધ જીવન', 'સેતુ', ‘વિ' વગેરે સામાયિકોના નિયમિત લેખક. અનેક પુરસ્કારોથી સન્માનિત. જીવનનું કોઈ ક્ષેત્ર કે વ્યવહાર એવો નથી જેમાં ગાંધીજીએ જગતના સ્વભાવ અને સ્વકર્મને ઓળખાવતો સ્વધર્મ; માણસના પોતાની મૌલિક રીતે પ્રવૃત્તિ કરી ન હોય. પણ એ બધી પ્રવૃત્તિને માનસિક (mental), નૈતિક (moral) અને આધ્યાત્મિક (spiriએકસૂત્રે ગૂંથળાવાળી વસ્તુ એમની ધર્મભાવના છે. આ ધર્મભાવના tual) ચારિત્ર (character)ને ઘડતો ધર્મ; વ્યષ્ટિ અને સમષ્ટિના નહિ સમજીએ ત્યાં સુધી ગાંધીજીને સમજી નહીં શકીએ.'' તંત્રને સનાતન ધોરણે ચલાવતાં સતું અને તું. - ચીમનલાલ ચકુભાઈ શાહ જગતમાં ધર્મો ઘણા છે. બધા સાચા છે પણ અધૂરા છે. માટે વાત તદ્દન સાચી છે. તો સૌથી પહેલાં એ જાણીએ કે શી છે નારાયણ દેસાઈ જણાવે છે તેમ ધર્મ પ્રત્યેનું એમનું વલણ એવું હતું તેમની ધર્મભાવના. એમના મતે ધર્મ એટલે ઈશ્વર સાથે જોડાવું. કે પોતાના ધર્મ માટે પ્રેમ, અન્યના ધર્મ માટે આદર, જે ધર્મનિરપેક્ષ ઈશ્વર માણસના પ્રત્યેક શ્વસોચ્છવાસનો સ્વામી છે એમ સમજીને જ વિચાર કરે છે અને ધર્મ છે કે નહિ, એવું માને છે એને માટે મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ તેના ધર્મમાંથી ઉદ્ભવવી જોઈએ. માણસના સહિષ્ણુતા અને અધર્મનો વિરોધ. ધર્મ વિશે આવો એમનો અભિગમ એકેએક કાર્યમાં ધર્મભાવના વ્યાપેલી રહેવી જોઈએ. પરંતુ ધર્મ (approach) હતો. એટલે સંપ્રદાય કે ફિરકાના મત અને વાદ એવો અર્થ કરવાનો હિંદુધર્મની સનાતનતા, સહિષ્ણુતા, જીવંતતા અને નથી. પણ સૃષ્ટિનું તંત્ર સુવ્યવસ્થિત અને નીતિના પાયા પર વિકાસશીલતાને લઈને એમને એમાં વિશેષ આસ્થા હતી. એના રચાયેલું છે એવી આસ્થા એ ધર્મનો અર્થ છે. ધર્મ વિના હું એક ધર્મ અને શાસ્ત્રોના ગ્રંથોમાં, અવતારોમાં, મૂર્તિપૂજામાં, ક્ષણ પણ જીવી ન શકું. મારી રાજનીતિને મારી બીજી તમામ ઈશ્વરભક્તિમાં, પુનર્જન્મના સિદ્ધાંતમાં અને કેટલીક સુંદર પ્રવૃત્તિઓ મારા ધર્મમાંથી ઉદ્ભવેલી છે, એમ ગાંધીજી સ્વયં કહે પ્રણાલિકાઓમાં તેમને વિશ્વાસ હતો; પણ અંધવિશ્વાસ ન હતો. છે. જાતિપ્રથા અને અસ્પૃશ્ય ભાવનાના તેઓ વિરોધી પણ હતા. તેઓ જન્મે હિંદુ હતા એટલે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ તો ગુરુપ્રથામાં પણ એમને વિશ્વાસ હતો. ટૉલસ્ટોય, રસ્કિન થોરો, એમણે કર્યો જ હતો, પરંતુ એ ઉપરાંત જૈનધર્મ, બૌદ્ધધર્મ, ઈસ્લામધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેના વિચારોનો એમના પર પ્રભાવ હતો, ખ્રિસ્તી ધર્મ વગેરે ધર્મોનો અભ્યાસ પણ એમણે કર્યો હતો. વૈષ્ણવ પરંતુ એમાંથી કોઈનેય પોતાના ગુરુપદે એમણે સ્થાપ્યા ન હતા. પરિવારના ઘરનું વાતાવરણ, ધર્મિષ્ઠ માતાની એકનિષ્ઠ ઉપાસના, હા, એમણે સ્વામી યોગાનંદજી પાસે ક્રિયાયોગની દીક્ષા લીધી દાસી પાસેથી મળેલો રામમંત્ર, ‘રાજા હરિશ્ચંદ્ર' નાટકે મનોભૂમિમાં હતી. એનાથી તેઓ પોતાના શરીર, ઈન્દ્રિયો અને સ્વભાવ ઉપર, રોપેલું સત્યનિષ્ઠાનું બીજ – એ બધાની સહિયારી મૂડી લઈ ભણવા પોતાની ચંચળ વૃત્તિઓ બૌદ્ધિક બહેકાવ ઉપર નિયંત્રણ મેળવી અને વકીલાત કરવા ઈગ્લેંડ અને દક્ષિણ આફ્રિકા ગયેલા ત્યારે શક્યા હતા. વચનસિદ્ધિ અને કાર્યસિદ્ધિ પામી શક્યા હતા. પાછલા હિંદુધર્મ છોડી તેઓ ખ્રિસ્તી ધર્મ કે પછી ઈસ્લામધર્મ સ્વીકારે એ યુગના પરોપકારી સંતોને અનુસરવાનું એમને ગમતું હતું. માટેનાં દબાણો પણ એમને સહન કરેલાં. ત્યાં રહ્યું રહ્યું વિવિધ ધર્મતત્ત્વશાસ્ત્રો પ્રબોધિત પ્રથાઓ, પ્રણાલિકાઓ અને નિયમોમાં ધર્મોનું તુલનાત્મક વાચન-અધ્યયન કર્યું, ઘણું ધર્મમંથન પણ અનુભવ્યું તેઓ માનતા ખરા, પરંતુ શ્રીમદ્ ભાગવતના દ્વાદશાક્ષર મંત્રથી કે અને મૂંઝવણ વખતે શ્રીમદ્ રાજચંદ્રનું માર્ગદર્શન પણ લીધું હતું. તુલસીદાસની વધારે સરળ વાણીનાં સૂત્રોથી અને ગીતા તથા અન્ય પરંતુ એ બધી મથામણોને અંતે એમણે જે નવનીત તારવ્યું હતું તે ગ્રંથોમાંથી પસંદ કરેલાં સુભાષિતો કે થોડાં પ્રાકૃત ભજનોથી તેઓ એ કે ધર્મ જ જીવનનું ધારક અને ચાલક બળ છે, અને આ ધર્મ પોતાની જાતને સંતોષતા હતા. એ જ એમનો રોજનો આધ્યાત્મિક એટલે હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ, ઈસ્લામધર્મ, ખ્રિસ્તી ધર્મ કે ખોરાક હતો. એ જ એમની ગાયત્રી હતી. અન્ય કોઈ ધર્મ નહીં, પરંતુ દેશકાળ અને વાતાવરણ દ્વારા જન્મ તેઓ આ રીતે આસ્થાળુ ધાર્મિક પુરુષ હતા. ઈશ્વરમાં માનનાર સાથે જ મળેલો આપ્ત ધર્મ; એટલે કે સ્વધર્મ, પોતાના અને આસ્તિક હતા. પણ એમને મન ઈશ્વર એટલે સત્ય. સત્ય જ (૬૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮) Page #67 -------------------------------------------------------------------------- ________________ એમને મન રામ, નારાયણ, ખુદા કે ગૉડ. આ સત્ય એ જ જગતમાં સાર છે, બાકી બધું અસાર છે, એવી તેમની પ્રતીતિ હતી. એટલે સત્ય સિવાય અન્ય કોઈને એમણે પોતાની નિષ્ઠા અર્પણ કરી ન હતી. પોતાને તેઓ સત્યના નમ્ર અને સતત પ્રયોગશીલ શોધક માનતા હતા. આ સત્યનો સાક્ષાત્કાર એટલે આત્માનો સાક્ષાત્કાર. તેઓ માનતા હતા કે જીવન એક ઝંખના છે. એનું ધ્યેય પૂર્ણતા એટલે કે આત્મસાક્ષાત્કાર માટે મથવાનું છે. એમનું જીવન એટલે એમણે આ ધ્યેયને પ્રાપ્ત કરવા કરેલી મથામણો ધર્મ અને અધ્યાત્મ મનુષ્યના હૃદયમાં રહેનારી વસ્તુ છે, એટલે તેની શોધ હૃદયમાં કરવી જોઈએ. એને માટે ઋષિમુનિઓએ સંયમનો, સાધનાનો અને તપસ્યાનો જે રસ્તો બતાવ્યો છે તે રાજમાર્ગ છે. ગાંધીજી આ રાજમાર્ગ પકડી કર્યું ધ્યેય, કઈ ભાવના, કઈ ઝંખના, કઈ સાધના લઈને ક્યાં સુધી આગળ વધી શક્યા હતા, તે હવે જોઈએ. ધર્મ અને અધ્યાત્મ એ આંતરિક વસ્તુ છે એની શોધ બાહ્ય જગતમાં કરવાની હોય નહિ, એવી સમજ હોવાને કારણે ગાંધીજીને ધાર્મિક કે આધ્યાત્મિક લેબલ કરતાં ધર્મના અને અધ્યાત્મનાં મૂળ તત્ત્વમાં રસ હતો. ઈારમાં અને અવતરોમાં માનતા હોવા છતાં તેઓ ક્યારેય કોઈ દેવ-દેવીના મંદિરોમાં દર્શનાર્થે જતા ન હતા. ધાર્મિક ક્રિયાકાંડોમાં ભાગ લેતા ન હતા. ધાર્મિક વિધિવિધાનોનો આશરો લેતા ન હતા. કોઈ ધાર્મિક સંપ્રદાય, પંથ કે મતની એમણે કંઠી બાંધી ન હતી. કોઈ ભાળીભોળી માન્યતામાં રાચતા ન હતા. તેઓ આસ્તિક અને શ્રદ્ધાળુ અવશ્ય હતા, પણ એમની આસ્થા અને શ્રદ્ધા વિષેયુક્ત તર્કબુદ્ધિ ઉપર આધારિત હતી. તેથી તેઓએ પોતાનાં જીવનસ્વપ્ન (vison), જીવનકાર્ય (mission) અને પુરુષાર્થ (efforts) વિશે સ્પષ્ટ થઈને પોતાનો જીવનરાહ નક્કી કરી લીધો હતો અને એ મુજબ તેઓ જીવ્યા હતા. આપણે જરા એની વિગતમાં ઉતરીએ. તેમનું જીવનસ્વપ્ન (vision) : તેમના જ શબ્દમાં જોઈએ તો તેમનું જીવનસ્વપ્ન આ હતું : “મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષથી ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલણ બધું એ જ દૃષ્ટિએ થાય છે, મારું લખાણ બધું એ જ ષ્ટિએ છે અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.’” મતલબ કે પોતાના જીવનનું ધ્યેય એમણે નક્કી કરી લીધું હતું. તેમનું ધ્યેય હતું જીવતાં જ મોક્ષ પ્રાપ્ત કરવાનું. આ મોક્ષ એટલે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહં જેવા આંતરબાહ્ય કરતોના કષાયથી મુક્તિ મેળવી સ્વ-રૂપ સાથે સંધાન સાધવું, આત્માભિમુખ થવું, આત્મવિદ થવું, વળી આત્માભિમુખ થવા માટે શરીર અને સંસાર, જીવન અને જગત, સ્વધર્મ અને સ્વકર્મથી વિમુખ થઈને નહીં, પરંતુ સંસાર ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી અને જીવનની વચમાં રહીને આ ધ્યેય પ્રાપ્ત કરવું. એટલે સંસાર અને જળોજથ્થાઓ પડતાં મૂકીને ગિરનાર કે હિમાલયમાં જઈને ગુફામાં બેસી એકાન્તિક સાધના કરવી, એમ નહીં, પરંતુ સંસારમાં રહી, એના ધર્મો બજાવતાં બજાવતાં સાંસારિક અને ભૌતિક આસક્તિઓ, કામનાઓ અને એષણાઓથી મુક્ત થઈ, જીવમાત્રમાં રહેલા આત્મતત્ત્વ સાથે એકતા સાધી, એમની સેવા દ્વારા એમનું અને જગતનું પરિવર્તન કરી દ્વૈત મિટાવી અદ્વૈતભાવ સિદ્ધ કરવો, એવો એમનો ઉપક્રમ હતો. એટલે નિવૃત્તિપરક સંન્યાસ નહીં, પરંતુ પ્રવૃત્તિમૂલક સંન્યાસ સિદ્ધ કરવાનો એમનો મનસૂબો હતો. સત્યરૂપી પરમેશ્વર, જે સૌના અંતરાત્મા વસે છે એને ન્યાયધર્મના પંથે અને અહિંસક મહૂતિએ શોધવો એ કાંઈ સહેલું અને સરળ કામ ન હતું. ખાંડાની ધારે ચાલવા જેવું એ કઠિન કામ હતું. છતાં પોતાનું ઉદિષ્ટ એમણે કેવી રીતે સિદ્ધ કર્યું, કેવી રીતે કર્યું એ જાણવું રસપ્રદ બને એવું છે. તેમનું જીવનકાર્ય (mission) : જીવનમાં પ્રેય અને શ્રેય અમે બે માર્ગો છે. પ્રેય એટલે પ્રિય લાગે તેવો અને શ્રેયકર એટલે કલ્યાન્ન કરે તેવો. મોટા ભાગના માણસો પ્રેમમાર્ગ પસંદ કરે છે, ત્યારે તેમણે શ્રેયમાર્ગ ગ્રહણ કર્યો. તેઓ શ્રેયસાધક બન્યા. પોતાનું જીવનસ્વપ્ન સાકાર કરવા તેમણે ભાાંતર કરણોની શુદ્ધિ માટે કઠણ સાધના કરી છે. પોતાના જીવનને અનેક અખતરાઓવાળી પ્રયોગશાળા બનાવી છે. અંધકાર અને સાપવીંછીથી ડરતી એક ગભરું અને ડરપોક વ્યક્તિમાંથી કોઈની ઓકાતતાકાત જેને ડરાવી ન શકે, કોઈની શેહશરમ કે સત્તા જેને ટુંકાવી ન શકે એવા નીડર અને અડગ નરોત્તમમાં પરિવર્તિત કરી છે. બહારના વિરોધીઓ અને વિદ્વેષીઓને એમણે પ્રેમ, મૈત્રી, કરુણા અને મૈત્રીથી જિત્યો હતા, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા આંતર શત્રુઓને જીતવા એમણે કમર કસી હતી. કામ અને ક્રોધવૃત્તિને નાથવા તથા સ્વાદવૃત્તિને ત્યજવા એમને ભારે મથામણ કરવી પડી છે. પણ પોતાની જાતના કડક પરીક્ષક થઈને તેઓ સતત આત્મનિરીક્ષણ અને આત્મપૃથ્થકરણ કરતા રહ્યા હતા. પોતાની અલ્પતા અને મર્યાદાઓને ઓળખવા અને નષ્ટ કરવા મથતા રહ્યા છે. પોતાના વિષયભોગ ઉપર કડકમાં કડક મર્યાદાઓ મૂકી છે. તેમણે ભૂલો કરી છે, પણ એ ભૂલો જાહેરમાં કબૂલ કરતાં એ કદી અચકાયા ન હતા. એકવાર થઈ ગયેલી ભૂલ ફરી ક્યારેય ન થઈ જાય તેની તેમણે હમેશાં તકેદારી રાખી છે. દેહની હલકી માગણીઓ સામે પ્રામાણિકપણે સતત ઝઝૂમ્યા છે. પોતાના અહંને ઓગવળમાં રજકણથી પણ વધારે ક્ષુદ્ર અને દીનહીન થવા તેઓ મળ્યા છે. પદ, હોદાઓ અને મોભાની એમણે ક્યારેય એષણા રાખી ન હતી. સંત, મહાત્મા, સંન્યાસી કે ગુરુપણાનું ગ્લેમર એમણે પોતાને વળગવા દીધું નથી. તેઓ સ્વપ્નદષ્ટા જરૂર હતા, પણ તરંગી ન હતા. જીવન દરમ્યાન વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૬ ૭ Page #68 -------------------------------------------------------------------------- ________________ તેમણે ન તો કોઈને શત્રુ માન્યા ન તો કોઈ જોડે શત્રુત્વ કર્યું. નૈતિક પુરુષાર્થ : ક્યારેય એમણે કોઈ જીવનો, પ્રાણીનો કે કોઈ ધર્માવલંબીનો દ્વેષ આ સંસારમાં જીવતાં આપણાં આંતર કરણો પર ઘણો મેલ, પણ કર્યો. સત્ય સિવાય કોઈ રાજરમતની તેમને જાણકારી ન હતી ઘણો કાટ ચડતો રહે છે. આ મેલ અને આ કાટ દૂર કરવાની અને અહિંસા સિવાય એમની પાસે બીજું કોઈ હથિયાર ન હતું. પ્રક્રિયા તેનું નામ જ સાધના છે. માણસે સદાચારી રહી નૈતિક માસણના નસીબમાં જે જે અગ્નિકસોટીઓ આવી પડે છે, તે જીવન જીવવું જોઈએ. દુર્ગુણોને દૂર કરતા જઈ સગુણોનો વિકાસ પૈકીની ઘણીમાંથી તેઓ પસાર થઈ ચૂક્યા હતા. ક્યારેક એમણે કરતા રહેવું એનું નામ જ નૈતિકતા છે, એવી એમની માન્યતા સમતા ખોઈ હતી, પણ પોતાના શિસ્તબદ્ધ અનુભવો અને સંકલ્પોને હોવાથી એમણે દુર્ગુણો ઓળખી, દૂર કરી સદ્ગુણો ખીલવવાનો કારણે ફરી એમણે એ પ્રાપ્ત કરી લીધી હતી. મનુષ્યની સારખમાં અને વિકસાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ માટે શાસ્ત્રકથિત પાંચ એમને વિશ્વાસ હતો અને ઈશ્વરના માંગલ્યમાં એમને શ્રદ્ધા રાખી યત્ર સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યનો સ્વીકાર હતી. અંતરાત્માના નાના અવાજને સાંભળતા રહેવાનો પોતાને કર્યો હતો. એમાં નીતિમત્તાની દૃષ્ટિએ બીજા છ નિયમો ઉમેર્યા છેતરતી એ કોઈ આત્મવંચના તો નથી તેની પણ તેમણે વારેવારે હતાં. જેમકે અસ્પૃશ્યતા નિવારણ, અભય, સ્વદેશી, સ્વાદત્યાગ, ખાત્રી કરી, એમાં વિશ્વાસ રાખ્યો હતો. જીવન એક ઝંખના છે. સ્વાશ્રય, સર્વધર્મ સમભાવ. આવા અગિયાર મહાવ્રતોનું પોતેય એનું ધ્યેય પૂર્ણતા એટલે કે આત્મસાક્ષાત્કાર માટે મથવાનું છે. એમ પાલન કર્યું અને સૌ આશ્રમવાસીઓ પાસે પાલન પણ કરાવ્યું. માનતા ગાંધીજીએ જે સાધના કરી છે. એનું સ્વરૂપ સમજીએ. આપણા રોજિંદા જીવનવ્યવહારમાં એમણે કેટલીક ઊણપો જોઈ હતી, પોતાના જીવનમાંથી એ ઊણપો દૂર કરી, નવી ટેવો વિકસાવી સાધનાનું સ્વરૂપ : હતી અને એ રીતે લોકો પણ એ નવી ટેવો પાડે એ માટે લોકો પોતાનું જીવનસ્વપ્ન સાકાર કરવા અને જીવનકાર્યને ફળપ્રદ સમક્ષ સાત આગ્રહો ઉપર ભાર મૂકતું રોજિંદા જીવનનું જે વ્યાકરણ કરવા એમણે જે સાધના કરી હતી, જે પુરુષાર્થ કર્યો હતો તેને ત્રણ આપ્યું છે, એ પણ એમની નૈતિક વિચાર અને પુરુષાર્થનું સૂચક કક્ષાએ વિભાજિત કરીને આપણે સમજી શકીએ. એમનો બૌદ્ધિક છે. એ સાત આગ્રહો એટલે સમયપાલનનો, સ્વચ્છતા પાલનનો, પુરુષાર્થ, નૈતિક પુરુષાર્થ અને આધ્યાત્મિક પુરુષાર્થ. સાદાઈ અને કરકસરના પાલનનો, હિસાબની ચોકસાઈના પાલનનો, એમણે જાત, જીવન, જગત અને ઈશ્વરને ઓળખવા માટે કામને સર્વોપરી ગણવાનો, વર્તમાન ક્ષણે હાથ ઉપર રહેલા કામને બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો. જાતને સમજવા માટે એમણે પોતાના અને સામે હોય એ માણસને મહત્ત્વના ગણી ફરજ બજાવવાનો સ્વ-ભાવને, પ્રકૃતિને અને વૃત્તિઓને ઓળખવાની ચેષ્ટા કરી અને માનવપ્રેમને જ વળગી રહેવાનો. ઉમાશંકર જોષીએ એટલે હતી. પોતાના અંતર ગર્વરનું સતત અવલોકન કર્યું હતું. એક જ તો કહ્યું છે કે, “ગાંધીજીની એક જગતગુરુ તરીકે દેણ હોય તો માણસ તરીકે પોતાનામાં રહેલી ત્રુટિઓ, અધૂરપો, આસક્તિઓ, તે છે, એમણે જગત આગળ મૂકેલું જીવન જીવવા માટેનું વ્યાકરણ ચંચળતાઓ વગેરેનું વિશ્લેષણ કર્યું હતું. જીવન અને જગતનાં છે.'' એ જ રીતે પોતાની વિચારણામાં પ્રજાના સાત સામાજિક વ્યવહારો અને પ્રવૃત્તિઓને સમજવા એની સર્વથાકતુમુ અન્યથાકતુ અલાક અપરાધોની ચર્ચા કરી છે એનો આધારસ્તંભ પણ નૈતિકતાનો જ અદષ્ટ સત્તા છે. એ બુદ્ધિગમ્ય કે ઈન્દ્રિયગમ્ય નથી પરંતુ તેની છે. તેઓ સિદ્ધાન્તહીન રાજકારણને, પરિશ્રમહીન ધનોપાર્જનને, અપરોક્ષાનુભૂતિ અવશ્ય થાય છે. એને એમણે સત્ય કહીને વિવેકહીન સુખને, ચારિત્રહીન શિક્ષણને, સદાચારહીન વ્યવહારને, ઓળખાવ્યો. એમની આ ‘સત્ય' સંજ્ઞા અસ્તિ, ભાતિ, શક્તિ અને સંવેદનહીન વિજ્ઞાનને અને વૈરાગ્યહીન ઉપાસનાને સામાજિક સુખની પણ વાચક છે. એનો પ્રેમ અનન્ય છે અને એની કરુણા અપરાધ ગણાવે છે એમાં તેમનો નૈતિક દૃષ્ટિકોણ અભિવ્યક્ત થઈ અસીમ છે. મનુષ્યનું જીવન નાશવંત છે પણ એનો આત્મા નાશવંત રહ્યો છે. હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, સ્ત્રીપુરુષ નથી. એ દિવ્ય અગ્નિનો શાશ્વત તણખો છે. મનુષ્યનું ભૌતિક સમાનતા, અફીણ અને નશાખોરી જેવાં વ્યસનોથી મુક્તિ અને જીવને અને શરીર તો આંખના પલકારામાં નષ્ટ થઈ જાય તેવું કાંતણયત્રને પોતાની નિસબત (ઇન્ડડદ્ર)ના સૌથી અગત્યના અનિશ્ચિત અને ભંગુર છે. તેથી જીવનમાં મનુષ્યમાત્રની પ્રાથમિક મદા ગણાવ્યા છે. તેમાં પણ તેમનો નૈતિકનો ખ્યાલ અનુસૂત છે. ફરજ એ બને છે કે એ સાવધાનીપૂર્વક આંતરદર્શન કરે, પોતાની રોગિષ્ટો. હરિજનો અને વંચિતો તથા દરિદ્રનારાયણની સેવાના પ્રકૃતિને ઓળખે, પોતાના આંતરશત્રુઓ સાથે લડે, પોતાની એમના પ્રયત્નોમાં તથા ઉચિત-અનુચિત કાર્યનો નિર્ણય કરતી નબળાઈઓને ઓળંગે, ઈશ્વરની અપરોક્ષ અનુભૂતિ માટેની વખતે સમાજના છેવાડાના માણસને લાભ થશે કે હાનિ એ વાતનો ભાવનાને પૂર્ણરૂપે વિકસાવે. આત્માની મજબૂત ભૂમિ ઉપર સ્થિર ખ્યાલ કરી અમલ કરવાનું તાવીજ આપવામાં પણ એમનો નૈતિક થઈ વિચારે. બોલે અને વર્તે, આત્માના અવાજ અનુસાર જીવનયાપન ઈરાદો જ કળાય છે. કોઈ પણ કામને નાનું કે હલકું ગણ્યા વગર કરે. આંતર નાદ સાંભળવા જેટલા અંતઃકરણ શુદ્ધ કરે. સેવાયજ્ઞ ગણવામાં તથા શરીર અને મનને વહેલી સવારથી મોડી (૬૮) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #69 -------------------------------------------------------------------------- ________________ રાત સુધી કામમાં રોકી રાખવાના કર્મયોગના ખ્યાલમાં તથા તેને મીંચી લેવાથી એવા એકાગ ધ્યાનમાં સહાય થાય છે. માણસના જ સંન્યાસ ગણવામાં, અને એ જ રીતે જીવી બતાવવામાં એમની ઈશ્વર વિશેના ખ્યાલોને કુદરતી રીતે જ ઘણી મર્યાદા હોય છે. નૈતિક સાધનાનો પરિચય આપણને મળે છે. તેથી, હરેક જણે, પોતાને ઈશ્વરનું જ સ્વરૂપ સૌથી વધારે રુચે, તે આધ્યાત્મિક પુરુષાર્થ : શુદ્ધ અને ચડાવનારું હોય, તો તેનું ધ્યાન કરવું જોઈએ, અનુભવના જીવતા જીવત સંસારના વાસનાબંધનોથી મુક્ત થઈ આધારે એવી હિમાયત એમણે કરી છે. આત્મસાક્ષાત્કાર પામવાના પોતાના જીવનધ્યેયને સિદ્ધ કરવા તેમણે ઉપવાસ હંમેશાં એક વિરલ ઘટના છે. તે એક મહાશક્તિવાળું ન્યાય, ધર્મ, સત્ય અને અહિંસાને કેન્દ્રમાં રાખીને પોતાના જીવનમાં અસ્ત્ર છે. એ યાંત્રિક રીતે ન ઉપાડી શકાય. એ જલદ વસ્તુ છે અને પ્રાર્થના, મૌન, ધ્યાન, ઉપવાસ, વતપાલનનું આચરણ કર્યું તથા આવડત વિના ઉપાડવામાં આવે તો જોખમકારક પણ છે. એ બ્રહ્મચર્ય પાલનના, ખોરાકના, ઔષધના, કાંતણના વગેરે જે ઈશ્વરમાં જીવંત ત્રણ સિવાય સાવ નિરુપયોગી છે. ઉપવાસ તો પ્રયોગો કર્યા તે અધ્યાત્મના માર્ગે આગળ ધપવાના પુરુષાર્થના નિર્ભેળ સત્ય અને અહિંસાની ભૂમિકા ઉપર નિર્ભર હોવો જોઈએ. ભાગરૂપે જ કર્યા હતા. એમને એમ લાગ્યું હતું કે જેમ શરીરને ઉપવાસથી આપણી મલિન ભાવનાઓ, મનના વિકારો અને તનની માટે ખોરાક આવશ્યક છે તેમ જ આત્માને માટે પ્રાર્થના આવશ્યક બીમારીઓ દૂર થાય છે. તેથી અધ્યાત્મસાધનાની એક ભૂમિકા છે. માણસ ખોરાક વિના ઘણા દહાડા ચલાવે, પણ પ્રાર્થના વિના લેખે એમણે ઉપવાસો કર્યા હતા. માણસ ક્ષણવાર પણ ન જીવી શકે, ન જીવી શકવું જોઈએ. સ્તુતિ, તેઓ પોતે જ નિર્ધારિત કરેલા વ્રતોનું પાલન પણ આ જ ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી, પણ આપણે ખાઈએ છીએ, ઈરાદે કરતા હતા. જીવનમાં ભાવો, ભાવનાઓ અને વિચારો પીએ છીએ, ચાલીએ છીએ, બેસીએ છીએ, એ બધું જેટલું સાચું આડાઅવળા ફંટાઈ ન જાય, એક પ્રવાહ રૂપે નિરંતર આગળ છે તેના કરતાંયે એ (પ્રાર્થના) વધારે સાચી વસ્તુ છે. પ્રાર્થના ધપતાં રહે એ માટે અધ્યાત્મસાધનામાં વ્રતપાલનની આવશ્યકતા સવારની ચાવી અને સાંજનો આગળો છે. એ કાંઈ વાણીનો વૈભવ હોય છે. જેમ બીમારીમાંથી બેઠા થવા ઔષધોની સાથે કેટલીક નથી. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની પરેજી પણ પાળવી પડે, એમ અધ્યાત્મસાધનામાં મનને સ્થિર નિર્મળતાને પહોંચીએ કે જેમાં પ્રેમ સિવાય બીજું કાંઈ જ ન રહે, કરવા, ચિત્તને કૂતિ, દીપ્તિ અને ગતિ આપવા એમણે વતોપાસના ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો એમાંથી જે સૂર નીકળે કરેલી હતી. છે તે સૂરગગનગામી બને છે. તેને સારું જીભની આવશ્યકતા બ્રહ્મચર્યનો પૂરો અને બરોબર અર્થ બ્રહ્મની શોધ છે. બ્રહ્મ નથી. એ સ્વભાવે જ અભુત વસ્તુ છે. વિકારોરૂપી મળોની શુદ્ધિ સૌમાં વસે છે એટલે તે શોધ અંતર્ધાન ને તેથી નિપજતાં અંતર્નાનથી કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે. આ લોકમાં શાંતિ અને થાય. એ અંતર્નાન ઈન્દ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે. તેથી સુખ આપનારું સાધન પ્રાર્થના છે. સર્વ ઈન્દ્રિયોનો મનથી, વાચાથી અને કાયાથી સર્વક્ષેત્રે સર્વકાળે આપણે નિર્બળ મનુષ્યો છીએ. આપણે શું બોલીએ છીએ તે સંયમ તે બ્રહ્મચર્ય, એવો તેમનો ખ્યાલ હોવાથી સન ૧૯૦૬માં ૩૭ ઘણીવાર આપણે જાણતા નથી હોતા. આપણા અંતરના ઊંડાણમાંથી વર્ષની ભરજુવાન વયે તેમણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને જીવનના નીકળતા અત્યંત મંદ અવાજને જો આપણે સાંભળવા માગતા અંત સુધી બહ્મચર્ય પાળ્યું. કામને જીતવાનું સૌની માફક એમને હોઈએ તો સતત બોલ્યા કરવાથી તે આપણે સાંભળી શકીએ નહીં. પણ ઘણું કઠિન જણાયું હતું, પરંતુ અનેક પ્રયોગો કરી સ્થિરવીર્ય હું તે અમૂલ્ય બોધપાઠ સમજી ગયો છું; મૌનનું રહસ્ય સમજી ગયો અને ઊર્ધ્વરેતા થવાની સાધના એમણે કરેલી હતી. છું, માટે મૌન પાળું છું. સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે. અહિંસાના મારા સંશોધનમાં મારે વિચારો પર જેટલા અંકુશ હોઠને સીવીને કોઈ મૌન ધારણ કરે એ મૌન નથી. જીભ કપાવી કરવો જોઈએ. તેટલો મેં પ્રાપ્ત કર્યો નથી. જો મારે મારી અહિંસાને નાખે તોયે મૌન થવાય, પણ એય મૌન નથી. બોલવાની શક્તિ ચેપી અને સંક્રામક બનાવવી હોય તો મારે મારા વિચારો પર છતાં જે સહેજે મુનિપણું સાચવી શકે છે એ મૌનધારી છે. પ્રાર્થના અપેક્ષાથી પણ વધારે નિયંત્રણ લાવવું જરૂરી છે, એવું ભાન થતાં આખરે તો ઈશ્વરનું સ્મરણ કરવાને અને હૃદયમાં રહેલા મેલને જ એમણે વ્રતપાલન અને બ્રહ્મચર્ય પાલનની સાધના ઉગ્ર બનાવી ધોઈ કાઢી તેને શુદ્ધ કરવાને અર્થે થાય છે અને તેથી મૌન રહીને મનને કાબૂમાં લેવા પ્રયોગો કર્યા હતા. પણ માણસ ઈશ્વરની પ્રાર્થના કરી શકે છે. ચરિત્ર બાંધવામાં અથવા વિકારોને કાબૂમાં રાખવામાં ખોરાકનું તેઓ ધ્યાનમાં પણ બેસતા. તે અંગે તેમનો અભિપ્રાય એવો મહત્ત્વ છે. એમ સમજી એમણે ખોરાકના અને આહારના પ્રયોગો હતો કે પોતાની ભક્તિના પાત્ર સિવાય બાકીના બધા પદાર્થો કર્યા હતા. શરીર, મન અને બુદ્ધિને સાત્વિક રાખવા માટે તથા પરથી મનની આંખ તેમ જ કાનને ખેંચી લઈને બંધ કરી દેવા, એ સ્વાથ્ય જાળવી રાખવા માટે એમણે કરેલા આ બધા પ્રયોગો પણ ધ્યાન કરવાનો સાચો રસ્તો છે, તેથી, પ્રાર્થના દરમ્યાન આંખો એમની અધ્યાત્મસાધનાના ભાગરૂપ જ હતા. ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૬ ૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ દાક્તરીવિદ્યા સામે એમનો વાંધો એ કારણે હતો કે તેઓ અધમૂઓ થઈ જાય, ત્યારે શ્રદ્ધા એનો સંબલ બની હૂંફ અને પ્રકાશ આત્માની સાવ ઉપેક્ષા કરે છે અને શરીર જેવા તકલાદી યંત્રને આપે એવી એમની ધારણા હતી. શ્રદ્ધા એ આપણી અંદર રહેલા સુધારવામાં પોતાની શક્તિ વાપરે છે. આત્મતત્ત્વને અવગણીને ઈશ્વરચેતનાની લશ્રુતિ છે. જેને શ્રદ્ધા મેળવી છે, અને બીજા કશા એ વિદ્યા માણસને પોતાની દયા ઉપર આધાર રાખતો કરી દે છે. આધારની જરૂર નથી. આધ્યાત્મિક ઊંચાઈ સિદ્ધ કરે એવી અચળ તેથી તેઓ એ અભિપ્રાય ઉપર આવ્યા હતા કે ચિકિત્સામાં દવાઓ અને જીવંત શ્રદ્ધા તેમનામાં હતી. ઉપર ઓછામાં ઓછો આધાર રાખીને કુદરતની રોગહારક શક્તિ આવી પ્રતીતિ હોવાને કારણે તેમણે ઈશ્વર પાસે પૂર્ણ શરણાગતિ પર વધુ મદાર રાખવો જોઈએ. આ કારણે તેમણે પ્રાકૃતિક સિવાય કશું માગ્યું ન હતું. સત્યરૂપી ઈશ્વરને પૂર્ણરૂપે સમર્પિત થઈ ચિકિત્સપતિ (naturpathy) ઉપર વિશ્વાસ મૂકી, ઉપવાસ, પોતાનો અહં ઓગાળવાની એમણે સાધના કરી હતી. પિંડમાં અનશન, ફળાહાર, અલ્પાહાર, પરેજી વગેરેના પ્રયોગો કરી બ્રાહ્મણને અને બ્રહ્માંડમાં પિંડને જોવાની, સત્ય પ્રેમ અને કરુણાની પોતાની અને અન્યની સારવાર કરી હતી. નિરોગી રહેવા માણસે કેડીએ ચાલીને સાંસારિક ભૌતિક પથ પડતો મૂકી, ચીલો ચાતરી, પોતે જ પોતાના ડૉક્ટર થઈ નિરામયતા અને અધ્યાત્મિક્તા પ્રાપ્ત જે પરિણામ આવે તે ભોગવવાની તૈયારી સાથે જીવનરાહ અપનાવ્યો, કરવી જોઈએ, એવા એમના વિચારો અને પ્રયોગો પણ એમની તેમાં તેમણે સુખ અને આનંદનો અનુભવ મેળવ્યો હતો. અધ્યાત્મસાધનાના અનુસંધાનમાં જ હતા. ઉપસંહાર : જીવનમાં મૂડી કરતાં શરીરશ્રમનું વધારે મહત્ત્વ હોવું જોઈએ. પોતાની આવી અધ્યાત્મસાધના વડે તેઓ શું પામ્યા હતા એ દ્વારા શરીર નિરોગી રહે અને સ્થાનિક કક્ષાએ રોજગારી પણ એવો પ્રશ્ન થાય તો એક સાધક તરીકે એમને પૂર્ણ સફળતા ભલે મળી રહે એ હેતુથી એમણે ગ્રામોધ્યોગ, કુટિર ઉદ્યોગ અને જાત મળી ન હતી, પણ સરેરાશ મનુષ્ય માટે દુર્લભ છે, એવી મથામણોની હુન્નરની હિમાયત કરી એના સાધન તરીકે રેંટિયાને અને કાંતણને મોજ એમણે માણી હતી. તેઓ એક બાબતમાં સ્પષ્ટ હતા કે યજ્ઞનું સ્વરૂપ આપી, એને લોકપ્રિય બનાવવાના જે પ્રયોગો કર્યા “મારાં તપ, અનશન અને પ્રાર્થના મને સુધારશે એવો આધાર હતા, તે પણ આધ્યાત્મિક સાધનાને દૃષ્ટિએ મહત્ત્વના એટલા રાખીને હું બેસી રહું તો એ બધાંની કશી કિંમત નથી એ હું જાણું માટે હતા કે કાંતણ સાથે ઈશ્વરનું નામસ્મરણ પણ થતું રહે, છું. પણ આશા રાખું છું કે એ બધાં એક આત્માની, તેના સર્જનહારને શરીર, મન, વિચારની એકાગ્રતા પણ સધાય. ખોળે એનું થાકેલું શિર મૂકી દેવાની તાલાવેલીનાં લક્ષણ છે. એમ જેમ જીવનનાં અન્ય ક્ષેત્રોમાં તેમ રાજકારણી પ્રવૃત્તિમાં પણ હોય તો એ બધાંની પાર વિનાની કિંમત છે.'' એટલે બહુ સૂઝબૂઝ તેમણે સત્યાગ્રહ, સવિનય, કાનૂનભંગ, અસહકાર વગેરેના પ્રયોગો પૂર્વક નિષ્ઠા અને નિસબત સાથે તેઓ સાધનાને પંથે આગળ વધ્યા કર્યા તે રાજકારણને ગંદી અને મેલી રાજરમતો, ઉછંખલતા, હતા. એમને એમ પણ લાગ્યું હતું કે તેઓ ઈશ્વર પ્રત્યે પ્રગતિ કરી આપખુદશાહી, જુલમી શાસન જેવાં દૂષણોથી બચાવવા માટેના રહ્યા હતા. ઈશ્વરની સંનિધિના પ્રકાશની હૂંફ પણ તેઓ અનુભવતા હતા. શાસનમાં લોકસમૂહના શાણપણ સાથેની એની ભાગીદારી હતા. જો કે તેમને ઈશ્વરનાં હાજરાહજૂર દર્શન થયા નથી, એવું રહે અને સત્તા કોઈ એકકેન્દ્રમાં એકઠી થવાને બદલે સમાજના તેમણે કહ્યું છે. સાથે એમણે એમ પણ કહ્યું છે કે ઈશ્વરનો જીવંત જુદા જુદા સ્તરે વિકેન્દ્રિત રહે. રાજકારણ પણ ધર્મઆધારિત રહે સાક્ષાત્કાર અશક્ય છે. એ જરૂરી પણ નથી. ઈશ્વર સાક્ષાત્કાર એ એ માટે એમણે કરેલા પ્રયોગો પણ એમની સાધનાના ભાગરૂપ જ અતીન્દ્રિય અનુભવ છે. પોતાના હૃદયમાં એની સતત હાજરીનો હતા. એમને અહેસાસ થતો હતો. પોતાની અડીઓપટી મૂંઝવણ મુશ્કેલીના એ જ રીતે ફિનિક્સ આશ્રમ, ટૉલસ્ટોયફાર્મ, સાબરમતી સમયે એમને ઈશ્વરી સહાયના પણ કેટલાક અનુભવો થયા હતા. આશ્રમ, સેવાશ્રમ વગેરે આશ્રમો સ્થાપી ત્યાં એમણે સમુદાયને સાધકો જેન અનાહતનાદ’ને નામે ઓળખાવે છે, એવા તન, મન, ધનને કેળવવાની જે શિક્ષા દીક્ષા આપી, નૈતિક શિક્ષણ, અંતરના અવાજને સાંભળવાની ક્ષમતા તેમણે પ્રાપ્ત કરી હતી. કન્યાશિક્ષણ અને ચારિત્રઘડતરનો આગ્રહ રાખ્યો, એ બધા પ્રયોગો આરંભમાં એ અવાજ નાનો અને ધીમો હતો, પણ ધીમે ધીમે એ પણ એમની વ્યાપક સાધનાના એક અંતર્વતી ભાગરૂપ હતા. મોટો અને સ્પષ્ટ થતો, શક્તિ અને બળ આપતો એમણે અનુભવ્યો આમ સત્ય, સત્યાગ્રહ, સ્વરાજ્ય, સ્વદેશી અને સર્વોદયનો હતો. પોતાના અંતરાત્મા પાસેથી સ્પષ્ટરૂપે મળતા શબ્દોરૂપે તેમણે મહિમા કરી એને વિકસાવીને દઢમૂલ કરતા વિચારો અને પ્રયોગો, એ અનુભવ્યો હતો. કોઈ એને એમની મનોભમણા ન માને એ એ પણ એમની સાધનાના અંગભૂત ભાગો હતા. બુદ્ધિ આપણને વાસ્તે એમણે પોતે કહ્યું છે કે, દુનિયાની કોઈ વાત કે તાકાત મારી આપણી તકલીફોમાં અમુક હદ સુધી જ સહાય કરી શકે. અત્યંત એ માન્યતામાંથી મને ચલિત કરી શકે એમ નથી કે એવો અવાજ નાજુક ક્ષણે એ નિષ્ફળ જાય. જ્યારે શ્રદ્ધા એને અતિક્રમી જાય છે. મેં સાંભળ્યો ન હોય. એ મારા અસ્તિત્વ કરતાં પણ વધારે વાસ્તવિક જ્યારે જીવનમાં ચારેબાજુ અંધકાર છવાઈ જાય, માનવતર્ક જ્યારે હતો.' સત્યનો આ બોધ સૂર્યના પ્રખર પ્રકાશથી પણ વધારે તેજસ્વી (૭૦) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #71 -------------------------------------------------------------------------- ________________ એમને જણાયો હતો. આ પ્રકાશે જ્યારે એમના આંતર ગુંજ અને પુરુષ, એમને છોડીને, બીજા કેટલા? નક્કી તેઓ ધ્યેયસાધક દોરવા અને પ્રેરવાનું શરૂ કર્યું ત્યારે એમણે જાતના, જીવનના, આત્મપુરુષ હતા. આ વાતની જિકર આપણે ભારતવાસી જ જગતના અને રાષ્ટ્રના અનેક પ્રશ્નોમાં આંતરસૂઝ કે આંતરપ્રેરણારૂપે કરીએ છીએ, એવું નથી. આખી માનવજાતે એ વાત સ્વીકારી છે. ઉકેલો અને માર્ગદર્શન આપ્યાં હતાં. એ કારણે એમની શ્રદ્ધા ૩૧મી જાન્યુઆરી, ૧૯૪૮ના પોતાના અંકમાં માન્ચેસ્ટર ગાર્ડિયન' એમના અંતરઆત્મા ઉપર હતી. આઝાદ ભારતનું પ્રથમ નામના પત્રએ લખ્યું હતું : “એ એવી વ્યક્તિ હતી, જેમણે ધર્મનો વડાપ્રધાનપદ કોને આપવું, હિંદુસ્તાનથી જુવારુ લઈ અલગ થતાં અર્થ અને તેનાં મૂલ્ય વિશેની અમારી ધારણાને પુનર્જિવીત કરી પાકિસ્તાનને કેટલી મિલકત આપવી એવી અત્યંત મહત્ત્વની અને તાજી કરી.' તો સ્ટેફર્ડ ક્રિસે એમ કહ્યું છે કે “અમારા સમસ્યાઓથી માંડી અનેક સંકુલ અને જટિલ સમસ્યાઓના ઉકેલ જમાનામાં વિશ્વમાં ગાંધીજી કરતાં વધુ મોટો આધ્યાત્મિક નેતા માટે એમણે પોતાના અંતરઆત્માનું જ માર્ગદર્શન લીધું છે. પેદા થયો નથી.' અંતરઆત્મા સિવાય અન્ય કોઈની ક્યારેય એમણે સલાહ લીધી ન ‘કદમ્બ બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, અંતરનો આવો અવાજ ભલે આછો હોય છતાં મનુષ્યની સૌરાષ્ટ્ર કૉલોની પાસે, મોટા બજાર, આતમજ્યોતને પ્રદીપ્ત કરનારો અને એના પ્રાણાગ્નિને પ્રગટાવનારો હોય છે. જેમનો પ્રાણાગ્નિ પ્રગટી ગયો હોય અને આતમજ્યોત વલ્લભ વિદ્યાનગર -૩૮૮૧૨૦ ફોન નં. ૦૯૭૨૭૩૩૩OOO પ્રદીપ્ત થઈ હોય એવા જીવનના કલાધર અને આત્મકામ પ્રાણ હતી. Sardar Patel, Mahatma Gandhi and Jawaharlal Nehru (Seated R ToL), 1946 ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય અહિંસા- અપરિગ્રહ) (૭૧) Page #72 -------------------------------------------------------------------------- ________________ A Leader Who Never Lead : Mohandas Gandhi Tushar A. Gandhi તુષાર ગાંધી ૧૭ જાન્યુઆરી ૧૯૬૦ ના જન્મેલા તેમના પિતા અરુણ મણિલાલ ગાંધી હતા તેઓ આદર્શ વિનય મંદિર ગુજરાતી માધ્યમમાં ભણતા હતા. તુષાર ગાંધી મહાત્મા ગાંધી ફાઉન્ડેશન ચલાવે છે તેઓ ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ચેરમેન છે. હાલમાં તેમને લખેલ પુસ્તક Let's Kill Gandhi માં આપણને ઇતિહાસના મહત્વના દસ્તાવેજો પ્રાપ્ત થયા છે. 'Only he can be leader Who never loses hope'- the Ashramites saw and emulated. When Bapu Bapu Ke Ashirwad : February 12, 1946 Made the practice of the 11 vows, Edadash Vrat, What can be a better and simpler definition of "Ahimsa Satya Asteya Bhramhcharya Aparigraha a leader than this and what can be more profound Sharirashrama Aswada Sarvatra Bhayavarjana in its simplicity. Mohandas Gandhi, Bapu, not only Sarva Dharma Samanatva Swadeshi Sparsha believed in this but embodied this statement. He Bhavana'. compulsory he was living living these did not lose hope of bringing about a change after without preaching them or making a show of doing being thrown out of the train at Peitermaritzburg so. 'An ounce of Practice is of more significance Station in South Africa, nor did he give up hope after than a Ton of preaching' Bapu believed, and so it the out break of violence by Satyagrahis in Chauri was easy for his followers to believe him and follow Chaura during the first Civil Disobedience suit. Today leaders thrive on preaching and movement which he suspended when all his confusing their followers, they frown upon and colleagues felt that they were on the verge of a discourage the habit of questioning and allowing victory. Only Bapu was confident that he could their followers to express discontent or and suspend the movement and revive it later when he disagreeing opinion. was more confident about the preparedness of his When Bapu suggested that the next Non people and their discipline. Cooperation Movement would begin with the Many other leaders become hostages of their breaking of the Salt Monopoly brutally imposed by followers and are fearful of their backlash if the the Colonial Regime, after he marched from leaders were to admoish or criticize them or were Sabarmati to Dandi and picked up a fist full of salt to order them to stop and that's where we see from the sea shore and declared that the Salt Law movements and especially protests turn into ugly of the British was broken. Many senior leaders of incidents of rioting and arson and the leaders unable the Congress were not convinced and were to control the protests that they themselves planned opposed to the proposal. Sardar Patel disagreed and launched. This is not leadership, a leader is and argued about the foolishness of the proposal like a puppeteer, only one who has the ability of Bapu gave him a patient hearing and finally those who have intelligence and rational thinking convinced Sardar, who then look the responsibility and yet like a master puppeteer, the leader controls of organising the protest. It was Sardar who finalised their every action and is able to confine them to a the route of the march and spread the message of restricted arena or actions. Bapu exhibited these the Namak Satyagraha and he was the first leader ability through out his entire life in his public entity who was arrested and imprisoned even before as well as in the Ashram life. Bapu began the Dandi Kooch. Thatswhy Sardar In the Ashram to as a head of the Ashram Bapu Saheb was absent while Bapu marched to Dandi performed all the acts, the Ashram rituals him self and the subsequent Salt Satyagraha. The other and made them into a daily natural habit, this is what senior leader of the Congress to voice his dissent (૭૨) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #73 -------------------------------------------------------------------------- ________________ with the idea of the Dandi Kooch and Salt fact that a great leader had the resolve and Satyagraha was Motilal Nehru ji. He wrote a confidence to go it alone with out becoming a twentytwo page letter to Bapu with a point by point hostage to the opposition of those who disagreed explonation why Bapu's proposed move would fail with him or defied his or her decision. Like Gurudev and pose his future leadership in danger and how wrote 'Joki tor haak shunee koi na aashe tomi ekla the Congress would loose the people's trust and Chalo Re...'Bapu had the courage to tread a lonely support. In reply Bapu wrote 'adarniya Motilalji, Kar path, this is a hallmark of a true leader. Ke Dekhien.' Any other leader would have taken 'Those who claim to lead the masses must such a short reply as an insult and rejected Bapu's resolutely refuse to be lead by them..... in matters leadership but Motilalji accepted Bapu's firman and of vital importance, leaders must act contrary to the after Bapu had symbolically broken the Salt Law at mass opinion, if it does not commend itself to their Dandi and asked the people to follow. Motilal ji opinion.'- M.K. Gandhi; Young India; July 14, 1920. declared in Allhabad that he would break the salt Bapu never aspired to become a leader, his law by leading a satyagraha in Alhabad. By then ambition was always to serve the people and the the viceroy had ordered that the satyagraha must cause to the best of his ability, and the honesty of be crushed by every means and the leaders must his method was always of paramount importance, be immediately arrested so that the movement even more so than his desired objective. This sets would become leaderless and flounder. After the him apart as a leader. announcement when Motilalji reached his home, the Mohandas truly never lead or aspired to become Police Commissionaire was waiting for him with an a leader. All his life he aspired to serve and be a arrest warrant. The last thing Motilalji did before servant of his people and of the cause, and this is going to prison was to send a telegram to Bapu what made him to become a leader who has no stating 'Adarniya Gandhiji, Karne se Pehle hi parallel. This is what turned Mohandas into Bapu. Dekhiya!' This was the confidence of a true leader and such was his honesty and humility that his ૯, સુખરામ ગૃહ, subordnates and contemporaries had the freedom સર વિઠ્ઠલદાસ નગર, to question his decision and seek that he convinces સરોજિની રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ) them before they obey him. This also illustrates the મુંબઈ - ૪000૫૪. ફળાહારમાંથી અન્નાહાર બાપુ એક વાર કલકત્તે ગયા હતા અને ત્યાં ભૂપેન્દ્રનાથ વસુને ત્યાં ઉતરેલા. ત્યારે બાપૂ કેવળ ફળાહાર કરતા બંગાળીઓની આગતાસ્વાગતા જાણીતી છે. લીલો ને સૂકો મેવો જેટલો મળ્યો તેટલો ભેગો કર્યો અને તેમાંથી જેટલી વાનગીઓ બનાવી શકાય તેટલી બનાવરાવીને બાપુ આગળ મૂકવામાં આવી. બાપૂ આ જોઈને ચોંક્યા. કહેવા લાગ્યા, “આ શું? મારા જેવા સાદાઈ પસંદ કરનારને માટે આટલી બધી માથાકૂટ!'' બાપૂએ તરત વ્રત લીધું. “હવે રોજ કુદરતી પાંચ વસ્તુઓ ઉપરાંત એક પણ વધારે ચીજ ખાઈશ નહીં.'' થોડા દિવસ પછી બાપુને સમજાયું કે હિંદુસ્તાન એ દક્ષિણ આફ્રિકા નથી. ને અહીં ફળ સહેલાઈથી નથી મળતાં. દક્ષિણ આફ્રિકામાં કેળો, અનેનાસ, સફરજન, સંતરાં વગેરે ફળ સહેલાઈથી મળતા અને તેઓ ધરાઈને ખાતા. બાપુ ખાવામાં પાછા પડે એવા નહોતા. તેમણે જોયું કે હિંદુસ્તાનમાં ફળાહાર નહીં ચાલી શકે, ત્યારે જ્યાં જાય ત્યાં શેકેલી મગફળી સાથે લઈ જવા લાગ્યા. નાળિયેર મળે તો તેનું પણ દૂધ લેતા. પણ અંતે ઘણો વિચાર કર્યા પછી ઠરાવ્યું કે હિંદુસ્તાનમાં અનાજ લીધા વગર નહીં ચાલે. ત્યારથી ભાત, રોટલી કે ખીંચડી ખાવા લાગ્યા. પછી એમને લાગ્યું કે હવે અનાજ લઈએ છીએ તો મીઠું પણ લેવું જોઈએ, એટલે તે પણ શરૂ કર્યું. ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ, (૭ ૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની વકીલાત ભાસ્કર તન્ના વિખ્યાત ધારાશાસ્ત્રી, ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ, અનેક સંસ્થાઓ અને સંસ્થાઓના માર્ગદર્શક અને સલાહકાર. વિશાળ વાચન અને બહોળા અનુભવને કારણે પરિષ્કૃત રુચિ ધરાવતા વિચારક, વિશ્લેષક, કટારલેખક અનેક સંસ્થાઓના પેટન પૂ. ગાંધીજી વકીલાતનું ભણવા માટે અને બેરીસ્ટર થવા માટે જ્ઞાતિના વિરોધ છતાં ઈંગ્લેન્ડ ગયા અને બેરીસ્ટર થયા. વાસ્તવમાં તેઓએ માત્ર કાયદાનો જ અભ્યાસ કરેલો છતાં આપણે એમના જીવનકાળ દરમ્યાન જોયું કે જીજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ તેમનામાં ઘણી જ હતી. મુંબઈ ખાતે હાઈકોર્ટમાં અને ત્યાર બાદ રાજકોટ ખાતે એજન્સીમાં તેમણે પ્રેક્ટીસ કરી. સ્વાભાવિક રીતે તે જમાનામાં કોઈપણ ધારાશાસ્ત્રીની તાત્કાલિક વધારે આવક થવાનો સંભવ ધણા કારણસર ઓછો હતો અને ઘણા ધારાશાસ્ત્રીઓ અને ન્યાયમૂર્તિશ્રીઓએ તેમની આત્મકથામાં એવું લખ્યું છે કે તેમની પ્રેક્ટીસ જામવામાં સારો એવો સમય લાગેલો. તેથી ગાંધીજી નિષ્ફળ વકીલ હતા તેવું કહેવું તદ્દન અયોગ્ય છે. કાયદાના ઉપયોગના સંદર્ભમાં મૂળભૂત રીતે ગાંધીજી પોતાના અનુભવ, વાંચન અને સંસ્કાર સિંચનને કારણે અમુક સિધ્ધાંત નક્કી કરેલા અને તેમાંથી તે કોઈ રીતે ડગવું નહીં તેમ નક્કી કરીને બેઠેલા. આજે પણ ન્યાયની અદાલતોમાં ‘સત્યમેવ જયતે’ નું સૂત્ર લખાય છે અને ગાંધીજીએ તેમના સમગ્ર જીવન અને કારકિર્દીમાં અને પ્રેક્ટીસમાં તે સ્વીકાર્યું હતું. આ ઉપરાંત બે-ત્રણ બીજા અગત્યના સિદ્ધાંત તેમણે સ્વયં સ્ફૂરણાથી નક્કી કરેલા, જેમાં બે સિદ્ધાંતો બહુ આંખે વળગે તેમ છે. પ્રથમ સત્યનો પક્ષ ખેંચવો અને જે અસીલ તેમની પાસે આવે તે અસીલને સ્પષ્ટ રીતે સૂચના આપવી કે બધી હકીકતો સાચી રીતે તેમને જણાવે. તેઓ કાયદાનો દુરૂપયોગ અસત્યના આચરણકર્તા અસીલો માટે વાપરતા નહીં અને ત્યાં સુધી કહેતા કે તેમને લાગશે કે સાચી હકીકતો તેમને કહેવામાં આવેલ નથી તો અસીલોને તેમના કેસના કાગળો પાછા પણ આપી દેતાં અચકાતા નહીં. બીજું, સામેવાળા અસીલને તેઓ દુશ્મન માનતા નહીં અને તેમની સાથે પણ પ્રેમભાવપૂર્વક વર્તન કરતા. વળી તેઓ એમ માનતા કે બંને ઝઘડતા પક્ષકારો વચ્ચે જો સમાધાન થઈ શકતું હોય તો તે કરવા પ્રયત્ન કરવો અને તે માટે તેમની કારકિર્દીની શરૂઆતથી તેમના જીવનકાળના અંત સુધી આ કામ તેમણે કર્યો રાખ્યું. ત્રીજું, તે વકીલાતમાં બહુ શરૂઆતમાં શીખેલા કે સત્ય હકીકતો જો કોઈપણ ધારાશાસ્ત્રી સમજે અને પછી કાયદાનો તેમાં ઉપયોગ કરે તો ૭૫ થી ૮૦ ટકા પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જાય પછી કાયદાનો ઉપયોગ થાય. આજકાલના જમાનામાં સત્યાગ્રહ હવે દુરાગ્રહ બની ગયો છે. તેવા સંજોગોમાં ગાંધીજી કાયદો બરાબર સમજી, પચાવી અને તેમનામાં રહેલી વિસંગતતાઓ તરફ કાયદાના સિદ્ધાંત મુજબ જે પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ ગાંધીજી વિશે ઘણા લોકો એવી ગેરસમજ ધરાવે છે કે તેઓ સફળ વકીલ હતા નહીં જે માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. દાદા અબ્દુલાની મેટર માટે ગાંધીજી સાઉથ આફ્રીકા ગયા ત્યાર પછીનો ઇતિહાસ જાણીતો છે પરંતુ ઘણા ઓછા લોકા જાણે છે કે તેઓ ૨૦ વર્ષ આફીકા રહ્યા તે દરમ્યાન તેમની ત્યાં ધીકતી પ્રેક્ટીસ હતી અને એ જમાનામાં પણ સારી એવી આવક તેઓ મેળવતા હતા. ડરબન અને નાતાલ તેમજ બીજા વિસ્તારોમાં તેઓ ગાંધીભાઈના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. પૂ. ગાંધીજીના જીવનકાળનું આપણે વિહંગાવલોકન કરીએ તો કાયદાના જ્ઞાનનો તેમણે વકીલાતમાં તેમજ ત્યાર પછીની ચળવળોમાં અને આંદોલનોમાં યથા ઉચિત ઉપયોગ કર્યો તે સ્પષ્ટ રીતે તરી આવે તેમ છે અને અનેક દાખલાઓ દ્વારા એ સ્પષ્ટ થાય છે. તેમના પૂ. માતુશ્રીએ તેમનામાં જે સંસ્કાર સિંચન કર્યું તે તેમને સત્ય અને ન્યાયની તરફ દોરી જાય તેવું હતું. આ મૂળભૂત પાયો મહત્ત્વનો હતો. તેમના માતુશ્રી વૈષ્ણવ ધર્મના હોવા છતાં એક જૈન મુનિ પાસેથી માર્ગદર્શન મેળવતા અને ગાંધીજી પરદેશ ગયા ત્યાર પહેલાં તપસ્વી જૈન મુનિ પાસેથી જે માર્ગદર્શન મેળવ્યું તેમાં પણ ન્યાયની મૂળભૂત બાબતનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના અભ્યાસ દરમ્યાન બે-ત્રણ બાબતોનો તેમને સ્પષ્ટ ફાયદો થયો. પ્રથમ જેનો સામ્રાજયમાં સૂરજ ડૂબતો નહીં તેવા બ્રિટીશ સલ્તનતના અનેકવિધ કાયદાઓનો અને વણલખી પ્રણાલિકાઓનો તેમને પ્રત્યક્ષ અનુભવ થયો. બીજું, તેમનો અંગ્રેજીનો મહાવરો વધતો ગયો અને તેથી ગાંધીજી બધા જ ઠરાવો અથવા પત્રો તૈયાર કરતા તેમાં આ બંને બારીકાઈઓ સ્પષ્ટ રીતે દેખાઈ હતી. ત્રીજું, વિચારો વ્યક્ત કરવાની હથોટી તેમના ઇંગ્લેન્ડ નિવાસ દરમ્યાન મળી અને વ્યક્તૃત્વકળા ધીમે ધીમે વિકસવા માંડી. ૭ ૪ સત્ય-અહિંસા-અપરિગ્રહ Page #75 -------------------------------------------------------------------------- ________________ તે સક્ષમ અધિકારી પાસે રજૂઆત કરી-કરાવી તેમાં ફેરફાર કરાવવાની કરવા માટે કોઈને પ્રોત્સાહન આપવું ન જોઈએ અને પક્ષકારો વિનંતી જે તે અધિકારીને આપતા. આ વખતે સદ્ભાવના રાખવી વચ્ચે ઝઘડા વધારવા માટે પ્રયત્ન ન કરવા જોઈએ. અને દ્વેષ નહીં રાખવો અને ભાષા પણ શિષ્ટ રાખવી તે તેમનો સમાજ ત્યારે જ સારો થશે કે જ્યારે કોર્ટોને બદલે સમાધાનથી સિદ્ધાંત હતો. ઝઘડાઓનોનો નિકાલ કરવામાં આવે. તેઓ માનતા કે જે કાયદો સાઉથ આફ્રિકાથી હિંદી સમુદાયમાં ૨૦વર્ષની ધીકતી વકીલાત અન્યાયી હોય તે અહિંસાનો એક પ્રકાર છે. આ સિધ્ધાંત ઉપર થવાનું કારણ મુખ્યત્વે આ બધા સિધ્ધાંતો હતા. ખોટી વ્યક્તિ ગાંધીજીના બધા જ આંદોલનો અને ચળવળ થયેલા અને તેથી ગાંધીજી પાસે કેસ લઈને જતી જ નહીં કારણ કે તેમની એ તેમણે ‘‘સવિનય કાનૂન ભંગ'' નામ આપેલું. તેઓ ત્યારે પણ બાબતની ખ્યાતિ હતી. ન્યાયાધીશો પાસે એમણે એવી છાપ ઊભી એમ માનતા કે નામ. કોર્ટોમાં કોઈ અસીલ જાય તે તેમના માટે કરેલી કે તેઓ ખોટી દલીલો નહીં કરે, અસત્યનું આચરણ નહીં બહુ મોંઘું પડે છે અને તે આખી વ્યવસ્થા ખોટી છે વળી ગરીબ કરે અને પ્રશ્નોનો ઉકેલ લાવવાની તત્પરતા બતાવશે, એ ત્રણે માણસો માટે સારામાં સારી પ્રતિભા ધરાવતા વકીલો પ્રાપ્ય હોવા બાબતો ન્યાયાધીશો, વકીલો અને સાઉથ આફ્રિકાની હિંદી પ્રજામાં જોઈએ. કદાચ આ બંને સિધ્ધાંતોમાંથી લોકઅદાલત અને કાનુની બહુ સ્પષ્ટ હતી અને તે પરિણામે તેઓની પ્રેક્ટીસ તે જમાનામાં સેવા અને સહાયની સમિતિઓની રચના કરવામાં આવી હશે. મહિનાની ચાર આંકડામાં હતી. તેમણે એક સરળ ઉદાહરણ આપીને કહ્યું છે કે અસીલની વાત તે વખતે આફ્રિકામાં અને અમુક અંશે ભારતમાં રંગભેદ અને વ્યાજબી ન હોય તો ખોટો બચાવ કરવાનો અર્થ નથી, જેમ કે દાદા આભડછેદ, ચાલુ હતાં. વિશેષમાં ભારતનું બંધારણ અમલમાં અબ્દુલાના કેસમાં ડરબનમાં લવાદ મારફતે તકરારનો નિવેડો આવ્યું ત્યાં સુધી મૂળભૂત અધિકારો નાગરિકો અને વ્યક્તિઓ પાસે લાવી ગાંધીજીએ સામાવાળાને આ રકમ ચુકવવા માટે વ્યાજબી હતા નહીં અને કોઈ કાયદો બંધારણથી વિમુખ છે તે પુરવાર હપ્તા કરી આપવા તેવું તેમના અસીલને કહ્યું હતું અને પરિણામે કરવાની તક હતી નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ આ સિધ્ધાંતો તેમને મળેલા સૌથી પહેલા અને મોટા કેસમાં વાપર્યા કાયદાની બંધારણીયતા પડકારવાની તક હતી નહીં. આથી ગાંધીજીએ અને તેથી પછી સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમણે એ વાપર્યા. કાયદાની સ્થાપિત પ્રણાલિકા મુજબ એ કાયદામાં રહેલી ઊણપો અલબત્ત અન્યાય થાય તો સહન ન કરવો જોઈએ અને તે અને ક્ષતિઓ દૂર કરવા માટે સક્ષમ અધિકારીનો સંપર્ક કરતા અને સંજોગોમાં સમજાવટથી કામ ન પતે તો લડવું જોઈએ એમ પણ તે સંજોગોમાં ઘણી વખત જ્યારે ભવિષ્યમાં સવિનય ભંગની ચળવળ તેઓ દઢપણે માનતા. પીટરમારીન્ઝબર્ગમાં તેમને ફર્સ્ટકલાસના ઉપાડે ત્યારે તેમને એમ કહેવાની તક મળતી હતી કે જે તે ડબ્બામાંથી કાઢવામાં આવ્યા ત્યારે તેવો અન્યાય સહન કરવાને કાયદાની ગેરકાયદેસરતા, ઊણપો, ક્ષતિઓ સુધારવાની પુરતી બદલે તેઓ વ્યવસ્થિત રીતે લડતા ગયા અને આ જ અનુભવે રજૂઆતો તેમણે કરેલી. સાઉથ આફ્રિતાના હિંદી સમુદાયોને થતાં અન્યાય સામે તેમણે બે ગાંધીજી એમ માનતા કે એક વકીલની સૌથી પહેલી ફરજ મોટી લડતો કરેલી જે હવે જગપ્રસિદ્ધ છે. પરતંત્ર ભારતમાં જે પક્ષકારોને જોડે લાવીને તેની તકરાર દૂર કરવી અને તેઓ પોતે આંદોલનો અને ચળવળો તેમણે ઉપાડ્યાં તેમાં કાયદાની બારીકી, જ કહે છે તે મૂજબ આ પ્રણાલિકાઓની અમલ કરવાથી વકીલોને સત્યનો પક્ષ અને અન્યાયી કાયદા સામેની લડત મૂળભૂત રીતે કોઈ નાણાંકીય નુકશાન થતું નથી. એ માન્યતા તદન ભૂલ ભરેલી સમાયેલી છે. દાંડીકૂચ વખતે ‘ના કર' ની આખી લડત એક છે કે વકીલાતની પ્રેક્ટીસ કરવા માટે સત્ય જોડે સમાધાન કરવું પડે અન્યાયી કાયદા સામે સમગ્ર રીતે બધી જ પ્રક્રિયાનો અમલ કર્યા અને તેનો પ્રયોગ ગાંધીજીએ અવારનવાર કર્યો હતો. સત્ય અને પછી સવિનય કાનૂન ભંગના પ્રયોગ તરીકે આખા વિશ્વમાં પ્રમાણિકતા તેમના પાયાના સિધ્ધાંતોમાં હતા. તેઓ ત્યારે પણ સ્વીકારવામાં આવી. ત્યાર પછીનો ઇતિહાસ એવી મહાસત્તા સામે એમ માનતા હતા કે વકીલો બહુ મોટી ફી લે છે અને તેમણે લડવાની તાકાત મળી એમ કહી શકાય. પોતાના અનુભવે જોયું કે ધીમે ધીમે જાણે અજાણે તેમના અસીલો તેઓ સ્પષ્ટપણે માનતા કે અત્યંત મેધાવી ધારાશાસ્ત્રીએ માટે વકીલ અસત્યનું આચરણ કરતા હોય છે. તેઓએ સિધ્ધાંતની તેમનો સમય ચોક્કસ દરિદ્રનારાયણ માટે વાપરવો તે એમની સ્પષ્ટ રીતે વિરુધ્ધ હતા કે એક વકીલની ફરજ તે જાણતો હોવા ફરજ ગણવી જોઈએ. એક બીજો તેમનો અગત્યનો સિધ્ધાંત એ છતાં તેમનો અસીલ દોષિત છે તેને બચાવવાની તેની ફરજ છે. હતો કે જે પ્રથમદષ્ટિએ સામ્યવાદીના સિધ્ધાંતો જેવો લાગે પણ આથી સારા વકીલે સત્ય અને સેવા પહેલાં આગળ રાખવું જોઈએ તેઓ માનતા કે નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટો અને વ્યવસાયિક વલણ તેના પછી લેવું જોઈએ. ગાંધીજી એમ વ્યાવસાયિક કામ કરતા માણસને આવક અને પગાર સરખા હોવા માનતા કે દરેક વ્યક્તિમાં ચોક્કસ કશું સારાપણું રહેલું છે અને તે જોઈએ તેથી સમાજમાં સમાનતા રહે. તેથી તેઓ કહેતા વકીલોની તેમણે તેમના વ્યવસાયમાં અનુસરવું જોઈએ. વકીલોએ ઝઘડો આવક પણ એક કારીગર જેટલી હોવી જોઈએ. ગાંધીજી દેઢપણે ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૭૫) Page #76 -------------------------------------------------------------------------- ________________ માનતા કે સમાજ જો વકીલની પ્રતિભા હેઠળ દબાયો ન હોય અને તેઓ એવું પણ માનતા કે દરેક રાજ્યની અદાલતો તેની વચ્ચેના દલાલો કાનૂની ક્ષેત્રમાં ન હોય તો સમાજ વધારે સુખી પ્રાંતીય ભાષામાં હોવી જોઈએ અને ન્યાય સસ્તો અને ઝડપી હોવો જિંદગી જીવી શકશે. તેઓને સોગંદ પર ખોટા સાક્ષી આપનાર જોઈએ. તેઓ એક સદી પહેલાં માનતા કે ન્યાયતંત્ર પૈસાદાર તરફ અત્યંત ચીડ હતી. તે વખતે જે જ્યુરી સીસ્ટમ હતી એ અંગે માણસોની મોજશોખની બાબત છે અને જુગારીઓની જેમ આનંદની તેઓ દૃઢપણે માનતા કે ઘણી વખતે જ્યુરીના સભ્યો લાગણીમાં બાબત છે. તેમના શબ્દો કેટલા સાચા છે તે આજે આપણને આવી જઈ ખોટા નિર્ણય કરતા હોય છે અને તેવા સંજોગોમાં તે ખ્યાલમાં આવે છે. કાયદો હાથમાં લેવાની સત્તા કોઈને નથી અને સીસ્ટમ દૂર કરવી જોઈએ. વાસ્તવમાં નાણાંવટી કેસ બાદ આપણે તેનો કોઈ અપવાદ હોઈ શકે નહીં. આજે જ્યારે કોઈ રાજ્યના સીસ્ટમ કાઢી પણ નાખી. મુખ્યમંત્રી ધરણા કરે છે કે કોઈ ખ્યાતિ માટે આમરણાંત ઉપવાસ તેઓનો એવો આગ્રહ હતો કે આપણે બધી જ જગ્યાએ કરે છે ત્યારે આ શબ્દો કેટલા યથાર્થ છે તે સમજી શકાય તેમ છે. ઈગ્લેડની નકલ કરવાની જરૂર નથી અને તેથી ન્યાયતંત્રમાં ગાંધીજી એમ માનતા કે જ્યારે કોઈ કર લેવામાં આવે ત્યારે ભ્રષ્ટાચારવિહીન તટસ્થ અને સક્ષમ ન્યાયમૂર્તિઓ હોવા જોઈએ. જેટલો કર તે વ્યક્તિ આપે તેના કરતાં દસ ગણી સેવાઓ લોકોને સ્વતંત્ર ભારતના ન્યાયતંત્ર માટે એમની એવી કલ્પના હતી કે તેમાં સરકાર તરફથી મળવી જોઈએ અને તો જ તે કાયદો પાળવામાં ગુન્હો થતો હશે પરંતુ ગુન્હેગારોની સંખ્યા વધારે નહીં હોય. તેઓ આવશે. કમનસીબે આજે આ પરિસ્થિતિ આપણે લાવી શક્યા માનતા કે ગુન્હો કરવાની ભાવના એક માનસિક પરિસ્થિતિ છે નથી. ૧૦૦ વર્ષ પહેલાં ગાંધીજીએ એમ પણ કહેલું કે પ્રધાનોએ અને જે સામાજિક પરિસ્થિતિ તે વખતે પ્રવર્તતી હતી તેના કારણે ન્યાયતંત્રને ભલામણ કરવાનું વિચારવું ન જોઈએ અથવા તો ગુન્હા થતા અને વધતા અને તેથી ગુન્હેગારને સજા કરવાને બદલે ન્યાયમૂર્તિઓને બદલવાનો પણ પ્રયાસ ન કરવો જોઈએ અને તેમ તેમને સુધારવા જોઈએ. સાઉથ આફ્રિકામાં તેમના પર હીચકારો જો કરવામાં આવશે તો લોકશાહી અને કાયદાનો સરેઆમ ભંગ હુમલો થયો હતો અને તેઓ અધમૂવા થયા હતા છતાં તેમણે જે થયેલો ગણાશે. આ વાક્ય આજે પણ કેટલું યથાર્થ છે તે સમજી વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો તેને છોડી મુકવો જોઈએ શકાય. તેવી અપીલ કરી હતી. ગાંધીજીની હત્યા માટે નાથુરામ ગોડસેને ગાંધીજીએ લખાણો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો સજા ન કરવી જોઈએ તેવી વિનંતી તેમના વારસદારોએ એ વખતે અને ડરબનમાં તેમણે પોતાનું પ્રેસ પણ ચાલુ કરેલું. અવારનવાર ચાલતાં ખટલામાં કરેલી. આ લખાણો દ્વારા થતાં અન્યાય સામે તેઓ નિર્ભીકપણે અવાજ તેઓ ઘણી વખત કહેતા કે ન્યાયની દેવીની આંખ ઉપર પાટા ઉઠાવતા અને લોકજાગૃતિ ઊભી કરતા. ગાંધીજીએ તેમની બાંધવામાં આવેલા છે. તેનો અર્થ એમ નથી કે ન્યાય આંધળો છે. શરૂઆતની કારકિર્દીમાં રાજકોટના બ્રિટીશ એજન્ટને તેમના ભાઈની પરંતુ તેની પાછળનો હેતુ એ છે કે માણસોના બાહ્ય દેખાવથી ભલામણ કરવા માટે પ્રયત્ન કર્યો હતો તે પોલીટીકલ એજન્ટ ન્યાયની દેવી નિર્ણય કરતી નથી. ગાંધીજીનું હડહડતુ અપમાન કરેલું જેના પૃથક્કરણ ઉપર સમજાયું આજે જ્યારે ગાંધીજીના ઉપર્યુક્ત સિધ્ધાંતોને યાદ કરીએ કે તેમનો તે પ્રયાસ ખોટો હતો અને ત્યારબાદ જે ખોટું હોય તે છીએ ત્યારે એમ જરૂર લાગે કે સ્વતંત્ર ભારતની સરકારોએ તે બાબતની રજૂઆત તેઓ કરતા નહીં. ગાંધીજીની સાઉથ આફ્રિકાની તરફ દુર્લક્ષ સેવ્યું છે. તેઓ માનતા કે કોઈપણ વ્યક્તિને ફાંસીએ કારકિર્દીમાં એક એવો કેસ પણ આવ્યો હતો કે જ્યાં ગાંધીજીએ ચડાવવો જોઈએ નહીં અને તેઓ દઢપણે માનતા કે ભગવાન તેમના અસીલે ખોટી બાબતો કહી હતી અને છુપાવી હતી અને આપણને જિંદગી આપે છે ત્યારે માત્ર ભગવાન એ જિંદગી પાછી જ્યારે ગાંધીજીને આ બાબતની ખબર પડી ત્યારે નામ. કોર્ટની લેવાનો અધિકાર ધરાવે છે. આજે જ્યારે ફાંસીની સજાના કાયદો મંજુરી લઈ નિખાલસપણે કોર્ટને કહ્યું કે તે કેસમાંથી તેમને ફારેગ કરવામાં આવે છે ત્યારે ગાંધીજીનો પાયાનો સિધ્ધાંત કે ગુન્હો કરવામાં આવે. આ બાબતની અસર તે વખતના ન્યાયધીશ ઉપર કરવાની ભાવના હોવી એ એક માનસિક રોગ છે અને તે માણસના પણ પડી હતી અને આખરે અસીલ પોતાની ભૂલ સમજ્યા અને મનનો સુધારો કરવો જોઈએ. તે આઝાદી મળ્યાના ૭૦ વર્ષ પછી ગાંધીજીએ તે બાબતમાં સમાધાન કરવાની તેમના અસીલને સલાહ પણ સંસદ અને રાજકર્તાઓને સમજાયું નથી. તેઓ સ્પષ્ટપણે આપેલી. માનતા કે આઝાદી આવ્યા પછી કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિથી ઉપરોક્ત સિધ્ધાંતોનું પાલન અને અમલ કરવા માટે તો તેઓ ઊંચી ન હોય અને ધર્મ કે પ્રણાલિકાઓ ઉપર કોઈ ભેદભાવ આગ્રહી હતા પરંતુ ગાંધીજી દરેક કેસની હકીકતમાં ઊંડા ઉતરતા રાખવામાં આવે નહીં. ન્યાયની અદાલતોથી ઉપર જઈને અંતરાત્માની અને તેના પરિણામે તેઓ સારી એવી સફળતા મેળવતા. સામાન્ય એક અદાલત છે અને બધી કોર્ટથી તે ઉપર છે, આ સિધ્ધાંત દરેક રીતે જ્યારે ન્યાયાધીશોને એમ લાગે કે વકીલો પૂરી હકીકતનો ધારાશાસ્ત્રીએ મનમાં રાખવો જોઈએ. અભ્યાસ કરીને આવ્યા છે અને તેઓ ખોટી બાબત અદાલત સમક્ષ L(૭૬)(સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ રજૂ ન કરે તો સફળતા મળવી અઘરી નથી. મુજબ લડત લડીને શીખ્યા, તે ભારતમાં અમલમાં લાવ્યા. - ગાંધીજીએ ભારત આવ્યા બાદ એમ જોયું કે જે જ્ઞાન તેમને અમદાવાદમાં જ જે બે મુકદમાઓમાં તેમને સજા થઈ તેમાં તેમણે મળ્યું અને જે સિધ્ધાંતોનો પ્રયોગ તેમણે સાઉથ આફ્રિકામાં કર્યો તે જે બયાન અદાલતો સમક્ષ આપેલું તે બહુ જ માર્ગદર્શક છે અને ભારતની આઝાદીની લડતમાં કામમાં આવે તેમ છે. તેથી તેમની આજે પણ તેનું તેટલું જ મૂલ્ય છે. દરેક માંગણીઓ વિશ્વમાં પ્રવર્તતી પ્રણાલિકાઓની બારીક અભ્યાસ કમનસીબે આ મહાનુભાવે આપણને ઘણું માર્ગદર્શન આપેલું કરીને સ્વરાજ્ય માટે બહુ કુશળતાથી કર્યો અને તેમણે સમગ્ર તેમજ ધાશાસ્ત્રીઓને, સમાજ અને રાજકરણના નેતાઓને કાયદા વિશ્વને બતાવ્યું કે જો આવી રીતે ચળવળ અને આંદોલન સત્ય અંગે ઘણું સૂચવેલું તે આઝાદી મળે ૭૦ વર્ષના વહાણા વીતી ગયા માંગણી માટે કરવામાં આવે તો અંતે સત્યનો વિજય થાય છે. તેથી છતાં પણ તેમના સિધ્ધાંતોનો અમલ કરવાને બદલે જૂની પ્રણાલિકા તેમણે પક્ષકારના કેસીસ લડવાને બદલે ભારતને સ્વતંત્ર કરવાની ચાલુ રાખી છે, તે એક દુઃખદ બાબત છે. આજે પણ ન્યાય મોંઘો યોજના આ બધા અનુભવોને કારણે અમલમાં લાવ્યા. સાઉથ છે અને અદાલતો જુગારખાના જેવી છે તેવી ગાંધીજીની ઉક્તિ આફ્રિકાના સફળ અને ધનાઢ્ય આ ધારાશાસ્ત્રી, ગોપાલકૃષ્ણ લગભગ સાચી ઠરી છે. ગાંધીજીને જ્યારે ૧૫૦ વર્ષ પૂરા થાય છે ગોખલેની સલાહ મુજબ, સમગ્ર ભારતમાં ફરીને એવા તારતમ્ય ત્યારે તેમના વકીલોને અને રાજનેતાઓને આપેલા માર્ગદર્શક ઉપર આવ્યા કે ભારત દેશની પ્રજાએ આ મહાશક્તિશાળી સત્તા સિધ્ધાંતો અને મૂલ્યો તેટલા જ અગત્યનાં છે. તેથી આશા રાખીએ સામે લડી આઝાદી મેળવવી જોઈએ. તેથી ધીકતી પ્રેક્ટીસ છોડી કે ફરીથી દેશના વકીલો, ન્યાયધીશો, સમાજના નેતાઓ અને તેઓએ ટોલ્સટોય વગેરે મનીષીઓના સિધ્ધાંતો હેઠળ આખી રાજકીય આગેવાનો ગાંધીજીએ સુચવેલા સિધ્ધાંતો અને મૂલ્યોનું ચળવળ ઉપાડી અને તેમાં પણ સાઉથ આફ્રિકાના બધા જ અનુભવો પાલન કરશે. અને ડરબન અને ટોલ્સટોયના ફાર્મના જે પ્રયત્નો કર્યા અને જનરલ સ્મસ જેવા લોકો સાથે વેરભાવ રાખ્યા સિવાય કાયદાની પ્રણાલિકા તન્ના એસોસિયેટ Sardar Patel in discussion with a representative of a princely state. 1948 ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૭૭) | Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી પ્રબોધિત રોજિંદા જીવનનું વ્યાકરણ | નગીનદાસ પારેખ હ. કા. આર્ટસ કૉલેજ, અમદાવાદના પૂર્વ અધ્યાપક અને આચાર્ય, ગુજરાતની ગત પેઢીના વરિષ્ઠ વિદ્વાન. ગાંધી અને ટાગોરના સાહિત્યના ઊંડા અભ્યાસી, સંસ્કૃત, બંગાળી અને અંગ્રેજી ભાષાના ઉત્તમ ગ્રંથો ગુજરાતીમાં ઉતારનાર સમર્થ અનુવાદક. ‘ગાંધીજી કેટલાક સ્વાધ્યાય લેખો' એમનું મહત્ત્વનું પુસ્તક. ગાંધીજીને આપણે મહાત્મા કહીએ છીએ, રાષ્ટ્રપિતા કહીએ ૧૯૨૭માં એઓ વિદ્યાપીઠમાં દર અઠવાડિયે એક સમય છીએ, હજારો વર્ષે અવતરતી વિરલ વિભૂતિ કહી એ છીએ, અને લેતા હતા. એક વાર સમય પતાવી બહાર આવ્યા ને બીજું કોઈ એમાં સત્યનો અપલાપ પણ નથી. એમણે પોતાના ટૂંકા જીવન વાહન નહોતું એટલે સાઈકલ માંગી તેના પર સવાર થઈ આશ્રમ દરમ્યાન અનેક જીવનોનાં કાર્યો પતાવ્યાં. તેમાંના કેટલાંક તો સાચે ઊપડી ગયા! ત્યાં કોઈને મળવાનો સમય નક્કી થયેલો હતો. જ મહાન કાર્યો હતો. ભારત જેવા વિશાળ દેશને બ્રિટિશ સલ્તનત આફ્રિકામાં સાઈકલ વાપરી હશે ત્યાર પછી અનેક વર્ષે ફરી જેવી પ્રચંડ સત્તાની નાગચૂડમાંથી છૂટવામાં મદદ કરી, ભારતની સાઈકલ પર બેઠા. એક વાર દક્ષિણના પ્રવાસ દરમિયાન તેઓ સ્ત્રીઓને જાણે જાદુથી ન હોય એ જોતજોતામાં પુરુષોની હરોળમાં કોઈ મુકામે પહોંચ્યા. ત્યાંથી સભાસ્થાન થોડું દૂર હતું. એટલે મૂકી દીધી અને અણુશસ્ત્રથી ત્રસ્ત જગતને આત્મબળનું હથિયાર એમણે વ્યવસ્થાપકો પાસે જાણી લીધું કે પગે ચાલીને ત્યાં જતાં અપ્યું. એમણે ભારતને સ્વરાજનો એક નકશો પણ આપ્યો હતો, કેટલો સમય લાગે એમ છે. સભાનો સમય થવા આવ્યો એટલે જેને આજે આપણે વિસારે નાખ્યો છે. પણ હું આજે એમનાં આ એમણે ઊપડવાની તૈયારી કરી, પણ કોઈ વાહન હજી આવ્યું બધાં મોટાં અને મહત્ત્વનાં કાર્યો વિશે બોલવાને બદલે એમના નહોતું એટલે એમણે પગપાળા જ ચાલવા માંડયું અને સમયસર રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશે જ બે વાત કહેવા માગુ સભામાં પહોંચી ગયા. આવો હતો એમનો સમયપાલનનો આગ્રહ. છું. એ આગ્રહોને આપણે રોજિંદા જીવનનું વ્યાકરણ કહીએ તોય સમયપાલનનો એક બીજો અર્થ પણ થાય છે. અને તે એ કે કંઈ ખોટું નથી. નીમેલે વખતે નીમેલું કામ કરવું. અમુક વખતે ઊઠવું, અમુક ગાંધીજી સાચા અર્થમાં લોકનેતા હતા. તેઓ લોકોથી દોરાતા વખતે ફરવા જવું, અમુક વખતે ઉપાસના કરવી, અમુક વખતે નહોતા, લોકોને દોરતા નહતા. એમણે આપણા જીવનમાં કેટલીક ભોજન લેવું, અમુક વખતે મુલાકાત આપવી, વગેરે. આ બધું પણ ઊણપો જોઈ હતી અને એમના ઈગ્લેન્ડવાસે એ બધીનું એમને એઓ ખૂબ કાળજીપૂર્વક પાળતા. જેને જે વખતે મુલાકાતનો સમય તીવ્ર ભાન કરાવ્યું હતું અને તે ઉપરથી એમણે પ્રચંડ પુરષાર્થપૂર્વક આપ્યો હોય તેને તે વખતે અંદર બોલાવતા અને સમય પૂરો થતાં પોતાના જીવનમાંથી એ ઊણપોને દૂર કરી નવી ટેવો પાડી હતી ઘડિયાળ બતાવતા. આટલા બધા કામગરા હતા છતાં એમણે કદી અને આપણી આખી પ્રજામાં તેને વ્યાપક બનાવવા તેઓ જીવનભર ઉપાસના કે ફરવાનું છોડ્યું હોય એવું બન્યું નથી. સવારસાંજ મચ્યા હતા. પોતાની પ્રયોગશાળારૂપ આશ્રમોમાં એમણે એ બધા ફરવા જવાનો નિયમ એમણે જીવનભર અત્યંત ચીવટપૂર્વક પાળ્યો આગ્રહો ઉપર ખૂબ ભાર મૂક્યો હતો અને જાહેર જીવનમાં પણ હતો. વિલાયત ગયા હતા ત્યારે ત્યાંની ઠંડી અને ધુમ્મસમાં પણ તેઓ એ બાબતોનો આગ્રહ રાખતા રહ્યા હતા. એઓ ફરવા નીકળતા હતા. એનો એઓ શરીર પ્રત્યેની પોતાની ૧. આવો પહેલો આગ્રહ છે સમયપાલનનો. આપણા દેશમાં ફરજ સમજતા હતા. જે શરીર પાસે આપણે કામ લેવાનું છે તેના જાહેર કરેલે સમયે કોઈ સભાનું કામ ભાગ્યે જ શરૂ થતું. આજે સ્વાથ્ય માટે આવશ્યક એવો વ્યાયામ એને આપવો જ જોઈએ પણ હમેશાં થાય જ છે એમ નથી બનતું. સેંકડો કે હજારો માણસોનો અને એની પાછળ. ખરચેલો સમય બગડ્યો એવું એમણે કદી સમય બગડે એની જાણે આપણને કિંમત જ નથી. એમાં સભામાં માન્યું નથી. એને એઓ શરીરરૂપી ઘોડાને ખરેરે! કર્યા બરોબર સમયસર આવનારનું અપમાન છે, તેમને વગર કારણે સજા થાય ગણતા હતા. છે, એ પણ આપણને સમજાતું લાગતું નથી. પણ ગાંધીજી આ સમયપાલનનો એક ત્રીજો પણ અર્થ છે. ગાંધીજી કામ કરવાનું બાબતમાં ખૂબ ચાનક રાખતા હતા. જે સમય જાહેર થયો હોય તે નક્કી કરે ત્યારે ઘણી વાર તે પૂરું કરવાનો સમય પણ નક્કી કરતા સમયે કાર્ય શરૂ થવું જ જોઈએ એવો એમનો આગ્રહ રહેતો. હતા. આને લીધે એ કામ તાકીદનું છે એવી ભાવના સૌના મનમાં ગોધરામાં અંત્યજ પરિષદ મળી ત્યારે ઘણે ભાગે લોકમાન્ય તિલક જાગતી હતી અને તેથી સૌ પોતાની બધી શક્તિ તેમાં રેડવા પ્રેરાતા અર્ધો કલાક મોડા આવ્યા હતા. તે જ વખતે ગાંધીજીએ કહ્યું હતું હતા. એમણે લોકમાન્ય તિલકના અવસાન પછી એક કરોડ રૂપિયા કે, ‘સ્વરાજ અર્ધો કલાક મોડું થયું!' ભેગા કરવાનો સંકલ્પ જાહેર કર્યો તેની સાથે જ તે કામ અમુક L(૭૮) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ દિવસે પૂરું થવું જોઈએ એ પણ જાહેર કર્યું અને એથી આખા રાષ્ટ્ર તનતોડ મહેનત કરી એ દિવસે સાંજ સુધીમાં એ રકમ પૂરી કરી પણ ખરી. વિદ્યાપીઠને એમણે જોડણીકોશ રચવાનો આદેશ કર્યો તે સાથે જ કોશ એમને અમુક દિવસે મળવો જોઈએ એવું પણ જણાવ્યું. અને એ ઠરાવેલે દિવસે રાતે એઓ અમદાવાદ સ્ટેશનેથી પસાર થવાના હતા એટલે કોશની પહેલી નકલ એમને પહોંચાડવા મુ. શ્રી કાકાસાહેબ, નરહરિભાઈ વગેરે ગયેલા એ હજી મને યાદ છે. ૨. એમનો બીજો આગ્રહ સ્વચ્છતા વિશેનો હતો. અસ્વચ્છતા એ આપણા દેશનો વ્યાપક રોગ છે. આપણા અંગત જીવનમાં સ્વચ્છતા હોય છે, પણ સામૂહિક જીવનમાં એ જોવા મળતી નથી. આપણે આપણા ઘરના કચરો કાઢી પડોશી કે સામાના આંગણામાં નાખીએ છીએ, આપણે કેરી ખાઈને છાલ-ગોટલા સામાના આંગણામાં પધરાવીએ છીએ, દાતણ કરીને ચીરીઓ સામે નાખીએ છીએ. આમ, આપણે પરસ્પર સહકારથી ગંદા રહીએ છીએ. આ આપણી અસ્વચ્છતા સામે ગાંધીજી જીવનભર ઝૂઝવા. ઠંક આફ્રિકાથી એમણે આ ઝુંબેશ શરૂ કરી હતી. એમણે સ્વચ્છ જીવનનો કેવળ ઉપદેશ જ ન કર્યો. એના દાખલા પૂરા પાડ્યા. એમના બધા જ આશ્રમોમાં અને બીજી સંસ્થાઓમાં સ્વચ્છતાનો આગ્રહ સદા સેવાતો. સ્વચ્છતા શી રીતે જળવાય એનો વિચાર કરી એમણે જીવનપદ્ધતિ અને સાધનો પણ ઉપજાવી કાઢયાં અને તેનો પ્રચાર કર્યો. પાયખાનાં અને મુતરડીઓ, રસોડાં અને ખાતરના ખાડા કેવા હોય અને કેમ સ્વચ્છ રખાય એ એમણે પ્રત્યક્ષ કરી બતાવ્યું અને તેનો સર્વત્ર આગ્રહ રાખ્યો. જાજરૂની સફાઈને એમણે સંસ્થાની કસોટી બનાવી મૂકી, એમનું પોતાનું જાજરૂ એટલું સ્વચ્છ રહેતું કે એઓ ઘણું વાચન ત્યાં જ કરતા. એક વાર શ્રીનિવાસ શાસ્ત્રી આશ્રમમાં આવેલા તેમને આશ્રમનાં જુદાં જુદાં સ્થાનો બતાવ્યાં તેમાં ગાંધીજીનું પાયખાનું પણ બતાવ્યું. તેમાં તે વખતે ખૂબ ચર્ચાતો ફિસ્કલ કમિશનનો હેવાલ પડ્યો હતો, તે જોઈને શ્રી શાસ્ત્રીએ પૂછ્યું કે ગાંધીજી કાગળ વાપરે છે? ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે ના, એઓ અહીં એ વાંચે છે. ગાંધીજીનું પાયખાનું ‘લાઈબ્રેરી' નામે પણ ઓળખાતું એનું આ કારણ છે. ૩. સ્વચ્છતા પછી સુઘડતા. સુઘડતા એટલે ઉપરની ટાપટીપ નહિ, પણ એકેએક ઝીણામાં ઝીણું કામ પણ વ્યવસ્થિત અને સાઈબંધ રીતે કરવું તે. કાગળ ફાડવો હોય તોયે તે વ્યવસ્થિત સરખી રીતે ફાડવો જોઈએ. કાગળની ગડી કરવી હોય તો તે બરાબર ખૂણેખૂણો મળી રહે એ રીતે વાળવી જોઈએ, કૂતરાના કાનની પેઠે ખૂણા બહાર દેખાય એમ નહિ. ગાદી ઉપર ચાદર પાથરવી, ધોતિયું પહેરવું, ટોપી પહેરવી – બધામાં જ આ ચીવટ અને સફાઈનો તેઓ આગ્રહ રાખતા. પોતે તો માત્ર લંગોટ પહેરતા હતા. પણ ખૂબ વ્યવસ્થિત રીતે પહેરતા અને તેને ઘટતે સ્થાને ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી - પિન લગાવતા કે જેથી અવ્યવસ્થિત થાય નહિ. એમને કદી કોઈએ જથ૨૫થર કે અવ્યવસ્થિત જોયા નથી. શ્રી નરહિરભાઈ એક વાત કહેતા. આશ્રમની જમીનને અંગે ક્લેક્ટરને કે કમિશનરને મળવા જવાનું હતું. શ્રી નરહરિભાઈ અને મહાદેવભાઈ તરત તૈયાર થઈ ગયા, પણ ગાંધીજીએ કહ્યું : “જુઓ, સાંભળો, હજામત કરીને જજો.’ ૪. એ પછી સાદાઈ અને કરકસર આવે. ગાંધીજીએ પોતાને ગરીબ ભારતના પ્રતિનિધિ માનેલા એટલે પોતાનું જીવન પૂરી સાદાઈથી એમણે વિતાવ્યું. પોતાની જાત માટે ઓછામાં ઓછાં સાધનો લેવાં, અનાવશ્યક કશું જ ન રાખવું એવો એમનો સતત આગ્રહ હતો. એમણે લંગોટ પહેરવો શરૂ કર્યો તેની પાછળ દરિદ્રનારાયણ સાથે તાદાત્મ્ય સાધવાની ભાવના રહેલી હતી. ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી, એમાં પણ એ જ ભાવના હતી. ગોળમેજી પરિષદ માટે વિલાયત ગયા ત્યારે પણ પોતાનો વેશ એ જ રાખ્યો અને શહેનશાહને પણ એ જ વેશે મળ્યા. ત્યાં એમને માટે મીરાંબહેને બજારમાંથી મધ મંગાવ્યું, તો તેમની ધૂળ કાઢી નાખી. વિલાયત જવા ઊપડ્યા ત્યારે સાથે મહાદેવભાઈ, પ્યારેલાલ, દેવદાસ વગેરેએ મિત્રોની સલાહસૂચના અને સહાયથી ચામડાની ભંગો ભરીને સામાન લીધો હતો. સ્ટીમર ઊપડ્યા પછી ગાંધીજીને ઝડતી શરૂ કરી. અને જે પુણ્યપ્રકોપનો ધોધ વહેવડાવ્યો તે આ બધાના આંસુથી પણ કર્યો નહિ. એડનથી બધી ટૂંકા અને વધારાનો સામાન પાછો દેશ મોક્લ્યો ત્યારે જ જંપ્યા. ‘‘હું ભારતનાં દીનજનોનો પ્રતિનિધિ. મારા મંત્રીને કાગળ રાખવા ચામડાની બૅગ શા સારુ જેઈએ? ખાદીની થેલી કેમ ન ચાલે?'' વગેરે, વગેરે. કોંગ્રેસ ભારતના દરિદ્રનારાયણેના પ્રતિનિધિ છે એ વાત એઓ કદી ભૂલતા નહોતા. ગોળમેજીમાં પણ એમણે સ્પષ્ટ કહેલું કે દરિદ્રનારાયણોના હિતની આડે આવતું કોઈ પણ હિત સાચવવાની હું બાંયધરી આપતો નથી. યરવડા જેલમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી માટે ખજૂર ધોઈને તૈયાર કરતા. પંદર પેશી લેવાનો નિયમ હતો. વલ્લભભાઈ કોઈ વાર સત્તર સરકાવી દેતા તો ઠપકો સાંભળવો પડતો. પોતે પાછળથી પાણી પણ શીશીમાં લઈને વાપરતા, જેથી નકામો વ્યય ન થાય. પોતા ઉપર આવેલા પત્રોની પાછલી કોરી બાજનો પણ ઉપયોગ કરતા. પણ આ કંજૂસાઈ નહોતી. જ્યાં જરૂર હોય ત્યાં એ હજારો વાપરતાં પણ અચકાતા નહિ, આશ્રમમાં પણ માંદા માટે ફળ જરૂર આવવાનાં, એક વાર બંગાળની પ્રાંતિક પરિષદમાં હાજર રહેવાનું એમણે દેશબંધુ દાસને વચન આપ્યું હતું તે પાળવા સ્પેશિયલ ટ્રેન જોડાવીને પણ ગયા હતા. ‘યંગ ઈન્ડિયા’ કે ‘હરિજન’ માટે ઘણી વાર આખા લેખોના લેખો તારથી મોકલતા, એટલું જ નહિ, કોઈ વાર જરૂર પડ્યે સુધારા પણ તારથી કરાવતા. એ એમને નકામો ખર્ચ કે ઉડાઉપણું નહોતું લાગતું. પણ પોતે જેને વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ の ૭ ૯ Page #80 -------------------------------------------------------------------------- ________________ ન્યાય ન માને એવી એક પાઈને પણ મંજૂર ન કરતા. ૧૯૪૪માં જ્યારે પાર્લમેન્ટરી કમિશન આવ્યું ત્યારે એઓ ઉરુળીકાંચન હતા. કમિશનની ઈચ્છા તરત જ એમને મળવાની હતી. એટલે તેમણે ખાસ વ્યવસ્થા કરી લશ્કરી વિમાનમાં શ્રી સુધીર ઘોષને પૂના મોકલ્યા. એમણે ગાંધીજીને દિલ્હી જવા રાજી કર્યા. અને એમને માટે વાઈસરૉયે આપેલી સૂચના પ્રમાણે સ્પેશિયલ ટ્રેન જોડાવી અને એમ ગાંધીજી દિલ્હી પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી પોતાની સાથે તેર માણસો હતાં. તેમનું ત્રીજા વર્ગનું ભાડું ગણી તેટલી રકમ વાઈસરૉયના અંગત મંત્રીને આપવા સુધીર ઘોષને મોકલ્યા. મંત્રી તો આભો જ થઈ ગયો. ‘‘હું અહીં રેલવેનું ભાડું ઉધરાવવા બેઠો છું! કોણ એની પાસે ભાડું માગે છે?’' છતાં આગ્રહ થયો એટલે તેણે રેલવે બોર્ડને પુછાવી જણાવ્યું કે ભાડું આપવું જ હોય તો આ પ્રવાસનું પૂરું ખર્ચ ૧૮,૦૦૦ થાય છે. સુધીર ઘોષે જઈ વાત કરી, તો કહે, ના, હું તો ત્રીજા વર્ગનું સામાન્ય ભાડું જ આપું. હું આવ્યો. હોત તો એ રીતે જ આવત. પણ વાઈસરૉયે સ્પેશિયલ જોડાવી એનું ખર્ચ હું શાનો ભોગવું? અને મારે એના ઓશિયાળા થવું નથી એટલે મારું રીતસરનું ભાડું તો આપવાનો જ. એમણે પોતાને હિસાબો થતું ભાડું જ મોકલ્યું અને તે પેલાએ મૂંગે મોઢે લઈને રેલવે બોર્ડને - મિ. ગાંધી તરફથી સલામ સાથે – એમ કહીને મોકલી આપવું પડેલું! ૫. એની સાથે હિસાબની ચોક્સાઈ પણ સંકળાયેલી છે. એમણે ઘણે ભાગે આત્મકથામાં લખેલું છે કે ચોખ્ખો હિસાબ એ કોઈ પણ સંસ્થાનું નાક છે. જાહેર નાણાની પાઈએ પાઈ જે હેતુ માટે આવી હોય તે હેતુ માટે જ અને પૂરતી કરકસરપૂર્વક વપરાય એ વિશે એમનો આગ્રહ ખૂબ જાણીતો છે. એઓ પોતે દક્ષિણ આફ્રિકાથી જ્યારે પ્રતિનિધિમંડળ તરીકે વિલાયત ગયા હતા, ત્યારની એમની હિસાબની નોંધ હજી મોજુદ છે. એમાં ઘોડાગાડીનો, છાપાં ખરીદ્યાનો, ચાનાસ્તાનો, ટપાલનો એવો ઝીણો ઝીણો ખર્ચ પણ વિગતે નોંધેલો છે. પરચૂરણ ખર્ચ જેવું કોઈ ખાતું જ એમાં નથી. તદ્દન નજીવી રકમ માટે એમણે પૂ. કસ્તૂરબાને પણ ‘નવજીવન’ને પાને ચડાવ્યાં હતાં. બીજા સાથીઓને પણ છોડયા નહોતા. સંસ્કૃતમાં એક કહેવત છે કે ચોડર્થ વિધિ શુચિ એ એઓ અક્ષરે અક્ષર પાળતા હતા. ૬. જેવી હિસાબની તેવી જ બીજી બાબતોની પણ ચોકસાઈ જે કામ થાય તે ચોકસાઈથી થાય. વેઠ ઉતાર્યાની રીતે ન થાય. એમણે ગોખલેજીનાં વ્યાખ્યાનોનો ગુજરાતી અનુવાદ કરવાનું તે સમયના કોઈ પ્રતિષ્ઠિત સાક્ષરને સોંપ્યું હતું. તેમનો અનુવાદ આવ્યો તે જોઈ જવા એમણે તે નરહરિભાઈને આપ્યો. એમને તે બહુ ગમ્યો નહિ, પણ એમના એક મુરબ્બી સાથીએ લેખકની અને અનુવાદની પ્રશંસા કરી એટલે અનુવાદ રદ કરવાની એમની હિંમત ચાલી નહિ. એઓ નવા જ ગાંધીજી સાથે જોડાયેલા હતા. સત્ય-અહિંસા-અપરિગ્રહ ૮૦ અનુવાદ ગોખલેની જન્મતિથિએ પ્રગટ કરવાનો હતો. અનુવાદના ફરમા ગાંધીજીએ જોવા માગ્યા. જોઈને એમને થયું કે આ અનુવાદ તો ન જ ચાલે. એમણે નરહરિભાઈનો ઊધડો લીધો કે તમે કેમ વાત ન કરી? એમણે બચાવ કરવા પ્રયત્ન કર્યો, પણ કશું ચાલ્યું નહિ. ગાંધીજીએ કહ્યું, ‘‘આ ફરમા બાળી મૂકો અને તમે અને મહાદેવ મળીને બીજો અનુવાદ તૈયાર કરો.'' નરહરિભાઈ કહે : “પણ આની પાછળ ૭૦૦ રૂપિયા ખર્ચ થયું છે, તે નકામું જશે.’’ ત્યારે સામું પૂછયું : “તો શું મારે બંધાવવાના પૈસા વધારાના ખર્ચવા? એ ન બને.’' આખરે ફરમા બાળી મૂકવામાં આવ્યા અને નવો અનુવાદ ગમે એટલી ઉતાવળ અને તડામાર કરીને ઠરાવેલે દિવસે પ્રગટ કરવામાં આવ્યો. આવું જ કંઈક ‘પ્રાચીન સાહિત્ય’ના અનુવાદ વિશે પણ બન્યું હતું એમ લાગે છે. એની પણ એક આવૃત્તિ રદ કરવામાં આવી હતી. તે ફરમા વિદ્યાપીઠના ભંડારમાં વરસો સુધી પડી રહ્યા હતા. ભાષા માટેનો આવો આહ કેટલા પાળતા હશે? ૭. ગમે એટલું નાનું કામ કે માણસ એમને મન નાનુ નશ્ચેતું, ઉપેક્ષણીય નહોતું. પોતે સદાય દેશનાં મોટાં મોટાં કામોમાં રોકાયેલા રહેતા હતા, છતાં પોતાના નાનામાં નાના માલસની કે કામની એમણે કદી ઉપેક્ષા કરી નથી. એઓ જ્યાં જતા ત્યાં કાર્યકરોને નામ દઈને બોલાવતા. એમના પત્રોમાં પણ કેટલાં બધાં નામો આવે છે! કેટલાક પત્રોમાં મેં પોણોસો જેટલાં નામો ગણ્યાં છે. એ બતાવે છે કે એમને માણસોમાં કેટલો ઊંડો અને સાચો રસ હતો. શ્રી વામન મુકાદમ અમને જેલમાં કહેતા કે ગાંધીજીએ જ્યારે દાંડીકૂચ શરૂ કરી ત્યારે મારી તબિયત સારી નહોતી. એ કૂચ દરમ્યાન ગાંધીજી કામમાં કેટલા ગળાબૂડ રહેતા હતા એ તો જાણીતું છે. રોજના નીમેલા માઈલ ચાલવાના, પ્રવચનો કરવાનાં. દેશભરમાંથી આવતા મુલાકાતીઓને મુલાકાત અને સલાહસૂચના આપવાની. આખી દુનિયાની આંખ તે વખતે એમની ઉપર અને એમની પ્રવૃત્તિ ઉપર મંડાયેલી હતી. દેશપરદેશનાં છાપાંના પ્રતિનિધિઓનો પણ રાફડો સાથે હતો. આ બધું છતાં એ પ્રવાસ દરમ્યાન એમણે પોતાને હાથે ત્રણવાર પત્રો લખી શ્રી વામન મુકાદમની તબિયતના સમાચાર પુછાવ્યા હતા. એ જ રીતે જવાહરલાલ ઉપર જેલમાંથી લખેલા એક પત્રમાં છેલ્લું વાક્ય ઈન્દુનું વજન?' એવું છે. વાઈસરૉયને જવાબ લખાવીને તરત જ બીજો પત્ર એઓ કોઈ દૂર પડેલા સાથીને મેથીની ભાજી ખાય કે મગ એ વિશે સલાહ આપતો પણ લખાવતા. ઘણી વાર વિર્કંગ કમિટીની સભામાંથી થોડી મિનિટ કાઢીને કોઈ દરદીને એનિમા આપવા ચાલ્યા જતા. શ્રી ચોખાવાલાનાં લગ્ન પણ એમણે એક મહત્ત્વની વિચારણાસભામાંથી જ વખત કાઢીને કરાવેલાં. ૮. ટૉલ્સ્ટૉયની એક વાર્તા છે : ‘ત્રણ પ્રશ્નો’. તેમાં પ્રશ્નો એવા છે કે સૌથી મહત્ત્વની ક્ષણ કઈ? સૌથી મહત્ત્વનું કામ કર્યું? અને ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક Page #81 -------------------------------------------------------------------------- ________________ સૌથી મહત્ત્વનું માણસ કયું? જવાબ એ છે કે ચાલુ ક્ષણ એ જ સૌથી લાંબા પ્રવાસેથી પાછા ફર્યા હતા. અમે કેટલાક વિદ્યાર્થીઓ એમને મહત્ત્વની, હાથમાં હોય એ જ કામ સૌથી મહત્વનું અને સામે હોય મળવા ગયા. એમણે અમને શાંતિથી સાંભળ્યા. પછી કહે, ‘તમે એ માણસ સૌથી મહત્ત્વનું. મને તો બધું કહ્યું, પણ એ બસ નથી. જુઓ, હું કૃપાલાનીજીને - ગાંધીજીએ પોતાના જીવનમાં સૌથી પહેલું જાહેર કામ કર્યું બોલાવું છું. અને સાંજે તમારે એમની સામે આ બધું ફરી કહેવું કર્યું ? દક્ષિણ આફ્રિકામાં ત્રણ ભારતીયો – એક હજામ, એક પડશે.' અમે રજા લીધી. હાટડીવાળો અને એક કારકુન - ને અંગ્રેજી શીખવવાનું માથે લીધું ૧૧. એમના જીવનનું ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનું એ એમનું પહેલું જાહેર કામ ગણાય અને તે પણ એ બૅરિસ્ટર હતું. એ માનવબંધુઓની સેવા મારત્વે જ બની શકે એવી એમની નવરો તે પેલાઓને ઘેર જઈને શીખવે. દેશમાં પણ એમનું પહેલું દૃઢ માન્યતા હતી. એટલે માનવસેવા એ જ એમની પ્રભુસેવા જાહેર કામ રાજકોટમાં ઢેડવાડાની મુલાકાત અને જાજરૂસફાઈની હતી. આથી માનવપ્રેમ એમના જીવનના પાયામાં હતો. આથી શરૂઆતને ગણાવી શકાય. એઓ જ્યારે કલકત્તા કૉંગ્રેસમાં ગયા ગાંધીજીની વિચારણામાં માનવ કેન્દ્રમાં હતો. ન માનુષાત્ શ્રેષ્ઠતર ત્યારે તો દક્ષિણ આફ્રિકાના આગેવાન થઈ ચૂક્યા હતા, છતાં ફિઝિતિ એ વાક્ય એમના જીવનમાં ચરિતાર્થ થયું હતું. કોઈ એમણે કૉંગ્રેસની કચેરીમાં જઈને પૂછયું કે ‘મારે લાયક કંઈ કામ માની લીધેલા સિદ્ધાંત કરતાં માનવની સેવાને જ એઓ પ્રાધાન્ય હોય તો આપો. નકલ કરવી. પત્ર લખવા, જે હશે તે કરવા હું આપતા. સંતતિનિયમનનાં સાધનોનો એમનો વિરોધ ખૂબ જાણીતો તૈયાર છું.' આપણે કોઈ મહત્ત્વની ક્ષણની, મહત્ત્વના કાર્યની અને છે. એ વિશે પુષ્કળ માથાઝીક કર્યા છતાં શ્રીમતી સેંગર એમની મહત્ત્વના માણસની રાહ જોઈને બેસી રહીએ છીએ અને જીવન સંમતિ મેળવી શક્યાં નહોતાં. તેમ છતાં ‘મહાદેવભાઈની ડાયરી'ના પૂરું થઈ જાય છે. ગાંધીજીએ જ્યારે જે કામ આવી પડ્યું છે ત્યારે પહેલા ભાગ ઉપરથી આપણે જાણીએ છીએ કે અમુક માણસની ઉપાડી લીધું અને તેમાં પોતાનો સમગ્ર પ્રાણ રેડ્યો. બાબતમાં એમણે વંધ્યીકરણ અને ગર્ભનિરોધનાં સાધનોનો ઉપયોગ ૯. હવે હું એમના બીજા એક ગુણનો ઉલ્લેખ કરીશ. એઓ પણ હિતકર અને કરવા જેવો માન્યો હતો. પોતે ચાકૉફી પીતા પોતે ખૂબ સ્વમાની હતા, તેમ છતાં એમણે જાહેર જીવનમાં નહોતા, છતાં થાકેલા મહાદેવભાઈ માટે ચા કે માંદા રાધવન માટે પોતાના સ્વમાનને કદી લોકહિતની આડે આવવા દીધું નથી. ત્યાં એમણે પોતાને શૂન્ય બનાવી દીધા હતા. ગોળમેજી પરિષદ પહેલાં કૉફી જાતે બનાવતા એમને આપણે જોઈએ છીએ. એટલું જ સરકાર સાથે સંધિ થઈ હતી, પણ વાઈસરૉય બદલાયા હતા. નહિ, પોતે માંસાહારના વિરોધી હતા, માણસ માટે એ આવશ્યક સંધિના પાલનની કોઈક બાબત વિશે એમણે વાઇસરૉય સાથે કે યોગ્ય નથી એમ માનતા હતા, છતાં અબ્દુલ ગફારખાનનાં મુલાકાત માગી હતી. વાઈસરૉય દાદ દેતા નહોતા. તેના જવાબની બાળકો માટે આશ્રમમાં આમિષ વાનીઓ તૈયાર કરાવવા એ તૈયાર રાહ જોવાતી હતી. ગાંધીજી એ વખતે વિદ્યાપીઠમાં રહેતા હતા. થયા હતા. સિદ્ધાંતજડતા એમનામાં નહોતી. અહીં મને અમેરિકન હું મારી ઓરડીમાં સૂતો હતો, બહાર ઓશરીમાં ગાંધીજી સૂતા પાદરી ડૉ. મૉટે સાથેની ગાંધીજીની વાતચીત યાદ આવે છે. એ હતા. મળસકે હું જાગી ગયો. મહાદેવભાઈ ગાંધીજીને કહેતા પાદરીએ ગાંધીજીને પૂછયું હતું કે તમારી સેવા પાછળ કોઈ હતા, ‘બાપુ. વાઈસરૉયનો તાર આવ્યો છે.’ ‘શું લખે છે?' ‘લખે સિદ્ધાંત પ્રત્યેનો પ્રેમ હોય છે કે માનવ પ્રત્યેનો પ્રેમ હોય છે?' ત્યારે છે. મુલાકાતથી કંઈ અર્થ સરે એમ હું માનતો નથી, છતાં તમારે ગાંધીજીએ કહ્યું હતું કે અમારી સેવા પાછળ માનવ પ્રત્યેનો પ્રેમ જ આવવું હોય તો આવો.' તો કરો તૈયારી,' મહાદેવભાઈ કહે, હોય છે. જો હું માનવની સેવા ન કરી શકું તો કેવળ સિદ્ધાંત ‘પણ આ તો આવું લખે છે ને?' ગાંધીજી કહે, ‘એ તો એમ જ પ્રત્યોનો પ્રેમ તો નિષ્માણ છે. અહીં અપ્રસ્તુત હોવા છતાં ડૉ. મોટે લખે. જનરલ સ્મટસે પણ મને એવો જ જવાબ આપ્યો હતો. પૂછેલા બીજા બે પ્રશ્નોનો પણ અહીં ઉલ્લેખ કરવાનું મને મન થાય લોકહિત સધાતું હોય તો પોતાના માન-અપમાનનો વિચાર એઓ છે. એક સવાલ તેમણે એવો પૂછયો હતો કે તમારા કાર્યમાં તમને કદી કરતા નહોતા. શ્રી ઝીણાને ચૌદ ચૌદ વાર મળવા જવા મોટામાં મોટી મુશ્કેલી કઈ નડી?' ત્યારે ગાંધીજીએ કહ્યું, પાછળ પણ આ જ દૃષ્ટિ હતી. ‘ભણેલાઓની નઠોરતા.' ડૉ. મૉટે પૂછ્યું. ‘પ્રતિકૂળમાં પ્રતિકૂળ ૧૦. એમનો બીજો એક નિયમ એવો હતો કે જેની વિરુદ્ધ પરિસ્થિતિમાં પણ તમને શામાંથી બળ મળે છે?' ક્યારે ગાંધીજીએ ફરિયાદ હોય તેને તે બતાવવી. એમણે ૧૯૦૪થી ઠેઠ સુધી છાપાં જવાબ આપ્યો, ‘ગ્રામજનોની શ્રદ્ધામાંથી.') એ માનવપ્રેમ જ ચલાવ્યા છે. એમાં પણ એમણે બીજા પક્ષને સાંભળ્યા વગર કશું એમને માનવો પ્રત્યે અમુક જ રીતે વર્તવાને પ્રેરતો હતો. રોજિંદા એકપક્ષી છાપ્યું નથી. વ્યવહારમાં પણ એ જ રીતે વર્તતા. અમે જીવનની આ ઝીણી ઝીણી બાબતો પણ આપણે સંભાળી શકીએ ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા હતા. કેટલાંક કારણોસર વિદ્યાર્થીઓમાં તો એમનું સ્મરણ સાર્થક થાય. આચાર્યશ્રી કૃપાલાનીજી વિરુદ્ધ રોષ જાગ્યો હતો. ગાંધીજી દક્ષિણના ]]] ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૮૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનો વ્રતવિચારઃ રાષ્ટ્રજીવનનો મૂલાધાર મનસુખ સલ્લા જાણીતા શિક્ષણવિદ અને સાહિત્યકાર છે. લોકસેવાની સંસ્થા અને ગુરૂકુળ પ્રથા દ્વારા પાયાના મૂલ્યપ્રદ શિક્ષણના તેઓ હિમાયતી રહ્યા છે. એ દિશામાં કાર્ય પણ કર્યું છે. તેમના ચિંતન વિષયક લેખો આપણને સતત મળતાં રહ્યા છે. ગાધીજી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના સેનાની બન્યા ત્યારથી સમાજ અને સમષ્ટિ ત્રણેને આઘાત પહોંચે. એ નોંધપાત્ર છે કે તેમણે પ્રમાણું હતું કે હિંસક સૈન્યમાં શિસ્ત અને કઠણ તાલીમ જાતમહેનત, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ, સ્વાદ ત્યાગને ભારતીય જરૂરી છે એમ (કે એથીય વધારે) અહિંસક સત્યાગ્રહના સૈનિકોમાં ચિંતન પરંપરામાં કોઈ મહાપુરુષે કે સંતે મહાવ્રતોમાં સ્થાન નથી શિસ્ત, તાલીમ અને સંયમ જરૂરી છે. વળી આ એકાદ પ્રશ્નમાં આપ્યું. ગાંધીજી પારખી શક્યા હતા કે ભારત માટે આ નવાયુગનાં જીત મેળવવાનો મુદ્દો નથી. પરંતુ અહિંસક સમાજની રચના મહાવ્રતો છે. કરવી હોય તો માનવીય ઉત્ક્રાંતિની આવશ્યકતા છે. માનવ બધાં ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ'ના આલેખમાં યંત્રની ઘેલછા અને પ્રકારનાં બંધનોમાંથી મુક્તિ મેળવે એ ગાંધીજીને મન ‘સ્વરાજ' તેનાં જોખમો વર્ણવ્યાં છે. એ કાળે (૧૯૦૯) તેમને અણસાર છે. એટલે ગાંધીજીએ રાષ્ટ્રજીવનમાં વ્રતોને અગત્યનું સ્થાન આપ્યું આવી ગયો છે કે યંત્ર (ટેક્નોલોજી) ઝડપ, આરામ, સુખનાં હતું. સાધનો વધારી શકે. પરંતુ એનાથી માનવીય ઉત્થાન નહિ થાય. ભારતીય સંસ્કૃતિમાં વ્રતોનો વિચાર પુરાણો છે. ગાંધીજીએ એવું સ્વરાજ એટલે કેવળ રાજકીય સ્વરાજ. પરંતુ સાચું સ્વ-રાજ વ્રતોને વ્યાપક સંદર્ભ અને રાષ્ટ્રીય ઉત્થાન સાથે વણી લીધાં એ તો પ્રત્યેક વ્યક્તિ સ્વહિત બુદ્ધિથી મુક્ત થઈને જીવે તો જ શક્ય એમની દાર્શનિક તરીકેની વિશિષ્ટતા છે. વિનોબાજીએ કહ્યું છે કે બને. એમાં આ વ્રતો અનિવાર્ય છે. એટલે તેમણે પાંચ મહાવ્રતો મહાપુરુષ એ છે જે દેશકાલાનુસાર મંત્રો, વિભાવનાઓ અને સાથે છ યુગાનુસારી વ્રતોને સ્થાન આપ્યું. આ વ્રતોની ગાંધીજીની શબ્દોને નવા અર્થોની કલમ ચડાવે છે. ગાંધીજીએ આવું કાર્ય કર્યું સમજ આગવી છે. છે, માટે તેઓ ક્રાન્તદૃષ્ટા છે. ગાંધીજી આ પારખી શક્યા કારણ સત્ય : મનુષ્ય માટે સદેહે ઈશ્વરનો અનુભવ અધરો છે. તેથી કે તેમની પાસે જીવનનું સમગ્ર દર્શન હતું. એટલે તેઓ પ્રમાણી તેમણે કહ્યું કે ‘સત્ય એ જ ઈશ્વર છે.' સત્ય હોય ત્યાં જ સત્-ચિતુશક્યા કે કઈ નબળાઈઓને કારણે ભારતીય પ્રજા વારંવાર ગુલામ આનંદ હોઈ શકે. એટલે તેમણે પોતાની આત્મકથાને ‘સત્યના બની હતી. એના નિવારણરૂપ જીવનભાવનાઓને વ્રતરૂપે, પ્રજામાં પ્રયોગો' રૂપે ઓળખાવી. માનવ અસ્તિત્વ માટે ગાંધીજીએ કહ્યું, પ્રતિષ્ઠિત કરવી જોઈએ. પ્રજા આ વ્રતોનો હૃદયી સ્વીકાર કરે તો ‘સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી છે. સત્ય વિના પ્રજાકીય ઉત્થાન શક્ય બને. આ વ્રતો ગાંધીજીને મન આધ્યાત્મિક કોઈ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે.' સત્યને તેઓ વિચારમાં, ક્ષેત્રની વ્યક્તિઓની જ નિસ્બત નથી, અને તેઓ પ્રત્યેક વ્યક્તિના વાણીમાં અને આચારમાં અનુભવવાનું કહે છે. સત્યની શોધ સમાજધર્મ તરીકે જુએ છે. જ્યારે આખો સમાજ આ વ્રતોને પાછળ તપશ્ચર્યા હોય, દુ:ખ સહન કરવાનું હોય એટલે આ મરીને જીવનધર્મ તરીકે ગ્રહણ ત્યારે યુદ્ધ અને શોષણ કે હિંસા વિનાના જીવવાનો મંત્ર છે. સત્યના વ્રતને કારણે ગાંધીજી કરવા જેવું અને અહિંસક સમાજની સ્થાપના શક્ય બને. ન કરવા જેવું નો વિવેક કરી શક્યા. એટલે ગાંધીજીનું દર્શન માનવમાત્ર માટેનું અને વ્યાપક સંદર્ભનું અહિંસા: ગાંધીજીને મન સત્ય સાધ્ય છે, તો અહિંસા સાધન છે. તો આવા પ્રશ્નોના ઉત્તર વાજબી રીતે મેળવી શકાય કે કેવા છે. અહિંસાનો માર્ગ સાંકડો, ખાંડાની ધાર જેવો છે. જરાક સંબંધો? કેવું શિક્ષણ? કેવું આરોગ્ય? કેવી સુખાકારી? કેવા ઉદ્યોગો, અસાવધાની આવી કે હેઠા પડીએ. આમાં ઉત્તરોત્તર દુઃખ વહોરવાની કેવું ઉત્પાદન ? કેવું વિતરણ? આનંદ પ્રાપ્તિના કેવા સાધનો? વાત આવે છે. એમાંથી જગત મિત્ર બનતાં શીખીએ છીએ. અહિંસાથી વ્રતોના પાલન ઉચિત, સ્વીકાર્ય અને શ્રેયપૂર્ણ ઉત્તરો મળી શકે. સુખ-શાંતિ-નમતા વધે છે, પરિગ્રહ દેહનો મેલ ઓછો થાય છે. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ભારતીય તેમની હિંસાની વ્યાખ્યા મૌલિક છે : કુવિચાર હિંસા છે, ઉતાવળ પરંપરામાં પાંચ મહાવ્રતો તરીકે સ્વીકૃત છે. ગાંધીજીએ તેમાં છે હિંસા છે,મિથ્યા ભાષણ-દ્વેષ-બૂરું ઈચ્છવું - જગતને જોઈએ તેનો દેશાનુકૂળ વતો ઉમેર્યા છે : જાતમહેનત, અસ્પૃશ્યતાનિવારણ, પોતે કબજો રાખવો એ હિંસા છે.” ગાંધીજીની ખૂબી એ છે કે સર્વધર્મ સમભાવ, સ્વદેશી, અસ્વાદ અને અભય. વ્યક્તિગત જીવનમાં પ્રતિષ્ઠિત અને કારગત અહિંસાની વિભાવનાને - ગાંધીજીને મન આ વ્રતો એ કોરું તત્વજ્ઞાન નથી પરંતુ તેમણે રાષ્ટ્રજીવન સુધી વિસ્તારી. ગાંધીજીના નેતૃત્વમાં ભારતે રોજબરોજના જીવનધર્મો છે. એનો ભંગ થાય એટલે વ્યક્તિ, આખી પ્રજાના સહકારથી અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસક રીતે ૮૨) (સત્ય-અહિંસા- અપરિગ્રહ, પ્રબદ્ધ જીવ : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્ય મેળવ્યું એ વિશ્વ ઈતિહાસની નોંધપાત્ર ઘટના છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. અસ્તેયની તેમની વ્યાખ્યા બ્રહ્મચર્ય : ગાંધીજીની પ્રતીતિ હતી કે બધાં વ્રતો સત્યના આટલી સૂક્ષ્મ અને વ્યાપક છે : “પારકાનું તેની રજા વિના લેવું એ વ્રતમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે બ્રહ્મચર્યની એમની વ્યાખ્યા ચોરી છે. છાનું ખાવું એ ચોરી છે. જરૂર નથી છતાં ખાવું એ ચોરી આગવી છે: ‘સત્ય સિવાયની ઉપાસના કરે તે વ્યભિચારી ઠર્યો છે.” છે.’ આત્માને નીચે પાડનારી ચોરી માનસિક છે, ‘મનથી કોઈ તેમણે બ્રહ્મચર્યને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોયું છે: “જનનેન્દ્રિય વિકારનો વસ્તુ મેળવવાની ઈચ્છા એ ચોરી છે. ઉપવાસી બીજાને ખાતા જોઈ નિરોધ એટલે બ્રહ્મચર્યનું પાલન એમ ગણાયું છે. મને લાગે છે કે મનથી સ્વાદ લે એ ચોરી છે. વસ્તુની જેમ વિચારની પણ ચોરી આ અધૂરી અને ખોટી વ્યાખ્યા છે. વિષય માત્રનો નિરોધ એ જ થાય છે. સારો વિચાર પોતાનામાં ઉદ્ભવ્યો ન હોય છતાં અહંકારમાં બ્રહ્મચર્ય છે.... બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવાનું હોય.' પોતાને ફૂર્યો એમ કહે તે વિચારની ચોરી છે. બીજાની શોધ તેઓ સર્વવ્યાપી પ્રેમના પાલનને બ્રહ્મચર્ય ગણાવે છે. એટલે કહે પોતાને નામે કહેવી એ ચોરી છે.' એટલે ગાંધીજી તારણરૂપે કહે છે : “આખી સૃષ્ટિને પોતાનું કુટુંબ બનાવવું હોય તો બ્રહ્મચર્ય દ્વારા છે: ‘ઘણી ચોરીઓના મૂળમાં એંઠી ઈચ્છા રહેલી જોવામાં આવશે. જ શક્ય છે. સાધુ-સંતો-મહંતો-કથાકારોની બહ્મચર્યની વ્યાખ્યા અસ્તેય વ્રતનું પાલન કેટલું કઠણ છે એ ગાંધીજી આમ વર્ણવે છેઃ કરતાં ગાંધીજીની સમજ અનેક રીતે વ્યાપક અને સૂક્ષ્મ છે. આવું ‘અસ્તેયનું પાલન કરનારે બહુ નમ, વિચારશીલ, સાવધાન, સાદા બ્રહ્મચર્ય હોય તો જ વ્યક્તિ ‘સ્વરાજ' પામી શકે, ભોગવી શકે. રહેવું પડે છે.' અપરિગ્રહ : દરેક ધર્મમાં અપરિગ્રહ ભિન્નભિન્ન સમજ ગાંધીજીએ રાષ્ટ્રોત્થાન માટે, પ્રજાના પુનરૂઘટન માટે એવાં પ્રગટ થઈ છે. ગાંધીજી માને છે કે સત્યશોધક, અહિંસક વ્યક્તિ વ્રતો સૂચવ્યાં જે પ્રજાની નબળાઈ મટાડે અને સબળાઈ વધારે. પરિગ્રહ ન કરી શકે. એથી તેઓ કહે છે, “અનાવશ્યક એકઠું કરવું સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રજાએ આ વ્રતો અરઘાં-પરઘાં સ્વીકાર્યા-પાવ્યાં તે ચોરીનો માલ છે.’ આ ચોરી સૃષ્ટિચક્રની વિરોધી છે. ગાંધીજીના તો પણ સ્વરાજ મેળવ્યું અને સ્વાતંત્ર્ય પછી આ વ્રતોને ભૂલ્યા તેથી કાળે આ તત્ત્વ જેટલું સ્પષ્ટ થયું હતું તેનાથી અનેક ગણું આજે કેવા વિષમ રાષ્ટ્રીય કોયડા સર્જાયા છે એનું વિશ્લેષણ કરીએ તો પર્યાવરણના પ્રશ્નો તીવ્ર અને વિષમ થયા છે ત્યારે સમજાય છે. ગાંધીજી કેવું દૂરનું જોનારા હતા તે સ્પષ્ટ થાય. એટલે સભ્યતા (civilization) ની ગાંધીજીની વ્યાખ્યા આવી છે. અભય : ગાંધીજીએ પારખ્યું હતું કે ભારતીય પ્રજાની ગુલામીના ‘ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી. તેનો વિચારપૂર્વક મૂળમાં ભયભીતતા હતી. ગીતામાં દૈવી સંપત્તિમાં સૌથી પહેલી ઘટાડો છે.' આજે વધુ ઉત્પાદન અને વધુ ઉપભોગને વિકાસ અભયને ગણાવી છે. ગાંધીજી માનતા કે અભય વિના સત્યની ગણવામાં માનવજાત કઈ ભૂલ કરી રહી છે તે અપરિગ્રહના શોધ ન થાય. અહિંસાનું પાલન ન થાય. શરીરની, સંપત્તિની, વિચારમાંથી સમજાય છે એમના જીવનમાંથી આ વિચાર ઊગેલો સુખનાં સાધનોની ગુમાવવાની સ્થિતિનો ભય મનુષ્યને પામર, છે કે, ‘અપરિગ્રહથી સેવાશક્તિ વધે છે, સંતોષ વધે છે.' સત્યના ગુલામ અને અયોગ્ય બાંધછોડ કરવા મજબૂર કરે છે. જો આ ભય શોધક ગાંધીજી બેધડક કહે છે, “શરીરનો ઉપયોગ કેવળ સેવાને છૂટે તો લાઠી, બંદૂકની ગોળી કે જેલ પણ મનુષ્યને ભયભીત ન અર્થે હોય તો સત્યની ઝાંખી થશે.' કરી શકે. સત્યાગ્રહની લડતમાં હજારો સામાન્ય માનવીઓએ અપરિગ્રહનું કેટલું સૂમ રૂ૫ ગાંધીજીએ પ્રમાયું હતું તે આમાંથી નિર્ભય થઈને કષ્ટો વેઠયાં અને માનવીય ગૌરવને પામ્યા હતા. સમજાય છે : ‘વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ. અભય વિના અહિંસાનું પાલન ન થાય એ ગાંધીજીની પ્રતીતિ મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે તે પરિગ્રહી છે. જે વિચાર ઈશ્વર હતી. એટલે ગાંધીજી પાયાનો પણ પાયો દર્શાવે છે : “દેહ ઉપરનો, વિમુખ કરે તે પરિગ્રહ છે. જ્ઞાનને નામે સંઘરીએ તે અજ્ઞાન છે.” રાગ ટળે તો સહેજે અભય પ્રાપ્ત થાય.' એ માટે તેઓ ‘ત્યાગીને ભલે એ વિચારનો જોઈતો સ્વીકાર ન થયો, પરંતુ અપરિગ્રહના ભોગવો'ની ઉપનિદકારની વાણીને અમલમાં મૂકવા કહે છે. ઉપાસક ગાંધીજીને જ ટ્રસ્ટીશીપનો વિચાર સૂઝે. સંપત્તિધારક સ્વાદત્યાગ (અસ્વાદ) : ગાંધીજીનો જીવનાનુભવ છે કે દરેક વ્યક્તિ જો ટ્રસ્ટીશીપની ભાવના સ્વીકારે તો દ્વેષ, ઝઘડા અને જનનેન્દ્રિય વશ રાખવામાં મુખ્ય વસ્તુ સ્વાદેન્દ્રિય છે. સ્વાદને મોટા લૂંટના અનેક મુદ્દા ઓછા થઈ જાય. એમ કહેવું વધુ વાજબી છે કે મુનિવરો પણ જીતી શક્યા નથી. શરીર સારુ આવશ્યક ન હોય એ ગાંધીજીનું દર્શને આવતી કાલનું છે. ત્યાજ્ય થઈ જાય તો વિકારમાત્ર શમી જાય. અને સાથે જ તેઓ અસ્તેય : ગાંધીજીના વ્રતવિચારને જેમજેમ ઊંડાણથી સમજતાં જાણે છે કે આ વ્રત મુશ્કેલ છે. એથી ધીરેધીરે અતંદ્ર રહી પ્રયત્ન જઈએ એમ સમજાય છે કે તેમણે કાં વિચારને વધુ સૂક્ષ્મ કર્યો છે, કર્યા કરીએ. પરંતુ વતની વ્યાખ્યા મોળી કરીને મનને છેતરીએ કાં વ્યાપક અર્થઘટન કર્યું છે. કાં નવી જીવનભાવનાની કલમ કરી નહિ. સ્વાદ એટલે રસ. રસ લેવા કાંઈ પણ ભેળવવું કે કરવું એ છે. ગાંધીજી માને છે કે, ‘બધાં વ્રતો સત્ય અને અહિંસાના ગર્ભમાં વ્રતભંગ છે. જો શરીરને આવશ્યક હોય એટલું જ ખાઈએ તો રહ્યાં છે.' અસ્વાદ વ્રતનું પાલન સહેજે થાય છે. એટલે તેઓ કસોટી આપે ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન: ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૮૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ છે કે માત્ર સાવધાનીની, જાગૃતિની આવશ્યકતા રહે છે. તો ખબર તેમણે જાતમહેનત (પરિશ્રમના ગૌરવમાં જોયું. એટલે ગાંધીજીએ પડી જાય છે કે ક્યાં સ્વાદ કરીએ છીએ અને કયાં શરીરને પોષવા એમના તમામ આશ્રમોમાં જાતમહેનતને અતિમહત્ત્વ આપ્યું. આચાર્ય ખાઈએ છીએ. ક્રિપલાણી કે સ્વામી આનંદ જેવાને શોક સુધારવા કે દળવા બેસાડ્યા અસ્પૃશ્યતા નિવારણ : હિન્દુધર્મની વર્ણાશ્રમ પરંપરાની વિકૃતિ તેમા આ દૃષ્ટિકોણ છે. જાતમહેનતના વ્રત દ્વારા શ્રમિકનું, નારીનું, એ અસ્પૃશ્યતા છે. જે કર્મગત હતું એ જન્મગત બનાવીને આપણી ઉત્પાદકનું ગૌરવ એ ભારતીય સમાજના નવોત્થાનનો નવો જીવનભાવ પરંપરાને એટલી હદે વિકૃત અને અમાનવીય બનાવી કે અમુક છે. હજુ પ્રજા એને પૂર્ણ હૃદયે સ્વીકારી શકી નથી. ખોબા જેવડું ઘરે જન્મેલાને અડવાથી પણ અભડાઈ જવાય એ ખ્યાલ સ્થિર થઈ ઈઝરાયલ સર્વ દિશામાં ઝડપથી આગળ વધ્યું. કારણ કે હિબુભાષામાં ગયો. સર્વ મનુષ્યમાં આત્મા છે એ ભવ્ય ભારતીય વિચાર પરંપરા શ્રમ અને પ્રાર્થના માટે એક જ શબ્દ છે. કોઈ બેત્રણ જાતિના બધા અધિકારો છીનવી લે, તેને માત્ર કામ જો જાતમહેનત મહાવ્રત બને તો સમાનતાલક્ષી, અહિંસક કરનાર પશુની કલાએ ગણે કે તેને હીનાતુહીન સ્થિતિમાં રાખવામાં સમાજ-રચના શક્ય બને. તો છેલ્લા માણસનું સુખ’ અંગે સભાન ધાર્મિકતા ગણે એ વિચાર અને પરંપરાનો અકથ્ય વિનિપાત છે. બની શકાય. એટલે ગાંધીજીએ જાતમહેનતને યજ્ઞરૂપ ગણી. એથી જેમ અમેરિકામાં કાળાઓની ગુલામી એ ગોરી પ્રજાનું પાપ અહિંસાના પાલન માટે જાતમહેનત રામબાણરૂપ થઈ પડે છે એમ હતું અને એના નિવારણમાં અબ્રાહમ લિંકને શહિદી વહોરી, તેમ કહ્યું. ગાંધીજીએ ડંકાની ચોટે કહ્યું કે, “અસ્પૃશ્યતા એ હિન્દુધર્મનું કલંક સર્વધર્મસમભાવ : ગાંધીજીએ સ્વાતંત્ર્યની લડતમાં હિન્દુ મુસ્લિમ દ્વેષમાં પારખી લીધું હતું કે ધર્મના ઝઘડા ભારતની પ્રજાને આ કલંક સાથે આ દેશ એક રાષ્ટ્રનું ગૌરવ પ્રાપ્ત નહિ કરી વિભાજિત કરે છે. એટલે બધા ધર્મો પ્રત્યે આદર, સમભાવના શકે. તમામ મનુષ્યોનું (જાતિ, વર્ણ રંગ, ધર્મ, આર્થિક સ્થિતિના મૂળમાં અહિંસા રહેલી છે. બધા ધર્મો ઈશ્વરદત્ત છે, પરંતુ ભેદ વિના) ગૌરવ એ માનવીય વિકાસ છે. એથી ગાંધીજીએ મનુષ્યકલ્પિત હોવાથી અપૂર્ણ છે. એટલે ધર્મોમાં ઊંચનીચપણું અસ્પૃશ્યતા નિવારણને મહાવ્રતોમાં સ્થાન આપ્યું. વ્રત એટલે માત્ર રહેતું નથી. એથી ધર્મ માટેનો પ્રેમ આંધળો મહીને જ્ઞાનમય, ઉપવાસ, એકટાણુ, પૂજા-અર્ચન જ નહિ. પરંતુ આવી વ્યાપક- સાત્ત્વિક, નિર્મળ થાય તો અંતરાયો ઊડી જાય. ઉદાર સમજ. આ દેશમાં અનેક અસ્પૃશ્ય વ્યક્તિઓએ ધર્મપરિવર્તન અહીં ગાંધીજીએ અહિંસક મનુષ્યનો એક સૂક્ષ્મ વિવેક દર્શાવ્યો કર્યું, કારણ કે હિન્દુધર્મના કહેવાતા ગુરુ, મહંત, સ્વામીઓ તેમને છે કે અધર્મનો તો અસ્વીકાર જ હોય, છતાં એ અધર્મ આચરનાર હૃદયથી સ્વીકારી ન શક્યા. ગોરાઓ આપણને હલકા ગણીને પ્રત્યે તો પ્રેમભાવ જ હશે. આપણે અહિંસાના ખરા પૂજારી હોઈશું ગુલામ રાખે અને હિન્દુઓ અસ્પૃશ્યોને હલકા, અસ્પૃશ્ય ગણે એ તો આપણી મૃદુતા સામાની કઠોરતાને નિવારશે. આ એવા પારસમણિ સમાન ભૂલ છે. છે જેનાથી લોખંડ પણ સોનામાં રૂપાંતરિત થાય છે. ભારતગાંધીજીએ ધર્મના ઉપરના પંડ (ફોતરાં)ને નહિ, એના મૂળભૂત પાકિસ્તાનના ભાગલા થયા પછી પણ હજુય ભારતીય જીવનનો આંતરતત્ત્વને સ્વીકાર્યું હતું માટો અસ્પૃશ્યતા-નિવારણને મહાવ્રતમાં આ અત્યંત નાજુક અને વણ ઉકલ્યો પ્રશ્ન છે. ધાર્મિક સહિષ્ણુતા સ્થાન આપી શક્યા હતા. પછી આંબેડકર અને અન્યોને કારણે આ અને અન્ય ધર્મો માટે આદરને મહાવ્રત રૂપે સ્વીકારવાની ગાંધીજીની વિચાર દૃઢ થયો, છતાં એક પ્રજા તરીકે આજે પણ આપણે શીખ એટલી જ પ્રસ્તુત છે. અસ્પૃશ્યોને હૃદયથી સ્વીકારી શક્યા નથી એ આપણી રાષ્ટ્રીય સ્વદેશીવ્રત : ઘણાએ “સ્વદેશી’ શબ્દને પછીથી સાંકડા અર્થમાં ખામી છે. એ દિશાના પ્રયત્નોને વ્રતરૂપે સ્વીકારીને કરવા પડશે. લીધો છે. ગાંધીજીએ આ શબ્દના અર્થોનાં પડો ખોલી આપ્યાં છે. તો જ આપણે ભારતીય હોવાનું ગૌરવ લઈ શકીએ. એટલે તેમણે કહ્યું કે, ‘આપણી પાસે રહેલાની સેવામાં ઓતપ્રોત જાતમહેનત : પરિશ્રમનું મનુષ્યજીવનમાં અનિવાર્ય સ્થાન છે થઈ રહેવું એ સ્વદેશીધર્મ છે... સ્વદેશીની શુદ્ધ સેવા કરતાં પરદેશીની - વ્યક્તિગત આરોગ્ય માટે તો ખરું જ, પરંતુ નરવી સમાજરચના પણ શુદ્ધ સેવા થાય જ.' ગાંધીજી એને આવા દૃષ્ટાંતથી સમજાવે માટે પણ જાતમહેનત જરૂરી છે. સૃષ્ટિચક્રનો ઘસારો ઓછો કરવા છે : ‘કુટુંબની ઉપર મોહ રાખી હું તેને પંપાળું, તેને ખાતર ધન માટે પણ આ જરૂરી છે. બીજાની ખાંધ પર બેસીને ખાનારો ચોરું, બીજાં કાવતરાં રચું, એ સ્વદેશી નથી. મારે તો તેના પ્રત્યેનો સમાજશોષક, જુલ્મી અને યુદ્ધખોર બને છે એ દર્શનમાંથી ગાંધીજીએ ધર્મ પાળવાનો રહ્યો છે. તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી જાતમહેનતને મહાવત ગણાવ્યું. ભારતીય સમાજ શ્રમિક અને ધર્મ મળી રહે.' એવું જ બીજું દૃષ્ટાંત છે : “જેના સહજ પાલનથી બેઠાડુ એવા વર્ગોનાં વહેંચાયેલો હતો. જાણે સમાજ બે ફાડિયામાં પણ હિન્દુસ્તાનના કરોડોની રક્ષા થઈ શકે એવો કયો સ્વદેશી ધર્મ વહેંચાયેલો હતો. કોઈ પણના શ્રમનો વાજબી બદલો આપ્યા હોય? જવાબમાં રેંટિયો અને ખાદી મળ્યાં.' વિનાનો ઉપભોગ ગુલામીમાં પણ કારણભૂત હતો. એનું નિવારણ એટલે તેઓ કહી શક્યા : “સ્વદેશીવ્રતનું પાલન કરનાર નિત્ય (૮૪) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #85 -------------------------------------------------------------------------- ________________ પોતાની આસપાસ નિરીક્ષણ કરશે ને જ્યાં જ્યાં પડોશીની સેવા કાકાસાહેબ કાલેલકર ગાંધીજીની વ્રતવિચારણા અંગે કહે છે કરી શકાય એટલે જ્યાં જ્યાં તેમને હાથે તૈયાર થયેલો આવશ્યક કે “જે વ્રતોએ રાષ્ટ્રીયજીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્કૂર્તિ અને માલ હશે ત્યાં ત્યાં બીજો તજીને તે લેશે.' વળી તેઓ ઉમેરે છે, ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી ‘સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહિ. પૂર્ણ સંસ્કૃતિનું મંગલ પ્રભાત શરૂ કર્યું.' સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન ગાંધીજીની વ્રતવિચારણા આશ્રમવાસીઓના જીવનમાં ચૈતન્ય થયેલો સુંદર ધર્મ છે.' રહેવાના હેતુથી આલેખાયેલી છે, પણ સમગ્ર દેશવાસીઓ માટે સ્વદેશીને મહાવ્રતમાં ગાંધીજી સ્થાન આપી શક્યા કારણ કે આ વિચારણા પ્રેરક બની રહી હતી. અને ભારતે અહિંસક તેમની વિચારણા સાંકડી નથી. સાથે જ સ્વધર્મ વિશેની જીવનમાંથી સમાજરચના સિદ્ધ કરવી હશે તો હજુ પણ આ વ્રતોનું પાલન ઊગેલી સમજણ છે. ભારતીય જીવનમાં જે મૂલ્ય કે તત્ત્વની અનિવાર્ય બની રહેવાનું. સ્થાપના જરૂરી હતી તેની સ્પષ્ટતા કરવા તેઓ ઈચ્છતા હતા. વ્રતોને ગાંધીજી આત્માનો ધર્મ ગણાવે છે. અજ્ઞાન કે બીજી સી, ૪૦૩, સુરેલ એપાર્ટમેન્ટસ, દેવાશિષ પાર્ક સામે કારણે આત્માને એનું ભાન નથી રહેતું, એટલે એના પાલન સારુ જજીસ બંગલા રોડ, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫ વ્રત લેવાની જરૂર પડે છે. અને વ્રતના પાલન માટેના નિશ્ચય ઉપર મો. ૯૮૨૪૦ ૪૨૪૫૩ ખૂબ ભાર મૂકે છે. Email : mansukhsalla@gmail.com પ્રેમળ જ્યોતિ પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન-પંથ ઉજાળ દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન સંસાર, માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવનપંથ ઉજાળ. ડગમગતો પગ રાખ તું સ્થિર મુજચ દૂર નજર છો ન જાય, દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય, મારે એક ડગલું બસ થાય.... કર્દમભૂમિ કળણભરેલી ને ગિરિવર કેરી કરાડ, ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ મને પહોંચાડશે નિજ દ્વાર. રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ, દિવ્યગણોનાં વંદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ, જે મેં ખોયાં હતાં ક્ષણ વાર. સંકલન - ગાંધી ગંગા ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૮૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ અંગેનું વિહંગાવલોકન દેવેન્દ્રકુમાર ર. દેસાઈ ગાંધીજીના વિચાર અને કાર્યથી પ્રભાવિત આજીવન લેખધારી સેવક. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ, ખાદીબોર્ડ અને ગ્રામોદ્યોગ સાથે વર્ષોથી સંલગ્ન. હાલ જૈફ વયે પણ યુવાનોને શરમાવે એવી ધગશ અને લગનથી કાર્યરત સાચા ગાંધીભક્ત. ‘‘રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય અને તેટલી જ અગત્યના ધરાવે છે તે જાણતા નથી અને તે કેવળ અહિંસાનો રસ્તો છે. હું એમ કહું કે રચનાત્મક કાર્યક્રમનો પુરેપુરો રાજકીય પક્ષ થઈ ગયો છે. આજે રાષ્ટ્રીય કે પ્રાદેશિક બધાજ અમલ તે જ પૂર્ણ સ્વરાજ છે.'' રાજકીય પક્ષોનું લક્ષ સતા બની ગયું છે અને તે માટે રચનાત્મક રચનાત્મક કાર્યક્રમ અંગેની સૌ પ્રથમ ૧૯૪૧માં લખાયેલી કાર્યનું પીઠબળ, ઘડતર અને સમજ ન હોવા ને કારણે દ્વેષ, અને તે પણ ખુદ ગાંધીજી દ્વારા લખાયેલા આ પુસ્તિકાના આમુખમાં અવિશ્વાસ અને ખેતાણમાં છેલ્લા માણસનું હિત સચવાતું નથી. ગાંધીજીએ આ કાર્યક્રમની પૂર્ણ સ્વરાજ માટેની મહતાનું મહત્વ આપણે ૨ ઓક્ટોબર, ૨૦૧૮ થી મહાત્મા ગાંધીજીના ૧૫૦ સમજાવતા ઉપર મુજબ લખ્યું છે. આપણે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના મા વર્ષની ઉજવણી શરું કરશું. ઊજવણું થશે, ભવ્ય ઉજવણી થશે સ્વરાજ પ્રાપ્ત થયું તે પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના “વી છે પરંતુ જ્યાં સુધી રચનાત્મક કાર્યક્રમ દ્વારા તેની પ્રાણપ્રતિષ્ઠા નથી પીપલ ઓફ ઈન્ડિયા....'' આપણું બંધારણ મેળવીને આપણે થઈ ત્યાં સુધી ગાંધીજીના સ્વપ્નાનું ભારત અને પૂર્ણ સ્વરાજનો પ્રજાસત્તાક બન્યા. આના કારણે પરદેશી સત્તા ગયા પછી આપણું અનુભવ સમાજનો છેલ્લો માણસ કરતો નહી થઈ શકે. બંધારણ મળતાં લગભગ સાત દાયકાની મજલ પછી આપણી મહાત્મા ગાંધીજીની હયાતિમાં કોંગ્રેસે તિલક સ્વરાજ ફંડ પ્રજાકીય સરકારોએ ભારત વર્ષના રાજ્યો અને સમગ્ર દેશમાં એકત્રિત કર્યુ હતું. તે ફંડમાંથી કોંગ્રેસ મહાસમિતિએ દેશમાં ગાંધીજીના સરકાર દ્વારા દેશના અનેક ક્ષેત્રે, સ્વરાજ મળ્યું ત્યારે જેઓ વિદ્યાર્થી ખાદી વિચારને અમલમાં મુકવા ૨ લાખ ચરખાઓ ચલાવવાનો હતા અને આજે જે સાતમાંથી નવમા દાયકામાં જીવે છે તે સૌ તે સંકલ્પ કરેલો અને તેનું કાર્ય પણ થયું. કોંગ્રેસે મહાસમિતિના દિવસોની સરખામણીમાં આજે આપણે જગતના બીજા અનેક ઠરાવથી મહાત્મા ગાંધીજીની ઉપસ્થિતિમાં અખિલ ભારત ચરખા વિકસિત દેશોની હરોળમાં ઉભા રહેવા માટે હરણ ફાળ ભરી સંઘ, અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘ, અખિલ ભારત ના તાલીમ રહ્યા છે અને ઠીક-ઠીક મજલ કાપી છે તે સ્પષ્ટ પણે જોઈ શકે છે. સંઘ વગેરેની રચના થઈ હતી અને ચરખા સંઘના પહેલા મંત્રી શ્રી આજે સ્વરાજ વખતે જે જન સંખ્યા હતી તેનાથી ત્રણ ગણી જન જવાહરલાલ નહેરૂ હતા. તે વખતે આચાર્ય શ્રી જે.બી. ક્રિપલાણીજી સંખ્યા થઈ ગઈ છે અને સ્વરાજ વખતે જે જન સંખ્યા હતી તેનાથી એ ઉત્તર ભારતમાં ઠેર-ઠેર મુખ્યત્વે ખાદી ગ્રામોદ્યોગનો કાર્યક્રમ વધુ લોકો આજે ગરીબી રેખા નીચે જીવે છે અને બેકારી પણ ડોળા અને રચનાત્મક કાર્યક્રમ ચલાવવા ‘ગાંધી-આશ્રમો સ્થાપેલાં તેઓ ફાડીને ઉભી છે. આજે દેશના છેલ્લામાં છેલ્લા માણસને સ્વરાજનો તેમના પ્રમુખ હતા. આજે પણ તે ગાંધી આશ્રમો આજની પરિસ્થિતિ અનુભવ નથી થતો ત્યાં પૂર્ણ સ્વરાજના અનુભવની તો વાત જ પ્રમાણે કામ કરી રહ્યા છે. એક સમયે દેશમાં સૌથી મોટું કામ ગાંધી ક્યાં? આનું કારણ શું? તેનું કારણ એટલુ જ છે કે મહાત્મા આશ્રમોનું ગણાતું હતું અને તેમના કાર્યકર્તાઓ આદર્શ રચનાત્મક ગાંધીજીએ એમના સ્વપ્નાના સ્વતંત્ર ભારતની જે કલ્પના કરેલી કાર્યકરો રહ્યા હતાં. શ્રી જવાહરલાલ નહેરૂ, શ્રી આચાર્ય તે હજુ સાકાર નથી થયું કારણકે ગાંધીજી તે વખતે ઇચ્છતા હતા ક્રિપલાણીજી, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રબાબુ કે તેમને આપેલા રચનાત્મક કાર્યક્રમો આમ પ્રજા અપનાવીને જેવા દેશના ઉચ્ચકોટીના સ્વરાજની લડતના લડવૈયા કોંગ્રેસ ઉપાડી લે અને તે કામ કોંગ્રેસ મહાસમિતિના કાર્યકરો અને રચનાત્મક મહાસમિતિના સૂક્ષ્મ આગેવાનો જેવા પોતપોતાના ક્ષેત્રોમાં ખાદી કામ કરનારાઓ ઉઠાવે પરંતુ આમ થયું નહિ. રચનાત્મક કામ ગ્રામોદ્યોગ અને ગાંધીજીના બીજાં રચનાત્મક કાર્યક્રમ ચલાવતા કરનારાઓ આજે પણ એ કામ કરી રહ્યા છે. જેમ-જેમ વર્ષો જતાં હતાં. રચનાત્મક કામ અને તેનું રહસ્ય અને સ્થાન એ પુસ્તિકા જાય છે તેમ-તેમ સ્વરાજ પછી બીજી કે ત્રીજી પેઢીના લોકો રચનાત્મક કાર્યકરો, કોંગ્રેસ મહાસમિતિના કાર્યકરો અને આમ રાજકીય પક્ષમાં, વૈધાનિક સંસ્થાઓમાં, પ્રજાકીય સરકારોમાં અને જનતાને કોંગ્રેસ મહાસમિતિની વિનંતીથી ગાંધીજીના લેખો દ્વારા વહીવટી તંત્રમાં રચનાત્મક કાર્યક્રમ દ્વારા ભારતનું ઘડતર અને લખેલી અને પ્રગટ થયેલી છે અને તેની વિસ્તૃત અને સ્પષ્ટ સમજ ચણતર થઈ શકે તે સમજ લગભગ મોટાભાગે ભુંસાતી ગઈ છે. ડૉ. બાબુ રાજેન્દ્રપ્રસાદજી એ એક પુસ્તિકા દ્વારા લખી છે. આ ગાંધીજીએ જે અપેક્ષા કોંગ્રેસ મહાસમિતિ અને તેના કાર્યકરો બંને નવજીવન પ્રકાશન અમદાવાદે પ્રગટ કરેલ છે. આજે કદાચ પાસેથી રાખી હતી તેઓને પણ આ કાર્યક્રમ શું છે અને આજે પણ ઉપલબ્ધ ન પણ હોય આ પુસ્તિકા વિશે ગાંધીજીએ કહ્યું છે, “શ્રી (૮૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #87 -------------------------------------------------------------------------- ________________ રાજેન્દ્રબાબુના વિવેચનમાં વાંચકને તેની સમજ અને જ્ઞાન સારુ એમણે સૂચવેલ રચનાત્મક કાર્યક્રમોમાં પણ છે. એક બાજુ જો વધારવાનારી સામગ્રી મળશે તેમના લેખમાં એવી વિગતો છે જે આ ત્રણે બાબતોથી ગાંધીજીની ખાસિયત જણાઈ આવતી હોય તો મારામાં નથી કાર્યકર્તાઓએ બંને સંઘરવી ઘટે છે.'' આ બંને બીજી બાજુ ગાંધીજીના સમગ્ર જીવનમાં જે મહાન શોકાંતિકા પુસ્તિકાઓ આપણે જોઈશું તો સ્વરાજ પછી પૂર્ણ સ્વરાજનું સ્વપ્ન (ટ્રેજડી) જોવા મળે છે તેનું એક મુખ્ય કારણ આત્મશુધ્ધિ અને હજુ કેમ સિધ્ધ નથી થયું તેની ઉણપ અને ખામી સમજાઈ જશે. રચનાત્મક કામ પ્રત્યે થયેલું દુર્લક્ષ છે. સત્યાગ્રહીના શીલનું નિરૂપણ કોંગ્રેસ મહાસમિતિના સક્રિય સભ્યને માટે સંપુર્ણ ખાદી પહેરવાની ગાંધીજીએ એકાદશ વ્રતોના માધ્યમથી કર્યું. તેમણે સમાજ સમક્ષ ફરજીયાત હતી અને આજે પણ કદાચ હશે પરંતુ આજે તેનો રજૂ કરેલ એ એકાદસ વ્રતો અને તેમણે ચીધેલા રચનાત્મક કાર્યક્રમો અમલ લગભગ વિસરાઈ ગયો છે. શ્રી ઉચ્છરંગરાય ઢેબર સૌરાષ્ટ્ર અંગેનું દુર્લક્ષ ન થયું હોત તો કદાચ આપણા દેશનો ઇતિહાસ જુદો રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જેમણે ૧૯૫૪ના અરસામાં ભારતીય જ લખાયો હોત. ગાંધીજીના વતનિષ્ઠ જીવનને લીધે એમને લોકોએ રાષ્ટ્રિય કોંગ્રેસના પ્રમુખપદની જવાબદારી સોંપેલી, જેમને સ્વ. આદર સન્માન આપ્યાં હતાં. એમને ‘મહાત્મા’ કહ્યા હતા. એમની શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહે તેમના નિધન વખતે લખેલા લેખમાં સરખામણી સંતો જોડે કરી હતી. એમના એકાદશ વ્રતો સત્યાગ્રહીને લખેલું કે, “અતિશયોક્તિ વગર કહી શકું કે તેઓ (શ્રી ઢેબરભાઈ) જોઈતી શુદ્ધિ, તેજસ્વિતા કે દૈવી સંપતિ પૂરી પાડે છે. પણ એની ગાંધીજીની નાની આવૃતિ હતા'' શ્રી ઢેબરભાઈએ કોંગ્રેસ પ્રમુખ તરફ લોકોએ પ્રમાણમાં ઓછું ધ્યાન આપ્યું હતું. ગાંધીજીના તરીકે રચનાત્મક કાર્યક્રમને વરેલા, સમજનારા અને આ કાર્યક્રમ સૂચવેલા રચનાત્મક કાર્યક્રમો સંગે કદાચ એના કરતાં પણ ઓછું સાથે જોડાયેલા ગુજરાતના એક વખતના રાજ્યપાલ શ્રી ધ્યાન અપાયું હતું. હા, રચનાત્મક કાર્યની દીક્ષા લઇને આખું શ્રીમન્નનારાયણજી અગ્રવાલને, શ્રી સાદિક અલીજી અને શ્રી જીવન એની પાછળ ખપાવી દેનાર સાથીઓ ગાંધીજીને મળ્યા મહેન્દ્રમોહન ચૌધરીજીને કોંગ્રેસના મહામંત્રી નિયુક્ત કરેલા. શ્રી હતા. એ આ બાબતનું મજબૂત પાસું હતું. ગાંધીજીએ પોતાના ઢેબરભાઈએ કોંગ્રેસના મુખ્ય મથક ૭, જંતર-મંતર રોડમાં રચનાત્મક ભાષણોમાં અને ખાસ તો પોતાના લખાણોમાં રચનાત્મક કાર્યક્રમ વિભાગનું કાર્યાલય શરૂ કરેલ અને તેમની જવાબદારી ગુજરાતના અંગે અનવરત કહ્યા કે લખ્યા કર્યું હતું, એ પણ ખરું. એકાદસ પૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જસભાઈ પટેલ, મહાત્મા ગાંધીજીના વ્રતોનો આગ્રહ તેમણે મુખ્યત્વે આશ્રમવાસીઓ પૂરતો સીમિત દાંડીયાત્રાના સાથી અને સાબરમતી આશ્રમના અંતેવાસી શ્રી રાખ્યો હતો. રચનાત્મક કામની અપેક્ષા એમણે વિશાળ જનસમુદાય છગનભાઈ જોશીને સોંપેલું, મને પણ તેમની સાથે અને શ્રી પાસેથી રાખી હતી. ખાસ કરીને કોગ્રેસજનો પાસે રાખી હતી. ઢેબરભાઈ સાથે કોંગ્રેસ મહાસમિતિના મુખ્ય મથકમાં કામ કરવાની પણ તેઓ પોતે પણ રચનાત્મક કામો સારુ જેટલું ઈચ્છતા હતા તક મળેલી. એટલો સમય આપી શક્યા નહોતો અને કોંગ્રેસજન અને “ધ્રુવ પ્રદેશ પર પથરાયેલા બરફના પારાવારમાં સપાટી પર દેશવાસીઓએ તો ગાંધીજીની અપેક્ષા કરતાં ઘણો ઓછો સમય તરતી હિમશિલાઓનાં માત્ર શિખરો જ ઉપર દેખાય છે એ વાત આપ્યો હતો. એમ તો એક ચીનને બાદ કરતાં બીજા કોઈ પણ જાણીતી છે. એનો ખાસ્સો મોટો હિસ્સો તો સપાટીની નીચે ડૂબેલો સ્વતંત્રતા ખાતર ઝુઝનારા દેશ કરતાં હિંદ રચનાત્મક કામોને હોય છે. આ હિમશિલાઓની ખરી તાકાત તો સપાટીની નીચેના વધારે અપનાવ્યાં હશે, પણ એ હકીકત છે કે હિંદુસ્તાન જેવડાં બરફના એ વિશાળ ખડકોમાં હોય છે. ભલભલાં મોટાં વહાણો જો મોટો દેશ અને એની એક એકથી વધુ કઠણ એવી સમસ્યાઓને એની સાથે અથડાય તો એના ફુરચા ઉડાવી દે એવી એની જબરદસ્ત ઉકેલવા સારુ જેટલી રચનાત્મક શક્તિ લાગે તેટલી ગાંધીજીની તાકાત હોય છે.'' અપેક્ષા હતી તેવી શક્તિ એ કામો સારુ નહોતી લાગી અને ગાંધીજીના જીવનમાં એમણે કરેલા સત્યાગ્રહો એ હિમશિલાનાં ગાંધીજીના જીવનની મહાન કરૂણાંતિકામાં આ હકીકતે પણ એક સપાટી ઉપર દેખાતાં શિખરો જેવા છે. એ સત્યાગ્રહોને અસલી ચોક્કસ ભાગ ભજવ્યો હતો.'' તાકાત આપવાનું કામ સત્યાગ્રહીએ પોતાના જીવનમાં ઉતારેલ ગાંધીજી સ્વરાજ પહેલાનું સ્થિતિના સંદર્ભમાં એમનું જે ચિંતન (એકાદશ) વ્રતો અને સમાજે અમલમાં મૂકેલા રચનાત્મક કામો જ ચાલતું હતું તેમાં દેશમાં ગરીબી દૂર કરવી, બેકારી દૂર કરવી, કરે છે. સત્યાગ્રહ, વ્રત અને રચનાત્મક કાર્ય-ગાંધીજીના ચારિત્ર્યના અસમાનતા દૂર કરવી, ગંદકી દૂર કરવી, બેકારી દૂર કરવી, રોગ આ ત્રણ પાયા છે અને એકેયનું મહત્વ બીજાથી ઊતરતું નથી. એ દૂર કરવા, અજ્ઞાન દૂર કરવું આમ દેશની વ્યવસ્થા બદલવા માંગતા ત્રણેયે એકબીજા સાથે અવિભાજ્ય રીતે ગૂંથાઈને એકબીજાની હતા આમ કરવા માટે દેશ અંગ્રેજી ગુલામી શાસન નીચે હતો તે તાકાતનો ગુણાકાર કર્યો છે. ગાંધીજીના જીવનની વિશેષતા સૌથી પહેલો અવરોધ હતો આથી સૌ પહેલા ગુલામી દૂર કરવી સમાજપરિવર્તન સારુ એમણે આપેલ સત્યાગ્રહના સાધનમાં જેટલી એ તેમનો પ્રમુખ લક્ષ્ય હતો આમ સ્વતંત્ર ભારત દેશમાં એક છે, એટલી જ સત્યાગ્રહીના જીવન સારુ એમણે સૂચવેલ અને વ્યવસ્થા ઉભી કરવા માંગતા હતાં તેને સૌ અહિંસક સમાજ વ્યવસ્થા આચરેલ એકાદસ વ્રતોમાં છે અને એટલી જ સત્યાગ્રહી સમાજ કહેતા હતાં આ માટે એટલે કે દેશની ગુલામી દૂર કરવા માટે પણ Lઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ)(૮૭) Page #88 -------------------------------------------------------------------------- ________________ તેઓને રચનાત્મક કાર્યક્રમ માટે પ્રજાને અને તે વખતે આઝાદી માટેની લડતમાં મુખ્યત્વે એ એક માત્ર કોંગ્રેસ સંસ્થા હતી તેમના કાર્યકરો અને અન્ય રચનાત્મક કાર્યકરોના સહકારથી અહિંસક સમાજ રચના માટે રચનાત્મક કાર્યક્રમ ને અમોઘ શસ્ત્ર તેમણે માનેલું અને તે માટે તેમને તાલીમ આપવા માંગતા હતાં ગુલામી દૂર થાય અને સ્વરાજ હાંસિલ થાય ત્યારે પછી જ સાચુ સ્વરાજ એટલે કે કેવળ રાજ્ય સરકારનો પલટો નહી પરંતુ દરેક લોકો પોતાની જુની માન્યતા તેમજ સાદાઈ અને સ્વાવલંબનના સદગુણથી માનસિક રીતે પણ ગુલામીમાંથી મુક્ત બને પોતાની અને દેશની તમામ જરૂરીયાતો માટે તેમણે રચેલી સરકારો ઉપર મીટ માંડેલી નજરુએ કાંઈ પોતે જ પોતાના કામો કરતાં થાય તેવા સ્વાવલંબી બને તે માટે સ્વરાજ પછી પણ પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત માટે રચનાત્મક કાર્યક્રમ તેનું શિક્ષણ અને તેનો અમલ અનિવાર્ય માનતા હતાં. માટે તેમણે શરૂઆતમાં ત્રણ રચનાત્મક કાર્યક્રમોની શરૂઆત કરેલી કોમી એકતા, ખાદી અને અસ્પૃશ્યતા નિવારણ એ ત્રણમાંથી પછી ૧૩ રચનાત્મક કાર્યક્રમો થયા અને ૧૩ રચનાત્મક કાર્યક્રમોમાંથી નીચે મુજબ ૧૮ રચનાત્મક કાર્યક્રમો થયા. આ (૧) કોમી એકતા (૨) અસ્પૃશ્યતા નિવારણ (૩) દારૂબંધી (૪) ખાદી (૫) બીજા ગ્રામોદ્યોગો (૬) ગ્રામ સફાઈ (૭) નવી તાલીમ (૮) પ્રૌઢ શિક્ષણ (૯) રાષ્ટ્રભાષા (૧૦) તંદુરસ્તીના નિયમોની કેળવણી (૧૧) પ્રાંતિક ભાષાઓ (૧૨) સ્ત્રીઓ (૧૩) આર્થિક અસમાનતા (૧૪) કિસાનો (૧૫) મજુરી (૧૬) આદિવાસીઓ (૧૭) રક્તપિત્તના રોગીઓ (૧૮) વિદ્યાર્થીઓ જેમ જેમ તેમની દ્રષ્ટિ આગળ કામ ઉઘડતું ગયું તેમ તેમ નવા કાર્યક્રમો પણ તેમાં તેમની હયાતિમાં ઉમેરાયા જેમાં ગૌસેવાનો કાર્યક્રમ પછી ઉમેરાયો તેવી જ રીતે તંદુરસ્તીના નિયમોની કેળવણી અને રક્તપિતના રોગીઓને ૧૮ કાર્યક્રમમાં સ્થાન અપાયું છે. પરંતુ પછીથી તેમણે લગભગ ૧૯૪૫માં પુના નજીક ઉરૂલીકાંચનના ગામડામાં નિસર્ગો ઉપચારનો પ્રયોગ કર્યો છેલ્લા દિવસોમાં તેમણે સ્વરાજ પછી કોંગ્રેસ સંસ્થાનું મુખ્ય કામ રાજકીય ક્ષેત્રે રહેશે તેમ સમજને લોક સેવક સંધની રચનાની વાત કરી તેનાં વસિયતનામામાં જણાવેલું છે તેમાં મતદારોની કેળવણીને પણ તેણે સ્થાન આપ્યું છે આજે આપણે પૂર્ણ સ્વરાજનો અનુભવ નથી કરતાં એમાં રચનાત્મક કાર્યક્રમના શિક્ષણ અને અમલનો અભાવ જોઈએ છીએ અને મતદારોની કેળવણી નથી થતી તેથી આજે ક્યારેક ક્યારેક આપણે લોકશાહીમાં ટોળાશાહી જેવી સ્થિતિ જોઈએ છે તેમાં મતદારોની જાગૃતિના અભાવે અને નાત જાતના વાડામાં ફસાય ને વૈધાનિક સંસ્થાઓમાં યોગ્ય ઉમેદવારો સ્થાન લેતા નથી તેમાં પણ મતદારોની કેળવણીનો અભાવ છે. મહાત્મા ગાંધી મહાત્મા કેમ લોક હૃદયની અંદર કેવળ દેશમાં જ નહીં પણ વિશ્વમાં પ્રસ્થાપિત થયા તેમાં આ બધા રચનાત્મક સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ ૮. કાર્યક્રમો પોતે પોતાના જીવનમાં અજમાવેલા છે અને સંગોપાંગ આચરી બતાવ્યા અને નિર્ભય રીતે કહી શક્યા કે, “મારૂ જીવન એ જ મારો સંદેશ'' આથી જ તેમણે સ્વરાજ પહેલા કોચરબના આશ્રમને કારણે કોંગ્રેસ દ્વારા કેટલાક રચનાત્મક કાર્યક્રમોના કોંગ્રેસની પ્રતિષ્ઠા સાથે અલગ અલગ રાષ્ટ્રીય સંગઠનો સ્થાપ્યા અને તેમા પોતાના આચરણથી કેવળ આજ કામને વરેલા હજારો સેવકો તૈયાર કર્યા તેમાં દલિતો, હરિજનો અને ભીલ જાતિની સેવા માટે શ્રી ઠક્કર બાપા, (શ્રી અમૃતલાલ ઠક્કર) શ્રી આર્ય નાયકમજી અને આશાદેવીજી ની તાલીમ માટે, શ્રી રાધા કૃષ્ણ બજાજ અને શ્રી પારલેકરજી ગૌસેવાના કામ માટે જેવા દરેક ક્ષેત્રના કાર્યકર્તાઓ તૈયાર કર્યા જેમાં ચરખાસંઘ, ગ્રામોદ્યોગ સંઘ, નઈ તાલિમ સંઘ, ગૌ સેવા સંઘ, નશાબંધી મંડળ, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, હરિજન સેવક સંઘ, આદિમજાતિ સેવક સંઘ, વગેરે સંગઠનો ઉભા કર્યા અને તેમને સ્થાઈ બનાવેલ તેમના દ્વારા આ કાર્યક્રમો ચલાવ્યા અને પ્રજા માનસને ઘડીને તેમાં જોડયા. મહત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાને રસ્તે પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવા રચનાત્મક કાર્યક્રમોનો પૂર્ણ અમલ તેવું કહ્યું હતું તે હજુ આપણે કરી શક્યા નથી. આપણે ૨ જી ઓક્ટોબર ૨૦૧૮ થી ગાંધીજીના જન્મના ૧૫૦માં વર્ષને ઉજવીશું આમાં આપણો સહયોગ પૂર્ણ સ્વરાજની દિશામાં કયો હોઈ શકે એવું આપણા મનમાં ઉગે અને જો આપણે સંકલ્પ કરવા માંગીએ તો આપણે તેમણે ચીંધેલા ૧૮ કાર્યક્રમો કે તેમાં પછીથી ઉમેરાયેલા ૨-૪ વધુ કાર્યક્રમોમાંથી કોઈક એક અપનાવવા અને જાતે અનુસરવા સંકલ્પ કરીએ તો એ આપણું એમની પુણ્યસ્મૃતિને યોગ્ય પ્રદાન ગણાશે. હજુ જ્યારે સ્વરાજ નહોતું મળ્યું ત્યારે પુનામાં તા. ૧૩-૦૧૧૯૪૫ના ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમ અંગેની તેની પુસ્તિકાની આમુખ લખેલી ત્યારે કદાચ આજના રાજકારણમાં અને સભાઓમાં જે આક્ષેપાત્મક ભાષણો ઝૂડવાની પ્રવૃતિ થાય છે તેની કલ્પના કદાચ ત્યારે પણ તેમને કરો આ વાતની પ્રતીતિ તેમની પુસ્તિકાના આમુખના નીચેના છેલ્લા પેરેગ્રાફમાં થશે. ‘રચનાત્મક કાર્યક્રમ રજુ કરતાં પહેલાં મેં ઉપર જે વાત કરી છે તે જો વાચકના દિલમાં વસી હશે તો એ કાર્યક્રમમાં અને તેના અમલના કાર્યમાં અખૂટ રસ રહેલો છે એ વાત તેને સમજાશે; એટલુ જ નહીં; રાજકારણને નામે જે પ્રવૃતિ ભાષણો ઝૂડવાની ચાલે છે તેના જેટલો જ ઊંડો રસ આ પ્રવૃત્તિમાં પણ પડે તેમ છે. કંઈ નહીં તો આ રચનાત્મક પ્રવૃત્તિ ખસૂસ વધારે મહત્વની ને વધારે ઉપયોગી છે.’' જ્યારે નવી દિલ્હીમાં શ્રી જવાહરલાલ નહેરૂના વડાપ્રધાન પદ સાથેનું નવુ મંત્રી મંડળ રચાયું ત્યારે સમગ્ર મંત્રી મંડળ ગાંધીજીના આશીર્વાદ લેવા ગયું. ગાંધીજીએ કહ્યુ, “હું તમારો જ વિચાર કરી રહ્યો હતો, હવે તમારા હાથમાં દેશને ઘડવાનું આવ્યુ છે ત્યારે જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને ખાદીને ભુલશો નહી.'' ગાંધીજીએ તેમના રચનાત્મક કાર્યક્રમો પૈકી આ ચાર રચનાત્મક કાર્યક્રમો અંગે જે માર્મિક ટકોર કરી છે તે માટે ખરા હૃદયના પુરા પ્રયત્ન થયા છે કે કેમ તે આજના અવસરે આપણે સૌએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે ગાંધીજીએ જે ચાર કાર્યક્રમની વાત કરી એ ચારેય કાર્યક્રમ તેમની પુસ્તિકામાં ઉપર જણાવ્યા મુજબ ૧ થી ૪ કાર્યક્રમ અંગે તેમને ૧૩ પાનામાં સમજ આપી છે આ બધા કાર્યક્રમો અંગે આપણે આ એક લેખમાં વિગતવાર વિચારણા ન કરી શકીયે. જેમને રસ હોય તેમણે ગાંધીજીની આ પુસ્તિકા તેમજ ડૉ. રાજેન્દ્રબાબુની પુસ્તિકા જેનો મેં ઉપર ઉલ્લેખ કર્યો છે તે વિગતવાર જોઈ શકે છે પણ તેની ઉપયોગિતા આજે પણ જેમને તેમ છે આજે ભલે દેશકાળ અને સંદર્ભો બદલાયા વધુ સાધનો ઉપલબ્ધ છે આમા સ્વરાજની સરકારે પણ કેટલુંક ખેડાણ કર્યુ છે પણ સાથે આજે તેનાથી ૪-૫ ગણી વસ્તી વધી છે. છે. કોમી એકતાના કાર્યક્રમ અંગે મુખ્યત્વે સૌના ધ્યાનમાં અને કદાચ ગાંધીજીને પણ મુખ્ય તે બાબત ધ્યાનમાં હોવા સંભવ છે એ હિંદુ-મુસ્લિમની કોમી એકતા બાબત છે આને થોડી વિસ્તૃત રીતે જોઈએ તો ખિસ્તી વગેરે પણ આવે પરંતુ સ્વરાજ પછી આ કોમી એકતા ઉપર-ઉપર કાયદાથી કે બંધારણથી અને નવી પેઢીની સમજ અને વ્યવહારથી ભલે ઠીક-ઠીક રીતે દૂર થઈ હોય તેમાં અસ્પૃશ્યતા પણ આવી જાય પરંતુ એ જડમાંથી તો નાબૂદ થઈ નથી તે આપણે જોઈએ છીએ ગુજરાતમાં ૨૦૦૨માં અને આજે પણ ઉત્તરપ્રદેશ અને બીજા પ્રદેશોમાં હિંદુ-મુસ્લિમનું કોમી વૈમનસ્ય દેખાણું છે પરંતુ વધુ ચિંતાજનક સ્થિતિએ છે કે હિંદુઓમાં અને તેવી જ રીતે મુસ્લિમ અને તેવા અન્ય વર્ગોમાં પણ જાતિ અને પેટાજાતિ સુધી આ દૂષણ પહોંચ્યુ છે આને સ્વરાજ કે પૂર્ણ સ્વરાજ આપણે કહી શકીએ ખરા? આજે વૈધાનિક સંસ્થાઓમાં કઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિના મતદારો વધારે છે તે જોઇને ઉમેદવારો ઊભા રખાય છે. પ્રધાન મંડળો કે કમિશન, બોર્ડ, નિગમોની રચના જ્ઞાતિ અને પેટાજ્ઞાતિમાં કેટલા સભ્યોનો સમાવેશ કરાયો છે તેમ જોવાય છે. જરૂર આજે આપણે ચૂંટણી દ્વારા વૈધાનિક સંસ્થાઓ રચીએ છીએ મતદાનની ટકાવારી પણ વધે છે, મહદઅંશે શાંત ચૂંટણીઓ પણ થાય છે પરંતુ જ્યાં સુધી કોમી એકતા અને તેનાથી પણ નાત-જાતની વરવી સ્થિતિ ઉંડી ઉતરતી જાય છે ત્યાં સુધી આપણી લોકશાહીએ બંધારણ મુજબના યોગ્ય મજબૂત મૂળીયા નાંખ્યા છે તેમ કહેવાનો ઉમંગ થતો નથી. આજે પણ કલકતામાં અને પશ્ચિમ બંગાળમાં મતદારોને સાચવવા ત્યાંના સત્તાધારી પક્ષ હિંદુ-મુસ્લિમ કોમને તેમના તહેવારોમાં રિઝવવા એક યા બીજી રીતે ગાંધી વિચારની દ્રષ્ટિએ ઉચિત પગલા લેતા નથી. એજ લોકો જ્યારે વિપક્ષમાં આવે ત્યારે અને વિપક્ષ સત્તામાં હોય ત્યારે ઉલટી સ્થિતિ થઈ જાય છે એટલે કોમી એકતાની વાત કરતાં મત ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી મેળવવાની સલામતી ધ્યાનમાં રહે છે આ એક આપણી મોટી કમનસીબી છે. આ અસ્પૃશ્યતા નિવારણ અંગે પણ આપણે બેધડક કહી શકીશું કે બંધારણે આપેલી વૈધાનિક સંસ્થાઓમાં કે નોકરીઓમાં કે શિક્ષણમાં આરક્ષણ પ્રથમ ૧૦ વર્ષ માટે હતું તે આજ ૭૦ વર્ષે પણ ચાલુ છે આની ફરિયાદ મને નથી. ફરિયાદ કે દુઃખ હજુ એના મૂળીયા નાબૂદ નથી થયા તે વાતનું છે. જે અનામત વિસ્તારમાં આજે શેડયુલકાસ્ટ કે શેડયુલટ્રાઈબના ઉમેદવાર ઉભા રહે છે ત્યાં આરક્ષણ હટી જાય અને એ જ્યાં ઉભા રહે ત્યાં આ વર્ગ સિવાયના હિંદુ સમાજના અને તેમાં પણ જે જાતિના વધુ મતદારો હોય તેના ઉમેદવાર ઉભા રહે તો જીતવાની વાત તો ઠીક પણ ડિપોઝીટ સલામત રાખી શકે એમ આપણે બેધડક કહી શકશું? કેટલાક એમ પૂછે છે કે આ આરક્ષણ કયાં સુધી? જ્યાં સુધી અહી વર્ણવેલી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી આરક્ષણ હટાવવાની વાતનું વિચારી શકાય ખરૂ? આને રચનાત્મક કાર્યક્રમનો અમલ કહી શકીએ ખરા? રચનાત્મક કાર્યક્રમમાં ખાદી અને ગ્રામોદ્યોગની વાત આવે છે ખાદી અંગે ખૂબ કહેવાયું છે, લખાયું છે અને જનમાનસ કંઈક અંશે એ વાત સમજતું થયું છે ગાંધીજીએ આ કાર્યક્રમ ૧૯૧૫માં આપ્યો અને સુતરને તાંતણે સ્વરાજની વાત કરી. જવાહરલાલજીએ તેને આઝાદીનો પોષાક કહ્યો, આજના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ખાદી ફોર નેશનની વાત કરી અને યુવાનોને આકર્ષવા ખાદીને ફેશન માટે પણ ગણાવી. ગાંધીજીએ નીચેની વાત કહી છે તે અહીં ટાંકુ છું. ‘‘ખાદી કેવળ રોજી આપવાવાળો એક ઉદ્યોગ છે એ ખ્યાલ તો આપણે છોડી દેવો જોઈએ, ખાદી વસ્ત્ર નહીં પણ વિચાર છે. મારે મને ખાદી હિન્દુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર ને સમાનતાનું પ્રતીક છે.’’ ગાંધીજીએ ઉપરની જે વાત કહી તે સમજવા અને તેની ઉપયોગીતા માટે નીચેની વાત પણ સમજીએ. ‘‘આપણે ખાદી પહેરીયે છીએ તેમાં ખર્ચાતો પ્રત્યેક રૂપિયો કપાસ ઉગાડનાર ખેડૂતને, કાંતનારને, વણનારને, પીજનારને, ધોબીને, અને વ્યવસ્થા તંત્ર સંભાળનારની વચ્ચે વહેંચાય છે જ્યારે મિલમાં કે તેવી રીતે પેદા થતાં વસ્ત્રોમાં કાચોમાલ અને મજૂરીમાં જે હિસ્સો વપરાય છે તેનાથી વધુ રકમ તેના ઉત્પાદક મીલમાલિકને અને વિતરણ વ્યવસ્થામાં જાય છે. આમ અસમાનતા પોષાય છે. પ્રદૂષણ નોતરે છે અને શહેરીકરણ સર્જાય છે. ખાદી એ વસ્ત્ર નથી વિચાર છે એમ જે કહેવાય છે તે આ દ્રષ્ટિએ સમજવાનું છે. કેન્દ્રિત ઉત્પાદનને કારણે ધનસંચય અને તેની બૂરાઈ અને તેનાથી સમાજની સમતુલા અને શાંતિ જોખમાય છે જ્યારે ખાદી જેવા વિકેન્દ્રિત ઉત્પાદનથી ભાઈચારો, સમાનતા અને તેને પરિણામે વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૮૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ, સત્ય, શાંતિ અને અહિંસાનાં પરિબળો મજબૂત બને છે.'' પડશે. તો પછી, પોતે સત્તા હાથમાં લીધા વિના, તમે સત્તાને દારૂબંધીની વાતમાં ગાંધીજીએ એમ કહેલું કે “મને લીંબુ દોરવણી આપશો અને દેશના રાજકારણને ધાર્યો ઘાટ આપી ઉછાળ સમય સુધી સત્તા મળે તો હું પહેલા સંપુર્ણ દારૂબંધી દાખલ શકશો. કરું.'' આજે ગુજરાત હમણા કેટલાક સમયથી બિહાર અને બીજે સરકાર પાસે સૌએ સો ટકા તમારા ધાર્યા પ્રમાણે કરાવવાની કયાંય-કયાંય છૂટી છવાઈ પાંગળી દારૂબંધી છે. આ કામ કેવળ તાકાત તમારામાં શાથી નથી? એમાં દોષ રચનાત્મક કાર્ય સરકાર ન કરી શકે, આ બધા રચનાત્મક કામો રચનાત્મક કાર્યક્રમના કરનારાઓનો છે. તમને રચનાત્મક કામને વિષે શ્રધ્ધા છે ખરી પીઠબળ ઉપર જ સામાજિક અને રાજકીય સુધારા થઈ શકે દા.ત. પરંતુ તમારી બુદ્ધિને તેજસ્વી કરે એટલી તમારી શ્રધ્ધા ઊંડી કે સૌરાષ્ટ્ર રાજ્યમાં ગ્રામપંચાયતોની સ્થાપના, દારૂબંધી વગેરે કામો સમજપૂર્વકની નથી અને તેથી તમારો વિકાસ એકાંગી રહ્યો છે. થયાં. અલગ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી શ્રી ઉચ્છરંગરાય ‘રચનાત્મક કાર્ય કરનારાઓની એવી ટીકા કરવામાં આવે છે કે, એમ. ઢેબર (શ્રી ઢેબરભાઈ) એ ખેડૂત અને ગ્રાસદારોને સાથે તેઓ જડ બુધ્ધિના છે, તેમનામાં કલ્પનાશક્તિ કે બુદ્ધિ નથી, લઈને, મંત્રીમંડળ અને વિધાન સભાના તેના સાથીઓને સાથે બુધ્ધિ હંમેશા ભાવનાને અનુસરે છે. આપણા બુધ્ધિજીવી લોકોમાં રાખીને વહીવટી તંત્રને તેમાં જોડીને, બે જ વર્ષમાં જમીન સુધારણાના રચનાત્મક કામને વિષે સહાનુભૂતિ નથી એવું નથી. પણ તેમની તમામ કાયદા પસાર કર્યા અને તેનો સાંગોપાંગ અમલ કર્યો જેનાથી બુદ્ધિને આપણી સાથે ખેંચવા જેટલો આપણે તેમનાં હૃદયોમાં હજારો કિસાનો જમીનના માલિક બન્યા હતા અને આજે પણ છે પ્રવેશ નથી કર્યો. આવી આપણી નાદારી છે.'' તેનું એક મહત્વનું કારણ શ્રી ઢેબરભાઈ તો સૌરાષ્ટ્ર રચનાત્મક પછીથી તેમણે નિષ્ફળતાના કારણોનું પૃથક્કરણ કર્યું. રચનાત્મક સમિતિની સ્થાપનાના મુખ્ય પ્રણેતા હતા. પરંતુ શ્રી રતુભાઈ કાર્યના રાજકીય મૂલ્યને કારણે કોંગ્રેસે તે અપનાવ્યું હતું. ‘‘લડત અદાણી અને બીજા શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી બળવંતભાઈ પૂરી થતાં, રચનાત્મક કાર્ય વિષેનો આપણો રસ મંદ પડયો. મહેતા વગેરે રચનાત્મક સમિતિના સ્થાપકો અને રચનાત્મક કામ રચનાત્મક કાર્ય એ કંઈ જરૂર પ્રમાણે અપનાવી શકાય અથવા ચલાવનારા હતા અને ત્યારે બહારવટિયાની રંઝાડ વચ્ચે સૌરાષ્ટ્રના છોડી દઈ શકાય એવી લડતની વ્યુહરચના કે કાર્યપધ્ધતિ નથી. એ રચનાત્મક કામ, ખાદી કામ અને શિક્ષણકામના થાણાઓના તો જીવનપધ્ધતિનું નિદર્શક છે. એ તો હૃદયથી તેમ જ બુધ્ધિથી પીઠબળથી આ કામ થયું હતું. આ લેખ ઠીક-ઠીક લાંબો થયો છે. અપનાવવાનું હોય છે.'' કોંગ્રેસની સામે બખાળા કાઢવાનો કશો રચનાત્મક કામ તેની સમજ, તેની રિધ્ધી અને નિષ્ફળતાઓ અર્થ નથી. કોંગ્રેસે જુદી-જુદી રચનાત્મક કાર્ય માટેની સંસ્થાઓને અંગે તેની ઉપયોગીતા અને કેવા કાર્યકરો કામ કરી શકે તે બાબત પોતાનું નામ આપ્યું છે, જે કાર્ય તેમણે કરવાનું છે તે માટેનો તેણે ગાંધીજી સાથે રહેલા શ્રી પ્યારેલાલજી નૈયરે ‘‘લાસ્ટ ફેઝ'' નામના તેમને હકપટો આપ્યો છે, પરંતુ રચનાત્મક કાર્ય કરનારાઓ અંગ્રેજી ગ્રંથો લખ્યા છે તેનું હિંદી અને ગુજરાતીમાં અંગ્રેજીની જેમ તેમની પાસેથી રાખવામાં આવેલી અપેક્ષા પૂરી કરવામાં નિષ્ફળ નવજીવન પ્રકાશનને સંપાદન કરેલું છે, “મહાત્મા ગાંધી-પૂર્ણાહુતિ’’ નીવડ્યા છે. “વેદારોને આર્થિક રાહત આપવી અથવા રીવોને થોડી તેના ચોથા પુસ્તકમાં આનો આરો એવો ઉલ્લેખ ગાંધીજીએ શું રોની માપવી નહીં, પણ હિંસવ સમાનરના નિર્માણ વછરવી કહેલું અને તેનું માર્ગદર્શન શું હતું તે મેળવી શકાય તેમ છે રવનાત્મ વાર્યક્રમનું નક્ય છે, એમાં આપણે ઝાઝી પ્રગતિ કરી આમાંથી હું ફક્ત નીચેનો ફકરો ટાંકીને મારો આ લેખ પુરો કરૂ શક્યા નથી.'' એને માટે તો આપણે “નેકને રચનાત્મવા વર્ષની शास्त्रीय भूमिकानी पूरेपूरी समज होय तथा अहिंसानी द्रष्टिथी तेना | ‘અહિંસા સત્તા ધારણ કરતાં વેત અહિંસા જ મટી જાય અને મૈતાની નેમને ના હોય, વ ચડિયાતા કબૂતર પ્રારની સદોષ બની જાય. ૧૯૩૭ની સાલમાં ગાંધીજીએ અહિંસાને વિષે વાર્તાનોની જરૂર છે. સફળતાનો આધાર સંપૂર્ણ શુધ્ધતા પર અટલ શ્રધ્ધા ધરાવનારાઓની ગાંધી સેવા સંઘ નામની સંસ્થાના છે; અધીરાઈ જીવલેણ થઈ પડે.'' કેટલાક સભ્યોને રાજકારણ વિશુદ્ધ કરવાને, તેને હિંસા અને અન્ય ગાંધીજીએ કહ્યું કે, અત્યાર સુધી તો આપણા મોટા ભાગના દૂષણોથી મુક્ત કરવાને, ધારાસભાઓમાં મોકલ્યા હતા. તેમને કાર્યકર્તાઓ શહેરમાંથી આવ્યા છે. પણ હવે પછી, “ગ્રામવાસીઓના કહ્યું, “મારી દોરવણી નીચે સંઘે દેશના રાજકારણમાં દાખલ હૃદયમાં પ્રવેશ કરી શકે, અને આપોઆપ તેમની જ દ્રષ્ટિથી થઈને તેને વિશુદ્ધ કરવાનો અલ્પજીવી પ્રયત્ન કર્યો હતો, પણ મારે વિચાર કરે, એવા ખુદ ગામડામાંથી જ આવેલા કાર્યકર્તાઓની’’ મારી હાર કબૂલવી પડી અને આખરે ખુદ ગાંધી સેવાસંઘને જ વધુ ને વધુ જરૂર પડશે.'' સમેટી લેવો પડ્યો’’ ગાંધીજીએ કાર્યકર્તાઓને કહ્યું કે, તમે તમારું | ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગાર, પોતાનું ઘર જ વ્યવસ્થિત કરી દો, અને તમારી પાસેથી અપેક્ષા ગુજરાત કૉલેજ પાસે, એલિસબ્રીજ, અમદાવાદ -૩૮૦૦૦૬. રાખવામાં આવે છે તે ધોરણે તમે પહોંચો, તો તમારો હેતુ પાર ફોન નં. ૦૭૯-૨૬૪૨૩૬૮૨ (૯૦) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ગાંધીનું વિજ્ઞાન ડૉ. પંકજ જોશી બ્રહ્માંડવિધાના દેશના અગ્રણી વૈજ્ઞાનિક. વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હૉકીંન્સના આસિસ્ટન્ટ રહી ચૂકેલા આ વરિષ્ઠ સંશોધક વર્ષો સુધી દેશની વિખ્યાત ટાટા ફન્ડામેન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ સાથે સંકળાયેલા હતા. હાલ ચરોતર સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીના કુલપતિ. બ્લેક હૉલ થિયરી અને સિગ્યુલારીટીના મહત્ત્વનાં પુસ્તકોના લેખક. વૈજ્ઞાનિક સિદ્ધાન્તો સ્કૂલ કૉલેજોનાં બાળકો સમજી શકે એ માટે ગુજરાતી ભાષામાં સરળતાથી સમજાવતાં અનેક ગુજરાતી પુસ્તકોના પણ લેખક. ગાંધી અને વિજ્ઞાન? ગાંધી સંત હતા, મહાત્મા હતા એ બધું સાચું, પણ તેઓ અને વિજ્ઞાન એ બંને વચ્ચે વળી શું સંબંધ? દેશના બુદ્ધિશાળી વર્ગમાં આજે પણ આવો પ્રશ્ન પુછાયા કરે છે. મહાત્મા ગાંધી લોકોને ભેગા કરી જાણતા, ભારતની આઝાદી લાવવામાં તેમણે મદદ કરી, પણ એમની વિચારવાની પદ્ધતિ તો ઘણી અવૈજ્ઞાનિક હતી અને તેઓ તો વિજ્ઞાનના વિરોધી હતા, આવું વિધાન પણ અવારનવાર સંભાળવા મળે છે. ખાસ કરીને દેશના ભણેલા ગણેલા અને બુદ્ધિપ્રધાન લોકોમાં તેઓ એક ધાર્મિક વ્યક્તિ જરૂર હતા પણ વૈજ્ઞાનિક અભિગમવાળા નહિ, અને આથી જ આજના વિજ્ઞાન યુગમાં તેઓ ઘણા અંશે અપ્રસ્તુત પણ ખરા, એવું પણ કહેવાય છે. એટલું જ નહિ, ઘણા લોકો તો ગાંધીના વિચારોને આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં સાવ પછાત પણ ગણે-ગણાવે છે. આજે પણ આવા વિચારો અને છાપ ભારતના બુદ્ધિશાળી વર્ગમાં વ્યાપક છે. પછી સંત મહાત્મા તરીકે તેઓ ભલે ગાંધીજીને માન અને આદર આપતા હોય, પણ એ તો અલગ વાત છે. આઝાદી પછી આ વિચાર અને છાપ એટલી હદે વ્યાપક થયા છે. કે કરવામાં આવ્યા છે કે આપણા દેશના ભાવિ ઘડતરના કે આર્થિક આયોજનોની વાત આવે ત્યારે, અથવા વિજ્ઞાન વિષયક નીતિઓની વાત આવે ત્યારે સરકાર, નીતિઓ અને આયોજનો ઘડનારા તથા વિજ્ઞાનીઓ દ્વારા ગાંધીનું ભાગ્યે જ નામ લેવાય છે. ખરેખર તો એ બધાં કાર્યોમાં ગાંધીને પ્રસ્તુત મનાયા જ નથી અને આ રીતે દેશની બૌદ્ધિક તથા વિજ્ઞાનનીતિઓ તથા દેશના ભાવિ આયોજનો અને દ્રષ્ટિમાં ગાંધી જાણે ગેરહાજર જ રહે છે. આ જ રીતે બીજી બાજુએ જો ગાંધી વિષેના અભ્યાસો અને ગાંધી સાહિત્ય જોઈએ તો તેમાં પણ વિજ્ઞાન વિષેની કોઈ પણ વાતનો મોટા ભાગે અભાવ જોવા મળે છે. સલાહની તકલીફ એ છે કે તે અમલમાં મૂકી શકાય તેવી નથી ............ શું અર્ધ માનવજાતિનો આપણે વિનાશ કરવો છે?’’ જવાહરલાલ નેહરુએ એનો જવાબ આપતા હકસલીને લખ્યું કે ગાંધીનું આ વલણ યોગ્ય નથી અને તેમાં ભૂલો હોવાનો સંભવ છે... પછી તો ભારતના વિજ્ઞાન નીતિ બનાવનારાઓએ તથા આયોજનકર્તાઓએ આ વાત ઉપાડી લીધી અને આ બધા વિષયોમાં ગાંધીને સાવ અસ્પૃશ્ય કરી મૂક્યા. દાખલા તરીકે વિજ્ઞાની મૈધનાદ સાહાએ આઝાદી પછી દેશના આયોજનોની ચર્ચા કરતી વખતે રશિયા ને લખેલું કે, “તમને જેટલો આદર તોલ્સતોય માટે છે એટલો જ આદર અમને પણ ગાંધીના આર્થિક અને સામાજિક વિચારો માટે છે.'' ટૂંકમાં ગાંધીને ગેરવૈજ્ઞાનિક અને પછાત વલણ ધરાવતા ચીતરવામાં આવ્યા અને દેશની આઝાદી પછીના કાલમાં આ છાપ બુદ્ધિશાળી વર્ગ અને નીતિના ઘડવૈયાઓમાં મજબુત જ થતી કે કરાતી ગઈ છે. પણ શું આ સાચી વાત છે? શું ગાંધી અવૈજ્ઞાનિક અને વિજ્ઞાન વિરોધી હતા? આધુનિક સમયમાં ગાંધી સામેની આ મોટામાં મોટી ટીકા છે. આ પ્રશ્ન વિષે અહીંયા થોડો વિચાર કરીશું. શું ગાંધી હંમેશાં અને દરેક વખતે યંત્રો અથવા ઔદ્યોગીકરણની વિરૂદ્ધ જ હતા? અલબત્ત એ તો જાણીતું છે કે સીવવાના સંચાને ગાંધીએ સહુથી ઉપયોગી શોધોમાંનું એક ગણાવેલ. વળી તેમનો રેંટીયો પણ એક યંત્ર જ હતું, જેનો તેઓએ આખી જીંદગી પ્રચાર અને પ્રસાર કર્યો. આથી એમ તો નહિ કહી શકાય કે તેઓ સંપૂર્ણ યંત્ર વિરોધી હતા. સ્વાભાવિક રીતે જ, તેમનું કહેવાનું એ હતું કે યંત્રો કેવળ સાધનો છે અને તે આપણા માલિક બની જવા જોઈએ નહિ. આ વાત કહેવાની તેમણે કદી છોડી નહોતી. વળી, પોતાના આખાએ જીવન દરમિયાન પણ અનેકવિધ યંત્રો જેવાં કે ટેલિફોન, ટેલિગ્રાફ, રેલ્વે, મોટરકાર, મુદ્રણકળા વગેર અને અનેક ઉપકરણોનો પણ ગાંધી ઉપયોગ કરતા જ રહ્યા છે તો પછી તેમની આવી વિજ્ઞાન વિરોધી હોવાની છાપ કેવી રીતે જન્મી અને વૃદ્ધિ પામી? કદાચ આનો જવાબ તેમના પુસ્તક હિન્દ-સ્વરાજ' દ્વારા મળી આવે, જેને સન ૨૦૦૯માં એકસો વર્ષ પૂરા થયા છે. તેમાં તેમણે જે વાત કરી છે અને જેવી રીતે કરી સત્ય-અહિંસા-અપરિગ્રહ ૯ ૧ દેશના કે દુનિયાના તંદુરસ્ત બૌદ્ધિક કે સંસ્કૃતિક વિકાસ માટે કદાચ આ પરિસ્થિતિ ફાયદામાં નથી એમ થોડું વિચારતા અવશ્ય જણાશે ખરેખર તો આલ્લુસ હકસલીએ સૌથી પહેલા એવું કહ્યું હતું કે ગાંધી અને તેમની ચળવળો અવૈજ્ઞાનિક છે. તેમણે કહ્યુ, ‘“તોલ્સતોય અને ગાંધીવાદીઓ કહે છે કે વિજ્ઞાનનો ત્યાગ કરીને કુદરત ભણી પાછા વળો અને આદિ માનવની જેમ જીવો આ ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાની દૃષ્ટિએ જજ બીજી ભાષાઓ શીખવાનું અને વૈજ્ઞાનિક જ્ઞાન છે, તેને કારણે તેઓ વિજ્ઞાન વિરોધી હોય તેવી છાપ ઊભી થઈ કે ભૂમિતિનો નવો વિષય ભણવાનો આવ્યો અને તે તેમને બહુ હોય તેવું બને. આવડતો નહિ. વળી અંગ્રેજી માધ્યમે પણ મુશ્કેલીઓ કરી હતી - ઘણીવાર લોકો એ નથી સમજતા કે ગાંધી ખરેખર તો આધુનિક પણ જ્યારે તેઓ બહુ પ્રયત્ન યુક્લીડના તેરમાં પ્રમેયે પહોંચ્યા સંસ્કૃતિના મોટા ટીકાકાર હતા. વિજ્ઞાન કે વૈજ્ઞાનિક વિચાર પદ્ધતિના ત્યારે આ આખો એ વિષય કેટલો સરળ અને મઝાનો છે, તે તેમને નહિ. કાળજીપૂર્વક જોઈએ અને તેમનાં લખાણો વાંચીએ તો તરત અચાનક જ સ્પષ્ટ થઈ ગયું! જે વિષયમાં કેવળ અને સાદો તર્ક જ સ્પષ્ટ થશે કે તેમણે પશ્ચિમના વૈજ્ઞાનિક અભિગમ કે જુસ્સા ની વાપરવાનો હોય તે મુશ્કેલ કેવી રીતે હોય આવો તેમને પ્રકાશ થયો ટીકા ક્યારેક નથી કરી, પણ વિજ્ઞાનની શોધોના માનવતાની અને પછી તેઓ કહે છે કે ત્યારથી ભૂમિતિએ હંમેશ માટે સરળ વિરોધમાં ઉપયોગની જ તેઓ વિરુદ્ધ હતા. અને રસનો વિષય બની ગયો. આ જ વાતને થોડી વિશેષ સમજવા માટે એ પ્રશ્ન કરીએ કે આ સાથે જ માતૃભાષા વિષે પણ તેઓએ એક ઘણી વૈજ્ઞાનિક ખરેખર તો વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે બ્રહ્માંડની રચના અને સ્પષ્ટ વાત કરી છે, પોતાનો વ્યક્તિગત અનુભવ ટાંકીને કહે અને તેના મૂળભૂત નિયમોને સમજવાનો પ્રયત્ન. તેમાં વિશ્વ પણ છે ચોથા ધોરણથી માધ્યમ અંગ્રેજી થયું અને હું જાણે અચાનક જ આવી જાય અને આપણે પોતે પણ આવી જઈએ. વિજ્ઞાન એટલે દરિયામાં ફંગોળાયો! જો આપણી કેળવણી કૈક વ્યવસ્થિત ઢબે વિશ્વના પાયામાં રહેલા સત્યની શોધ. ગાંધીએ તો વારંવાર અનેક અપાતી હોય અને વિદ્યાર્થીઓ ઉપર વિદેશી માધ્યમ દ્વારા શીખવાનો જગ્યાએ સ્પષ્ટ કહ્યું જ છે કે તેમનું જીવન એ સત્યની શોધનાં બોજો ન નખાતો હોય તો મોટી રાહત અને સુધારો થાય. તેમણે અનેકાનેક પ્રયોગો સિવાય અન્ય કઈ જ નથી. હવે આ દ્રષ્ટિ એ સમજાવ્યું કે એક ભાષાનું સારું અને વૈજ્ઞાનિક જ્ઞાન હોય તો પછી જોતાં તો ગાંધી વિજ્ઞાન વિરોધી હતા, એમ કહેવાનો પ્રશ્ન જ બીજી ભાષાઓ શીખવામાં મોટી મુશ્કેલી રહેતી નથી અને એ કામ આવતો નથી. સીધી અને મુળભુત વ્યાખ્યાની દ્રષ્ટિએ જ. પછી પ્રમાણમાં સરળ બની જાય છે. કાયદાની વકીલાત ભલે તેમણે દરેકની પ્રયોગ વિધિ તો જુદી જુદી હોય, તેમાં કોઈ વિરોધાભાસ છોડી હોય પણ માતૃભાષાની વકીલાત તો ગાંધી આખી જીંદગી નથી. વિજ્ઞાનમાં પણ અનેક વિજ્ઞાનો છે અને અનેકાનેક પ્રયોગ કરતા રહ્યા હતા! દેશના જાણીતા વૈજ્ઞાનિકો સાથે તેમને ઓળખાણ વિધિઓ છે, વિવિધતાનો પાર નથી. મૂળ વાત એ છે કે હેતુ શુદ્ધ અને સંબંધ હતા. અને તેમાં ડૉ. જગદીશચંદ્ર બોઝનો પણ સમાવેશ હોવો જોઈએ. સત્યની શોધનો જ. એમાં તો ગાંધીની બાબતમાં થાય છે. એક પ્રસંગે ગાંધીએ કહ્યું હતું કે, ''આવતી કાલે ડૉ. બોઝ કોઈ શંકા છે જ નહી. બોલવાના છે. જો તેઓ બંગાળીમાં બોલે તો મારે તેમની સાથે કોઈ ગાંધીએ અનેક વાર સ્પષ્ટ જ કહ્યું છે કે એક વિજ્ઞાનીની ઝગડો નથી પણ તેઓ અંગ્રેજી વાપરશે તો અમારે જરૂર ઝગડો ચોકસાઈથી તેઓ પોતાનું દરેક કર્મ અને કાર્ય કરવા અને તપાસવા થશે.'' ગાંધી જેવી વ્યક્તિ જ્યારે ઝગડો શબ્દનો પ્રયોગ કરે ત્યારે માંગે છે. તેમના સત્યના પ્રયોગો માટે તેમણે વિજ્ઞાની પોતાના માતૃભાષાનું તેમને મન કેવું અને કેટલું મહત્ત્વ હશે તે સ્પષ્ટ થાય પ્રયોગ માટે માંગે તેટલી જ સૂક્ષ્મતા, આગળનો વિચાર તથા છે. આયોજન માગ્યા છે અને કર્યા છે. વળી પરિણામો વિષે છેવટનો ગાંધી અને વિજ્ઞાનીક અભિગમની વાત કરીએ ત્યારે એ કોઈ દાવો નથી અને ખુલ્લા મન અને વિચાર રાખવાની આવશ્યકતા જાણવું ઉપયોગી થશે કે તેમના સમયના મોટા ભાગના દેશના સદેવ બતાવી છે. તેમણે અંતર નિરીક્ષણ અને પરીક્ષણ પર ઉત્તમ વિજ્ઞાનીઓ સાથે તેમનો સારો પરિચય અને સંપર્ક હતો. ડૉ. વારંવાર અત્યંત ભાર મુક્યો છે અને કહ્યું છે કે હું મારી જાતને બોઝ તેમને આવીને ૧૯૨૪માં મુંબઈમાં મળ્યા હતા. એ પહેલા તથા કાર્યોને સતત અને ઘણા ઊંડાણથી તપાસતો રહ્યો છું અને ૧૯૧૭માં ગાંધી બોઝ ઇન્સ્ટીટ્યૂટના ઉદ્ધાટન પ્રસંગે હાજરી આપવા પ્રત્યેક પરિસ્થિતિનું સુક્ષ્મ વિશ્લેષણ કરતો રહ્યો છે. વિજ્ઞાનની ખાસ કોલકત્તા ગયા હતા. સી.વી. રામન તથા તેમનાં પત્ની તેમને પણ આ જ પદ્ધતિ અને કાર્યશૈલી હોય છે. ચર્ચાઓ માટે ૧૯૩૬માં મળ્યા હતા. બોઝ, રામન તથા ડૉ. ખરેખર તો. અતિ સુક્ષ્મ આંતર-નિરીક્ષણ અને નાનામાં પ્રફુલ્લચંદ્રરાય ખાદી ડેવલોપમેન્ટ બોર્ડના સભ્યો પણ હતા. નાની વિગતોમાં જવાની તૈયારી અને ટેવ એ ગાંધીની મોટામાં ગાંધી સંશોધન અને વિચારના મહત્ત્વને પાકું સમજતા હતા મોટી શક્તિ હતી. જો તેમના વિચારો, કાર્યો અને લખાણો જોઈએ તેવા સંકેતો પણ ઘણા છે, એક દાખલો લઈએ તો ૧૯૩૫માં તો દેખાઈ આવે છે કે કેવી સૂક્ષ્મતાથી તેઓ દરેક પરિસ્થિતિનું તેમણે ગાંધી સેવા સંઘની સ્થાપના કરી, અને તેનો મૂળ હેતુ અને વિશ્લેષણ કર્યા પછી જ કોઈ પણ નિર્ણય લેતા. ઉદ્દેશ્ય પોસ્ટ ગ્રેજુએટ, અભ્યાસ, વિચારણા અને સંશોધનનો જ ગાંધીનું મગજ અને વિચારશૈલી અતિ તર્કયુક્ત હતી તેમાં હતો. ગાંધીએ સમજાવ્યું કે બીજી બધી સંસ્થાઓ જે મોટા ભાગે શંકા નથી. અને તર્ક તો વિજ્ઞાનનો પાયો છે. તેમની આત્મકથામાં વિવિધ કર્મોમાં જ લાગેલી છે, તેમની પાસે વિચાર અને સંશોધનનો તેઓ ભમિતિના વિષય વિષે એક સરસ વાત કરે છે. તેઓ કહે છે. પૂરતો સમય નહિ રહેવાનો આથી આ કાર્ય માટે એક વિશેષ (૯૨) સત્ય અહિંસા- અપરિગ્રહ) . પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮) Page #93 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાની આવશ્યકતા છે, જે ખાદી, ચરખો, એકાદશ વ્રતો, વિગેરે અનેકવિધ સંકલ્પનાઓ વિષે ઊંડો વિચાર કરી તેની સાચી અને ઊંડી સમજણ કેળવે, અને તેના પાયાના સિદ્ધાંતો વિષે સંશોધન કરે. આમ, અભ્યાસ, વિચાર તથા સંશોધન તથા પાયાની પરિકલ્પનાઓ તથા સિદ્ધાંતોના વિશ્લેષણ ઉપર ગાંધીએ સમયે સમયે અત્યંત ભાર મુક્યો જ છે. તેમનું જીવન અલબત્ત એટલાં બધાં મહાકર્મોથી ભરપુર અને વેગયુક્ત હતું, અને તેથી સામાન્ય જન તથા મોટા ગાંધીવાદીઓ પણ ઘણીવાર આ હકીકત સમજવાનું ચુકી જાય અને ચુક્યા પણ છે, તે સ્વાભાવિક સમજી શકાય તેવું છે. ગાંધી પછીના વિચારકો તથા કર્મશીલોમાં વિનોબા ભાવેએ આ બાબત પર વધુ ને વધુ ભાર મુક્યો છે. ‘હિન્દ સ્વરાજ' ના ૧૪ વર્ષ નિમિત્તે શ્રી કાંતિ શાહે તાજેતરમાં પ્રકાશિત તેમના પુસ્તકમાં પણ આ વિષે સારો એવો પ્રકાશ પાડ્યો છે અને ગાંધીનો વાસ્તવિક અભિગમ સમજાવ્યો છે. અન્ય દષ્ટિકોણથી જોઈએ અને વિશેષ સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું પુછવાનું મન થાય કે શું ગાંધી એમના જમાનામાં થઈ રહેલી ભવ્ય વિજ્ઞાન પ્રગતિઓ થી વાકેફ હતા? શું અદ્ભુત બ્રહ્માંડ અને તેના અદ્ભુત રહસ્યો વિષે તેમને રસ અને ધ્યાન હતા? કેવી અવનવી દિશાઓમાં આપણું જ્ઞાન-વિજ્ઞાન આગળ જઈ રહ્યું છે તેની શું તેમને ખબર હતી? આજે વિજ્ઞાન જે બ્રહ્માંડનાં રહસ્યો ખોલી રહ્યું છે તે જાણીને આનંદ પમાય તેવું છે. વિશાલ સ્તરે જોઈએ તો બ્રહ્માંડ અબજો તારાવિશ્વોનું બનેલું છે અને વળી આ દરેક તારાવિશ્વ પોતે ચારસો થી પાંચસો અબજ તારાઓ ધરાવે છે. આપણો સૂર્ય પણ તેમાંનો જ એક નાનકડો તારો છે, જે આપણા આકાશગંગા તારાવિશ્વ ના એક ખૂણે આવેલો છે. આ બધા તારાવિશ્વો એક બીજાથી દૂર જઈ રહ્યાં છે અને સમગ્ર બ્રહ્માંડ ગતિશીલ છે. ગાંધીના સમગ્ર સાહિત્યના ગ્રંથોની મદદથી મેં એ શોધવા નો થોડો પ્રયત્ન કર્યો કે બ્રહ્માંડ વિષે ગાંધી એ કંઈ વાત કરી છે કે કેમ? તેમના પત્રો, લેખો કે વિવિધ લખાણોમાંથી આ વિષેના અનેક સંદર્ભો મળી આવ્યા, જેમ કે આ વિશાલ બ્રહ્માંડમાં આપણી તે શી હસ્તી? આપણે તો રજકણથીએ નાના છીએ આ મહાકાય વિશ્વ મંડપનો વિચાર તો કરો... “જો આકાશી પદાર્થો અને ગ્રહો નક્ષત્રો યંત્રની નિયમિતતાથીના ચાલે તો આખું એ વિશ્વ અટકી પડે'' બ્રહ્માંડના અણુ-પરમાણુંઓની જેમ વિશ્વમાં આપણું પોતાનું અસ્તિત્ત્વ પણ સાવ ક્ષણિક જ છે. જો બ્રહ્માંડનું આપણે કાળજી પૂર્વક અવલોકન અને પરીક્ષણ કરીશું તો આપણને સમજાશે કે,,,, જેમ શરીર હંમેશા મરતું રહે છે અને છતાં જીવે છે તેમજ વિશ્વ માં પણ સતત વિનાશ ચાલે છે અને છતાં એ તો જીવંત રહે છે, ‘‘એ બુદ્ધિ શક્તિ જે સમગ્ર બ્રહ્માંડને પરમાણુંમાં જુવે છે.'' બ્રહ્માંડમાં એક એવી નિયમબદ્ધતા છે. એક એવી સુવ્યવસ્થા છે, જે ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી બધા માણસોની ઇચ્છાથી ઉપર છે અને જેથી આપણે કોઈ વિશ્વને છેતરી શકતા નથી, “સુર્ય આમ તેમ ફરવા ચાલ્યો જાય તો શું થાય? આ એકધાર્યાપણું અને નિયમશીલતા જ વિશ્વને ટકાવી રાખે છે,’’ ‘‘પાણીમાં રહેલી માછલીને દરિયો અને તેનાં ઊંડાણો કેટલાં સમજાય? માણસ પણ બ્રહ્માંડને કદાચ એટલું જ સમજી શકે.'' વળી ગાંધી કહે છે, ‘‘બ્રહ્માંડમાં એક નિયમબદ્ધતા અને એક અચલ કાયદો વ્યાપી રહ્યાં છે, જે અસ્તિત્વમાં રહેલી સર્વ વસ્તુઓ ને અને સર્વ જીવોને નિયમન કરે છે. આ કોઈ આંધળો કાયદો નથી, કારણ કે કોઈ દૃષ્ટિહીન નિયમ જીવંત અસ્તિત્વનું સંચાલન કરી શકે નહિ.'' આ બધાં ઉદાહરણોથી એ સ્પષ્ટ થાય છે કે કદાચ ગાંધી આ બ્રહ્માંડની વિશાળતા, સમગ્રતા અને તેના અદ્ભુત પહેલુઓથી કૈંક અંશે પરિચિત અને માહિતગાર હતા. જો કોઈને આ વિષે વિશેષ રસ હોય અને ગાંધીના સમગ્ર સાહિત્યને વધુ વિગતે જુએ તો અન્ય અનેક સંદર્ભો પણ આ વિષયમાં મળી શકે. વળી અનેક વિજ્ઞાનીઓ સાથેનો તેમનો કેટલોક પત્રવ્યવહાર પણ મારા જોવામાં આવ્યો. કાકાસાહેબ કાલેલકર, તો કુદરત અને વિશ્વના ભારે રસિયા હતા અને તેમણે તો અનેક પ્રવાસવર્ણનો તથા આકાશદર્શન વિષેના લેખો અને વાતો આપ્યાં છે. એક વખતે શ્રી નારાયણભાઈ દેસાઈએ વાત કરી કે આકાશદર્શનના ધણાંને પુસ્તકો કાકાસાહેબે ગાંધીજીને લાવી આપ્યાં હતાં અને તેને ગાંધી ભારે રસથી વાંચી ગયાં હતાં અને તેને સમજવાનો પ્રયત્ન અને ચર્ચા કરી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે ગાંધી કોઈ એકાંગી વ્યક્તિત્વ તો હતા જ નહિ અને સમગ્રતામાં તેમને રસ હતો. વૈજ્ઞાનિક વિકાસ અને અભિગમ માટેની આ તો પહેલી શરત છે. આજે તો હવે વિશ્વ દર્શન અને બ્રહ્માંડના અભ્યાસ માટે અવકાશમાં હબલ સ્પેસ ટેલીસ્કોપ મુકાયું છે. આપણને પુછવાનું મન થાય કે શું ગાંધીને તેમાં રસ પડત? હવે જુઓ, ગાંધી ટેલીફોનનો ઉપયોગ તો કરતા, વર્ષાથી તેઓ ફોનથી વાત કરે છે તેનો જાણીતો ફોટો કદાચ ઘણા એ જોયો હશે. વળી એક વાર તેમને સૂક્ષ્મદર્શક યંત્ર બતાવવામાં આવ્યું ત્યારે તેમાં પણ તેમને ભારે રસ પડ્યો હતો અને તેના દ્વારા તેમણે સૂક્ષ્મ સૃષ્ટિનું નિરીક્ષણ કરેલું તેનો પણ ભારે સરસ ફોટો છે જેમાં તેઓ અતિ એકાગ્રતાથી સૂક્ષ્મદર્શક માં જોઈ રહ્યા છે. આમ આપણે માની શકીએ કે જેવો તેમને સૂક્ષ્મ દર્શનમાં રસ પડ્યો તેવો દૂર દર્શનમાં અને બ્રહ્માંડના દૂરના અવલોકનોમાં પણ જરૂર પડતી આમ પણ તેમનાં લખાણો વિચાર અને કાર્યમાં લાંબી ષ્ટિ તો દેખાય જ છે. આધુનિક સંસ્કૃતિ વિષેના તેમના અભિપ્રાયો, જે દાયકાઓ પહેલા અપાયેલા તે એમની દીર્ઘ દૃષ્ટિ જ બતાવે છે. આમ આપણે અતિશયોક્તિ સિવાય કહી શકીએ કે ગાંધી ને વિજ્ઞાનના વિકાસમાં બ્રહ્માંડની અજાયબીઓમાં અને તારાસૃષ્ટિ માં વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૯૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ સારો એવો રસ હતો. અલબત્ત તેમની મૂળ નિસ્બત તો માનવ આજ રીતે આઈન્સ્ટાઈન સાથે પણ તેમનો પત્ર વ્યવહાર કલ્યાણ જ હતી પણ તેનો અર્થ એમ નહિ કે તેમના મગજના થયેલો આ બંને મહાનુભાવો કદી મળેલા નહી પરંતુ એક બીજાના દરવાજા બંધ હતા, ખરેખર તો માનવકલ્યાણ માટે વિજ્ઞાનનો કાર્યની પ્રશંસા કરતાં પત્રોની તેમણે આપ લે કરેલી. ગાંધી જ્યારે ઉપયોગ થાય તેમાં તેમને પૂરો રસ હતો. રેંટીયામાં અને કાંતણના ઈગ્લંડમાં હતા ત્યારે ૧૯૩૧માં આઈન્સ્ટાઈને તેમને લખેલું, “તમારું વિજ્ઞાનમાં વિશેષ અને વિશેષ સુધારા વધારા અને સગવડો કરાવવા કાર્ય જગતને એ બતાવે છે કે હિંસાનો સહારો લીધા વિના પણ માટે તેઓ સતત અનેક યંત્રવિદોની સલાહ લીધા જ કરતા અને તે ધ્યેય સિદ્ધિ કરી શકાય છે.... હું તમને ભવિષ્યમાં મળવાની આશા માટેની અનેક કોન્ફરન્સ પણ તેઓ કરતા રહેતા. રાખું છું...'' આનો જવાબ તેમને ગાંધીએ બર્લિન મોકલી આપ્યો તેમને ખબર હતી કે બ્રહ્માંડને જોવા સમજવા માટે નવી દૃષ્ટિ હતો જેમાં તેમણે કહ્યું, ‘એ મારા માટે સંતોષની વાત છે કે તમને અને નવા ચક્ષુની જરૂર છે. કદાચ તેમને માનવીનું અંતઃકરણ અને મારું કાર્ય ઉપયોગી જણાયું છે.” હું તમને મળવાની રાહ જોઉં છું, વિશ્વ વચ્ચેનાં ઊંડા સંબંધનો પણ અણસાર હતો તેમણે કદી એવું અને એ પણ ભારતમાં, મારા આશ્રમમાં, ‘આમ આ બંનેને એક નહોતું કહ્યું કે બ્રહ્માંડ વિષે નવું નવું જાણવાની તે વળી શી જરૂર બીજા પરત્વે ઘણો આદર હતો તે દેખાઈ આવે છે. ગાંધીના મૃત્યુ છે, શું પૃથ્વી પર આપણી પાસે ઓછા પ્રશ્નો છે? સમયે આઈન્સ્ટાઈને તેમને આપેલી ભવ્ય અંજલી તો ઘણી જાણીતી આ સાથે જ એ નોંધવું જોઇએ કે ગાંધી અંધશ્રદ્ધાના તો પૂરા છે.'' વિરોધી હતા અને તેને તેમણે ક્યારેય કોઈ પણ પ્રોત્સાહન આપ્યું રવીન્દ્રનાથ ટાગોર સાથેના ગાંધીના સંબંધો પણ સારી રીતે હોય તેવું જોવા-જાણવામાં આવ્યું નથી. જ્યોતિષ વિષે તો તેમણે ચર્ચાયા છે. તેઓ બંને ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી સ્પષ્ટ કહેલું, “જ્યોતિષ વિષે હું કશું જાણતો નથી અને જો તેને સંપર્કમાં હતા. ચાર્લસ એન્ડઝ તથા પિયર્સન નામના બે અંગ્રેજી વિજ્ઞાન કહેવાતું હોય તો પણ તે ભારે શંકાવાળું વિજ્ઞાન છે. વળી મિત્રોને પણ ટાગોરે ગાંધી ને તેમના કાર્યમાં મદદ કરવા આફ્રિકા ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારે તો તેનાથી સો યોજન દૂર જ રહેવું.'' મોકલી આપ્યા હતા. | સંશોધન અને વિશ્લેષણ ને તો ગાંધી વારંવાર અતિ મહત્ત્વ પરંતુ આ બંને મહાનુભાવો વચ્ચે કેટલીક વાર મોટા વૈચારિક આપ્યા જ કરતા, પછી તે ખાદીની વાત હોય કે આયુર્વેદની કે ભલે મતભેદો પણ થયા છે. તેમાં એક ઘટના એવી થઈ કે જ્યારે બીજો કોઈ અન્ય વિષય હોય. આયુર્વેદમાં સંશોધનની આવશ્યકતા બિહારમાં મોટો ભૂંકપ થયો અને મોટી હાનિઓ થઈ ત્યારે ગાંધીએ વિષે તેમણે અવારનવાર ખૂબ વજન મુક્યું છે. ઘણા એ વૈદ્યો એવું કહ્યું કે આ તો આપણા અછૂતો ને કરેલા અન્યાયના પાપનું સાથેનો તેમનો સંવાદ એક તબક્કે ઘણો લાંબો ચાલેલો, જેમાં તેમણે પરિણામ છે. ટાગોર આ સાંભળીને ભારે નારાજ થયા અને તેનો ખૂબ ભાર દઈને કહેલું કે “જૂનું અને પ્રાચીન' એટલું બધું સારૂં ભારે વિરોધ કરીને તેમણે લખ્યું કે આ તો મોટી અવૈજ્ઞાનિક વાત અને ઉત્તમ આમ કદી ના માનશો. આ તેમના વૈજ્ઞાનિક અભિગમનો ગાંધી કરી રહ્યા છે. એક પુરાવો છે. અલબત્ત, પોતાના સ્વભાવ અને સત્યનિષ્ઠા પ્રમાણે ગાંધીએ દેશ તથા વિદેશના અનેક વિજ્ઞાનીઓ તથા તત્તવજ્ઞાનીઓ તરત આ વાતની જવાબદારી સ્વીકારીને કહ્યું કે હા, મેં જરૂર આવું સાથે ગાંધીનો જીવંત સંબંધ સતત જળવાયેલો. વિખ્યાત ફ્રેંચ વિજ્ઞાન કહ્યું છે અને હું જે માનું છું તે મેં કહ્યું છે એટલું જ નહિ, એ તો વિદુષી મેરી કયુરીના દીકરી ઈવ ક્યુરી, જે જાણીતા પત્રકાર હતા આગળ વધ્યા અને પૂછયું, “શું તમારું વિજ્ઞાન બધા જ જવાબો તેઓ ૧૯૪૨માં ગાંધીને દિલ્હીમાં મળવા આવેલાં ત્યારે તેમણે જાણે છે? શું તે બધી જ રીતે અને બધા પાસામાં સંપૂર્ણ છે?'' ગાંધીને મેડમ ક્યુરી વિષે એક પુસ્તક ભેટ આપેલું. ગાંધી તે તરત કદાચ કોઈએ તેમને પુછ્યું હોત કે એ તો કહો કે તમારી આ જ અતિ રસથી વાંચી ગયેલા. આ વિષે સુશીલા નય્યરે તેમની વાતની સાબિતી શું? તો તેમનો એવો જવાબ હોઈ શકત કે આ તો કારાવાસ કી કહાની પુસ્તકમાં લખે છે કે ગાંધી એ વિષે શું બોલ્યા, મારો અંતરનો અવાજ છે અને તેની સાબિતીની મારે જરૂર નથી. “વોહ તો સચ્ચી તપસ્વિની થી, મુઝે હોતા હૈ પેરીસ જાકે ઉસકા આમ અતિ તર્કયુક્ત ગાંધી ક્યારેક તર્કનો સહારો છોડી દેતા પણ ઘર દેખ આઉં! હમારે કિસી વિજ્ઞાનીને ઐસા દુખ નહિ ભોગા.... અચકાતા નહિ. અંતરનો અવાજ એ તેમના માટે તર્કથી પણ હમને તો અંગ્રેજો કી મેહરબાની સે અંગ્રેજો કે દ્વેગ સે કામ કરના વિશેષ મોટું પ્રમાણ અને આધાર હતા. હી સીખા શોધ વિભાગ આદિ કે સફેદ હાથી ખડે કર લિયે ઇતના આ ઘટનામાં ટાગોર અને ગાંધી બંને પોતપોતાની રીતે સાચા પૈસા ખર્ચ હોતા હૈ, ઇતની બડી પ્રયોગશાલાએ તાતાને ખડી કી, હતા ગાંધી જેવી વ્યક્તિ આવી વાત કરે તેમાં સામાન્ય પ્રજામાં મગર વહાં કામ કિતના હોતા હૈ? .... સુશીલા નાયર લખે છે,'' અંધશ્રદ્ધાને જ પોષણ મળે આવી ટાગોરની ચિંતા હતી. જે સાચી ““ઉસ કિતાબ સે તો બસ બાપુ ચિપક ગયે હૈ... મુઝે શામ કો હતી બીજી બાજુએ ગાંધી અતિ તર્કયુક્ત હોવા છતાં હંમેશા તર્કના બોલે, તુઝે ઇસ કિતાબકા હિન્દી મેં સુંદર અનુવાદ કરના હોગા.' બંધનમાં બંધાઈ રહેવામાં માનતા નહોતા. તેમણે તો જે હૃદયથી ૯ ૪ ) (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ પોતાને લાગ્યું તે નિખાલસ રીતે વ્યક્ત કર્યું. તેમાં કેવળ તેમના દોરી રહ્યું છે એટલે મૂળ વાત એ છે કે બ્રહ્માંડ તો એક જ છે અને શબ્દોનો અર્થ પકડવાને બદલે તેમના મૂળ ભાવને જોવાની પણ તેને સમગ્ર રીતે જ આપણે જોવું પડે. તેમાં ભાગલા પાડ્યું નહિ વાત હતી. ચાલે, જીવન ને સમગ્રતામાં જોવું પડશે અને ત્યારે વિજ્ઞાન કે ગાંધીની વિચાર પદ્ધતિનો તેમના નીચેના વિધાન પર થી તત્ત્વજ્ઞાન કોઈને અવગણી શકાશે નહિ કે એકના ભોગે બીજું ટકી ખ્યાલ આવે છે. “અહિંસા અને જીવનનું વિજ્ઞાન પદાર્થોના વિજ્ઞાન શકશે નહિ. કરતા અનેકગણું મહાન છે, અને તેમાં ભવિષ્યમાં અનેક ગણી આજે આટલા વિકાસ પછી પણ વાસ્તવમાં તો અનેક મહાપ્રશ્નો મહાન શોધો અને સિદ્ધિઓ આવશે.'' આમ એક મિસ્ટિક એટલે આપણા બ્રહ્માંડ જ્ઞાનના સંદર્ભમાં વણઉકેલાયેલા ઊભા છે. ખગોળમાં કે આધ્યાત્મિક ગાંધીના વ્યક્તિત્વની અહીં આપણને એક ઝાંખી આજે એવાં અવલોકનો થઈ રહ્યાં છે જેનો તાળો મળતો નથી. અને દર્શન મળે છે. બીબીસી રેડીઓએ તેમનું એક રેકોડીંગ કર્યું કેટલીક ક્ષણોમાં જ આખા સૂર્યની તેના સંપૂર્ણ જીવનમાં કુલ થાય હતું તેમાં તેમણે કહ્યું છે... એક ગહન અને રહસ્યમય શક્તિ તેટલી શક્તિ ઓકતા મહાવિસ્ફોટો આપણે બ્રહ્માંડમાં આજે જોઈએ સમગ્ર બ્રહ્માંડ માં વ્યાપી રહી છે... જો તેને આપણી જાત દ્વારા છીએ. એ પણ રોજના લગભગ એકના હિસાબે વિશ્વમાં એક કામ કરવા દઈએ તો તે અદ્ભુત પરિણામો લાવી શકે છે, “ગાંધી અથવા બીજી દિશામાં. તેમને ગામા કિરણ વિસ્ફોટો કહેવાય છે. એક ઊંડા અર્થમાં ધાર્મિક વ્યક્તિ હતા તેમાં કોઈ શંકા નથી.'' આટલી શક્તિશાળી વિસ્ફોટ ઘટનાઓ કેવી રીતે બને છે તેની આ તબક્કે કદાચ આપણને એમ પૂછવાની ઇચ્છા થાય કે આપણને આજે કલ્પના પણ નથી. વળી એક બાજુએ આ મહાવિશ્વ બ્રહ્માંડની ફિકર કરવાની આપણે તે વળી શી જરૂર છે? શું પૃથ્વી છે અને બીજી બાજુએ અણુપરમાણુનુ સૂક્ષ્મ જગત છે. આ બંને પર અહીંયા જ પુરતા પ્રશ્નો નથી? આ બધા વિચાર વમળોની તે વચ્ચે શો સંબંધ હશે? વીજ ચુંબકીય બળો, પરમાણુની અંદર કામ વળી શી આવશ્યકતા? પણ થોડું વિચારતાં જ સમજાશે કે જીવનમાં કરતાં બળો, ગુરુત્વ, આ બધાં એક બીજાં સાથે કેવી રીતે સંકળાયેલાં એક અથવા બીજા તબક્કે આપણે આપણા અસ્તિત્વ વિષે એક હશે? તેમને એક સાથે અને સમગ્ર રીતે સમજી શકાય ખરા? અથવા બીજા મૂળભૂત પ્રશ્નો પૂછ્યા સિવાય રહી શકતા નથી. આપણે તારા તથા તારાવિશ્વો તો બ્રહ્માડમાં જોઈ અને અવલોકન આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના અને આપણી કરી શકીએ છીએ, પણ તેના ઉપરાંત જોવાતું નથી તેવા અદશ્ય આજુબાજુનું આ બધું બહ્માંડ તે વળી શું છે? આ બધા પ્રશ્નોને દ્રવ્યનું પણ વિશ્વમાં અસ્તિત્ત્વ જણાય છે. તે શું હશે? આવા તો આપણે અવગણી શકવાના નથી જ. એટલે જ બ્રહ્માંડને અને બ્રહ્માંડ વિષેનો અનેક અતિ રસપ્રદ પ્રશ્નોની હારમાળા વર્ણવી આપણી જાત ને ક્યારેક ને કયારેક તો સમજ્યા વગર ચાલે તેવું શકાય. આપણે જે જાણીએ છીએ તેના કરતા અજ્ઞાતનો પ્રદેશ નથી જ. આ જ વિજ્ઞાનનું કાર્ય છે, અને એમ ગણો તો તત્ત્વજ્ઞાન અનેક ગણો મોટો છે. પણ આ જ પ્રશ્નોની વાત કરે છે. ગાંધી એ બ્રહ્માંડ વિશે જે વિધાનો આપ્યાં છે તે જોતાં એમ આ ઉપરાંત, આવા અભ્યાસના રોજબરોજના જીવન માટેના કહેવું અતિશયોક્તિ નહિ ગણાય કે તેમને જ્ઞાનની આ વિશાળ ઉપયોગો, વ્યવહારિક ફાયદા પણ ઘણા છે. આપણા કપડાં, ખેતી અને વ્યાપક ક્ષિતિજોનો કૈક અંદાજ અને આભાસ તો જરૂર હતો. વાડી, ઘરો અને આવાસો, યંત્ર અને તંત્રવિદ્યા આ બંધુ આ એમના યુગના વિજ્ઞાનીનો સાથેના એમના સંપર્કો, સંવાદો તથા અભ્યાસમાંથી જ ઊભું થયું છે. ખરેખર તો માનવીય સંસ્કૃતિનો વૈજ્ઞાનિક પદ્ધતિ વિશેના તેમનાં વિધાનો પરથી પણ આવો અણસાર ઇતિહાસ જ તેમાંથી પેદા થયો છે. પરમાણુને સમજવાનો પ્રયત્ન મળે છે. બ્રહ્માંડની વિશાળતા અને તેના વિશેનું આપણું અજ્ઞાન આપણને ક્વોન્ટમ વિજ્ઞાનમાં દોરી ગયો, અને તેમાંથી જ આધુનિક આ બંનેનું તેમને એક ભાન હતું તે વાત અનેક જગ્યાએથી ગાંધીના વીજળીના એક ઇલેક્ટ્રોનિક ઉપકરણો તરફ આપણે દોરાયા. લખાણો જોતાં જણાઈ આવે છે તેઓ વિશ્વને એક સંકુચિત દાયરામાં આજના મોબાઈલ ફોન, ટેલીવિઝન વગેરે તેમાંથી જ જન્મ્યાં છે. જોવા નહોતા માંગતા એ તો સ્પષ્ટ જ છે. ગાંધીને ખગોળમાં આજની કોમ્યુટર ક્રાંતિનું જનક પણ પાયામાં તો આ ક્વોન્ટેમનું પુસ્તકો જોવા સમજવામાં જ રસ હતો તેનાથી ખ્યાલ આવે છે કે વિજ્ઞાન જ છે. મનુષ્ય અને બ્રહ્માંડના સંબંધ માં તેમને ઊંડો રસ હતો. આવી જ રીતે, ગ્રહો અને તારાઓને સમજવાનો પ્રયત્ન આપણને ગુરુત્વ બળનાં રહસ્યો સમજવા ભણી દોરી ગયો. તેમાં ગાંધીના જીવનની શરૂઆતથી જ કેટલીક ઘટનાઓ અને થી જ આજનું આખુંએ અવકાશ વિજ્ઞાન તથા ઉપગ્રહોની ટેકનોલોજી તેમના કાર્યોને જોઈશું તો આ વાત વિશેષ સ્પષ્ટ થશે. તેમના પેદા થઈ છે. આજે જે સરળતાથી આપણે સમગ્ર વિશ્વમાં સંપર્ક યુવાનીના દિવસોમાં જ તેમનો શ્રીમદ રાજચંદ્ર સાથે મેળાપ થયેલો કરી શકીએ છીએ તે તેના કારણે જ છે. આજે નેનો વિજ્ઞાન પણ ત્યારે ગાંધીએ તેમને જે અનેક પ્રશ્નો કર્યા છે તેમાં બ્રહ્માંડ અને તબીબીશાસ્ત્રોમાં તથા જીવવિજ્ઞાનમાં નવી ક્રાંતિ તરફ આપણને પોતાની જાતને સમજવાની તેમની તીવ્ર જિજ્ઞાસા તરત જ દેખાઈ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૯૫ ) Page #96 -------------------------------------------------------------------------- ________________ આવે છે. આ પ્રશ્નોની હારમાળામાં જીવ અને જગત વિષેના જો એ વિચાર કરીએ અને તેના આધારે આપણો ભાવિ અનેક પ્રશ્નો છે, જે જોવા જેવા અને વિચારવા જેવા છે. આ પછી કાર્યક્રમ ઘડીએ તો જ ગાંધીવિચાર અને વિજ્ઞાનની એકાત્મતા તરફ વિનોબા ભાવે સાથે પણ ગાંધીના અનેકવિધ સંવાદો ચાલ્યા જ આગળ વધી શકાય, જે આજના યુગની અને સમયની માગ છે. કરતા જે લડત તથા રચનાત્મક કાર્યો વગેરેથી અલગ વિષયો પર અને તે જ વિશ્વની સમગ્ર માનવતાને તેના કલ્યાણ ભણી દોરી હતા, જેને હું સૃષ્ટિ-રચના અને જાતને સમજવાનો સંવાદ અને શકશે તેવું મને તો લાગે છે. પ્રયત્ન જ ગણું છું. આ સિવાય તેમના સમયના અનેક તત્ત્વજ્ઞાનીઓ એમના પોતાના સયમમાં વિજ્ઞાનના અવિષ્કારોનો ગાંધીએ અને વિજ્ઞાનીઓ સાથે ગાંધીનો જીવંત સંપર્ક જીવનભર ચાલુ જ જે સંકોચ સિવાય પોતાના કાર્ય અને ધ્યેય માટે ઉપયોગ કર્યો હતો રહ્યો હતો. આનંદમયી માતા, રમણ મહર્ષિ તથા સ્વામી યોગાનંદ તેવું તેઓ આજે પણ કરત તેમ મને લાગે છે. પોતાના સમયમાં જેવાં અધ્યાત્મિક વ્યક્તિત્વો સાથે પણ ગાંધીને મુલાકાત અથવા તેમણે આઝાદીના ઉપલક્ષમાં ભારતવ્યાપી કાર્ય કર્યું અને આંદોલનો સંપર્કો થયેલા આમ તરત જ સ્પષ્ટ થાય છે કે ગાંધી કોઈ સંકુચિત ચલાવ્યાં અને તે માટે તેમણે વિજ્ઞાને જે સગવડો આપી તેનો પૂરો રસ્તાના માણસ નહોતા, જ્યાંથી મળે ત્યાંથી સત્યને સમજવાની ઉપયોગ કર્યો. આજે હવે આઝાદીનું કાર્ય પુરૂં થતાં ગાંધી કદાચ તેમની તીવ્ર જીજ્ઞાસા હતી અને પ્રયત્નો હતા. વિશ્વવ્યાપી કાર્ય કરત. તેમાં તેઓ આજની કપ્યુટર તથા મોબાઈલ આપણે આગળ વાત કરી ગયા તેમ જગદીશચંદ્ર બોઝ અને ટેકનોલોજીનો પણ એટલી જ સહજતા અને સરળતા થી ઉપયોગ એમના સમયના અન્ય ભારતીય વિજ્ઞાનીઓના કાર્યમાં ગાંધી એ કરત. આજના પ્રાણપ્રશ્નો વિષે વિશ્વવ્યાપ જાગૃતિ અને આંદોલન ઊંડો રસ લીધેલો. બોઝની સંસ્થાના તો ઉદ્ઘાટનમાં પણ તેઓ જગાડવા ગાંધી જેવી કલ્પનાશીલ વ્યક્તિના હાથમાં આ સાધનો ખાસ કોલકાતા ગયેલા. આટલું જ નહિ, ગુજરાત વિદ્યાપીઠના કેવાં અદ્ભુત ઓજારો થઈ પડત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ ખાતમુહૂર્ત માટે તેમણે ડૉ. પ્રફુલ્લચંદ્ર રાયને ખાસ અમદાવાદ છે. આજનો પર્યાવરણનો પ્રશ્ન તેમણે કદાચ પોતાના નિત્ય નવીન આમંત્રિત કરેલા. અભિગમથી જુદી રીતે જ ઉપાડ્યો હોત. અર્થકારણ ટકે તેવી આ બધી હકીકતો પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થાય છે કે માનવીય પાયા પરની પ્રગતિ અને શક્તિના સ્ત્રોતો પર તેમણે ગાંધી વિજ્ઞાનના વિરોધી હોવાનો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ખાસ ધ્યાન પોતાની લાક્ષણિક અદાએ આપ્યું હોત. ગાંધીએ દેશના બૌદ્ધિક વર્તુળોમાં આજે પણ આ પ્રકારની જે છાપ છે તે પોતાના જીવન કાળમાં પર્યાવરણ એવો શબ્દ ખાસ વાપર્યો નહોતો કોઈક અજ્ઞાન અથવા અણસમજનું જ પરિણામ છે અને તેને પણ વાસ્તવમાં તો પર્યાવરણની કાળજી તેમના પ્રત્યેક કાર્ય વિચાર સત્વરે દૂર કરી નાખવામાં જ આપણને ફાયદો છે. વિજ્ઞાનની અને વાણીમાં ટપકતી હતી. કુદરત સાથેની તેમની એકાત્મતા સત્યને પામવાની અને શોધવાની પદ્ધતિના તો તેઓ ચાહક હતા નમૂનારૂપ હતી અને શરીરની કાળજી તથા તેના રોગો મટાડવા અને પોતાનાં બધાં કાર્યોમાં તેમણે તેનો ઉપયોગ કર્યો છે. તેમનું માટે પણ તેઓ હંમેશા કુદરતનો સહારો લેવાનું જ પસંદ કરતા. પોતાનું વ્યક્તિત્વ અતિ તર્કયુક્ત હતું, વિચારને તેઓ કર્મની સાથે કુદરતી ઉપચાર વિષે તેમણે ઘણું કાર્ય કર્યું હતું એ તો જાણીતું છે. એટલું જ મહત્ત્વ આપતા અને વૈજ્ઞાનિક વિચાર પદ્ધતિ તથા પર્યાવરણ સંદર્ભે આજે તો ગાંધીએ પ્રદૂષણ ફેલાવતાં આધુનિક સંશોધનને તેમણે હંમેશા ઘણું આદરપૂર્વકનું મહત્ત્વ અને સ્થાન સંસ્કૃતિનાં અનેકવિધ સાધનોની અતિ ઘોર ટીકા કરી હોય અને આપ્યું છે, તે અનેક દાખલાઓ પર થી સ્પષ્ટ થાય છે. આ પછી તેમના સામે જંગ છેડી દીધો હોત. કુદરતના રક્ષણનું સંપૂર્ણ રીતે આધુનિક સંસ્કૃતિમાં વિજ્ઞાનનો ઉપયોગ અને વિનિમય તેના વિશે આંતરરાષ્ટ્રીય મહા-અભિયાન શરૂ કરીને તે માટે તેમણે આજના તેમણે સ્પષ્ટ વિરોધ કર્યો, પણ એ તો જુદી જ વાત છે અને તેના બધાએ સંચાર સાધનોનો લોકસંપર્ક માટે ઉપયોગ કર્યો હોત. લોક પાયામાં એ મહત્ત્વનો મુદ્દો છે કે માણસ યંત્રનો ગુલામ ન બની સંપર્કનાં સાધનો જે વિજ્ઞાને આજે આપ્યાં છે તેને, તથા નેનો જાય. આનું ધ્યાન જો આપણે નહિ રાખીએ તો અનેકવિધ કરુણ વિજ્ઞાનને તેમણે કદાચ. અહિંસક વિજ્ઞાન તરીકે બિરદાવ્યું હોત. પરિસ્થિતિઓના ભોગ આપણે બનવું જ રહ્યું, જે આજના આધુનિક રોકેટ તથા પરમાણુ બોમ્બના વિજ્ઞાનની સરખામણીએ આવા જગતમાં હવે વિશેષ અને વિશેષ સ્પષ્ટ થતું જાય છે. વિજ્ઞાનનો તેઓ પોતાના કાર્ય માટે પૂરેપૂરો ઉપયોગ પણ કરી જો આ બધામાંથી ભવિષ્યને માટે આપણે કૈક શીખવું મેળવવું લેત. અને કરવું હોય તો એ વિચારવું જોઈએ કે આજે જો ગાંધી આપણી એકવાર આઝાદીની લડતમાંથી સમય મળ્યો હોત તો તરત જ વચ્ચે હોત તો તેમનાં કાર્યો અને અગ્રતાક્રમો શું હોત. આજનું શિક્ષણશાસ્ત્રીઓ તથા વિજ્ઞાનીઓ સાથેના તેમના સંપર્કો અતિ વિજ્ઞાન જે એકાંગી દિશાઓમાં જઈ રહ્યું છે, માનવ અને માનવતાની વિશેષ સધન થયા હોત, તેમાં મને કોઈ શંકા નથી. પાયાના પરવા કર્યા સિવાય, તેના વિષે ગાંધીએ શું કહ્યું અને કર્યું હોત તે શિક્ષણને તેમને જે મહત્ત્વ આપ્યું છે તેનું આઝાદી પછીની કોઈ આપણા વિચાર અને ચિંતનનો વિષય હોવો જોઈએ. સરકારોએ આપ્યું નથી અને આથી જ કેળવણીના ક્ષેત્રે આજે (૯૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #97 -------------------------------------------------------------------------- ________________ આપણી ઘોર અવદશા છે. ગાંધીનું વિજ્ઞાની વ્યક્તિત્વ ન સમજવું તે માનવતા અને બધા ગાંધીને આપણે ભલે સંત મહાત્મા તરીકે ખપાવી દીધા, ભલે દેશોનું નુકસાન છે. આજે જેની ખરેખર જરૂર છે એ ગાંધીયન આપણે તેમનું અનુસરણ કર્યા સિવાય જ તેમની પૂજા કર્યા કરી, સાયન્સ અને ગાંધીયન કોસ્મોલોજીની. એટલે કે વિજ્ઞાનમાં ગાંધીની પણ વિજ્ઞાની ગાંધીને આપણે આજ સુધી કદી ઓળખ્યો પીછાણ્યો દૃષ્ટિનો સમન્વય કરીએ અને ગાંધીની વાત હોય, ગાંધી સાહિત્ય નથી તે આપણી મોટી કમનસીબી છે. આપણા વિચારકો, વિદ્વાનો અથવા વિચાર હોય તેને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતાં તપાસતાં શીખીએ. અને ખાસ તો બુદ્ધિજીવી વર્ગે આ વિષે ખાસ ધ્યાન આપીને બ્રહ્માંડને ગાંધીની દૃષ્ટિએ જોતા થવું અને ગાંધીને વિજ્ઞાનની નજરે શીખવા સમજવાની આ વાત છે. જે આજ સુધી આપણે કર્યું નથી. જોવા એ આજના સમયની માંગ છે. આ માટે ઊંડો વિચાર, તો જ દેશ તથા દુનિયાના ભવિષ્યના મોટાં મોટાં આયોજનામાં સંવાદ, અને વિચાર વિનિમય સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીની વાતની અસર થવી શરૂ થશે, જે આજે ઘણા અને મોટા કરવાનો સમય પાકી ગયો છે. તો જ ગાંધીનું વ્યક્તિત્વ દેશ તથા ભાગના અગત્યના મુદ્દાઓમાં તો નહીંવત જ હોય છે. આજે તો દુનિયાનાં કર્મોમાં અને ભવિષ્યમાં પ્રતિબિંબિત થવાની શરૂઆત આપણે ગાંધીની મહાત્મા તરીકે પૂજા કરીને તેને એક બાજુએ મૂકી થશે! દઈએ છીએ. જ્યારે કોઈપણ મહત્ત્વની વાત હોય ત્યારે તેમાં પ્રોવોસ્ત, ચરોતર યુનિવર્સિટી ઓફ ગાંધીનું તત્વજ્ઞાન ન ચાલે. આવી જ આપણી માનસિકતા હોય છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ચારૂસેટ, ચાંગા Sardar Patel and Maharaja of Kapurthala at the reception in Motibagh, Patiala, 1948 ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૯ ૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ Discovering New Horizons: Women and the Non-violent Struggle for Independence in India Usha Thakkar The participation of the Indian women in the nonviolent struggle under Gandhi's leadership against the unjust British rule is a glorious chapter not only in the history of India but also in the history of the twentieth century. Women's entry into national politics through non-violent methods brought miraculous results. On the one hand women became aware of their own inner strength, and on the other the human and moral elements gained legitimacy in politics. While charting a new course in the history of the twentieth century Indian women's non-violent struggle has carved some messages for the twenty first century also. It has demonstrated that to be weak is not a crime and to be powerless is not a folly. What is required in the struggle against injustice is the inner strength rooted in non-violence. The pre-condition of the effective struggle against inequality is freedom from fear. Women can be a force to reckon with when committed to a cause with con viction. They do not have to follow the accepted male dominated political norms to be effective. They can evolve their own perception of power and politics and they can find their own methods. ૯૮ interests which occupied Gandhi's attention in India, very few can be compared with his earnest support to the women's movement. Thousands of women, some famous and many unnoticed heroines of India learnt the meaning of liberation from him and contributed with all their energy to the struggle for independence. Gandhi had a special reason for encouraging women to be self reliant; he believed that "When woman, whom we call abala becomes sabala, all those who are helpless will become powerful". An attempt is made in the present paper to understand the contribution made by the women to the non-violent struggle for independence and the implications and messages of this struggle. I Indian history is resplendent with examples of women (mostly queens) who joined and led armed struggle against the enemy. Rani Laxmibai of Jhansi is one of the brightest stars among them. Coming to the twentieth century, we find that women had their specific response in 1905 at the time of the parti tion of Bengal. Women expressed their feelings by Gandhi was confident that "If non-violence is the law of our being, the future is with women."His ex- taking part in Rabindranath Tagore's plan of rakhi perience of participation of women in the non-violent struggle till the end of his life bears testimony to the fact that women never failed his expectations. Women's participation in the non-violent struggle gave a new dimension to Indian politics and changed their own perspective of life. Women discovered new horizons as they become aware of their potentials. There is a lot of truth in the observation by C.F. Andrews that among all the different સત્ય-અહિંસા-અપરિગ્રહ bandhan on the partition day, 16th October 1905, and by answering Romendrasundar Trivedi's call of not lighting the hearth for cooking on that day. The fact that fiery spirit was awakened is proved by an incident when 500 women went to congratulate the mother of an editor of an extremist newspaper, who was sentenced for sedition. Though emancipation of women was not mentioned as a specific object of the Indian National પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #99 -------------------------------------------------------------------------- ________________ Congress at the time of its establishment on 28th ods. Initially Gandhi did not ask women to join the December 1885, its membership was open for Satyagraha, but later on agreed to do so under women. Educated women started taking part in the Kasturba's pressure. Indian women felt insulted by activities of the Congress, but the pace of this the judgement delivered by Justice Searle of the participation was rather slow. When the Congress Cape town Supreme Court declaring only those adopted the programme of boycott, Swadeshi and marriages legal, which were celebrated according national education between 1905 and 1915, women to Christian rights and registered by the Registrar contributed a lot in popularising this programme. of Marriages. Gandhi sent a group of sixteen, inHome Rule movement also attracted women. Ac- cluding Kasturba, from Phoenix settlement in Natal cording to Annie Besant, the strength of the Home to the Transvaal. After a few days a batch of eleven Rule movement was rendered ten-fold greater by women from Tolstoy Farm in the Transvaal crossed the adhesion to it of large number of women, who into Natal without permits and were arrested. There brought to its helping the uncalculating heroism, the were 127 women among the coal miners who endurance, and self-sacrifice of the feminine nature. marched to Charlestown. The women, who had It was under Gandhi's leadership that women hardly stepped out of their homes, had to suffer harddiscovered their potential strength and contributed ships of jail. Valliamma Moonsamy Moodaliar, a their best with verve and vigour. It was Gandhi who young girl of 16 years succumbed to the fatal fever turned traditional symbols and ideas into sources contacted in jail. of energy and inspiration for thousands of Indian Gandhi's entry in Indian politics changed its very women. As walls of conventions and traditions context. Life for women also started changing. Love crumbled against the force of nationalism, Indian for the motherland made a silent entry in the private women came out of the sheltered existence to play world of women, and brought a silent revolution. an important role in the non-violent struggle. Women started doing spontaneously some acGandhi's presence had an electrifying effect on tivities which would not come under suspicion like Indian women - rich and poor, urban and rural sheltering persons who were offenders in the eyes educated and uneducated. He brought a silent revo- of British law, inculcating nationalist ideas in the chillution in the perception of lite for women. In his dren in the family, supporting and encouraging powords, "My contribution to the great problem (of litical activities of men in the family. Women from all women's role in society) lies in my presenting for parts of the country came out of their homes to acceptance of truth and ahimsa in every walk of life, organise meetings and processions, to sell Khadi, whether for individuals or nations. I have hugged to spread the message of Swadeshi and to picket the hope that in this, woman will be the unquestioned near by liquor shops and shops of foreign cloth. leader and, having thus found her place in human in the battle fought by Gandhi at Champaran in evolution, will shed her inferiority complex." 1917, women helped by organising literacy classes It was in South Africa that Gandhi become and contacting people in their homes. Soon after aware of the power of women as participants in his Champaran Satyagraha, Gandhi was in non-violent struggle. When Gandhi launched his first Ahmedabad to espouse the cause of the workers Satyagraha in South Africa against the British policy of the textile mills. Anasuyaben Sarabhai, sister of of racial discrimination, the oppressed sections had the famous mill-owner Ambalal Sarabhai, became discovered a powerful weapon in nonviolent meth- his loyal follower. In the Congress session after the ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક Hal-Hall-rula Coc Page #100 -------------------------------------------------------------------------- ________________ Jallianwala Baug massacre, a nation-wide Majumdar were working with dauntless courage. programme of boycotting the British titles, courts Latika Ghosh, an oxford educated teacher and academic institutions as well as the picketing organised the Mahila Rashtriya Sangha in 1928 to of liquor-shops was launched. Gandhi asked mobilise women for political work. Its women women to respond with their might and women did members wanted Swaraj and an improved status not disappoint him. Women contributed generously for women. Latika Ghosh mobilised women by to Tilak Swaraj Fund by giving money and jewellery. evoking the stories of the battles between Devis Gandhiji's language had a direct appeal for women. (goddesses) and Asuras (demons), the Shakti He compared the British rule with Ravan-rajya, and image and the deeds of the Rajput women. In 1928, said that as Sita did not co-operate with Ravana, Subhash Bose decided that uniformed women so the Indian people must not co-operate with this volunteers would march with men in the procession Rakshasi - Sarkar (devil's rule). to inaugurate the annual Congress meeting in The programme of boycott of courts and schools Calcutta. He made Latika Ghosh a Colonel and was accepted by the Congress on August 10, 1920. gave her responsibility for this which she performed In September 1920 the non-cooperation resolution very well. In response to the call of the Congress, was put in the Congress session at Calcutta and Nari Satyagraha Samiti was formed in 1929 in was ratified at Nagpur in December same year. Calcutta with Urmila Devi as its president. April 6-13, 1921 was declared Satyagraha week, ek Jyotimayee Ganguli as vice-president, Santi Das women started participating in meeting organised and Bimal Protiba Devi as joint-secretaries. during this week. They started Rashtriya Stree Women from middle class families attracted public Sangh in Bengal. Volunteers responded to C. R. attention when they joined the processions or Das's call to sell Khadi on streets of Calcutta. His picketed the foreign-goods shops. Some women's wife Basanti Devi and his sister Urmila Devi were organisa-tions in Calcutta like Nari Satyagraha among the arrested on 7 December 1921, but Committee and Rashtriya Mahila Sangh, had played released soon. Soon crowds gathered to exert an important role in breaking the salt law. pressure on the police to release women. The next Gujarat was not to be left behind. Women day, December 8, 1921, the city was in commotion, participated in Borsad Satyagraha of 1923-24 in When women from Das family resumed picketing large numbers large numbers. Thousands of women came to cloth shops and selling Khadi, many women Gandhi's meeting, and remained firm even when volunteers and students joined them. Gandhi urged their cattle and property were confiscated by the women from other parts to follow the example of police. The Bardoli Satyagraha of 1928 also women from Bengal. Basanti Devi presided over witnessed increasing participation of women. the Bengal Provincial Conference at Chittagong and Women supported men in their decision of not Kasturba chaired the Gujarat Provincial Conference paying taxes, even when their cows, buffaloes and in 1922. Rameshwari Nehru started a Kumari land were confiscated. Sardar Patel noted that Sabha in Allahabad to encourage girls for public women were better than men in firmness and speaking and discussions. forthrightness. Maniben Patel, Mithuben Petit and Women had impressive demonstrations in Bhaktiba Desai were in the forefront of this Bengal. They sold khadi, picketed cloth and liquor Satyagraha. Participation of thousands of rural shops and made salt. Women like Hemprabha wom women in the Satyagraha had made it a special (૧૦૦) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #101 -------------------------------------------------------------------------- ________________ struggle. At the All-Indian Ladies Conference in contributed well to the national cause with Sarojini Ahmedabad, 6000 listened to Bi Amman, the Naidu as the President and Goshiben Naoroji mother of Shaukat Ali and Muhammad Ali, leaders Captian and Avantikabai Gokhale as viceof the All-India Khilafat Committee. Bi Amman presidents. By 1930, Desh Sevika Sangh emerged asked women to enlist as Congress volunteers and, with its women members ready for action. if men were arrested, to join the picket lines and In response to Gandhi's call, women in Bombay keep the flag flying. formed an organisation to plan and direct efforts to Gandhi's Dandi march on March 12, 1930 close shops selling foreign cloth. The sixth of April, opened a new chapter in India's history, but his the anniversary of the Amritsar massacre was decision not to include women in it disappointed chosen for breaking the salt law. Seven persons, women. The Women's Indian Association protested including two women, Kamaladevi Chattopadhyaya against their exclusion on the ground that in a non- and Avantikabai Gokhale, were the first to go to the violent struggle, any discrimination on the ground beach and boil sea water. Kamaladevi described of sex was unnatural and liable to work against the women's participation in poetic words: "Women awakened consciousness of women. There were turned every house into a sanctuary for the law many individual protests also. Women like breaker. They lent sanctity to their act by their purity Khurshedben, Dadabhai Naoroji's grand daughter of spirit. Even the mightiest military power cannot asked Gandhi the reason for preventing women cope with a struggle that has its being in the sacred from joining him. precincts of the home." The Bombay Chronicle Ultimately, Gandhi had to permit women to fully reported that thousands of Gujarati women marched participate in the Satyagraha. He named Sarojini at the Chowpatty sea face, collected sea water in Naidu as his second successor after Abbas Tyabji their brass and copper jugs. Women volunteers and she carried out her mission with rare distinction. picketed toddy shops in the heart of the city and On Gandhi's way there were meetings with asked owners to close down and patrons to leave thousands of women in them. At the village Abhrama the premises. Some women sold salt on the streets, on 10th April 1930 in an audience of 5000, no less and some went house to house urging housewives than 2000 were women; at Matwad, on 11th April a to buy only Swadeshi products. This campaign was quarter of the audience was women; at Dandi on directed by Desh Sevika Sangh formed by Hansa 13th April more than 500 women received him. Mehta and others. Goshiben Captain (1884 - 1970), Gandhi talked to women in such meetings about one of the founding members, insisted on their duties to the nation, i.e., picketing liquor and impeccable credentials of the members. toddy shops, boycotting the taxed salt and spinning Women addressed public meetings, sold Khadi. proscribed literature, helped organising Vanar and Women's participation in the civil disobedience Manjjar Senas (monkey and cat armies of children) movement was more intense and meaningful than and faced police atrocities. Some of them worked in the early 1920s. as "dictators" of the war councils. Through the Bombay women's picketing and demon- summer of 1930 “day by day, the streets of Bombay strations during 1930-32 attracted the attention of would be livened in the early morning with the songs the country and press. Rashtriya Stree Sangh of freedom sung by troops of patriots rousing the ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક 'સત્ય અહિંસા- અપરિગ્રહ) (૧૦૧) Page #102 -------------------------------------------------------------------------- ________________ people to action.... Women could be found all over sheltered life to participate in the non-violent the city, sitting outside the liquor shops and foreign struggle and to bear the brunt of the police lathis. cloth shops, plying their little 'spinning wheels' called Kamala Nehru, Jawaharlal Nehru's wife, displayed taklis, silently warning every Indian that he must not heroic courage and activity in spite of her frail health. buy from that shop.... Many of the women had never Parvati Devi- Lala Lajpatrai's daughter, Lado taken any part in public life before". Sarojini Naidu Rani Zutshithe wife of Motilal Nehru's nephew, and was nominated as the leader of the raid on the her three daughters-Manmohini, Shyama and Dharasana salt works. She directed the protest that Janaki - led the movement in Lahore. Manmohini began on 15th May 1930, was arrested the same was active with the nationalist activities of the day and released. On May 21st she led the second students. As a protest against the death sentence batch of raiders, was arrested and sentenced for a to Bhagat Singh and his comrades, she organised year in prison. Her example inspired many women. successful picketing at three colleges in Lahore. The contribution of women from Maharashtra In Delhi, Satyavati Devi, the grand daughter of has remained notable. Pandita Ramabai and Swami Shraddhananda, was one of the prominent Kashibai Kanetkar were amongst the first women leaders. She asked women to join the struggle to to attend the Congress session. Ramabai Ranade liberate the motherland. She became very sick in had played an important part in the suffragette the prison, but continued the work throughout the movement. Yesu Savarkar was active in 1930s. Women's demonstrations in Delhi were Atmanishtha Yuvati Sangh in Nasik. Laxmibai Thuse powerful and inspired many men to join the freedom was involved with Home Rule movement in Pune. struggle. Avantikabai Gokhale, Gandhi's disciple, was called Bengal was vibrant with activities initiated by 'Sarojini of Maharashtra' by Tilak. Padmavati women. In Calcutta women's organisations like Nari Harrolikar (Satyabhama Kuvalekar) took interest in Satyagraha Committee and Rashtriya Mahila organising women and spreading Khadi. Janakibai Sangh broke the salt law. Apte, Premabai Kantak, Malinibai Sukhtankar, Madras also displayed political involvement of Godavari Parulekar, Anutai Bhagwat, Leelatai and women, though not so intense as in Bengal or Annapurna Deshmukh worked tirelessly for the Bombay. S. Ambujammal was a follower of nation. Women like Kasturba, Sarladevi Sarabhai, Gandhi's ideology. In 1928, she decided to form Mridula Sarabhai, Indumati Sheth, Mithuben Petit, the Women's Swadeshi League. They took the Nanduben Kanuga and Maniben Patel emerged as Swadeshi vow, and spread the message of Khadi. leaders from Gujarat. And there were many women Ambuiammal was the president of the organisation like Gangaben Vaidya who translated Gandhian with Smt. Jamammal as treasurer. Krishnabai Rao ideals in life. organised the Desh Sevikas under the aegis of the The response of women from places like Swadeshi League. They picketed at shops selling Allahabad, Lucknow, Delhi and Lahore was foreign cloth and propagated values of Swadeshi. unprecedented. Leadership came from the elite Rukmani Lakshmipathy was with C. Rajagopalafamilies, but the followers were from all sections. chari in his march to Vedaranyam to break salt laws Women from the Nehru family were in the forefront. in 1931. She was arrested and became the first Swarup Rani Nehru, Motilal Nehru's wife and woman political prisoner in Vellore women's jail. Jawaharlal Nehru's mother, came out from the Durgabai showed her potential as leader when she (૧૦૨) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #103 -------------------------------------------------------------------------- ________________ suggested Salt Satyagraha for garnering support Women were active in the princely states also. of the people for civil disobedience movement. After 700 women were lathi-charged in the Viramgam writing to Gandhi, she persuaded T. Prakasam to Satyagraha in May 1930. They took part in the Rajkot lead the volunteers, who designated Durgabai the Satyagraha of 1938-39 also. 'dictator' of the movement. The latter did her duty The Congress Working Committee in 1930 very well, but was arrested and put in prison. adopted a resolution regarding its "grateful tribute Women in Bihar had leaders like Mira Devi, to the women of India for the noble part they are Mrs. Hasan Imam, Mrs. C.C. Das, Gauri Das and progressively playing in the present struggle for Vindhya Vasini Devi who worked sincerely and national freedom, and the readiness they have successfully for mobilising women to participate in increasingly shown to brave assaults, abuses, lathi the nationalist struggle. Women leaders like charges and imprisonment while carrying on the Kamladevi Chattopadhyaya, Umabai Kundapur. Congress work. Krishnabai Panjikar, Ballari Siddama and When Gandhi inaugurated his programme of Gowramma remained active in Karnataka. Individual Satyagraha in October 1940, Sucheta The civil disobedience movement in Orissa Kripalani was one of the earliest to join. Quit India became powerful with contribution of women like movement of August 1942 brought new vigour to Rama Devi, Kishorimani Devi, Malati Choudhary, the freedom struggle. All the important leaders were Subhadra Devi, A. Laxmi Bai and Annapurna Devi. arrested on 9th August at the public meeting at Gowalia tank in Mumbai. Aruna Asaf Ali unfurled the While many women contributed to the constructive flag, went underground and earned admiration of programme, some under the leadership of Malati the people. She remained underground for four Choudhary started Socialist movement. Kuntala years and published bulletins and with Dr. Lohia Kumari Sabat, a nationalist writer, appealed to edited the Inquilab. Usha Mehta, with her three women to come out of the kitchen and join hands colleagues, made history by operating the with the Satyagrahis. underground radio. They called themselves "the It seemed that women were charged with Congress Radio operating from somewhere in energy. Over 80,000 persons were arrested during India". They gave regular news about the Congress the Salt Satyagraha of whom more than 17,000 and the freedom struggle with the messages of were women. leaders at 7.30 p.m. from August to 13 November Taking note of the fact that not only elite women 1942, till she was arrested with her colleagues. She but women from all sections of society, peasants was sentenced to four years rigorous imprisonment and professional women, students and artists, at Yervada jail. These young fighters looked upon housewives and working women had spontan- Dr. Ram Manohar Lohia and Achyut Patwardhan eously participated in the movement, Jawaharlal for guidance. Women like Sophia Khan, Prema Nehru wrote: “Here were these women, women of Kantak, Maniben, Nanavati and Rehana Tyabji were the upper or middle classes leading sheltered lives busy in spreading the nationalist ideals. in their homes, peasant women, working-class Women all over the country felt compelled to women, rich women, poor women pouring out in respond to the struggle. Kanaklata Barua in Assam their tens of thousands in defiance of government led the procession of the people and fell victim to order and police lathi," firing. Matangini Hazra of seventy-three years of age ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક H -së al-Mule 403 Page #104 -------------------------------------------------------------------------- ________________ in Midnapore in Bengal carrying the national flag in collection of data from old records and oral history. a procession succumbed to the soldier's bullets. In Karnataka, young students Hemlata and Gulwadi The glimpses of women's participation in the attacked the building of the court and exhorted the freedom struggle bring on surface some important judge to resign. In Punjab a young school girl, while undercurrents and the lessons for the twenty-first answering the questions of the police, captured the century. Though the history of women's non-violent mood of those times. To the question 'what is your protests goes back to Rome in 195 B.C. when name?', her answer was 'Baghi (rebel) No. 1,2,3'. women had protested collectively in a non-violent To the question 'what is your father's name?', her way against the law prohibiting Roman women from answer was 'Gandhi', and to the question 'what wearing purple and gold-traditional insignia of is your mother's name?', the answer was power and authority - in public and from riding in 'Bharatmata.' horse-drawn carriages in towns and cities, it is in The police tried to repress the popular uprising this century that the frequency and diversity of with brutality and force. A special train with Indian collective action and non-violent protest by women and European soldiers was going to Wardha. Some have increased. Women in different countries are soldiers looted the property and raped the women raising their voices against injustice and are making at Chimur. There was much public protest. Bhansali, concerted efforts to remove discrimination. a respected leader and associate of Gandhi, went Women's actions have very often roots in their on an indefinite fast against the outrageous spontaneous, non-violent and firm response to a behaviour with women. The Congress radio was particular issue. Women organise themselves in the first to announce the news about the rape of peaceful demonstrations and processions against women at Ashti and Chimur. the unjust powerstructure and channelise their The upheaval caused by the 1942 movement energy towards some meaningful goal. Most of the continued till the attainment of independence. Indian women, who participated in the freedom Women, young and old, were involved in this great struggle, also got involved in this non-violent struggle struggle. They went to the jail sometimes with their spontaneously and wholeheartedly. This babies and contributed to the programmes of unprecedented phenomenon while making the constructive work. There were, however, some history in the twentieth century contains some women who joined the revolutionary activities for messages for the twenty first century also. the independence of the nation. The Indian women by their non-violent struggle Biographies, autobiographies and personal demonstrated that inner strength is more powerful interviews of some women fighters give us the than the brute force, and the so-called weak can be glimpses of their saga of sacrifice and their strength strong. This powerful lesson is important for us as to stand on their own feet in adverse situations. It is we prepare ourselves to enter the next century with not easy to know about all the women who apprehension and hope. The Indian women also participated in the freedom struggle. Names and showed the strength of peaceful collective action. contributions of some women have been retained, There were thousands of women, unacknowledged but many remain virtually unknown, their sacrifices and virtually unknown, who have given everything unacknowledged and their contributions unnoticed. they had for the nation. It is not easy to get the record The task calls for intensive concerted research and of their names and work. Some studies (૧૦૪) (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ concentrating on specific regions throw light on the became blurred, and the Indian woman could role played by women of those regions. There are establish relation between her life and the nation. also some men and women living today, who talk She learnt that meaning of politics in the language about the glorious days of the freedom struggle. They she understood. Life for her after participation in indicate that women from almost all sections of the the freedom struggle was never the same again. society participated in the struggle. Women from Her perception towards the self, the family and the cities and villages, from professions and homes, society had undergone a change. As Bharati Ray from high castes and low castes had plunged into argues, involvement in the freedom struggle had the freedom struggle and worked as never before. taught women the basics of agitational politics, and As for example, Patidar peasant women were the breaking of the carapace of traditional domestic active in Ras, Borsad and Bardoli. life had widened their horizon. They had begun, as The life-stories of such women and interaction their writing indicates, slowly to comprehend the with some women freedom fighters like Lakshmi reasons for their oppression and to perceive the Menon, Kamaladevi Chattopadhyaya, Ratan need to organise their own associations as a Shastri and Usha Mehta bring out their perception source of strength. of freedom, which is of crucial importance to the The principles and techniques of Satyagraha oppressed sections of society. Liberty has to be provided much needed space and solace to conceptualised in its totality. The obstacles facing women. They could, through these, present a critique women in the way of liberty are many. The most of the colonial state, which was unethical. Truth difficult stem from the institutions of the family and cannot be achieved in a soulless regime, so one the society coupled with women's own socialisation had to strive for Swaraj, and it was not of any shame and dependent self-image. Women's participation or embarrassment to be feminine and weak. As in the freedom struggle changed many perceptions. argued by Amrit Srinivasan, the domestic or civil In a way the Indian women feminised nationalism domain was not deemed the submerged, weak and and the nationalist struggle helped them to liberate ineffectual 'female' domain within the 'male' world from ageold social taboos and traditional norms. A of state politics. At the highest level of aberration, scholar has noted an example where a married the Gandhian science of Swaraj was preoccupied woman freedom fighter broke her glass bangles, with the 'feminine' in a way in which all ethical when told that they were made of Czechoslovakian programmes which involve themselves with the glass. She did not even for a moment think that it is world and its transformation are. The Gandhian a bad omen for a married woman to break her critique of the authoritarian colonial state which bangles. Such examples are not few and far emerged during the freedom struggle contained between. They suggest that though these women women's perspective of politics. Women did not challenge the traditional roles, they did demonstrated by non-violent struggle against the discover new freedom and mobility. Their unjust rule that they had their own vision of future involvement in politics emphasised the spirit of and their own concept of peace. And as pointed cooperation and not competition with men. Barriers out by Karen J. Warren and Duane L. Cady. of caste and class often crumbled while singing, or "Feminism and peace share an important walking in prabhatferis or cooking together. The conceptual connection. Both are critical of and sharp dividing line between private and public committed to the elimination of, coercive power ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) (૧૦૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ over privilege systems of domination as a basis of interaction between individuals and groups. A feminist critique and development of any peace politics, therefore, ultimately is a critique of systems of unjustified domination". organisations like Women's Indian Association, All India Women's Conference and National Council of Women in India. There may have been conflict with the nationalists over priorities and tactics but not over ultimate goals. Feminism and nationalism were closely interlinked. As the national movement gained momentum, the goal of independence became the only concern for both men and women. The women's movement in India had none of the man-woman antagonism characteristic of women's movement in the West. Women's participation in the non-violent struggle also brings out the interplay between nationalism and feminism. Under Gandhi's leadership the Indian women started discovering their identities, they started becoming aware of the fact that they were not objects of men's lust but selfreliant individuals. They learnt to respect themselves and to value their contribution to social and political cause as women. The non-violent struggle legitimised women's role in the movement as women. To be a woman was no longer considered to be inferior to a man. Gandhi maintained, "To call woman the weaker sex is a libel; it is man's injustice to women. If by strength is meant brute strength, then indeed is woman less brute than man. If by strength is meant moral power, then woman is immeasurably man's superior." Gandhi saw that the low status of women was the result of prejudices and adverse traditions, which were centuries old. Woman was reduced to the position of the slave "who did not know that he could or ever had to be free". It is difficult to get women interested in the larger problems of life and because they knew nothing of them, having never been allowed to breathe the fresh air of freedom. Women realised that the only factor that would enable them to come out of such situation was the determination and strength of women themselves. Though men should help in the cause of women, Gandhi maintained, "ultimately woman will have to determine with authority what she needs". The Satyagraha movements gave women opportunities While the nationalist struggle provided women to take decisions, and to strengthen the bonds of with an opportunity to enter the public sphere and sisterhood. Feminism and nationalism were never bring changes in their lives and around, it has to be mutually exclusive for women in women's noted that it could not totally transform the reality. ૧૦૬ સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Women followed Gandhi, because they found something in him which had direct links with their lives. They discovered their own potential and strength as they got involved in the freedom struggle. As pointed out by Laxmi Menon, women joined the movement because his message. "Offered the women of India an opportunity to break from the past with all its frustrations." According to Aloo Dastur and Usha Mehta, one of the enduring results of Gandhi's great life work has been the awakening of women which made them shed their deep-rooted inferiority complex and rise to great heights of valour and dignity, of self-reliance and achievement. Vina Mazumdar also stresses that Gandhi's greatest contribution to the movement for raising women's status lay in his revolutionary approach to women's roles in society, and their personal dignity as individuals. As Devaki Jain argues, though many of Gandhi's statements on women may seem jarring when read today, Gandhi seems to have been intuitively attuned to women, and to have seen women's potential more clearly than any other political or religious leader in any part of the world. He perceived women equal, but different. In their difference, Gandhi himself identified with woman. Page #107 -------------------------------------------------------------------------- ________________ The chains of the traditions and conventional walking or eating together encouraged sharing, and thinking could not be thrown off totally. As pointed a strong bond was established among the women. out by some scholars, "the struggle against a There are instances where pregnant women or common oppressor effectively diverted attention women with infants went to jail, and were looked from other potential conflicts within the social after by their women colleagues there. Their families system.” Moreover, since 'patriotism was subsumed were taken care of by others who also had faith in within religion', women's participation filled into the the nationalist ideals. Human elements of such traditional cultural matrix. It is also argued that experiences are guidelines for human behaviour in Gandhi recruited women to channel the energies the society. The activities of women in the nonof an emerging women's movement into the political violent freedom struggle give messages of inner movement he controlled. In addition, Gandhi created strength, simplicity, self-reliance and the need to a new myth of Indian womanhood, Sita - like in her identify with the deprived sections. Some women's devotion to service and self-sacrifice, whether in her struggles like Chipko, anti-arrack and anti-dowry family or to her nation. In that context, the essential agitations and working of some women's issues related to women's emancipation could not organisations like Laxmi Ashram and SEWA be taken up. indicate the strength of non-violent methods, which The magic of the Mahatma however were nurtured by women during the freedom encompasses the participation of women in the struggle freedom struggle. Women from different sections, Women's participation in the non-violent classes, regions and religions were attracted to freedom struggle has heralded a new era for the Gandhi. His calm words and non-violent ways of nation as well as for women themselves. Though working made it possible for women to traverse more than fifty years of independence have not effortlessly between their private world of home and brought for women the liberation from exploitation public world of the nationalist struggle. He used the and injustice, the experience of participation in the language they understood, he used the symbols they freedom struggle has been very valuable. It has were familiar with. He gave the message of self taught the women to aspire for freedom and to strive reliance through the charka and the use of for it. Women have proved that they form an Swadeshi products. Women under Gandhi's leadership learnt that they should seek justice, never important part of history, and they can make history. favours”. This important lesson of self-reliance is Women struggling against injustice and deprived sections aspiring for freedom in the twenty-first relevant for the next century also. century also can take inspiration from the It has to be noted in this context that the women experiences of the Indian women active in the nonused democratic and transparent methods during violent freedom struggle. the non-violent struggle. There was no organised structure and hence no hierarchy. Women (and men 000 મણિભવન ગાંધી સંગ્રહાલય, too) usually sat in a circle, implying equality of all and reached all the members by devotional group અંબા માતાના મંદિર સામે, songs. The informal atmosphere and activities like ગીરગામ, મુંબઈ "You are so simple that you puzzle people, you are so honest that man doubt you." Lorence Houseman 1931 . (ઑકટોબર- ૨૦૧૮, પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૦૭) Page #108 -------------------------------------------------------------------------- ________________ MAHATMA GANDHI AND WORLD PEACE Prof. Brahmananda Satapathy ઉત્કલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષયના વરિષ્ઠ અધ્યાપક. દેશના રાજકીય પ્રવાહો અને વહેણોના સક્ષમ વિશ્લેષક, ગાંધીજીના જીવન અને કાર્યના ગંભીર અભ્યાસી અનેક પરિસંવાદો, કોન્ફરન્સોના પ્રતિભાગી અનેક શોધપત્રો અને પુસ્તકોના લેખક. The modern world is facing a multidimensional Gandhi's concepts and practices. The basic crisis; a crisis that poses challenge to each and groundship happens to be "Non-violence". He every aspect of our life. Among the outstanding practiced and prescribed non-violence as a remedy aspects of this crisis are; over militarization, nuclear against all social evils. It is the most ancient eternal proliferation and global reach of arms, values and culture of India. He said on this account, overdevelopment and underdevelopment resulting "I have nothing new to teach you Truth and nonin maldevelopment, a vast number of people violence are as old as hill." Non-violence and Truth suffering from poverty, hunger and marginalization. are two sides of a same coin. Added to these are environmental degradation in (A) Non-violence the forms of abuse and overuse of nature and Total non-violence consists in not hurting some pollution and growing paucity of resources, denial other one's intellect, speech or action per own of human rights, gender bias and injustice, crisis in thought, utterance or deeds and not to deprive some the field of energy, mounting insecurity and violence, one of his life." In essence, abstinence in toto from terrorism, war and conflicts, drug trafficking, AlDs. violence is non violence. In this context Gandhi Besides, there are corruption, communalism, clarified in an edition of young India. unemployment, regionalism, problems of language, "..... to hurt someone, to think of some evil unto ethical and moral degradation in private and public some one or to snatch one's life under anger or life. All these together pose a grave challenge to selfishness, is violence. In contrast, purest nonthe world. Peace is far away so long as these violence is an epitome in having a tendency and problems exist. presuming towards spiritual or physical benefit unto everyone without selfishness and with pure thought Among the various political ideologies, after cool and clear deliberations... The ultimate democratic governance appears to be best yardstick of violence or non-violence is the spirit because it is this very system which provides behind the action." maximum opportunities of public progress and (B) Non-Violence is perpetual development. People can themselves decide the From beginning unto now man has been mode of their weltare. But, is the democratic system ultimately treading path of non-violence. It came of governance free from above problems? Therefore into existence along with man It is coterminus Gandhian Philosophy is very much contextual today with life. In case, it has not with man from the very on this accord. beginning, there might have been self-dom by man. Mahatma Gandhi treated his individual life in Besides there has been gradual enhancement in accordance with his ideas. He said "my life is my development and proximity in spite of presence of message". Therefore Gandhism is a mixture of various obstacles and hurdles. (૧૦૮) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #109 -------------------------------------------------------------------------- ________________ (C) Non-violence and Truth both are comple- (G) Complete unity and integrity of body, mind mentary to each other. It is more appropriate to say and soul are in the individual human being. The "Truth is God," rather than saying "God is Truth". body should be controlled by mind and the mind He equated God with Absolute Truth as ultimate by the soul - a harmony among three. But this reality. Soul is the spark of this God of Truth. It is the control is not to be achieved by despising or moral, The spiritual force, the divine spirit which neglecting either the body or mind or soul. regulates our body and mind. It is the voice of God, (H) Means are at least as important as and often the voice of Truth within us. more important than, ends. It is, of course, Both are two sides of the same coin. Both have desirable that ends should be good and reasonable. same value. Difference consists in approach only. They give direction to life while the means adopted The derivation is that Truth stays with permanence constitute life itself. The means confirm to the test and that Truth is permanent. Non-violence on of truth and no-violence, even mistakes, errors, and account of being permanently present stays to be failures aid the growth of the individual. We can not true. Non-violence is both a means and an end in get a rose by planting a noxious weed. There is an itself. inviolable connection between the means and end (D) Non-Violence is the strongest weapon as there is between the seed and tree. The It is not a weapon of the weak. It has no place relationship between the two is organic. There must for cowardice. It is an active force. Non-violence is be purity of means. Those who grow out of violence, impossible without bravery / courage/fearlessness. they will end in violence. This is what makes Gandhi Doing at any cost something that one ought to do. distinctly different form Kautilya, Machiavelli, The courage of dying without killing. Having decided Bentham, Karl Marx, Lenin, Trotsky and others. upon the rightness of a situation, Gandhi would not like one to be passive spectator to evil. This is the Examination of Gandhi's view on State may, essence of Non-Alignments which is different from perhaps, lead to a better understanding of his vision neutrality. "When freedom is menaced or justice is of democracy. Sometimes a confusion is made threatened or where aggression takes place we can between the acts of the individuals and those of the not and shall not be neutral." State, and it is expected that Gandhi's State is to (E) Non-Violence has individual and social aspects be non-violent. But how is the State act non-violently, too. It fosters co-operation and cooperative when it represents violence in a concentrated and progress. Progress is difficult to achieve without co- organized form ? Indeed a non-violent state is a operation. Co-operation is possible only when there contradiction in terms. It could only be called a nonis no violence. To him, regulation of mutual relations violent stateless society. This is the ideal for Gandhi. in society is through non-violence to considerable Non-existence of State as cherished by Gandhi is extent. He wished it to be developed on large scale. impossible instantly or in near future. At the level of He called upon the people to continue to develop it imperfect nature of man, among the existing states, in practice throughout life as the basis of life. democratic governance appears to be best. (F) Non-Violence is not utilitarianism. But the paradox is that being theoretically It is all-timely and all welfaristic. A non-violent is the best system of government, there is tidal waves always ready to face punishment for the maximum of violence and other related problems sweeping benefit of all whereas a utilitarian is not. across the world and seems to be having no respite. L(ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૦૦) Page #110 -------------------------------------------------------------------------- ________________ Gandhi is certainly a staunch supporter of democracy. He believed that state is best which governs least and this is his second best ideal. He held the view that there are certain things which cannot be done without political powers, even though there are numerous other things which do not at all depend upon political power. While in ideal society, there is no room for the military and police, yet in the actual state there is provision for it according to the moral level of its citizens. Democracy should be intermingled with nonviolence in even manner and governmental interference is minimum. The present democratic systems can overcome the problems most importantly "violence and terrorism" only when nonviolence is accorded supreme status in practice as well as in principle and at social as well as individual plane. Only such a democracy can be successful in its real goal. The existing democratic deficit can be overcome by incorporating "Gandhism in democracy". Violence is not sacred, pure or welfaristic from any point of view. Whatever is gained on the basis of it is impure and temporary. Democracy and violence can never be mutual. The basis of democracy is non-violence in toto. In it, people will grow accustomed spontaneously to observe their social obligations without the operation of the State The more the individuals have imbibed the spirit of non-violence, the less the necessity of state. This is the implication of Gandhi's concept of Swaraj. "The attempt to win Swaraj is Swaraj itself. It is a developing ideal and is "better than the best". Gandhi calls it "indefinable". Whatever political institutions Gandhi accepted, he did so as a transitional device, to be transcended by better ones. No institutional device is final. They must involve with the evolution of the individuals. The state should work in the direction of development of nonviolence at individual, community, social and national સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૧૦ levels. Gandhi believes that politics can remain pure and free of corruption only if and so far it is based on ethical principles- ethics which are common to all religions. He stands for the spiritualization and secularization of politics. Gandhi said: "If they are to be truly made democratic, they must be valiantly non-violent. In case of its absence, democracy shall be there for namesake only and it would be better for it clearly be supporter of dictatorship". This democracy must be such that it should not warrant power of punishment. In it people will certainly be conscious of their duties. Peace requires peaceful method. There is no alternative to non-violence. IV Gandhi's experiences in South Africa became his laboratory where he conducted experiments and formulated his worldview. The discovery was Satyagraha. The policy of apartheid by the white Minority Government made the lives of the millions of the coloured people deplorably miserable. Colonialism was legitimized. He valiantly fought against racialism, apartheid and colonialism. The historic challenge before him was whether the weak could fight the strong. Through his constant experimentation he realized that non-violence was the strongest weapon of the colonized masses and taught them to use it. He was able to induce courage and strength in the weakest of the weak and remorse in the hearts of the cruelest of the cruel and his belief that good exists in all humans, one only has to awaken that good within. On his return from South Africa, Gandhi took the leadership of Indian National Congress and adopted a positive and dynamic stand on international affairs. He said: "My idea of nationalism is that my country may become free, that if need be the whole of the country may die so that human race may live. There is no room for race ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક Page #111 -------------------------------------------------------------------------- ________________ hatred here. Let that be our nationalism". Madras Session the Congress declared that India He also said : could not be a party to any imperialist war and in no "I do want to think in terms of the whole case should India be made to join a war without the ce world. My patriotism includes the good of com consent of its people. In September 1933 Mahamta mankind in general. Therefore my service of India Gandhi wrote to Pandit Nehru: "We must recognize includes the services of humanity isolated that our nationalism must not be inconsistent with that ou independence is not the goal of the world states. It progressive internationalism I can, therefore go to is voluntary interdependence. The better mind of the the whole length with you and say that we should world desires today not absolutely independent range ourselves with the progressive forces of the states warring one against another but a federation world." Gandhi criticized the aggressive policies of of friendly, interdependent states. The Hitler and Mussolini. For India it is one of complete consummation of that event may be far off. I want to opposition to Fascists ; it is one of opposition to make no grand claims for our country. But I see imperialism. All India Congress Committee nothing grand or impossible about expressing our reaffirmed its determination to oppose any attempt readiness for universal interdependence rather than to involve India in the war without the consent of the independence. I desire the ability to be totally Indian people. independent without asserting the independence". After the outbreak of the Second World War, From the beginning of the Non-cooperation Gandhi supported the cause of Poland. Even Movement, Mahatma Gandhi emphasized the view despite British deception, Gandhi did not want to that free India would have friendly relations with other embarrass Britain when she was engaged in a lifecountries. In the issue of Young India, 1 June, 1921. and-death struggle with Nazi Germany. Gandhi wrote: It may be noted that after outbreak of the "An India awakened and free has a message Second World War, Gandhi's insistence on the of peace and goodwill to a groaning world. Non- application of non-violence in the international arena cooperation is designed to supply her with a led to his ideological break with the Congress platform from which she will preach the message." organization. Realizing the futility of war in June In November 1921 All India Congress 1940, Gandhi went to the extent of urging Congress Committee (AICC) passed a resolution, drafted by to declare that free India would not use any armed Gandhi, conveying to the neighbouring countries force for its defence. that the foreign policy of the then Government of India in September 1940 the A.I.C.C. passed the did not represent the Indian opinion and was resolution. The A.I.C.C. stated its commitment to formulated by the British Government for holding the policy and practice of non-violence, world India in subjection rather than protect her border. disarmament and world peace. During the war, the Freedom movements in Asian countries drew nationalist movement in Afro-Asian Countries inspiration, sympathy and support of the Congress. gained momentum. The end of the World War II was Under his leadership the Congress did not want followed by the Cold War between the two to limit its outlook to fighting against British Superpowers. In such a state of affairs, Mahatma imperialism in India and thought of combating Gandhi and Pandit Nehru propounded their doctrine imperialism elsewhere in the world. In 1927 at its of international amity and cooperation and L(ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૧૧) Page #112 -------------------------------------------------------------------------- ________________ resurgence of afro-Asian countries for the sake of (Second Session) said : liberation from colonial rule. India made it "Time was when I prided myself on being, and categorically clear to keep aloof from all alignments. being called, a British subject. I have ceased for Asian Relations Conference was held from 23 many years to call myself a British subject, I would March to 2 April 1947 in New Delhi. In this gathering far rather be called a revel than a subject. But I have both Gandhi and Nehru ,stressed the role of Asia aspired- I still aspire to be citizen, not in the Empire, and India in the promotion of world peace. Gandhi but in a Commonwealth ; in a partnership if God declared "I would not like to see that dream realized wills it an indissoluble partnership but not a in my life time". Gandhiji advocated "voluntary inter- partnership super-imposed upon one nation by dependence" of nations as against their isolated another". independence", and "universal interdependence P andit Nehru formulated India's foreign policy rather than independence". The AICC in its adopting Gandhian prescription. It resolution 1942 under Gandhi subscribed to an found its expression in the formulation of idealistic approach to India's foreign policy. It Panchasheel. Panchasheel are five principles of expressed the future" peace, security and ordered peaceful co-existence signed between India and he world demand a World Federation China in April 1954. These are : of free nations and on no other basis can the (i) Mutual respect for each other's territorial problems of the modern world be solved". Such a Integrity and sovereignty World Federation was advocated for the sake of the freedom of the member nations, prevention of (ii) Mutual non-aggression aggression and exploitation of one nation by (iii) Mutual non-interference in each other's another, protection of national minorities, internal affairs advancement. (iv) Equality and mutual benefit and Gandhi advised the Asian delegates to convey (v) Peaceful coexistence. to the whole world, particularly the west the T he policy of Non-Alignment reflected message of Love and Truth. He said: the essence of Gandhian prescription and "The west today is pining for wisdom. It is reiteration of 'Panchasheel'. It has grown in to a despairing of the multiplication of atom bombs, gigantic movement having 118 countries as because the multiplication of atom bombs means members and completing its 14th Summit. In fact, utter destruction not merely of the west but of the the Non- Aligned Movement (NAM) is rightly whole world, as if the prophecy of the Bible is going described" History's biggest peace movement", it to be fulfilled and there is to be, heaven forbid, a stood for 'Atom for peace'. The only possible deluge. It is up to you to deliver the whole world, not answer to the atom bomb is non-violence. merely Asia, from that sin. That is the precious As Pandit Nehru used to say" I would call ours heritage your teachers and my teachers have left the authentic Gandhian era and the policies and us". philosophy which seek to implement are the policy Gandhi was in favour of building up of a "World and philosophy taught to us by Gandhiji. There have Commonwealth". Gandhi in his speech on 15 been no break in the continuity of our thoughts September 1931 at the Round Table Conference before and after 1947". (૧૧૨) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #113 -------------------------------------------------------------------------- ________________ V Mahatma Gandhi is a practical idealist. He is not a pacifist. The impact of Gandhian message on Dr. Martin Luther King Jr. was so profound and electrifying that he practiced the message and techniques for the liberation of the black people in America. He also deserves to be considered as the first public figure who sensed and articulated the common concern in respect of environment. He taught "Earth is our mother and we are her children". A mother can satisfy the needs of her children but not greed, hence limitation of human wants. He strongly pleaded for liberation and upliftment of women. If women are empowered and reign the world, it would be a peaceful world. Gandhi is a ઑક્ટોબર- ૨૦૧૮ postmodernist in the sense that he has harmoniously balanced the multiple identities. There is no private Gandhi and public Gandhi. He has prescribed basic education for cultivating and nurturing moral life. The ultimate ideal of 'Non-violence and Truth' is unrealized and unrealizable; its value consists in pointing out the direction, not in their realization. Striving after the ideal is the very essence of practicing Gandhi's philosophy. This consciousness should make one strive to overcome the imperfection. Mahatma Gandhi did not have a shadow of doubt that the world of tomorrow will be, must be, a society based on non-violence. 外 Mahatma Gandhi, Undated પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક ☐☐☐ સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૧૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ બે મહામાનવ - મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા સોનલ પરીખ ગાંધી પરિવારનાં પ્રપૌત્રી. અગાઉ મણિભવન ગાંધીસ્મૃતિ મંદિર, ‘ભારતીય વિદ્યા ભવન” “નવનીત-સમર્પણ' અને જન્મભૂમિ ટ્રસ્ટમાં સેવારત' હાલ ફ્રીલાન્સ કોલમિસ્ટ. ‘જન્મભૂમિ પ્રવાસી' અખબારમાં રસળતી કલમે લખાતા લેખોથી લોકપ્રિય થયેલાં આ બહુમુખી પ્રતિભા ધરાવતાં વિદુષીના આજ સુધીમાં કાવ્ય, નવલકથા, કિશોરકથા, સંસ્મરણ, નિબંધોના સાત પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. સોળ પુસ્તકોના અનુવાદો અને સંક્ષેપો પ્રગટ થયાં છે. ચાર પરિચય પુસ્તિકાઓ ઉપરાંત ગાંધીજી વિશે અન્ય ચાર પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. આપણે અમુક લોકો સાથે નિરંતર રહેવું પડે છે, તો એ ગાંધીનો એક લેખ વાંચીને કર્યું હતું. આ લેખમાં મહાત્મા ગાંધીએ લોકોને જોઈને મનમાં અમુક ભાવ પેદા થાય છે, એમના વિશે બનાસર હિંદુ યુનિવર્સિટીમાં આપેલા પ્રસિદ્ધ વ્યાખ્યાનનો અહેવાલ અમુક અભિપ્રાય બંધાય છે. હતો. પણ આ રીતે કોઈ પણ વ્યક્તિને માપવી ન જોઈએ. કારણ ત્યારબાદ વિનોબા ઘર છોડીને હિમાલય ચાલ્યા ગયા. લગભગ કે આપણને તો તેના આ જન્મનાં જ દસ-વીસ વરસની જાણકારી ૨૧ વર્ષની ઉંમર. બનારસમાં સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ તેમને છે. પણ આ પૂર્વે તેના તો કેટલાયે જન્મ થયેલા છે. એ તો એક કરવો હતો. કંઈક રસ બંગાળના ક્રાન્તિકારીઓમાં પણ ખરો. પુરાણપુરુષ છે. એ એક ગૂઢ તત્ત્વ છે, જેને એ પોતે પણ નથી મહાત્મા ગાંધી સાથે પત્રવ્યવહાર ચાલતો હતો. ગાંધીજી લખે છે, જાણતો. તો પછી આપણે તેને શું જાણવાના હતા. ‘તમારી પ્રશંસા માટે મારી પાસે શબ્દો નથી.' તમારો પ્રેમ, તમારું માટે દરેક વ્યક્તિ પ્રત્યે આપણું આદરયુક્ત અળગાપણું હોવું ચારિત્ર અને તમારું કઠોર આત્મપરીક્ષણ અને પ્રભાવિત કરે છે. જોઈએ, એક જાતનો આધ્યાત્મિક અ-પરિચય હોવો જોઈએ. તમારા માપદંડમાં હું બંધ બેસું કે કેમ તે હું જાણતો નથી, પણ છતાં આસમાનમાં ચમકતી તારિકાઓ એટલી તો પ્રજ્વલિત છે કે તમે મને બાપુ કહો છો તો તમારા એ પ્રેમને અને એ પદવીને હું સૂર્યનારાયણ તો એમની આગળ એક નાનકડા બિંદુ સમાન છે. સ્વીકારું છું. તમે મારી દીર્ઘકાલીન પ્રતીક્ષાનું પરિણામ છો. મારા છતાં આપણી આંખો ઉપર એ તારિકાઓની સૌમ્ય અસર થાય છે. મતે પિતૃત્વ ત્યારે સાર્થક કહેવાય જ્યારે તેના ગુણોને આગળ એમના દર્શનથી આપણી આંખનું તેજ વધે છે. આનું કારણ એ છે વધારે તેવો પુત્ર હોય અને પુત્ર એ કહેવાય જે પિતાનાં કાર્યોને કે તે તારિકાઓ આપણાથી અત્યંત દૂર છે. આગળ વધારે. જો પિતા સત્યશીલ, દઢમતિ અને કરુણાસભર એવી રીતે પરસ્પરનો પ્રેમ જાળવી રાખવા માટે નિકટ રહેવા હોય, તો પુત્રમાં આ ગુણો વધારે પ્રમાણમાં ખીલવા જોઈએ. તમે છતા એક જાતનું અળગાપણું કાયમ રાખવું જોઈએ. આધ્યાત્મિક આ સાબિત કરી બતાવ્યું છે. એટલે તમે મને જે પદવી આપો છો અનાસક્તિ અનુભવવી જોઈએ. તેનો પ્રસન્ન સ્વીકાર કરું છું. અને તેને લાયક બનવા સદા પ્રયત્નશીલ વિનોબા ભાવે રહીશ. પણ જો હું કદીક હિરણ્યકશ્યપ બનું, તો ભગવાનને પ્રેમ વિનોબા ભાવેનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫ માં, મહારાષ્ટ્રના કરતા પેલા પ્રલાદની જેમ મારો વિરોધ જરૂર કરજો. ઈશ્વર ગાગોદા ગામે થયો. મહાત્મા ગાંધી ૨ ઑક્ટોબર ૧૮૬૯માં તમને દીર્ઘ આયુષ્ય આપે અને દેશની સેવામાં તમારો શ્રેષ્ઠ ઉપયોગ ગુજરાતના પોરબંદર ગામે જન્મ્યા. કરે. દેશને આજે સત્યાગ્રહીઓ કરતા વધારે જરૂર બુદ્ધિનિષ્ઠ વિનોબાનું મૂળ નામ વિનાયક નરહરિ ભાવે હતું. તેમનાં મા કાર્યકરોની છે જે વિચારોનો યોગ્ય પ્રસાર કરે. રુક્મિણિદેવી અત્યંત આસ્થાળુ પ્રકૃતિ ધરાવતાં, નાની ઉંમરથી પત્રવ્યવહાર પછી બંગાળની ક્રાન્તિ અને હિમાલયની શાંતિનું વિનોબા ભગવદ્ગીતા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા થયા. વિનોબાનાં સંયોજન ગાંધીજીમાં છે તેમ વિનોબાને લાગ્યું. ગાંધીજીએ તેમને ગીતા પ્રવચનો આજે પણ અનેક ભાષામાં ખૂબ વેચાય છે ને વંચાય આશ્રમમાં આવવા નિમંત્રણ આપ્યું. ૭ જૂન ૧૯૧૬ માં તેઓ છે. ગાંધીજીને પણ ભગવદ્ગીતા અત્યંત પ્રિય હતી અને તેમણે કોચરબ ગયા અને ગાંધીજીને મળ્યા. ગાંધીજીને વિનોબામાં આદર્શ તેનો “અનાસક્તિયોગ' નામે અનુવાદ કર્યો હતો. શિષ્ય દેખાયો અને વિનાબાજીને ગાંધીજીમાં આદર્શ ગુરુ, પણ વિદ્યાર્થી અવસ્થામાં વિનોબાને ગણિતમાં ખૂબ રસ હતો, પણ શબ્દોમાં કશું વ્યક્ત કરવાની બેમાંથી કોઈને જરૂર ન લાગી. ઇન્ટરમિડિયેટની પરીક્ષા આપવા મુંબઈ જવાનું હતું તે વખતે વિનોબા ગાંધી આશ્રમમાં રહી ગયા અને શિક્ષણ, અભ્યાસ, તેમણે પોતાનાં શાળા કોલેજનાં તમામ પ્રમાણપત્રો બાળી નાખ્યાં. કાંતણ, સ્વચ્છતા અને નઈ તાલીમને લગતાં કામો કરવા લાગ્યા. આ કામ તેમણે તાજા જ ભારત આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીજી વિનોબાજીને લખે છે, ‘તમે મારો નઈ તાલીમનો આદર્શ (૧૧૪) (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ સમજ્યા છો. હાલ તો આ આદર્શ મુજબ શીખવી શકે તેવો હતો. ગાંધીજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા હોવા છતાં અને ગુજરાતી શિક્ષક મને દેખાતો નથી. એવું કોઈ ન મળે ત્યાં સુધી આધુનિક રાજકીય વિચારધારાઓથી પરિચિત હોવા છતાં ગાંધીજીના મરાઠી શિક્ષક એ કામ કરી શકે. તમારા વિના સંસ્કૃત શીખવી શકે સેવાકાર્યોમા લીધો તેટલો રસ વિનોબાએ તેમના રાજકીય કાર્યોમાં તેવું કોઈ નથી. તમે ન હો તો સંસ્કૃતનું શિક્ષણ અટકી જાય અથવા લીધો ન હતો. આમ છતાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે ગાંધીજીના તો કાકાસાહેબ આવીને તેને શરૂ કરે ત્યારે થાય. માટે અત્યારે તો અસહકાર આંદોલનમાં વિનોબા ઘણા સક્રિય હતા અને વારંવાર મારો આદર્શ મનમાં રાખીને તમે જ સંસ્કૃત શીખવો.’ સાબરમતી જેલવાસ ભોગવ્યો હતો. ગાંધીજી અને વિનોબા બંનેને માટે જેલ આશ્રમમાં વિનોબા થોડો વખત રહ્યા હતા. આજે પણ તેમની અભ્યાસ અને લેખનવાચનનું સ્થાન હતું. ગાંધીજીએ જેલમાં બેઠા વિનોબા કુટિર સાબરમતી આશ્રમમાં છે. સતત પત્રો અને લેખો લખ્યા, ઉપવાસો કર્યા મહત્તવના નિર્ણયો ૮ એપ્રિલ ૧૯૨૧માં ગાંધીજીએ વર્ધા આશ્રમ શરૂ કર્યો અને લીધા ને લેવડાવ્યા. વિનોબાએ ૧૯૩૨માં ધુળિયાની જેલમાં મરાઠીમાં વિનોબાને તેનું સુકાન સોંપ્યું. વિનોબા વર્ધા ગયા અને આશ્રમ ગીતા વિશે પ્રવચનો આપેલાં. સાને ગુરજીએ આ પ્રવચનો નોંધી સંભાળ્યો. તેઓ કઠોર શિસ્તમાં માનતા અને એ જ ધોરણે આશ્રમ લીધાં હતાં, તેનું પુસ્તક ‘ગીતાપ્રવચનો' એકથી વધારે ભાષામાં ચલાવતા. ૧૯૨૩થી તેમણે “મહારાષ્ટ્ર ધર્મ' નામનું માસિક કાઢ્યું પ્રગટ થયું છે અને આજે પણ અત્યંત લોકપ્રિય છે. ‘ઇશાવાસ્યવૃત્તિ' અને તેમાં ઉપનિષદને લગતા લેખો લખવા લાગ્યા. ૧૯૨૫માં અને ‘સ્થિતપ્રજ્ઞદર્શન' જેવાં પુસ્તકો વિનોબાએ જેલમાં જ લખ્યાં મહાત્મા ગાંધીએ વિનોબાને કેરળના વાયકોમમાં મોકલ્યા અને ત્યાં હતાં એટલું જ નહીં ચારે દક્ષિણ ભારતીય ભાષાઓ પણ તેઓ હરિજનોને મંદિર પ્રવેશ અપાવવાના કામે લગાડ્યા. એક પત્રમાં જેલમાં જ શીખ્યા હતા. આ બધું છતાં વિનોબાનાં કાર્યો પડદા ગાંધીજી લખે છે, “મહારાષ્ટ્રના હૃદયમાં પ્રવેશવા હું ઉત્સુક છું પાછળ વધારે હતા. તેમના પર સમગ્ર દેશનું ધ્યાન ત્યારે ખેંચાયું એટલે તમે, કાકા અને મામા મને સાથીઓ રૂપે મળ્યા તેને શુભ જ્યારે ૧૯૪૦ના સત્યાગ્રહના નવા અભિયાનમાં પહેલા વ્યક્તિગત સંકેત સમજું છું. દેશપાંડે સાથેના મારા સંબંધો. ભારત સેવક સંઘ સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબાની પસંદગી કરી. વિનોબાએ પ્રત્યેની મારી શ્રદ્ધા, મહારાષ્ટ્રના મારા અનુયાયીઓ, ચંપારણમાં ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. વિનોબાના મને મળેનું મહારાષ્ટ્રનું પીઠબળ, આશ્રમના મરાઠી સંગીતકાર, નાના ભાઈ બાળકોબા અને મણિભાઈ દેસાઈએ ગાંધીજીની પ્રેરણાથી કોટવાલના બહેનનું આગમન, નારાયણરાવ સાથેની ઘનિષ્ઠતા ઉરૂલીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર શરુ કર્યું હતું. બાળકોબા આજીવન આ બધું સૂચવે છે કે હું મહારાષ્ટ્રમાં પ્રવેશી શકીશ અને થોડુંઘણું ત્યાં જ રહ્યા હતા. કામ કરી શકીશ. આ બાબતમાં તમારો મત જાણું છું. તમે સાથે હો વિનોબાનું અધ્યાત્મ બુદ્ધિનિષ્ઠ હતું અને મહાત્મા ગાંધીને તો મને ગમે, પણ તમારું ક્ષેત્ર અત્યારે બીજું છે અને તમે ગમે ત્યાં ચરણે તેમણે કરેલું સમર્પણ અંધ નહીં, બલકે એક દષ્ટિવાન પ્રાજ્ઞ હો, આશ્રમના મટવાના નથી તેવો મને વિશ્વાસ છે.' પુરુષનું સમર્પણ હતું. છેવાડાના માણસને ઊંચો લાવવા તેમણે વિનોબા અને બાળકો બા આશ્રમનાં કામો જે રીતે કરતા સર્વોદય અભિયાન ચલાવ્યું. અમુક સર્વોદય કાર્યકર્તાઓ મહાત્મા તેનાથી ગાંધીજી પ્રસન્ન હતા. તેમણે લખ્યું છે, વિનોબા અને ગાંધીએ ચીંધેલાં કામો ભક્તિપૂર્વક કરતા પણ તેમના વિચારોને બાળકોબા બંને એવા બ્રાહ્મણો છે જે વણકર અને ભંગીનું કામ સાચા અર્થમાં ન સમજતા તે જોઈને વિનોબાજી ખેદ પામતાઉત્કૃષ્ટ રીતે કરે છે. બ્રાહ્મણ એટલે એ જે ઈશ્વરની નિકટ હોય. ‘આવું અનુકરણ ન ટકે' તેમ કહેતા. ૧૯૭૫માં કટોકટીનું આ બંને ઇશ્વરની વધારે નિકટ છે કેમકે તેમણે કાંતણ દ્વારા દેશના અનુશાસનપર્વ કહીને સમર્થન કરવા બદલ તેઓ વિવાદોમાં ઘેરાયા લાખો ભૂખ્યા ગરીબો જોડે પોતાની એકાત્મતા સિદ્ધ કરી બતાવી હતા તેની સ્મૃતિ હજી તાજી છે, પણ એ સમયે તેમના શબ્દોને છે. તેમનું જ્ઞાન પુસ્તકિયું નથી, પણ પચાવેલું છે, આચરણમાં પકડીને ઉહાપોહ કરવામાં આવ્યો હતો, તેની પાછળનો અર્થ ઊતારેલું છે. પુસ્તક સાધન બની શકે. તેને સર્વસ્વ બનાવતા ઉપેક્ષિત રહ્યો હતો તેવું જાણકારો માને છે. ગાંધીજી અને વિનોબા જઈએ તો તે વિઘ્નો ઊભાં કરે, વિદ્વાન બ્રાહ્મણ પુસ્તકમાં નહીં, બંને અધ્યાત્મમાં માનતા પણ તેમની ભૂમિકા વિજ્ઞાનની હતી. પોતાના અંતરમાં બેઠેલા ઇશ્વરમાં શ્રદ્ધા રાખે છે. બંનેના વિચારો અત્યંત મૌલિક અને સ્વતંત્ર હતા. બંનેના વ્યક્તિત્વમાં ગાંધીજી વિનોબાને સાચા બ્રહ્મચારી અને પોતાના આધ્યાત્મિક એક અનોખી આભા હતી. ભારતીય દર્શનમાં બંનેને ઊંડો રસ વારસદાર કહેતા. ગાંધી અને વિનોબા બંનેને આશ્રમજીવનમાં રસ હતો અને સર્વધર્મ સમભાવ એ તેમનો આદર્શ હતો. ગાંધીજી દરેક હતો. વર્ધાના ગાંધી આશ્રમનું સંચાલન કર્યા બાદ વિનોબાએ ધર્મના મૂળમાં ગયા અને માનવધર્મના ઉપાસક રહ્યા તેમ વિનોબાએ પવનારમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો અને જીવનભર ત્યાં જ રહ્યા. પણ વિશ્વના મોટા ધર્મોનો અભ્યાસ કર્યો અને દરેક ધર્મ પ્રેમ, ગાંધીજી અને વિનોબા બંને આચારણમાં માનતા. જે વિચાર કરુણા , બંધુભાવ અને શાંતિ જ શીખવે છે તેમ પ્રતિપાદન કર્યું. કે જે જ્ઞાન આચરણમાં ન ઊતરે તેનો તેમને મન કશો અર્થ ન અને “ઓમ તત્સત્ પ્રાર્થના અને ‘જય જગત’ સૂત્ર આપ્યાં. ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૧૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી - વિનોબા બંને અઠંગ દેશપ્રેમી છતાં પોતાને સદાય તેમના હૈયે રહ્યાં. વિનોબા ગામડામાં જ રહ્યા અને ઋષિખેતી વિશ્વનાગરિક માનતા. ગાંધીજીએ પાપનો વિરોધ કર્યો અને પાપ વડે ગામડાને સ્વનિર્ભર બનાવવા પ્રયાસો કર્યા. વિનોબાના સર્વોદય કરનારમાં વસતા મનુષ્યમાં શ્રદ્ધા રાખી. વિનોબા અને ગાંધીજી આંદોલનનો પાયો જ એ હતો. તેઓ ૧૩ વર્ષ સુધી ભારતમાં ફર્યા બંને આજની ભાષામાં કહીએ તો સ્ત્રીશક્તિકરણમાં માનતા. બંને અને છ આશ્રમ સ્થાપ્યા. ગાંધીજી સ્વરાજ્ય લાવવા મથ્યા અને બ્રહ્મચર્યના ઉપાસક, પણ અન્ય બ્રહ્મચારીઓની જેમ સ્ત્રીઓને વિનોબા એ સ્વરાજને સુરાજ્ય કરવા મથ્યા. તિરસ્કારવાને બદલે સ્ત્રીશક્તિને સન્માનથી જોતા અને લોકોને નઈ તાલીમમાં તેમનો રસ અને સંસ્કૃતનું તેમનું જ્ઞાન જોઈ તેમ કરવાનું શીખવતા. ગાંધીજી કહેતા કે બ્રહ્મચર્યના મારા આદર્શને ગાંધીજીએ તેમને આચાર્ય અને રાષ્ટ્રીય શિક્ષક કહ્યા હતા. વિનોબાને વિનોબાએ જીવી બતાવ્યો છે. વિનોબા ભારતની ઋષિપરંપરાના ગાંધીજીના વિચારોમાં અત્યંત શ્રદ્ધા હતી પણ રાજકારણમાં તેમને વારસ હતા. ગાંધીજીના અગિયાર વ્રતોને વિનોબાએ જીવી બતાવ્યો રસ હતો નહીં. તેઓ હરિજન, શિક્ષણ, આશ્રમસંચાલન, કાંતણ છે. વિનોબા ભારતની ઋષિપરંપરાના વારસ હતા. ગાંધીજીના વગેરે કામોમાં સંકળાવાનું પસંદ કરતા. પવનારનું તેમનું અગિયાર વ્રતોને વિનોબાએ કાવ્યબદ્ધ કરીને મૂક્યા હતા જેથી બ્રહ્મવિદ્યામંદિર ગાંધીજીના સ્વાવલંબન, સંયમ, અહિંસા, સાદાઈ આશ્રમવાસીયોને યાદ રહી જાય. ગાંધીજી અને વિનોબા બંનેમાં વગેરે સિદ્ધાંતો પર ચાલતું. સમાજસેવાની ભાવનાનાં મૂળ અતિશય ઊંડાં હતાં. ગાંધીજીના ગાંધીજી અને વિનોબા બંને લગભગ ૮૦ વર્ષ જીવ્યા. ગાંધીજીએ દેવ દરિદ્રનારાયણ વિનોબાના પણ દેવ હતા. ગાંધીજી ગયા પછી આવનારા મૃત્યુનો અણસાર પામી લીધો હતો અને તેને માટે તૈયાર એમની સેવા માટે તેમણે ભૂદાનયાત્રા શરૂ કરી અને જમીનમાલિકો હતા. વિનોબાએ અન્નજળ છોડીને મૃત્યુને વધાવ્યું હતું. ગાંધીજીની ગરીબ ભૂમિહીનોને સ્વેચ્છાએ જમીન આપે તેવી આબોહવા ઊભી હત્યા પછી વિનોબાએ લખ્યું હતું, ‘ગાંધીજીનું મૃત્યુ એવું જ થયું કરી. ૬૮ વર્ષની ઉંમરે ૪૦,000 માઈલ ચાલ્યા અને ગ્રામદાન, જેવું તેમના જેવા મહાપુરુષનું થવું ઘટે. હવે તેમની ચેતના તેમના કાંચનમુક્તિ વગેરે જેવા વિચારો ફેલાવ્યા. સમાજસેવા માટેનો શરીરમાંથી મુક્ત થઈ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. પહેલો રામન મૅગ્સસે અવૉર્ડ ૧૯૫૮માં વિનોબાને મળ્યો. સર્વોદય એટલે કે સમાજના છેક છેવાડાના માણસનું કલ્યાણ 203, Block No. 1, Elil Abode 3 cubes, ગાંધીજી અને વિનોબા બંનેના હૈયે વસ્યું હતું. સર્વોદય, અહિંસા Nr. Mahadevpura Flyover, અને કરુણા એ બંનેના જીવનનાં ચાલક બળો હતાં. બંને ગામડામાં B/h Raga Appartment, Mahadevpura, વસવા માગતા હતા અને ગામડાના ઉદ્ધારમાં જ દેશનો ઉદ્ધાર Banglore (560048) South India જોતા હતા. ગાંધીજી ગામડામાં વસી શક્યા નહીં પણ ગામડાં M. 9833708494 ‘‘સામાન્ય સ્તરથી ઊંચો ચડેલો કોઈ વિરલ આત્મા ક્વચિત જ જન્મે છે, કે જેણે ઇધર વિશે વધુ ગૂઢ ચિંતન કર્યું હોય, દેવી હેતુની વધારે સ્પષ્ટતાથી પ્રતીતિ કરી હોય, અને દૈવી માર્ગદર્શનને વધુ વીરતાપૂર્વક અમલમાં મૂક્યું હોય. આવા મહાન આત્માઓ પ્રકાશ અંધકારમય અને અવ્યવસ્થિત જગત માટે દીવાદાંડીનું કામ કરે છે. ગાંધીજી એ પંગબરોમાંના એક છે, જેમનામાં હૃદયની શૂરતા, આત્માનો વિવેક અને નિર્ભીકોનું હાસ્ય જણાતાં હતાં.'' -ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ગાંધી, મહાવીરના સાચા અનુયાયી હતા. મહાવીરના ધર્મને તેમણે દિપાવ્યો છે. અને સાચે જ વિશ્વધર્મ બનાવ્યો છે. ગાંધીજી જન્મથી જૈન હોત તો એમ જ કહેવાત કે જૈન ધર્મના પ્રચાર માટે જ પ્રવૃત્તિ કરે છે. મહાવીરનો સંયમધર્મ ગાંધીએ પરો સ્વીકાર્યો છે. અહિંસાને પરમ ધર્મ તરીકે સ્વીકારી છે. તેઓ મોક્ષમાર્ગના પથિક હતા. અહિંસા, સંયમ, તપ, મોક્ષમાર્ગ છે એમ દઢપણે તેઓ માનતા અને તે પ્રમાણે તેઓ જીવન જીવ્યો. - ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૧૬ (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ Gandhi's Hind and His Swaraj Avadhesh Kumar Singh અંગ્રેજી ભાષા સાહિત્યના વિક્રમ યુનિવર્સિટી, ઉર્જન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના વરિષ્ઠ અધ્યાપક. પૂર્વે આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ, હાલ શ્રી અરવિંદો યુનિવર્સિટીના કુલપતિ, વાચન, વિચાર, ચિંતનના શોખીન. ચિંતન-વિવેચનના અંગ્રેજી સામાયિકના સંપાદક. અનેક શોધપત્રો અને અભ્યાસગ્રંથોના લેખક અનેક પુરસ્કારોથી વિભૂષિત. In Ganhdi's corpus of writing, every word of Indian social behaviour and political character of matters. However, three texts, My Experiments with Indians, in particular those who, in the postTruth, Satyagraha in South Africa and Hind Swaraj, independence era, have sanitised the stand out for showing the trajectory of his thoughts autobiography of unpleasant incidents and and their evolution at different stages in his life. misdeeds to create a false image of Gandhi. Satyagraha in South Africa (1928) deals with his Of the three, Hind Swaraj has emerged as one experiences and exposures at a level larger than of the most seminal texts by Gandhi and also among that of an individual, giving him an insight into the all texts written in the 20th century. It was writtern exploitation and racial discrimination of Indians against an impending pessimism that visionaries (Asians/ blacks) by the British (whites). Moreover, and artists had foreseen as a consequence of through these experiential insight, his strategies and colonisation, modernisation and economic order terminology of resistance evolved from resistance based on individual and national greed and to satyagraha (Soul Force) via active resistance exploitation. Its realistic assessment of the situation (including Thoreau's civil disobedience). passive and prophetic elements can be discerned from the resistance and sadagraha (insistence on virtue). He fact that just six years after its publication, humanity gave a new meaning to satyagraha against its literal saw the First World War and the ugly consequences meaning, i.e., 'insistence on/ for truth', by reverse of technology in the form of large-scale destruction translating it as 'Soul Force', 'Truth Force' or 'Love inflicted by modern warfare. A quarter century later, Force'. Gandhi advocated it in Hind Swaraj as the this was followed by an even more devastating means of attaining swaraj of Hind (India), to be Second World War. practised in the subsequent struggle for India's Hind Swaraj deals with most of Gandhi's central independence and discussed in My Experiments concepts and concerns like satya (truth), with Truth. This work is unique for its disarming satyagraha, Swaraj, Swadeshi and sarvodaya (the honesty in baring one's follies and weaknesses and progress of all). It problematises the then notions of thereby is unprecedented in modern Indian history. development, modernisation, education and In writing this, Ganhdi frustrated the indulgence of civilisation in particular, and by proposing their his followers in mythopoesis, and risked his status alternatives, it disturbs the intoxicated proponents as the leader of masses who would not have of modernisation in India and abroad even now, as accepted little moments of mortal weaknesses in it did, since its publication when it critiqued them. him. It however, proved that it was not just a moment Hind Swaraj can be baldly summarised by (in South Africa, moments that led to evolution of an taking recourse in Rajmohan Gandhi. ordinary mortal into, as the popular perception had At one level, Swaraj of self-rule must mean an it, the "Saint of Sabarmati' or the Mahatma). It stands individual's rule over himself or herself. At the in contrast to the hypocrisy that became the hallmark political level, it means home rule or self ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૧૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ government. But if it is to satisfy, self-government beyond their shores. In this, lies the foundation of must be grounded on the control that leaders and the Gandhian model of decolonisaiton. citizens exercise over themselves. From the four sentences of Rajmohan Gandhi Also, Hindus and Muslims all belong to the (2006:153), Hind Swaraj can be seen as woven composite Indian nation which is perfectly entitled around the principal themes of colonisation, to self-government. Regecting western/ modern modernisation and economic system. Even these civilisation and its inseparable component, brute three themes can further be reduced to one word, force, Indian must embrace the simple life, swadeshi i.e., 'exploitation' in economic terms or 'injustice' in (What one's own country makes), and satyagraha. ethical terms. Both terms are interrelated because Only non-violence suits the genius of India; violence injustice is a consequence of exploitation that is futile, western and destructive of India's future alllows certain privileged vested interests to (Gandhi 2006: 153) maintain structures for their selfish ends. It creates The First paragraph of the preceding quote a parasitic class that thrives on the sweat of the defines swaraj and the second, the Hind of the title. unprivileged. And that makes it unethical and a spot Along with it, Gandhi informed us about his own of concern to democratic institution, for the very concept of nation, marked by 'composite' character. existence of exploitation is symptomatic of the Rejecting the exclusivist/jingoist notion of nation, he failure of democracy. punctured the myth peddled by colonial scholars who Gandhi objected to colonisation and gave the credit of making India a nation to the British. modernisation/ civilisation because they denied To Gandhi, India was a 'natural and cultural nation dignity to human beings and thrived on the which was made so before the British came, by the exploitaiton of many by a few, thereby perpetrating great men and seers of India who travelled from one injustice. Here, it has to be borne in mind that in part to another. He added that Indian resistance to Hind Swaraj, Gandhi seemed to the concerned with colonisation and struggle for freedom made India external colonisation, but his life and work proved a political nation. Here it is worth noting that Gandhi's that his struggle against exploitation went beyond inclusive concept of nation countered the narrow. targeting foreign rule, as it included targeting internal Western nation of nation that informed Tagore's colonisation in a society by a dominant class, caste, concept of nationalism in his book Nationalism group, gender or religion. That is why he waged (1917) (See singh 2006) struggle against the exploitation of labourers, For Gandhi, happiness lay in simplicity. It was farmers, low castes and communal divide. In this in direct proportion to freedom from dependence sense, his project against colonisation, exploitation on external factors. The greater the dependence on and injustice emerges as a trope for struggle other, the lesser the chances of attaining happiness. against exploitation and injustice, without harbouring He saw 'village' as an elementary unit of the nation any ill-will for the persons responsible for them. whose happiness would depend on the mantra of Gandhi understood the true character of self-reliance, with its members as 'prosumers' colonisation which necessitated the colonised (producers as consumers), not depending on any societies to be termed as the 'areas of darkness' city or metropolis. Happy villages would make a and 'White man's burden'. Colonisers used happy nation, and happy nationalism would lead to modernisation, enlightenment and development as happy internationalism. The seeds of conflict excuses to justify their presence in the colonies and between nations often lie either in their greed or in to continue the exploitation of resources - natural their reliance on economic/energy resources (raw material), human (bonded labour), economic 490 - 8 211-24uRule પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ (revenue and tax), intellectual (knowledge systems to learn, live, love and co-exist in peace with others. and texts through translation) and cultural/historical For him, exploitation/injustice was the worst sin, and (annexation of cultural and archival artefacts). labour, the true dharma ('right path'). To support this Gandhi called colonisers traders and stopped just view, I cannot resist the temptation of citing an short of pronouncing them as thieves. Along with eloquent extract from Ganhdi's letter dated 13 the 'external thieves, he did not spare those who October 1921 in Young India to Rabindranath did not work for their food, or 'internal thieves' - as Tagore, the Bard of Bengal. he referred to them in a letter to Rabindranath To a people famishing and idle, the only Tagore (cited later in this discussion). Moreover, acceptable form in which God can dare appear is Gandhi's rejection of colonial systems and work and promise of food as wages. God created processes was preceded by an understanding of man to work for his food and said those as wages. their true character. Colonisation systematically de- God created man to work for his food and said that systematises the native structures - religious, those who are without work were thieves. Eighty per judicial, financial, administrative and educational - cent of India is compulsory thieves half the year. Is it and replaces them with alien system and any wonder if India has become one wast prison? institutions. The British did the same in India. (Gandhi : 257) Gandhi's opposition to the British system of Returning to Hind Swaraj, It is congruous to education, railways, parliamentary system of state that it is among the first few texts that governance, modern medicine and judicial system, pronounced the end of ambivalence towards stems from the fact that they proved poor colonisation after the Freedom Struggle of 1857. alternatives to the long tradition of the native After the Struggle, Queen Victoria took over India systems. Apart from this, these systems were from the East India Company, and India came selectively used for servng colonial purpose - as directly under the colonial rule of the Crown. The was the case with the introduction of railways in failure of the Struggle was a jolt to the national India - or more for military than civilian purpose. As psyche, There were some who like Narmad, the a part of his tactics, Gandhi - in his unalloyed precursor of modern Gujarati literature, had seen criticism of civilisation/modernisation / machinery British rule as a blessing, and Mirza Ghalib, the and exploitation / materialism greed - made renowned Urdu poet, who had censured the freedom sweeping remarks against these for 'de- fighters (the 'mutineers' for the colonisers or the familiasring' and attracting attention towards them 'purbia' [easterners], as he called them) for the through as exaggerative mode of constructing destruction of Delhi. In the next phase, this was discourse. However, it is difficult to surmise that a replaced by ambivalence in the last quarter of the perspicacious person was oblivious of the 19th century. After the founding of Congress and weaknesses of Indians or of the uses of technology, activities of freedom fighters like Shyamji medicine or education that he himself had had. Krishnavarma and V.D. Savarkar, (who would fall Gandhi was against these because they led wo/men under what Gandhi called 'Indian school of violence to stray away from her/his nature and divorced her/ for ending India's occupation br Britain'), and B.K. him from labour. He rejected the clerk-spawning Gokhale and B.G. Tilak in India, the ambivalence education system, for it failed to make labour and had come to an end, but there was difference of value -oriented education an integral part of it. He opinion regarding the means of achieving freedom believed in empowering people with education, a through violent means, i.e. brute force, or peaceful humanistic education that would teach its pupil how means. Shyamji Krishnavarma and V.D. Sarvarkar ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક 'સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૧) Page #120 -------------------------------------------------------------------------- ________________ among others, advocated the former and Gandhi, the latter. Hind Swaraj end the ambivalence and paves the way for satyagraha as the means of resisting colonisation, injustice and exploitation. Moreover, with his moral stand, Gandhi transformed the paradigm of the colonial struggle. With his intervention, it was no longer a conflict between the coloniser (the British) and the colonised (Indians) but between two sets of value systems - unjust, oppressive, authoritarian and violent brute force on the one hand, and humane, democratic, peaceloving and culturally superior Love/Truth/Soul Force, or Satyagraha, on the other. The latter is needed even more today, though there is no country under colonial rule. The end of physical external colonisation, however, has not led to a peaceful, equal society. In the case of India, For instance, mere political freedom from the colonial rule has not ensured a conflict - free society. The reason for this is we have failed to dislodge the institutional forms of inequality, injustice and psychological structures which have been perpetuated by years of external and internal colonisation. So, sahishnuata (tolerance), ahimsa (non-violence or non-injury) and Satyagraha still remain relevant as political strategies in the socalled post-calonial society. Gandhi Hind Swaraj presented a model for the post-colonial world- when colonisation was almost at its peak covering about 80 per cent of the globe and long before the end of physical occupation, as in the case of India. Moreover, the text is not based on perpetual hatred against the colonisers. Gandhi's satyagraha is 'for' all and 'against' none, whereas all other models of resistance and struggle against colonisation and exploitation cannot go beyond the binary mode of 'self' and 'other' and therefore can neither accept the 'other', as it is/was, nor submit to it for a harmonious future. Gandhi's model of decolonisation and of the struggle for independence differed from his contermporaries because of his insightful reading of the phenomenon. Besides analysing the motives, strengths and weaknesses of the colonisers and the colonised, he was wise enough to realise that the coloniser-colonised discourse and its practices were constructed on inequality, i.e. the high and the low pedestals of relational hierarchy. Gandhi not only levelled the playing field, but also put Indian civilisation on a higher plane by calling it superior to the Western. In his fight against discrimination, he erased the difference by first deflating the myth of the superiority of the coloniser. In south Africa, Gandhi was ignored and humiliated, but he did not either aim at humbling the British (or whites) or take the pledge of expelling or overthrowing them there. After his return to India, he found that about 30 crore Indians, according to Sri Aurobindo's estimate (Aurobindo 1908:5), were rules by about 1,00,000 British. Despite the glaringly plausible evidence of the coloniser's superiority - With the unbelievable ratio of 1:3000- he made the colonised (the blacks/ Asians / Indians) think, feel and be equal to their masters. His prime objective was to shift from servile deference to the colonisers to irreverence (not negative but positive), to the institutions of discrimination of exploitation and injustice like law, policies and governance (including taxation) that were formed as the means of preserving and ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક Gandhi read colonisation diggerently from others, particularly the colonisers who had peddled the myth of their physical, cultural and intellectural superiority. In Hind Swaraj, Gandhi punctured that myth and proved it an illusion, thereby changing the paradigm of colonisation. He seemed to have rejected colonisation on ethical grounds because it is based on exploitation and injustice. Moreover, it leads to de-humanisation of the colonised because prolonged enslavement leads to inferiorisation of many by a few. Changing the existing perception of colonisation, he proposed that the British are in India not because of their superiority but because Indians are complicit in their colonisation (Gandhi 1931:34-35). ૧૨૦ સત્ય-અહિંસા-અપરિગ્રહ Page #121 -------------------------------------------------------------------------- ________________ furthering inequality and discrimination. Swaraj, without dislodging these institutions, would mean replacement of one class, race and mindset with another. In this sense, swaraj, in the psychological and intellectual sense, has failed to good measure because the institutions of inequality have remained intact. Gandhi remarked, with his usual ironical connotations, in the prefatory part of his text that Hind Swaraj is so simple that 'it can be put into the hands of child' (Aurobindo 1908:14). The fact is that its simplicity is a facade, as it earned vituperative estimate for the views it had expressed. Shyamji Krishnavarma, whom Gandhi had met at the India House in London during the latter's visit, called him 'an admirer of Jesus Christ trying to put into practice 'the extreme Christian theory of suffering' (Parel 1997: Iviii). However true Krishnavarma's opinion might be regarding the influence of Jesus Christ on Gandhi, it was an implosion, not an explosion, of ingluence on him. Gandhi is to be credited with transforming Christ's love into a full-fledged way of life in more difficult times. Martin Luther King. Jr. also expressed this concept for all those who tried to understand Christ and Gandhi. Gandhi was probably the first person in history to lift the love ethic of Jesus above mere interaction between individuals to a powerful and effective social force on a large scale..... If humanity is to progress, Gandhi is inescapable (Sharma 2007). Further, Hind Swaraj emerged as the most fascinating site of contest between two eminent politicians of the period when its author was himself alive. It was a witness to the intriguingly interesting difference between Gandhi and Jawaharlal Nehru over the prospective project of modernisation of Hind (India) that would determine the nature and future of swaraj and Hind. The following excerpt from Nehru's letter to Gandhi (9 October 1945) shows the fault-lines of disagreement on the issue: It is many years since I read Hind Swaraj. But even when I read it 20 years ago it seemed to me ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી completely unreal... It is 38 years since Hind Swaraj was written. The world has completely changed since then... consideration of these questions must keep present facts, forces and the human material we have today in view, otherwise it will be divorced from reality (Rudolph and Rudolph 2006:25). It was a clash of two different perceptions of the world, and approaches to it. Gandhi was a spititualist and romanticist, whereas Nehru was materialist who dreamt of a new world in which science and technology had a pivotal role. Gandhi wanted development based on his order of values including justice, without distorting or destroying essential foundational strengths of the society and its constituent units. This urged him to see points of agreement even in the views of those who disagreed with him. Despite Nehru's rejection of Hind Swaraj as 'unreal' on the grounds mentioned earlier and its unsuitability to the ideology and methods of Congress, Gandhi, however, saw 'no great difference' between them with regard to their modes of thinking and understanding things. The question arising in our mind is: If Gandhi could not make his political heir understand his mission of attaining swaraj of Hind, who else would? In fact, we strive to understand it because we are not Nehru. So, we can understand it. And even if we misunderstand it, we do not misunderstand it as much as Nehru didi. Hind Swaraj contains ample substance to earn the labels of utopia and unrealism for it. But a utopia is a prerogative of distinguished souls like the Buddha, Mahavir, Christ and Mohammed who proposed new utopias in their discourses which are yet to be realised. William Shakespeare's Commonwealth, described in The Tempest, is a utopia, so is Gandhi's world. Hind or village. He was entitled to his vision of utopia as an individual. But no one conceded it to him, out of the fear that if they accepted it, the majority of India-other than this. minuscule minority- would have followed his words without caring for the consequences. વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૨૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ All utopias are extended alternatives, carried to extremes, No text contains as many utopias or alternatives as Hind Swaraj does. It provides a critique of and complex alternatives to the Western project of modemisaton and development, colonial education and history (from the history of kings and wars to the history of periods of love and peace). Further, Gandhi was no naive romantic utopian as artists or poets are, but a practicing activist who experimented with alternatives and implemented them as well. As regards the question of the impracticality of Gandhi's views, one can argue that in their own times, all visionaries like the Buddha, Mahavir, the Christ, Mohammed and Karl Marx remained, and still remain, impractical and unrealistic. The Buddha and the Christ became increasingly impractical even for their followers, else why should there still be so much sectarianism and violence in their fold and the need for practising their principles? Similarly, the marxists have failed Marx in Germany, the land of his birth, and elsewhere. All alternatives allow us to peep into insights and innovation in ideological positioning, and for stratergising and bringing about the desired change in a given situation. ('divorced from reality') and an imaginary world of yester years. The interest in the text and its attitudes has proved Nehru wrong to a good extent. Hind Swaraj, as is obvious, is in the form of dialogue, an age-old device ever since Plato used it in the West. In the Indian tradition, the samvad (dialogue) between Yagyavalkya and Gargi, and between Yama and Yami prove the time-tested significance and validity of the dialogic mode. It is my concern here not to discuss the dialogic mode, but to consider the role of dialogue in relation to satyagraha. Satyagraha is resistance or disobedience qualified with the adjective 'passive' or 'civil' respectively. In certain quarters, it might suggest the closure of the possibility of dialogue. Gandhi's model of Satyagraha, however, values and respects dissent but does not mean obstructing diaglogue with the individual/object/agency to be resisted. Gandhi himself continued dialogue with all those he resisted at the intellectual, political and spiritual levels. At the spititual level, dialogue assumes the form of silence or dialogue with one's own self or dialogue with the other as if the other were one's own self or dialogue with the other as if the other were one's own self. The Gandhian mode and model of dialogue assume significance in a world in which the clash of civilisations is not an idea but a reality. Beyond Hind and Its Swaraj Hind Swaraj is a problematic yet prophetic text. It problematises the institutions and notions that were familiar and fundamental to human existence towards the end of the first decade of the 20th Century. Its ability to problematise fascinates us beyond measure. With its sweeping generalisations against railways, doctors and lawyers, it disturbs and shakes us. In the process, if examined closely, it allows us an insight into Gandhi, the strategist or the tactician. Gandhi's main issue was the colonisation of india by the British. In order to understand this process, he examined the strengths and weaknesses of the colonisers (the British) and પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Gandhi's Hind Swaraj is a mutiny against mindless modernisation, and he argued vehemently for a new way of looking at development. He expressed his angst against the Western project of modernisation; a larger project that would have led to, what E. Husserl and M. Heidegger referred to as 'the complete Europeanisation of the earth and mankind' (1988: 434-42). In the West, there were many sceptics like A. Schopenhauer and the lesser known P. Hacker (1913-1979) and his contemporary. J.W. Haeur, who had critiqued the project of Western modernisation. The other 'West that went into the making of Gandhi and his Hind Swaraj had already done it. The problem was that the 'other' West was a minority, as was Gandhi in India at the time of his advent; a lone voice in the Indian wilderness. To Nehru, the text was unrealistic સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૨૨ Page #123 -------------------------------------------------------------------------- ________________ the colonised (Indians). He rejected the myth of political and civilisational superiority of the British and their institutions of parliament and the press. He exposed the true English character as greedy: the British were timid traders and shopkeepers with no real interest in the welfare of India but only their own as they drained Indian resources for their own prosperity. He did not accept the validity of the 18th century Enlightenment or 'civilising mission' of the colonisers, at least not in the case of India which had nothing to learn from the colonisers. In this sense, the text is like a mirror to see and recognise ourselves. And for everything he rejected, he proposed his own model with his own terms and tools. For instance, decolonisation and Independence are possible only through swaraj that, for him, stands for 'Rule Thyself (to Rule Others)'. Moreover, it can be sustained only through swadeshi and satyagraha. Gandhi analysed logically like the Buddha, who acknowledged that there is suffering in the world, the suffering has a cause which is desire. In the elemination of the cause is the end of the suffering. Likewise, Gandhi accepted the fact that there was colonisation/ exploitation in the world/India. The cause, according to him, lay in the colonised's inability to resist the coloniser, for which satyagraha emerged as the means of freedom from colonisation. The sustained protection of freedom from colonisation would then depend on swaraj and swadeshi. This is discernible in the four-stage solution of the problem of attaining swaraj of Hind towards the end of the book: (1) Real Home Rule is self-rule or self-control. (2) The ways to it is passive resistance: that is soul force or love force. Incidentally, neither the word Hind nor "Indian' appears in the aforementioned extract. It suggests that by the time Gandhi was signing off the discourse, his concerns had transcended hind of the mind and hind became a trope for us, i.e., the entire humanity. More importantly, Gandhi was against a civilisation built on greed, crass materialism, exploitation, brute force and injustice. This civilisation invites clash sooner or later, and as a consequence, however hard we try to ignore or reject the thesis or idea of the clash of civilisations and propose the thesis of the confluence of civilisations, the idea of the clash is still a reality. If we wish to see that the clash does not lead to catastrophe. Gandhi's path is at least one of the best and the least violent among the 'tested' alternatives available to us. Hind Swaraj is a prophetic text, as it anticipated many a problem that plagued us then. It does so even today as we did not pay heed to the caution implicit in Gandhi's caveat. It is difficult to accept his outright rejection of railways, lawyers or doctors which he regarded as a consummation devoutly to be wished' (Young India 26 January 1921, in Gandhi 1986:27). But it is also difficult to ignore the fact that while the fast modes of transport have shrunk distances, they have also added to the spread of epidemics such as bird flu and swine flu. Global warming and fast depleting natural resources have created a crisis of survival for humanity. The crities or rejectionists of Hind Swaraj get trappped in Gandhi's sweeping generalisations; these appear to have been used as a device of maximisation to attract attention to the manifestation of the new culture of machinery, but have been taken too literally. Though Gandhi did not want to incorporate any change in the text except for one wrod, there was some changes in his stand: 'I am not aiming at destroying railways or hospitals, though I Would certainly welcome their natural destruction' (ibid. :26) It is no surprise, however, that the world is સત્ય-અહિંસા-અપરિગ્રહ (3) In order to exert this force, swadeshi in every sense is necessary. (4) What we want to do should be done, not because we object to the English or because we want to retaliate but because it is our duty to do so I bear no enmity towards the English but I do towards their civilisation (Gandhi 1931:16) ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક ૧૨૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ rediscovering Gandhi for the solutions of its problems. Yet humanity is not prepared to follow in practice what Gandhi suggested as the preconditions for the resolution of human crises in 1921, when Gandhi noted, 'It requires a higher simplicity and renunciation than the people are today prepared for (ibid. 27, emphasis added). In his article 'Postmodern Gandhi', Lloyd I. Rudolph poses the question, "Hind Swaraj: A Text for its Time or for Our Time?", and after discussing it in about eight pages (14-21) concludes with the title of the book, 'Hind swaraj's post-modernism can be found in its ability to reject and go beyond modernity' (Rudolph and Rudolph 2006:21). The very title of the book by Lloyd I. Rudolph and Sussane Hoeber Rudolph proves that the text is not only for its own time but for all times and societies that would have inequality, injustice and exploitation - physical, economic, intellectual and cultural, epitomised by colonisation - internal and external of the past and neo-colonisation of the present century. the Ultimate and Narayana (the Lord) with daridra narayana (the Lord of the poor) and practiced seva (Service) of the suffering poor and tyaga (renunciation) for the sake of others, as the highest Indian values with no discrimination. In the process, he re-contextualised the old yet somewhat oversighted practices and terms of Indian culture, i.e. concepts of prem seva lokasangraha (welfare of all), satyagraha swadeshi and swaraj in a new meaning in Hind Swaraj in his life." Hind Swaraj is 'a soldier's manifesto and not a scholar's survey (Gandhi 2006: 155).? But the fact is soldiers do not write manifestos; they prepare war plans, and beyond war room strategies, they fight on battlefields, Closely examined, Hind Swaraj is a manual of the new non-violent revolutionary soldier without sword, shield or bullet, and a methodology for a scholar inviting him to come out of his speculative mould and put in to practice his or her own altenatives the way they evolved gradually out of Gandhi's incontinent straining for a lasting alternative. In this sense, Hind Swaraj is a poetics of tactics against exploitation, injustice and tyranny, and will serve as a model for all humanists who will wage war against them without shedding even a drop of blood. The tractician or strategist in Gandhi was equally careful about the 'political timing' of launching/implementing his movements/ alternatives - for it was imperative to build strength for the ripe political moment for achieving success through non-violent means which was difficult to follow under some conditions. Even if we reject all his views, his methodology is difficult to reject. Just one concept of satyagraha, Gandhi's version of passive resistance, would suffice to make the book relevant for all times. Leo Tolstoy found it to be so, and wrote that it was, in a letter dated 10 May 1910, 'of the greatest importance not only for India but for the whole of humanity' (ibid). In addition: Hind Swaraj is a liberating text. It does not instil a sense of inferiority complex those who wish to receive or follow it. It liberates them ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક The question, however, is: what makes Hind Swaraj a Text for 'our' time and even beyond and Ganhdi, an experimenter and thinker? The answer lies in its/his ability to give a new direction and purpose to humanity in crisis in India in particular and the world in general. The ultimate purpose of human life in the vedic and Upanishadic period was realisation of the Brahman, the Ultimate and infinite, through meditation and penance - which in the course of time was superseded by ritualism. The Buddha brought about a paradigm shift in it by insisting upon the realisation of truth on the basis of rationality, and replaced penance with love and compassion. The Bhakti poets and mystics replaced rationality/intellectuality with prem (love) in its various manifestations as nigum (the unqualified Absolute Being) and sagun (the positively qualified Absolute Being), and extended it to bhakti (devotion). Gandhi, pained at discrimination, exploitation and suffering, replaced સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૨૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ from the bondage of self and others. It indirectly asks but more signigicant is the method(s) that Gandhi its readers to see the reader and editor both in used in it to understand various issues of his time, himself/herself, and critique the contemporary and the alternatives he provided. All his alternatives, situation. It equips its readers with a positive attitude suggested in Hind Swaraj, are not 'sacred', for they to see things in a new perspective and methodology. were responses to some dated issues. However, Beyond this, there is much in it that is dated and in Hind Swaraj, Gandhi's attitude and methods to situation-specific issues of human concerns have 'alwaysness', and At some level, Hind Swaraj 'happens' in alll of humanity can ill-afford to ignore them; if it does so us an the dialogue between reader and editor is at all, then it would be at its own peril. not just between a sceptic and Gandhi, or between Notes an extremist and a liberal, but between intellect and 1. Rajmohan Gandhi (2006:153) adds G. K. soul or differentiating and non-differentiating Chesterton's Comments in the Illustrated intellect. The bhedbuddhi (differ-entiating intellect) London News of September 1909 to the list of operates through binary opposites as it understands reading that had a formative influence on and see different phenomena in terms of their Gandhi's Hind Swaraj. 'other.' The binaries, however, collapse, and get 2. With full awareness of the distinction between merged into abhedbuddhi (non-differentiating neeti and nyaya, Amartya Sen considered that intellect) which is the Infinite Soul. In this, even the the concern for them and the distinction between British rule, or any instrument of exploitation or them figure evrywhere, 'We have, however, suffering, is not the 'other' but a part of the oceanic had a most clear-headed discussion of it. Neeti self or Soul. Here, Gandhi;s Hind Swaraj transcends is about arrangement and rules, about the Hind and its Swaraj, and aims at adhyatmik swaraj right thing to do. Nyaya is about what's (spiritual regeneration) of all that would allow happening in the world. So neeti is about rules everyone to realise one's potentialities by not being and arrangements and institutions and they dependent on others or by not encroaching upon don't necessarily deliver. In the context of others (Gandhi 2006:155). democracy, the democratic institutions might Hind Swaraj is not a sacred text, as over- exist, but their utilisation might be quite limited, enthusiasts at times might resist critiquing it (though partly through our own fault because we don't Gandhi might be a 'sacred warrior', a Nelson engage enough, partly it's about the way media Mandela, called him). It is a seed-text.' The seed is is organised and its limits or the way parties not judged on the basis of its form or surface but on are organised. That immediately leads to a the basis of the prospective plant/ tree, flowers and clash between the intentions of neeti and the its fruition. If we remain trapped in its exteriority, we actual realisation of the neeti (Sen 2009:12). would never be able to understand either its This partly explains Gandhi's criticism of the seediness or its potential to be a tree in full blossom parliamentary system of governance in with flowers and innumerable seeds for ensuring democracy (Sen 2009a and 2009b) its continuity in future. But for that to happen, the 3. As an instance, one can take the case of seed has to 'unseed' itself in suitable soil, water and Gandhi's concept of buniyadi talim (foundational air. To preserve the seed, as it is, would be education), that we ignored. Despite its tantamount to preventing it from realising its successful implementation in select institutions potential. In Hind Swaraj, message is important. So such as Gujarat Vidyapeeth we allowed it to fail is medium (Gujarati first and English in translation), by not making it an integral part of the ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૨૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ 4. mainstream system, and thereby invited chaos in the present education system which provides degree holders who shirk labour and are to a large extent unemployable. For a detailed discussion of resistance, see Singh (2005: 11-72). Further, In would like to add here that a young barrister called M.K. Gandhi had called for 'peaceful' resistance against the proposed Asiatic Ordinance representing exploitation, oppression, discrimination and injustice by the British on 11 September 1906, at a public meeting in Johannesburg in South Africa. The 11 September 2001 attack on the World Trade Towers in New York has now become a watershed date, so many would not even remener the signigicance of 1906. That Satyagraha can be used as an instrument for empowering the masses, for its efficacy against the terrorspawning network and intoxicated individuals remains doubtful today. 5. His argument finds support in the Bhakti Movement that came into existence much before English language, literature or nation in southern India and then spread to different parts of the country. Critics like Grierson could never understand the unique unity of the phenomenon and forwarded false conclusions. For the discussion of the issue, see Singh (2008). 6. The areas of agreement between the two, as understood and noted by Gandhi, in his letter were : 'In your view the real question is how to enhance the intellectual, economic, political and moral power of every human being. In mine too. And every person therein have [sic] a similar right and opportunity to rise higher. The condition of the country and the city should accordingly be similar in respect to food and water, habitation, clothing and recreation...... To ensure that one person does not ride another, the basic unit must be imaginary village or group that can remain self-sufficient and within the group there needs to be mutual dependence. This way of thinking provides a picture of the relationship among human beings inhabiting the entire world (Rudolph and Rudolph 2006:26). This statement underscores the fact that not only villages but cities were also an integral part of Gandhi's concerns. It was a model for the whole world order, from village as the primary constituent to an independent nation to finally the entire world. 7. The dialogic mode, used by Plato in his Dialogues, had been used in the Vedic and Upanishadic discourses as well. Gargi engaged sage Yagyavalkya in intellectual disputation (shastrartha) with her questions; and Yama and Yami discussed the issue of creation. The dialogue between Yama and Nachiketa, Yagyavalkya and his wife Maitreyi are, among others, instances of this mode of argumentation (Gambhirananda 1989). 8. Gandhi's concepts and instruments of contestation against tyranny were the consequence of configurations of compulsions and circumstances that prevailed around him. To his credit, it must be said that he faced every situation fearlessly and making full use of his intellectual cultural tradition, he gave a new orientation to its terms and practice, thereby transforming the stone into a milestone for himself and the entire humanity. For instance, in order to understand India, its people and their condition, Gandhi travelled across India from Karachi in the west to Dibrugarh in the east and from Rawalpindi in the north to Tuticorin in the south, as he noted in Navajivan (9 October 1921, vol. 24 p. 393, in Gandhi 2006:260). People thronged railway stations at all hours of day and night to see Gandhi. Rajmohan Gandhi relates an incident: While travelling one night between Gorakhpur and Benares, he first pleaded with and then shouted at a crowd that would not allow him or (૧૨૬) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ Kasturba or Mahadev to sleep. Finally Gandhi shapped himself hard three times. After the second slap, a passenger said to him, 'What will be out plight if you yield to anger?" The mounting pressure made Gandhi devise an alternative strategy of a weekly day of silence which was/is an age-old practive of maun vra i.e., observing a vow of silence for a period of time which might be a day, week or month. He related it to truth, as he observed in Navajivan (December 1920, vol. 22, p. 11, in Gandhi 2006:260), 'Perfect truth is in silence alone." Similarly, Gandhi strategised to counter the acts of injustice, oppression and violence in all forms, Poverty, for instance, was a violence of the worst sort against humanity. For this, Gandhi attacked the human instinct of greed on the one hand, and on the other, he elevated the poor to the staus of god with his concept of daridranaraya - without fetishising poverty but insisting on a life of simlicity and asking those who had money to help those without it. He did not just philosophise but strategised, and translated this into his actions, accordingly making the masses think and act collectively. For a detailed study of Gandhi as strategist, see Krishnalal Shridharani (1939); Gene Sharp (1960); and Bhikhu Parekh (1989). Along with the earlier discussion pertaining to Gandhi as strategist, I would like to mention another study of him by Richard Lannoy in the chapter, 'Gandhi: Strength Made Perfect in Weakness' (1971). His words in the opening paragraph of the book sum up the intensity of Gandhi's experience and contribution at the individual and national levels: One man, Mohandas Karamchand Gandhi, in the course of one lifetime lived through the experience which elsewhere has usually lasted for many generations. There have been many Indian reformers who have consciously grappled with the issues of secularim, from Ram ઑક્ટોબર- ૨૦૧૮ Mohan (Roy) to Jawaharlal Nehru; but no man has endured the stress of transition form the depths of sacred solidarity to the alienation of the modern world more acutely than Gandhi. He refract the scattered beams of the archaic sacred world through the prism of his magnificently flawed, unique person, and projects them on the dark, predictable future. There is something terrifying about the dimenstionless now which he inhabits. There is no resonance of the past, or, if one likes, no Proustian dimension, to Gandhi's outlook. He is neither an Arcadian nor a Utopian, but a relentless explorer of immediacy - immediate needs, immediate means, immediate ends (Lannoy 1971:373). In the course of his study, Lannoy, following Joan V. Bondurant (1958), make some perspicuous investigation into Gandhian percepts and practices-particularly by interpreting satyagraha as a modification of the guru-shishya (teacher pupil) relationship of interdependence in which both are in a co-operative inquiry into the truth, thereby rejecting the hierarchy and inequality of the teacher (master) pupil (disciple) relationship. Proceeding further on the principle of psychoanalysis, Lannoy considered the satyagrahi as the analyst. In satyagraha, Gandhi's role was that of a therapist who bared a repressed truth hidden beneath the stratagems of weakness, acquiescence, submission and complicity (ibid:381). 9. The term 'seed' is a translation of beej in Gujarati and Hindi. The 'seed-text' character of Hind Swaraj can be understood by citing the concluding words of Wilhelm Halbfass (1988:442); 'For Indians as well as Europeans, the "Europeanisation of the Earth" continues to be inescapable and irreversible. For this very reason ancient Indian thought in its unassimilable, non-actualisable, yet intensely meaningful distance and otherness - is not સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક ૧૨૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ obsolete'. One of the meaningful ways of understanding 'seedness' of Hind Swaraj may be if the words 'ancient Indian thought' from the excerpt are replaced by Hind Swaraj, as in it Gandhi modernised ancient Indian thought in his inimitable manner. Before ending the note, 'I must refer to an insightful essay 'From Hemchandra to Hind Swaraj: Region and Power in Gujarati Literary Cultute' (2003) by the eminent Gujarati poet and critic, Sitanshu Yashaschandra, who deals with problematics of the title and contents of thetext in Gujarati and in its English translation and thereby brings out the contribution of Hind Swaraj in the evolution of Gujarati prose. Focussing on the 'seed words' of the texts like its title sudharo (Which means 'improvement' or 'reforms' or 'a change for better) for vivilisation, he compares his version of English translation of certain extracts of Hind Swaraj with Gandhi's translation in English in Hind Swaraj, or Indian Home Rule. Agreeing with Niranjan Bhagat's description of Hind Swaraj as a 'revolt against the self, he underscores the significance of the text in the history of Gujarati Language - particularly its prose that 'finally stepped out of the hesitant period of thenineteenth century and the limited geography of Gujarat to achieve'. In the words of Leo Tolstoy, who wrote upon his first envounter with this Gujarati book in English translation, it was of the 'highest significance for the entire human race'. (2003; 567-611) QO0 ualer, Biz faha, 43121 23, 420 (E.Lyad) email : avdhesh06@gmail.com V.C.@aurouniversity.edu.in M. 9099973061 Jawaharlal Nehru with Khan Abdul Gaffar Khan at Simla during the Cabinet deliberations. Riding in the rickshaw is Sardar Patel. (૧૨૮) (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને ગાંધીજીની ઇતિહાસદૃષ્ટિ હેમન્ત દવે ડૉ. હેમન્ત દવે વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક છે. તેમણે પૂણેની વિખ્યાત ડેક્કન કોલેજમાંથી આર્કેયોલોજીનો અભ્યાસ કર્યો છે. ઇતિહાસના નિષ્ણાત હોવા ઉપરાંત તેઓ સંસ્કૃત વ્યાકરણ, ભાષાવિજ્ઞાન અને સાહિત્યમીમાંસા જેવા વિષયોનું પણ પારદર્શી પાંડિત્ય ધરાવે છે. માતૃભાષા ગુજરાતી ઉપરાંત તેઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ફેન્ચ, જર્મન તેમજ બંગાળી જેવી અનેક ભાષાઓ પર સારો એવો કાબુ ધરાવે છે. નવનીત સમર્પણ સામયિકમાં તેમની શબ્દ મૂળની શોધ લેખમાળા ઘણી લોકપ્રિય બની છે. ઓગણચાલીસ વર્ષના મોહનદાસ ગાંધીએ કોઈ દૈવી સૃસિક્ષાના નિશ્ચયપૂર્વક અભિપ્રાય નથી બાંધી શકતો' (પૃ. ૧૯૫). આમ, આવેશમાં ૧૯૦૮માં નામની ‘કિલૉનન કૅસલ’ નામની આગબોટમાં બંને સ્થળે આપણને પરસ્પર વિરોધી વિધાનો જોવા મળે છે. એક લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં દસ દિવસ જેટલા અત્યંત સ્થળે તેઓ ‘સત્યાગ્રહના પ્રમાણ પુષ્કળ' હોવાનો દાવો કરે છે તો ટૂંકા ગાળામાં હિંદ સ્વરાજ લખ્યું. જ્યારે મારાથી નથી રહેવાયું અન્યત્ર એનો એક પણ દાખલો તેઓ પોતે જાણતા હોવાનો ત્યારે જ મેં આ પુસ્તક લખ્યું એમ તેઓ પોતે જ એની પ્રસ્તાવનામાં ઈન્કાર કરે છે! અસ્તુ. લખે છે. જ્યારે જમણો હાથ થાક્યો ત્યારે એમણે ડાબા હાથે લખ્યું. હિંદ સ્વરાજ પુસ્તક લખાયું ત્યારે દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો સામે ત્યાંની અંગ્રેજ સરકારે જે ગાંધીજીના ‘માંડ બે વર્ષનું બાળક'! કદાચ, એ લીટીઓ લખતી અન્યાયી અને દમનકારી કાનૂનો દાખલ કરેલા તેનો વિરોધ બ્રિટનમાં વખતે ગાંધીજીને ખ્યાલ નહીં હોય કે તેઓ ભવિષ્યમાં દક્ષિણ રજૂ કરવા માટે ગયેલા ત્યાંથી પાછા ફરતાં એમણે આ હિંદ સ્વરાજ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નામે આ બાળકનો બૃહદ ઇતિહાસ લખેલું (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, પૃ. ૨૪૦). લખશે. આ ઇતિહાસ મહાત્મા ગાંધીએ લખેલો ઇતિહાસનો એકમાત્ર સાવ નાનો આ ગ્રંથ ગાંધીજીના જીવનદર્શનને, એમના સુધારા' ગ્રંથ છે. એ નાની નોંધમાં ગાંધીજીની ઇતિહાસદૃષ્ટિ વિશે અને એ (પાશ્ચાત્ય-ભૌતિક સગવડો) વિશેના વિચારોને સમજવા માટેની ઇતિહાસદૃષ્ટિ સત્યાગ્રહના ઇતિહાસમાં કેવી રીતે પ્રગટ થાય છે ચાવી છે. એ જોવાનો પ્રયત્ન છે. આ પુસ્તકમાં ‘સત્યાગ્રહ-આત્મબળ' એ પ્રકરણમાં જ્યારે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા નારા આપનારા યુરોપમાં વાંચક ‘અધિપતિ ને પૂછે છે કે તમે જે સત્યાગ્રહની ભેર તાણો છો આ ત્રણે ઉદાત્ત વિચારો માત્ર જે તે દેશના ગોરા ખ્રિસ્તી પુરુષોને તેનો કોઈ ઐતિહાસિક પુરાવો ખરો ત્યારે એના ઉત્તર રૂપે ગાંધીજી જ લાગુ પડતી એ અન્યથા અત્યંત જાણીતી વાત સામાન્ય રીતે જે લખે છે તેમાં એમની ઇતિહાસની વિચારણા અને ઇતિહાસની આપણા અભ્યાસક્રમોમાં આવતી હોતી નથી. ગાંધીજીને પણ ફિલસૂફી પ્રગટ થાય છે. એનો પહેલવહેલો પરિચય દક્ષિણ આફ્રિકામાં જ થયો; ત્રેવીસ ‘ઇતિહાસ'નો શબ્દાર્થ આમ થઈ ગયું એ છે. એ અર્થ કરીએ વર્ષના ટાઈ-સૂટ-બૂટ-ધારી મોહનદાસને જ્યારે મારિત્સબર્ગ સ્ટેશને તો તમને સત્યાગ્રહનાં પ્રમાણ પુષ્કળ આપી શકાશે. જે અંગ્રેજી ધાકધમકી અને બળપ્રયોગથી ટ્રેનમાંથી સામાન સાથે બહાર ફેંકી શબ્દો ‘ઇતિહાસ’ એ તરજૂમો છે અને જે શબ્દનો અર્થ બાદશાહોની દેવામાં આવ્યો ત્યારે દક્ષિણ આફ્રિકામાં બિનગોરા માણસો ફૂટપાથ તવારીખ છે, તે અર્થ લેતાં સત્યાગ્રહનું પ્રમાણ ન હોઈ શકે. ઉપર ચાલી શકે નહીં; મોહનદાસને એવું દુ:)સાહસ બદલ પોલીસના કથીરની ખાણમાં તમે ચાંદી શોધશો તે કેમ મળશે? ‘હિસ્ટરી'માં હાથે માર ખાવો પડેલો. પોતાની જાતને બ્રિટિશ નાગરિક સમજતા દુનિયાના કોલાહલની જ કહાણી મળશે. તેથી ગોરા લોકોમાં મોહનદાસ માટે આ ભેદભાવ નવાઈ ઉપજાવનારો બન્યો.૧ એક કહેવત છે કે પ્રજાને ‘હિસ્ટરી' (કોલાહલ) નથી તે પ્રજા સુખી છે. જ સામ્રાજ્યની પ્રજા હોવા છતાં માત્ર રંગને આપણે જ કાળા (...) “હિસ્ટરી' એ અસ્વાભાવિક બીનાની નોંધ લે છે. સત્યાગ્રહ ગોરાના અધિકારોમાં રહેલો આસમાન-જમીનનો ભેદ ચલાવી એ સ્વાભાવિક છે એટલે તેની નોંધ લેવાપણું રહેતું નથી.’ લેવો એ મોહનદાસને અને અન્ય ભારતીયોને નમાલાપણું અને આમ છતાં, ૧૯૨૪માં સત્યાગ્રહનો ઇતિહાસ લખતી વેળાએ કાયરતા લાગ્યાં. આવા અવિચારી અને અન્યાયી કાયદા સામે ગાંધીજી જણાવે છેઃ “સામુદાયિક અને સામાજિક સત્યાગ્રહનો આત્મબળ પ્રયોજીને એમણે જે વિરોધ કર્યો તે સત્યાગ્રહ નામે ટ્રાન્સવાલનો અખતરો એ, ‘ ટોલ્સટોયના કહેવા પ્રમાણે તો પહેલા જાણીતો બન્યો. આ સત્યાગ્રહ સામે છેવટે, કમને તો એમ, દક્ષિણ જ ગણાય, હું પોતે શુદ્ધ સત્યાગ્રહના ઐતિહાસિક દાખલા જાણતો આફ્રિકાની બ્રિટિશ સરકાર ઝૂકી; જે કાયદાના વિરોધમાં લડત નથી. મારું ઐતિહાસિક જ્ઞાન સાવ નજીવું હોવાથી હું આ વિશે ઉપાડી હતી તે કાયદો નાબૂદ થયો અને સત્યની જીત થઈ. આ Lઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૨૯) Page #130 -------------------------------------------------------------------------- ________________ નહોતી. ઘટનાઓનો કથા તે આ ગ્રંથનું વસ્તુ છે. પતાવીને જે દિવસે ભારત પરત આવવા નીકળવાના હતા તેના કૃતિનો પ્રારંભ દક્ષિણ આફ્રિકાની ઐતિહાસિક ભૂગોળથી આગલા દિવસે એમના વિદાય ભોજન સમારંભમાં એમના હાથમાં થાય છે. દક્ષિણ આફ્રિકા એટલે આપણે અત્યારે જે સમજીએ છીએ ડર્બનનું મર્ક્યુરી નામનું છાપું આવ્યું, જેમાં ભારતીયોના મતદાનનો તે નહીં. ત્યારે એમાં અગ્નિ છેડે નાતાલ હતું જેની ઉપર બ્રિટિશરોનો મુદ્દો ચર્ચાયો હતો. ‘હિંદીઓના બધા હકો છીનવી લેવાનો આ અધિકાર હતો. એમનું મુખ્ય બંદર અને શહેર એટલે ડર્બન જે (કાયદો) પાયો હતો. એવું ગાંધીજીને લાગ્યું (પૃ. ૪૪). એટલે બ્રિટિશરો પહેલાં નાતાલ બંદર તરીકે ઓળખાતું. નાતાલ ઉપર લોકોને આ કાયદા સામે લડી લેવા સમજાવ્યું પણ લોકોએ એ માટે અંગ્રેજોએ કબજો જમાવ્યો એટલે ત્યાં રહેતા ડચ મૂળના લોકો અસમર્થતા દર્શાવીને ગાંધીજીને જ જરૂરી પત્રાચાર કરવા આગ્રહ અંદરના ભાગે ચાલ્યા ગયા અને ત્યાં એમણે ટ્રાન્સવાલ અને કર્યો એટલે ગાંધીજી કહે છે તેમ, “એ લડત લડી લેવા પૂરતું એટલે ઓરેન્જ ફ્રી સ્ટેટ નામનાં સંસ્થાનો સ્થાપ્યાં. ટ્રાન્સવાલનાં મુખ્ય મહિનોમાસ રહેવાનું મેં કબૂલ કર્યું (પૃ. ૪૪). એમનો આ નિવાસ નગર જોહાનિસબર્ગ અને પ્રિટોરિયા. કેપ કોલની આફ્રિકા ખંડના બાવીસ વર્ષ જેટલો લાંબો ખેંચાશે એની એમને પણ કલ્પના દક્ષિણે નૈઋત્ય દિશામાં આવેલું મોટું સંસ્થાન હતું. અંગ્રેજોએ નાતાલ ઉપર કબજો જમાવ્યો અને એ પછી ૧૮૯૯ થી ૧૯૦૨ સુધી ચાલેલા દ્વિતીય બોઅર વિગ્રહમાં ભારતમાંથી ત્યાં વેપારીઓ અને કામ કરનારા મજૂરો સ્થાયી થયા. ત્યાંના ભારતીયોએ અંગ્રેજોની ભારે મદદ કરી. એ યુદ્ધમાં અંગ્રેજો આ મજૂરો ભારતમાંથી પાંચ વર્ષના કરારથી જવા લાગ્યા. આ જીત્યા અને ડચ મૂળના બોઅર લોકો હાર્યા અને અત્યાર સુધી મજૂરો પાંચ વર્ષ સુધી કામ કરવા બંધાયેલા હતા અને ત્યારબાદ બોઅર લોકોના તાબામાં રહેલાં સંસ્થાનો ઓરેન્જ ફ્રી સ્ટેટ અને તેઓ મજૂરી કરવા બંધાયેલા નહોતા. આ કરાર’ ઉપર ગયેલા ટ્રાન્સવાલ અંગ્રેજોને હસ્તક આવ્યાં. બોઅર યુદ્ધ પહેલાં ભારતીયો મજૂરો અંગ્રેજી એગ્રીમેન્ટ શબ્દ ઉપરથી ગિરમિટિયા તરીકે અને અંગ્રેજોને આ બન્ને સ્થળે જવા પરવાના લેવા પડતા, અને એ ઓળખાતા. સમય જતાં નાતાલમાં ગાંધીજી જણાવે છે તેમ સરળ હતું, પણ અંગ્રેજોએ ત્યાં વિજય મેળવ્યા બાદ ભારતીયોને ભારતીયોના બે વર્ગ અસ્તિત્વમાં આવ્યાઃ (૧) સ્વતંત્ર વેપારી પરવાનો મેળવવામાં શક્ય એટલી બધી તકલીફ પડે અને એમની અને તેનો સ્વતંત્ર નોકરવર્ગ, અને (૨) ગિરમીટિયા' (પૃ. ૨૫). શક્તિ ખર્ચાય એ જોવામાં કશી મણા રાખી નહીં. એ સિવાય પણ આ વેપારીઓ સમય જતાં નાતાલ પૂરતા સીમિત રહ્યા નહીં. બીજા ઘણા અમાનવીય અંકુશો ભારતીય પ્રજા ઉપર મૂકવામાં એમણે પોતાના દુકાન અને વ્યવસાય ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી આવ્યા હતા. (સર. પૃ. ૧૦૧-૧૦૨). એમાં ટ્રાન્સવાલમાં રહેતી સ્ટેટમાં શરૂ કર્યા અને ત્યારબાદ કેપ કોલનીમાં પણ. (રહેવા માગતી) વ્યક્તિએ ત્યાં રહેવાનો પરવાનો લેવો અને સત્યાગ્રહનો ઇતિહાસ અને બનાવો આ સંસ્થાનો અને નગરોની જ્યારે જ્યારે એની માગણી કરવામાં આવે ત્યારે તે બતાવવો એવી આસપાસ ઘૂમતાં હોવાથી એના અભાવમાં સત્યાગ્રહનો ઇતિહાસ પણ એક કલમ હતી. આ પરવાના માટે દરેક ભારતીયે પોતાના સમજી ન શકાય. એટલે ગાંધીજી આ ગ્રંથની શરૂઆતમાં ત્યાંની આંગળાની છાપ આપવાની રહેતી; સ્ત્રીઓ પણ એમાં બાકાત ભૂગોળની અને ઇતિહાસની ટૂંકી રૂપરેખા આલેખે છે. નહોતી. આ વાતનો સખત વિરોધ થયો. અને એમાં પણ ત્યાંના આ બધી જગ્યાએ ભારતીયો ધૂમ નફો રળવા લાગ્યા અને મુસ્લિમ ભારતીયો આંગળાં આપવા મુદ્દલ તૈયાર નહોતા.૩ જમીન વગેરે પણ ખરીદવા લાગ્યા. આ સ્થિતિ ગોરાલોકને અસહ્ય ભારતીયોના ભારે વિરોધ છતાં આ અન્યાયી કાયદો પસાર થઈ પડી અને એમાંથી ભારતીયોની મુસીબતો શરુ થઈ. નાતાલની થયો. ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં એક જંગી સભા ભરી. સરકાર એક એવો કાયદો બનાવવા માંગતી હતી જેથી ભારતીયોના કોઈ પણ હિસાબે આ કાયદાને વશ ન થવું એવો નિર્ણય કરવામાં ત્યાં આગમન અને વેપાર અને ઉપર અંકુશ આવે. એમાં ગિરમિટિયા આવ્યો. અહમદ મહમદ કાછલિયા નામના મૂળે સૂરતના મેમન ન રહ્યા હોય તેવા મુક્ત ભારતીયે વર્ષે પચીસ પાઉન્ડનો માથાવેરો આગેવાને ભાષણ કરતાં જણાવ્યું કે, ‘આ ખૂની કાયદો દરેક હિંદી ભરવો, એને મતદાનનો અધિકાર ન હોય, એ ન જમીન ખરીદી જાણે છે. તેનો અર્થ આપણે બધા સમજીએ છીએ. (...) ટ્રાન્સવાલની શકે, વગેરે જેવી બાબતોની પણ જોગવાઈ કરવામાં આવી હતી. સરકારની સત્તા આપણે જાણીએ છીએ. પણ આ ખૂની કાયદાના (સર ૨૯, ૩૧, ૩૪, ૩૫). આનો વિરોધ થતાં સરકારે કેટલીક ડર કરતાં વધારે ડર આપણને એ શું બતાવી શકે એમ છે? જેલમાં છૂટછાટ આપી ખરી, પણ એ છૂટછાટ ગાંધીજી લખે છે તેમ નાંખશે, આપણો માલ વેચશે, આપણને દેશપાર કરશે, ફાંસી તમારા ઘરમાંથી લૂંટીને ધન લઈ ગયા બાદ તમારી વિનવણીથી દેશે. એ બધું સહન થઈ શકે એમ છે, પણ આ કાયદો તો સહન લૂંટારા એમાંથી કેટલુંક પરત આપે એના જેવી હતી! આ કાયદો ન જ થાય. (...) હું ખુદાના કસમ ખાઈને કહું છું કે હું કતલ શ્નર અને માનવતાવિરોધી હતો. ગાંધીજી એમનું વકીલાતનું કામ થઈશ, પણ આ કાયદાને વશ નહીં થાઉં અને હું ઇચ્છું છું કે આ (૧૩૦) સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ સભા પણ એ જ નિશ્ચય પર આવે' (પૃ. ૧૩૭). આ મત મોટા અંશ તો માત્ર હું જ લખી શકું. કઈ બાબતો કયા હેતુથી થયેલી કે ભાગના હિંદીઓનો હતો. કરાયેલી એ વાત તો યુદ્ધનું સંચાલન કરનાર જ લખી શકે. આ આ લડત ચાલી એ દરમ્યાન નવી રાજકીય રમતોના મુખ્ય ઉપરથી સમજાય છે કે ઇતિહાસમાં કર્તાનું મન કે એનો ઉદ્દેશ કર્તાહર્તા સ્મટ્સે ગાંધીજીને સમાધાન માટે કહેણ મોકલ્યું જેમાં મહત્ત્વપૂર્ણ છે. ઇતિહાસકાર પોતે જેનો ઇતિહાસ લખે છે તેનો જણાવ્યા પ્રમાણે જો હિંદીઓ મરજિયાત રીતે પરવાના કઢાવે તો કર્તા ન હોવાથી એ વિશે એ માત્ર અનુમાન જ કરી શકે. આ એ આ કાયદો રદ કરવા ખુશી છો. ગાંધીજીએ લડત સમેટી પણ દૃષ્ટિએ ઇતિહાસલેખનમાં લેખકનો આશય અગત્યનો બને છે. સ્મર્સે પોતાનું વચન પાળ્યું નહીં. લડત સમેટવાને કારણે કેટલાંયે, આવા કિસ્સામાં ઇતિહાસ આત્મકથાનો જ એક સંવિભાગ ખાસ કરીને પઠાણો ખૂબ નારાજ થયા અને ગાંધીજી ઉપર હુમલા બની રહે. એમણે પોતે પણ આ ખરેખર આત્મકથા છે એવી પણ થયા. એટલું જ નહીં, સરકારે મૂળ કાયદાની સાથે સાથે બીજો કબૂલાત આપેલી જ છે. (પૃ. ૧૯૯). નવાઈ નથી કે આ ગ્રંથ એક કાનૂન પણ પસાર કર્યો. જેની કલમો જૂના કાનૂન કરતાં આખો આ ઇતિહાસ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયો છે. એ ક્યાંયે વધુ આકરી હતી. સ્મૃતિ આધારિત હોવાથી ગાંધીજી લખે છે કે, “કંઈ પણ સાહિત્ય દગો થયો જાણી ગાંધીજીએ લડત ફરી ઉપાડી. જે લોકોએ પાસે રાખ્યા વિના આ પ્રકરણો હું લખી રહ્યો છું' (૨૨૭). આ સમાધાનના ભાગ રૂપે મરજિયાત પરવાનો મેળવ્યા હતા. એમણે જ બાબત તેઓ પ્રસ્તાવના અંતે પણ લખે છે કે આ મેં જ્યારે એની હોળી કરવાનો નિર્ણય લીધો અને એ સાથે આ સત્યાગ્રહ જેલમાં આ ઇતિહાસ લખાવડાવ્યો ત્યારે લખવા માટે મારી પાસે બીજી તબક્કામાં પ્રવેશ્યો. આ સત્યાગ્રહ ઘણો લાંબો ચાલ્યો. એમાં સંદર્ભસાહિત્ય નહોતું. પણ પછી તરત ઉમેરે છે કે હાલ (હું ગાંધીજી આફ્રિકાના ભારતીયો વતી વાત કરવા માટે લંડન જેલબહાર છું તો પણ) મને એ મેળવવાની કોઈ ઈચ્છા કે દિલચસ્પી “ડેપ્યુટેશન' લઈને પણ ગયા, પણ એનું ભાગ્યે કશું નક્કર પરિણામ નથી. તો સવિગત એ ઇતિહાસ લખવાની મને નવરાશ પણ નથી. આવ્યું. (આ ડેપ્યુટેશન' ઉપરથી પરત ફરતાં જ આગબોટ ઉપર અગર હોય તો એ માટે મને ઉત્સાહ નથી કે નથી ઈચ્છા. એટલે એમણે હિંદ સ્વરાજ લખ્યું), સત્યાગ્રહીઓને વિપુલ સંખ્યામાં કે ઇતિહાસ લખવો એ ગાંધીજી માટે કોઈ વ્યાયવસાયિક જેલમાં પૂરવામાં આવ્યા. ગાંધીજીએ એથી એમના કુટુંબોને ભોજન, ઇતિહાસકારને હોય તેવો કોઈ એક મુદ્દાનો કાર્યક્રમ નથી. છેલ્લે રહેઠાણ, વગેરેની મુશ્કેલીઓમાંથી ઉગારવા માટે ટોલ્સટોય ફાર્મની ઇતિહાસની પાશ્ચાત્ય જ્ઞાનમીમાંસાને લપેટમાં લેતાં તેઓ કહે છે કે સ્થાપના કરી. આ ઇતિહાસ સંદર્ભે વિના લખવામાં આવ્યો છે માટે એમ ન - દક્ષિણ આફ્રિકાની સરકારે એમની દમનકારી કાયદાઓમાં માની લેવું કે એમાં કોઈ વાત અસત્ય છે. બલકે એમાં એક પણ એક નવી વાસ્તુ ઉમેરી, જે લગ્ન હિંદુ કે મુસ્લિમ કે પારસીમાં વાત ખોટી નથી કે નથી એમાં ક્યાંય અતિશયોક્તિ. પરંપરાગત રીતે ધાર્મિક રીતે થયા હોય તે કાનૂની રીતે માન્ય ન આપણે જાણીએ છીએ કે ઇતિહાસના પાશ્ચાત્ય જ્ઞાનમીમાંસામાં ગણાય એવો આ ધારો હતો. આ કાયદાથી રાતોરાત સહધર્મચારિણી કેન્દ્રસ્થાને ‘દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં' એ સૂત્ર છે. એટલે રાખેલી સ્ત્રી થઈ જતી હતી. આ કાયદો એવો અપમાનકારી કે દસ્તાવેજના અભાવમાં, એટલે કે લેખિત સાધનોના અભાવમાં, હતો કે એનો વિરોધ કરવા સ્ત્રી પણ મોટી સંખ્યામાં જેલમાં ગઈ ઇતિહાસ સંભવી શકે નહીં. અહીં ગાંધીજી પોતાનો ઇતિહાસ કોઈ અને કેટલીક સ્ત્રીઓએ તો શહીદી પણ વહોરી. એ સાથે જ ત્યાં પણ પ્રકારના સાધનની મદદ વિના કેવળ સ્મૃતિને આધારે લખે ખાણોમાં કામ કરતા મજૂરો મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા. છે. જેમ કે સત્યાગ્રહ માટે જે સભા મળી તેમાં ગાંધીજીએ જે જે એમનું મોટું દળ લઈને ગાંધીજીએ ટ્રાન્સવાલ તરફ કૂચ કરી. ભાષણ કર્યું. તેનો સાર તેઓ ‘જેવો યાદ છે તેવો” (પૃ. ૧૮૬) નિયમાનુસાર પરવાના સિવાય ટ્રાન્સવાલમાં દાખલ થઈ શકાતું આલેખે છે. ઇતિહાસ સ્મૃતિઆધારિત હોવાથી જ અગત્યના નહીં. આ પરિસ્થિતિમાં સરકારને સમાધાન માટે નમવું પડ્યું. ‘અલ્ટિમેટમ'માં અમુક મુદત સુધી ધારાસભાએ કાયદો કરવો એમ સરકારો આ વિશે પંચ મૂક્યું અને આ અન્યાયકારી કાયદા નાબૂદ કહે છે પણ એની ચોક્કસ તારીખ આપી શકતા નથી કે આપતા કરવામાં આવ્યા. સત્યાગ્રહની જીત થઈ. નથી (પૃ. ૨૧૦). એ કાયદો જે દિવસે પસાર થવાનો હતો તે આ ગ્રંથમાં ગાંધીજીની ઇતિહાસદૃષ્ટિ કેવા પ્રકારની હતી દિવસે જો અનુકૂળ કાયદો ન થાય તો પરવાનાની હોળી કરવાને તેની થોડી ઝાંખી મળે છે. માટે સભા બોલાવાઈ હતી એની, આ આખા સત્યાગ્રહની સૌથી તેઓ એની પ્રસ્તાવનામાં લખે છે કે દક્ષિણ આફ્રિકામાં અગત્યની, તારીખ પણ તેઓ આપતા નથી (૨૧૨). હિન્દીઓની લડાઈ આઠ વર્ષ ચાલી અને આ સમય દરમ્યાન જ જોકે વેલજીભાઈ દેસાઈએ કરેલા અંગ્રેજી અનુવાદના ‘સત્યાગ્રહ’ શબ્દની શોધ થઈ. તેઓ લખે છે કે આના કેટલાક ઉપોદ્ધાતમાં તેઓ લખે છે કે આ કૃતિના કેટલાક ભાગ મે ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ) ૧૩૧) Page #132 -------------------------------------------------------------------------- ________________ કારાગારમાં ને કેટલાક બહાર આવ્યા બાદ લખેલા એટલે કે સ્મૃતિને આધારે લખેલા અને વેલજીભાઇએ ઇન્ડિયન ઓપિનિયનની જૂની ફાઈલો સાથે સરખાવી જોયા બાદ કેટલાક સુધારા કર્યા છે. પણ પછી પોતાનો આનંદ વ્યક્ત કરતાં તેઓ લખે છે કે કોઈ પણ કે સ્થળે મહત્ત્વની વિગતમાં ચૂક થઈ હોય એવું બન્યું નથી. (જો કે આ સત્યાગ્રહમાં સ્ત્રીઓ જોડાઈ એ સંદર્ભે તેમણે કરેલી ચૂક ગંભીર પ્રકારની ગણાય. એમાં જણાવ્યા પ્રમાણે પહેલા અન્ય સ્ત્રીઓ લડતમાં જોડાઈ અને ત્યાર બાદ કસ્તુરબા. પણ વસ્તુતઃ પહેલાં કસ્તુરબા જોડાયા અને ત્યાર બાદ અન્ય સ્ત્રીઓ. સર. પરિશિષ્ટ ૨) ઇતિહાસમાં નેતાગીરીના પ્રશ્નને પણ ગાંધીજી સ્પર્શે છે. ગાંધીજી કહે છે કે આ લડત લડવાની ત્યાંના સ્થાનિક હિંદીઓએ અશક્તિ બતાવી અને મને રહેવાનો આગ્રહ કર્યો. (સર. પૃ. ૪૪). આગણ પણ તેઓ લખે છે કે અમે કામ કરવા તૈયાર છીએ, ઇચ્છીએ પણ છીએ. (...) પણ દોરનાર નહીં હોય તો આટલું કરેલું કામ (હિંદીઓના અધિકાર બાબતે કરેલી અરજીનું કામ પણ નકામું થશે. તેથી રહેવાનો તમારો ધર્મ છે એમ અમે માનીએ છીએ' (પૃ. ૪૫). અહીં ચોખ્ખું જોઈ શકાય છે કે ગાંધીજી નેતાઓ દોરવણી આપે છે અને લોકો એ પ્રમાણે દોરવાય છે એવા અભિજાત-વર્ગીય ઇતિહાસલેખનના દૃષ્ટિબિંદુથી પ્રેરાઈને વાત કરે છે. પણ પછી આગળ તરત જ સ્પષ્ટ કરે છે કે ‘આટલી વિગતમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. સત્યાગ્રહ કેમ કુદરતી રીતે ઉત્પન્ન થયો અને કેવી રીતે કોમ તૈયાર થઈ એ વસ્તુ ઉપલી વિગતો જાણ્યા વિના વાંચનાર પૂરી રીતે ન સમજી શકે' (પૃ. ૪૮). આ સ્થળે સત્યાગ્રહ ‘કુદરતી રીતે ઉત્પન્ન’ થાય છે, એને માટે બાહ્ય દોરવણીની આવશ્યકતા નથી એવો મત જોઈ શકાય છે. “કુરલેન્ડ’ અને ‘નાદરી' આગબોટ વિશેના પ્રસંગમાં ગાંધીજી ઊતર્યા નથી, પણ એમાં પણ એમનો એ આખો પ્રસંગ સ્વયંભૂ, કોઈની ‘નેતાગીરી વિના, ઉદ્ભવ્યો હતો એ જોઈ શકાય (સર. ૫૫). છે. આ 'એશિયાટિક' એક્ટ વિરુદ્ધ જે ચળવળ ચાલી તેમાં ચીના જે પણ જોડાયા હતા, પણ સ્વતંત્ર રીતે, થોડા સમય બધું બરાબર ચાલ્યું, પણ છેવટે ચીનાઓના પ્રમુખ પૈસાનો ગોટાળો કરી નાસી છૂટ્યા એથી એમની ચળવળ પડી ભાંગી. આ સંદર્ભે ગાંધીજી લખે છે કે, “સરદાર ગયા પછી અનુયાયીઓએ ટકી રહેવું હંમેશાં મુશ્કેલ તો હોય જ છે' (પૃ. ૧૫૧), આ પ્રકારના વિધાનો ઉપરથી સમજાય છે કે ગાંધીજી કોઈ પણ ચળવળ સ્વયં ઉત્પન્ન થાય છે એ સ્વીકારે છે પણ સાથે જ એ ચળવળને સરખી રીતે ચલાવવા માટે નેતાની આવશ્યકતા પણ સમજે છે. ૧૩૨ સત્ય-અહિંસા-અપરિગ્રહ નાગાપન, નારાયણસામી જેવા અજાણ્યા સત્યાગ્રહીની એમણે કરેલી વાત (૨૩૪) કે વાલિયામાં (૨૯૦-૯૧) અને હરબતસિંગની (૩૧૫-૩૧૬) શહીદીની નોંધ એમને મન નાના માણસો પણ મહત્ત્વપૂર્ણ છે એ સ્પષ્ટ કરે છે. તો જણાવે છે કે, “આ પ્રકરણો નામો' અમર રાખવા સારું નથી લખાતા, પણ સત્યાગ્રહનું રહસ્ય સમજાવવા તથા એનો વિજય કેમ થાય, તેમાં કેવા વિઘ્નો આવે છે અને તેમને કેમ દૂર કરી શકાય, તે બતાવવા લખાય છે. જ્યાં જ્યાં નામો અને નામધારીઓની ઓળખ આવે છે ત્યાં પણ મુદ્દો એ જ છે કે, દક્ષિણ આફ્રિકામાં નિરક્ષર ગણાય એવા માણસોએ કેવા પરાક્રમ કર્યાં' જ્યાં ગુણોની ઓળખ કરાવી છે ત્યાં તેનું નહીં પણ કેવળ તેના ગુણનું સ્તવન કર્યું છે. (૨૨૭). આ બતાવે છે કે ઇતિહાસને કોઈ ઉદ્દેશ હોય છે, એ માત્ર વિદ્વત્કૃત્ય નથી, અને સમાજ ઉપયોગિતા એ ઇતિહાસનો મોટો ઉપયોગ છે. ઇતિહાસમાં સાલવારી અગત્યની બાબત ગણાય છે. એ સંદર્ભે ગાંધીજી લખે છેઃ “વાંચનારે કેટલીક મુખ્ય તારીખો આ પુસ્તક સમજવાને સારું યાદ રાખવી પડશે. પુસ્તકને છેડે તારીખવાર મુખ્ય બીનાઓનું પરિશિષ્ટ આપ્યું છે એ વખતોવખત જોઈ જશે તો લડતનું રહસ્ય અને રૂપ સમજવામાં મદદ મળશે” (પૃ. ૪૧). આમ છતાં, મુખ્ય ગ્રંથમાં ભાગ્યે સાલવારી આવે છે. એનું કારણ પુનઃ એમણે સ્મૃતિને આધારે આ ગ્રંથ લખ્યો છે એ જણાય છે. આ જ કારણે કેટલીયે વાર સાલવારી છોડી ગાંધીજી ભૂતકાળની વાત કરવા લાગે છે. (સર. પૃ. ૧૮૦). તેઓ ઇતિહાસ આલેખતી વેળાએ આ જ કારણે સામાન્ય રીતે સાલવારીને પકડી રાખતા હોવા છતાં કેટલીયે વાર એનું આયોજન મુદ્દા પ્રમાણે કરે છે. દા. ત. ‘કાછલિયા શેઠના જીવનના જે બનાવોનું વર્ણન હું આપી ગયો છું તે બધા કંઈ આ પ્રકરણમાં વર્ણવેલી કમિટીની મીટિંગ પછી બન્યા એમ નથી. પણ એ વર્ણન એક જ વખતે આપી દેવું એ યોગ્ય ધારી તેને અહીં જગ્યા આપેલી છે' (પૃ. ૨૦૬). અથવા જ્યારે તેઓ એશિયાટિક એક્ટ (બીજો) અને સાથે 'રિસ્ટ્રિક્શન' એક્ટની ચર્ચા કરે છે અને એ સમયે સોરાબજી અડાજણિયાને ટ્રાન્સવાલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એની વાત કરે છે ત્યારે તેઓ સોરાબજી અડાજણિયાને ટ્રાન્સવાલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એની વાત કરે છે ત્યારે તેઓ સોરાબજી લડત પુરી થયે વિલાયત ગયા અને ત્યાંથી અભ્યાસ કરીને પરત જોહાનિસબર્ગ આવ્યા અને મરણ પામ્યા ત્યાં સુધીની બધી વાત કરે છે. ક્યારેક ગાંધીજી ‘એસેન્સ્યાલિઝમ'ના પણ ભોગ બને છે. આ વિધાન જુઓઃ પારસીઓની એક કોમ તરીકે તેઓમાં જે કેટલીક ખોડ છે' તે ખોડ તેઓ સોરાબજી અડાજણિયામાં હશે તેમ માને છે (૨૨૧). અહીં અમુક પ્રજામાં અમુક તત્ત્વો તો હોય જ એવી ‘એસેન્શિયાસ્ટ” વિચારને ગાંધીજ તાબે થયા દેખાય છે. પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ : Guha, Ranjit. 1982. On some aspects of the his‘ગાંધી, મોહનદાસ કરમચંદ. ૧૯૨૪૧૯૮૫. દક્ષિણ toriography of colonial India. In idem. Subaltern Studઆફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. અમદાવાદ : નવજીવન પ્રકાશન ies I, Writings on South Asian History and Society, મંદિર. pp. 1-8. Delhi: Oxford University Press. Stone II, J. H. 1990 M. K. Gandhi some experi- Naidoo. Jay 1990. Clio and the Mahatma Journal ments with truth. Journal of Southern African Studies of Southern African Studies 16 (4): 741-750. 16 (4): 721-740. ૧દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ભારતીયોને ત્યાંના સ્થાનિક વતનીઓ કરતાં ચડિયાતા માનતા એવો એક મત છે. (સર. સ્ટોન ૧૯૯૦); એના વિવેચન માટે જુઓ નાયડુ (૧૯૯૦). પાછળથી લોર્ડ એલ્વિનની દરમ્યાનગીરીથી એક કર ઘટાડીને ત્રણ પાઉન્ડ કરવામાં આવ્યો. કદાચ, વર્ષે પચીસ પાઉન્ડ એટલે એની કલ્પના ન આવે કે ખરેખર આ વેરો કેટલો હતો એટલે ગાંધીજી એની સ્પષ્ટતા કરતાં નોંધે છે કે ‘ગિરમીટિયાની કમાણીને ધોરણે, આ ત્રણ પાઉન્ડનો કર તેની ૬ માસની કમાણી બરાબર થયો!' (પૃ. ૨૯ નોંધ) આ હિસાબે પચીસ પાઉન્ડ એટલે મજૂર વર્ગની બે વર્ષની કુલ કમાણી કરતાંયે વધારે રકમ કહેવાય! કોઈ ગિરમિટિયો એ ભરી શકે એ શક્ય જ નહોતું. ૩ જેમ કે, એક નેતા શેઠ રાજી હબીબે કહ્યું કે, “જો મારી ઓરતનાં આંગળાં લેવા કોઈ પણ અમલદાર આવશે તો હું મારા ગુસ્સાને જરાયે કાબૂમાં રાખી શકીશ નહીં. તેને હું ઠાર મારવાનો ને હું મરવાનો' (પૃ.૧૧૧). અન્યત્ર પણ એક આગેવાને ‘આવેશમાં આવી કહ્યું કે, “મારી ઓરતની પાસેથી પરવાનો માગવા આવે તે માણસને હું તો ત્યાં ને ત્યાં જ ઠાર કરું, પછી ભલે મારું ગમે તે થાય' (પૃ.૧૦૩). આ આગેવાનનું નામ અપાયું નથી, પણ બન્ને ઉદ્ધરણોમાં વિચારની સમાનતા જોતાં એ હિંદી આગેવાન હાજી હબીબ જ હશે એમ જણાય છે. જ્યારે પણ સમાધાનની વાત આવી ત્યારે ગાંધીજીનો વિરોધ કરનાર (સર. પૃ. ૧૬૬-૧૭૦) કે એમની ઉપર હુમલો કરનાર મુખ્યત્વે પઠાણો હતા (સર. પૃ. ૧૭૩, ૧૯૨). અલબત્ત, કેટલાયે મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, હિન્દુ આગેવાનો ગાંધીજીની પડખે સતત રહ્યા હતા. ૪. જે અર્થમાં રણજિત ગૃહ ‘અભિજાત વર્ગ'ની વ્યાખ્યા કરે છે તે અર્થમાં (સર. ગુહ ૧૯૮૨:૮) ઈતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮૧૨૦ ફોન : ૦૯૭૨૩૧૧૩૭૩૭/Email : nasatya@gmail.com ગાંધીજી મહાનતા તેમની સિદ્ધિમાં નહીં પરંતુ તેમના ચારિત્ર્યમાં રહેલી છે. - પ્રો.એલ. ડબ્લ્યુ ઍસ્ટડે ગાંધીજીએ ફક્ત ભારત પર જ નહીં પરંતુ આપણા પૂરા યુગ પર, ધારણા પારનો જે પ્રભાવ પાથર્યો હતો, તેનું કારમ એ હતું કે તેઓ આત્માની શક્તિના સાક્ષી હતા. -રેજિનાલ્ડ સોરેનસન ઈ.એ. ફ્રૉસ્ટરની માન્યતા હતી કે કદાચ ગાંધીને આપણી (વીસમી) શતાબ્દીના શ્રેષ્ઠતમ પુરુષ તરીકે માનવામાં આવે. જ્યારે આર્નોલ્ડ ટોયલ્બીને તો દઢ વિશ્વાસ હતો કે એવું મનાશે જ. એક નવલકથાકાર અને એક ઇતિહાસકાર - બંનેની માન્યતા સાચી પડી છે. વીસમી સદીના શ્રેષ્ઠ પુરુષોની માનવજાતે કરેલી યાદીમાં તેઓ અગ્નિમ રહ્યા છે. ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૩૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ સત્યના પ્રયોગો અથવા આત્મકથા : સત્યાર્થીની સ્વાનુભવકથા ચંદ્રકાન્ત શેઠ ગુજરાતી ભાષા સાહિત્યના સેવાનિવૃત્ત વરિષ્ઠ અધ્યાપક, ગુજરાતી વિભાગ, ગુજરાત વિદ્યાપીઠના અધ્યક્ષ, કવિ, નાટ્યકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, ચરિત્રકાર, અનુવાદક. આ બધાં સ્વરુપોના ૭૫ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. હાલ ગુજરાતી વિશ્વકોશ નિર્માણમાં કાર્યરત વ્યુત્પન્ન વિદ્વાન અને આરૂઢ અભ્યાસી. ગાંધીજીની આત્મકથા વીસમી સદીના વિશ્વસાહિત્યની જે પ્રયોગોની કથા રૂપે ઓળખાવવાનું યોગ્ય માન્યું. પ્રસ્તુત આત્મકથાના ચિરંજીવ કૃતિઓ છે તેમાંની એક છે. વિશ્વના આત્મકથા- સાહિત્યમાં શીર્ષકમાં પણ ‘સત્યના પ્રયોગો' નો નિર્દેશ પહેલો છે. તેના પર્યાય પણ આ કૃતિની એક આગવી મુદ્રા છે. ઑગસ્ટ ૨૦૧૮ સુધીમાં રુપે ‘આત્મકથા' શબ્દ છે. તેમણે આ આત્મકથાની પ્રસ્તાવનામાં ગુજરાતીમાં આ આત્મકથાની ૬, ૨૯,000 નકલો પ્રકાશિત થઈ સ્પષ્ટ લખ્યું છે: છે. કોઈ અર્વાચીન ભારતીય સાહિત્યકારની કૃતિની આટલી નકલો ‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કદાચ પ્રકાશિત નહીં થઈ હોય. ગાંધીજીની આ આત્મકથાના કરેલા છે તેની કથા લખવી છે.' ભારત ઉપરાંત વિશ્વની અન્ય ભાષાઓમાં જેટલા પ્રમાણમાં અનુવાદો જેમ કોઈ વિજ્ઞાની પોતાની પ્રયોગશાળામાં વિજ્ઞાનના પ્રયોગો થયા છે તેટલા અન્ય કોઈ કૃતિના નહીં થયા હોય. એ રીતે કરે તેમ ગાંધીજીએ પોતાના જીવનમાં સત્યના પ્રયોગો કર્યા છે. આ ગાંધીજીની આત્મકથાનો પ્રચાર-પ્રસાર ઘણો બહોળો જોવા મળે પ્રયોગોને તેમણે ‘આધ્યાત્મિક પ્રયોગો' કહ્યા છે, તેમણે લખ્યું છે : છે. વીસમી સદીના ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગનું સર્વોત્તમ ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો પ્રતિનિધાન કરતી આ કૃતિ સાહિત્યિક તેમ જ સાહિત્યેતર ધોરણોએ છું, તે તો આત્મદર્શન છે, તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે મારું પણ અનન્ય અને ઉત્તમ છે. આ આત્મકથા તો મહાન છે જ, પણ ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ તેથીયે અદકેરા મહાન છે આ આત્મકથાના લેખક. આ કૃતિનું દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ રસરહસ્ય અનુભવતાં અનુભવતાં એના લેખકના મનોરાજ્યનો – એ જ વસ્તુને આધીન છે.' એમના મનોવિશ્વનો જે પરિચય-પરચો મળી રહે છે તે એક સત્યોપાસનાના એક ઉપક્રમ લેખે ગાંધીજીનું આ આત્મકથાલેખન મહત્ત્વની ઉપલબ્ધિ છે. છે, તેથી તો તેમણે આ આત્મકથાને ‘સત્યના પ્રયોગોમાંનો આ બારમી ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ શોભાવનારા પણ એક પ્રયોગ જ છે.' - એમ જણાવ્યું છે. (પૃ. ૨૫૭) ગાંધીજીએ કદી સાહિત્યકાર હોવાનો દાવો કદી કર્યો નથી, આમ ગાંધીજીના માટે તો સત્યદેવતા જ એમના કુળદેવતા ને ઇષ્ટદેવતા છતાં સાહિત્યકાર તરીકેના એમના શક્તિવિશેષનો વ્યાપક રીતે જણાય છે. તેઓ પોતાને ‘સત્યરૂપી પરમેશ્વરના પૂજારી' રૂપે અને અધિકારપૂર્વક સ્વીકાર થયો જ છે. ઓળખાવે છે. પોતાનું જીવન સત્યદેવતાનો સમુચિત અર્થ કેમ - ગાંધીજીનું પરમ અને ચરમ લક્ષ્ય હતું, સત્યરૂપી પરમેશ્વરનો બને તે માટેની તેમની મથામણોનું અક્ષરદેહી સ્વરૂપ તે આ આત્મકથા. સાક્ષાત્કાર કરવાનું એ સાક્ષાત્કાર માટેની એમની સન્નિષ્ઠ સાધના ગાંધીજીએ સાહિત્યિક કારકિર્દી માટે નહીં, પરંતુ લોકસેવા ને અનિવાર્યતયા એમને જનસેવામાં ... જાહેર જીવનના સત્યસેવા માટે આ કથા લખી છે. સ્વામી આનંદ, જેરામદાસ જેવા પ્રવૃત્તિકલાપમાં ખેંચી ગઈ. ગાંધીજીએ પણ ‘સત્યની મારી પૂજા પોતાના નિકટના સાથીઓના આગ્રહથી ‘નવજીવન’ માં દરેક મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે' (સત્યના પ્રયોગો, માર્ચ ૨000 અંકે પોતાના તરફથી કંઈક લેખનપ્રસાદી રૂપે આપી શકાય એવા પૂ. ૪૫૯) - એમ જણાવ્યું જ છે. ભગવાન નારાયણ જેમ સ્વામી આશયથી ગાંધીજીએ પોતાની આ આત્મકથા હપ્તાવાર લખવાનું વિવેકાનંદ સમક્ષ તેમ ગાંધીજી સમક્ષ પણ દરિદ્રનારાયણ રૂપે શરૂ કર્યું. ‘નવજીવન’ માં એમની આ આત્મકથા ૨૯-૧-૧૯૨૫ પ્રત્યક્ષ થયા તેથી તો અંત્યોદય વિના આત્મોદય ને સર્વોદય એમને થી ૩-૨-૧૯૨૯ દરમ્યાન પ્રગટ થઈ. તેમણે આ આત્મકથા શરૂ અપૂર્ણ લાગ્યા. સ્વતંત્રતા, બંધુતા અને સમાનતાનીયે ઉપરવટ કરતાં જ પ્રસ્તાવનામાં આ ખૂબ જ મહત્ત્વની સ્પષ્ટતા કરીઃ સત્યતાનું મૂલ્ય ગાંધીજીને મન ઘણું મોટું છે, જેમ મહાભારતકાર (આ આત્મકથામાં) જે પ્રકરણો લખવાનો છું તેમાં જો વેદવ્યાસે “ મનુષાત શ્રેષ્ઠતરં દિગ્વિતા' કહેલું તેમ ગાંધીજી વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે પણ આવું કહી શકે : સત્યાત ઋતે શ્રેષ્ઠતર નદિય ગાંધીજીના મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાનો નીર માટે આ મનખાવતારનું સાર્થક્ય ને સાધ્ય તે સત્યનો સાક્ષાત્કાર સમાન છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ સત્યનો જય હતું, તેથી જ તેમણે પોતાના જીવનની આ અનુભવકથાને સત્યના થાઓ. અલ્પત્માને માપવા સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. (૧૩૪) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #135 -------------------------------------------------------------------------- ________________ (સ.પ્ર. માર્ચ ૨૦OOની આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૭)' પ્રગટ થતું પતિ તરીકેનું પોતાનું પાશવીપણું તેઓ જરાયે છુપાવતા આમ આત્મકથાલેખનના પ્રયોજન તેમ જ અભિગમની પૂરતી નથી. બકરીનું દૂધ લેવામાં જે સત્યદ્રોહ થયો છે તે પણ સ્પષ્ટતયા સ્પષ્ટતા સાથે આ સત્યના પ્રયોગરૂપ આત્મકથા લખાતી રહી. બતાવે છે. વળી પોતાના જાતીય આવેગોએ પોતાના અંગત જીવનમાં તેમાં સત્યના પ્રયોગોની દષ્ટિએ મહત્ત્વની ઘટનાઓની વરણી ને દાંપત્યજીવનમાં જે વિક્ષોભો જન્માવ્યા હતા તેનો પણ તેઓ અગત્ય હોઈ શુદ્ધ આત્મકથામાં જે વરણી પામી શકી હોત તેવી સ્પષ્ટ સંકેત કરીને રહે છે, આમ છતાં નિરૂપણમાં ક્યાંય કશું કેટલીક ઘટનાઓ છોડી દેવાયાનું પણ જણાય છે. તેથી ગાંધીજીની અશોભનીય તત્ત્વ ન ઘૂસી જાય તે માટે તેઓ પૂરી ખબરદારી રાખે આ કથાનું આકલન - મૂલ્યાંકન કેવળ સાહિત્યિક ધોરણે જ નહીં. છે. પોતાની મર્યાદાઓ કે શિથિલતાઓ પર તેઓ ઢાંકપિછોડો સત્યપૂત જીવનના બૃહત પરિણામમાં પણ કરવું જોઇએ. ટી.એસ. કરતા નથી. સત્યપૂત તાટશ્યનું અને કરુણાપ્રેરિત તાદાભ્યનું એલિયચે ‘ગ્રેટ પોએટ્રી' ના સંદર્ભમાં જે કહ્યું છે તે અત્રે યાદ કરવું રસાયણ આ આત્મકથાનું એક આકર્ષણ બની રહે છે. તેઓ પોતે જોઈએ. કેટલીક ઘટનાઓમાંથી જે રીતે ઊગરી કે બચી શક્યા તેમાં ઇશ્વરની - આ આત્મકથા ગાંધીજી અલ્પાત્મા’ માંથી ‘મહાત્મા’ થયા - કૃપાકરુણા જ કારણભૂત હોવાનું માને છે. સત્તા-સંપત્તિના ‘મોહનદાસ'માંથી ‘સત્યાગ્રહી ગાંધીજી' થયા ત્યાં સુધીની એમની મામલાઓમાં તેઓ નિઃસ્પૃહિતા તથા નિર્ભયતાથી વર્તે છે. એમ ઉત્ક્રાન્તિની પ્રક્રિયાને આવરી લે છે. અહીં ગાંધીજીના જન્મકાળ કરતાં સત્યના શોધક ને સાધકે, અહિંસાના ઉપાસકે કેવી કેવી ૦૨.૧૦.૧૮૬૯થી માંડીને ભારતમાં અસહકારની ચળવળ થઈ કસોટીઓમાંથી કસાઈને બહાર આવવું પડે છે તેનું વાસ્તવિક ને તે (૧૯૨૦ ના અરસામાં) ત્યાં સુધીનો ઘટનાક્રમ લેવાયો છે. તેમાં સાથે પ્રેરક-માર્ગદર્શક નિરૂપણ આ આત્મકથામાં સાંપડે છે. ગાંધીજી મહદંશે કાલાનુક્રમને અનુસરી (પૃ. ૨૧), સ્મરણોના ગેરસમજણના ભોગ થવું પડે, અન્યાય વેઠવો પડે અને જાનહાનિ આધારે જે તે ઘટનાઓમાંથી સત્યને હિતકર એવી ઘટનાઓની સુધીનાં જોખમોનો મુકાબલો કરવાનો આવે તોપણ સત્ત્વ ને સ્વમાન, વરણી કરી તેનું યથાર્થતઃ નિરૂપણ કરતા જાય છે. ગાંધીજીએ સચ્ચાઈ ને સાત્વિકતા કોઈ રીતે ન જ છોડાય એવો એમનો જુસ્સો જણાવ્યું છે તેમ, સત્યની શોધ કરતાં વિવિધ વસ્તુઓ પોતાના આ આત્મકથા વાંચનારને અનુભવવા મળે છે. ગાંધીજીનું શાણપણ, જીવનમાં એક પછી એક અનાયાસે કેમ આવી રહી એ તેઓ આ માનવપ્રકૃતિ તથા માનવકૃતિ વિશેની એમની જાણકારી તથા સત્ય આત્મકથામાં બતાવે છે. (સ.પ્ર.પૃ. ૪૫૩) માટેનું સમર્પણ એમની આ આત્મકથાના સં-રચન તેમ જ સંચલનમાં ગુજરાતી સાહિત્યના પહેલા ઉત્તમ વિવેચક નવલરામ પંડ્યાએ પ્રવૃત્ત વિવેકબુદ્ધિને કેવાં ઉપકારક છે અહીં જોઈ શકાય છે. ચરિત્રસાહિત્યના સંદર્ભમાં શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ - આપણે ગાંધીજીની વર્ણનશક્તિને સહૃદયતાથી ઓળખવાની આ ચાર વાનાં આવશ્યક હોવાનું નિર્દેશ્ય છે. આ આત્મકથા તો રહે.ગાંધીજીએ પ્રભુસેવા જેવી જનસેવા કરતાં કરતાં જે કંઈ ગાંધીજીએ જે કંઈ પોતાને સ્મરણવગું હતું તેના આધારે લખી હોઈ વાંચ્યું. વિચાર્યું ને લખ્યું તેના પરિપાક રૂપે આપણને ‘ગાંધીજીના શોધનો પ્રશ્ન અહીં પેચીદો નથી. સત્ય અહીં કેન્દ્રસ્થાને છે. આ અક્ષરદેહ' નાં હજારો પૃષ્ઠો મળ્યાં છે. ગુજરાતી ભાષાના દસ આત્મકથાનો સ્થાયી ભાવ સત્ય ને મુખ્ય રસ પણ સત્ય હોવાનું ઉત્તમ ગદ્યકારોમાં બલવંતરાય ક. ઠાકોર ગાંધીજીનું નામ ગણાવે કહી શકાય. ગાંધીજીના આત્મજીવનનો રસ અહીં ક્રમશઃ વિકસતો છે. ગુજરાતી સાહિત્યના ચરિત્રાત્મક અને નિબંધાત્મક પ્રકારોમાં - વિસ્તરતો સત્યજીવનના રસમાં પરિવર્તિત થતો પામી શકાય છે. ગાંધીજીનું નામકામ મહત્ત્વનું છે જ. ‘મંગલ પ્રભાત', ‘ત્યાગમૂર્તિ' આ આત્મકથા ગાંધીજીની જીવનસાધના - આત્મસાધના - અને બીજા લેકો, આ આત્મકથા, એમનું વિપુલ પત્રસાહિત્ય, સત્યસાધનાના અનુભવમૂલક આલેખરૂપ છે. એ રીતે આ આત્મકથાને એમના કેટલાક અનુવાદો, એમનું પત્રકારત્વનું કાર્ય જોતાં તેઓ ‘‘ગાંધીજી – સંલ્લિત સત્યકથા'' કહી શકાય. સ્વાધિકારે ગુજરાતી સાહિત્યના એક પ્રતિષ્ઠિત સાહિત્યકાર તો છે અહીં સત્યને અવિકૃત સ્વરૂપે રજૂ કરવાની ગાંધીજીની ખેવના જ. વળી ગુજરાતી ભાષા અને સાહિત્યને પોતાના વ્યક્તિત્વ અને ને ખાંખત સાદ્યત જોઈ શકાય છે. સત્યવ્રતા ગાંધીજીની જાગૃતિ, વિચારસર્ઘ દ્વારા પ્રભાવિત કરનારા અને તેની ઉમદા સેવા શિક્ષણ, સાવધાની ને ચીવટ અહીં પ્રશસ્ય છે. ગાંધીજીની વિવેકશક્તિનો સાહિત્ય અને પત્રકારત્વ દ્વારા કરનારા તેઓ અનન્ય સંસ્કારનેતા બહુ મોટો ફાળો આ આત્મકથાની સફળતામાં હોવાનું લાગે છે. પણ ખરા. એમના સાંસ્કૃતિક નેતૃત્વમાં જેમ એમના શીલની તેમ પોતાના વિશેની રજૂઆતમાં ન્યૂનીતિ કે અત્યુક્તિ ન થાય, ક્યાંય એમની કલમની શક્તિનો ખ્યાલ કરવાનો થાય અને ત્યારે સહજતયા કુત્સિતતા કે અભદ્રતા, વાંકદેખાપણાની વૃત્તિ કે અહંભાવ ન જ એમનું આ આત્મકથાસર્જન પણ યાદ કરવાનું રહે જ. ગુજરાતી આવી જાય તેની પાકી તકેદારી લેખકે સર્વત્ર નિભાવી છે. બાળપણમાં ભાષાની શુદ્ધિ અને શક્તિ માટેનો ગાંધીજીનો ઉદ્યમ આપણે સૌ ખોટા માર્ગે ચડાવનાર મિત્રનો નામોલ્લેખ તેઓ ટાળે છે. કસ્તૂરબાને જાણીએ છીએ. એમણે એમની આ આત્મકથામાં ગુજરાતી ભાષાના હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકવાની ગાંધીજીની ચેષ્ટામાં કૌવત અને કામણના અનેક ચમકારા દાખવ્યા છે. ગાંધીજીએ Lઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૩૫) Page #136 -------------------------------------------------------------------------- ________________ એમનાં પિતાશ્રી ને માતુશ્રી, કસ્તુરબાઈ, નારાયણ હેમચંદ્ર, આત્મકથા ભલે લખાઈ ‘નવજીવન' સાપ્તાહિકમાં હપ્તા રૂપે રાયચંદભાઈ, બાલાસુંદરમ્, ગોપાલકૃષ્ણ ગોખલે જેવાઓનાં સુંદર આપવા, પરંતુ એ તેનાં કલાત્મક ગુણલક્ષણોના કારણે પ્રશિષ્ટ રેખાચિત્રો અહીં સાદર કર્યા છે, તેમની પ્રસંગચિત્રણની શક્તિ આ સાહિત્યની કૃતિ પણ બની શકી છે. એમાં ગાંધીજીનું ગદ્ય કથન, આત્મકથામાના ‘ચોરી અને પ્રાયશ્ચિત્ત', ‘વધુ હાડમારી’, ‘એક વર્ણન, સંવાદ તેમ જ ચિંતન – મંથન જેવી વિવિધ ભૂમિકાઓમાં પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત' જેવાં પ્રકરણોમાં પ્રગટ થયેલી જોઈ પોતાની અવનવી આકર્ષક છટાઓ દાખવી રહે છે. ગાંધીજીએ શકાય છે. તેમના કસાયેલા ગદ્યનું તેજ “બ્રહ્મચર્ય' વિશેનાં તેમ જ પોતાની આત્મકથાની અભિવ્યક્તિ અસરકારક બનાવવા માટે ‘પૂર્ણાહુતિ' જેવાં પ્રકરણોમાં વરતાય છે. ગાંધીજીની સંવેદનશીલતા, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોથી માંડીને આલંકારિક એમની નિરીક્ષણશક્તિ, મન-વચન-કર્મની એમની એકરૂપતા, શબ્દપ્રયોગો – ઉક્તિપ્રયોગો સુધીની વાણીની ઘણીબધી સામગ્રીનો એમની સ્વમાનભાવના અને ક્ષમાશીલતા, સહિષ્ણુતા અને સ્વસ્થતા લાભ લીધો છે ને તે પણ સાહિત્યવેડા કે કવિતાવેડા દાખવ્યા એમની સૂક્ષ્મ વિચારબુદ્ધિ તથા તટસ્થ ન્યાયબુદ્ધિ, વજૂસદશ્ય વગર. ગાંધીજીને વાગ્વિકાસ ઇષ્ટ છે. વાગ્વિલાસ ક્યારેય નહીં. સત્યનિષ્ઠા અને કુસુમકોમળ ભાવનાશીલતા – આ સર્વનું અહીં તેઓ પોતાની આવશ્યકતા અનુસાર ભાંભરો', 'ખોળાધરી', પથ્ય ને પ્રસન્નકર રસાયણ સિદ્ધ થયેલું આસ્વાદવા મળે છે. ગાંધીજીનું ‘ભરનીંગળ’, ‘તાડન’, ‘મુરીદ' જેવા શબ્દો એ ‘ભ્રમિતચિત્ત' સ્વચ્છ ને સ્પષ્ટ દર્શન એમની અભિવ્યક્તિને પણ વિશદ ને અને ‘સુવર્ણન્યાય' જેવા સમાસો પણ વાપરે છે. તેમના કેટલાક પારદર્શક બનાવીને રહે છે. ઉક્તિપ્રયોગોની સચોટતા ને સ-રસતા ધ્યાનમાં લેવા જેવી છે. ગાંધીજી સમક્ષ એમનો એક ચોક્કસ વાચકવર્ગ છે જ. એ જેમ કે - વાચકવર્ગનું અહિત ન થાય એની સાવધાની આ આત્મકથાની ‘પાંચ સાત વર્ષ સુધી બારિસ્ટર કોર્ટમાં ઢેફાં ભાગે તો નવાઈ લખાવટમાં સતત અનુભવાય છે. ક્યારેક તો વાચકને પોતાના ન ગણાય.” (પૃ. ૮૬) કડવા અનુભવથી ચેતવવાનું કામ તેઓ કરે છે. (પૃ. ૨૭) ક્યારેક ‘પણ તેથી કંઈ છોકરાં ઘુઘરે રમે?’ (પૃ. ૮૭). પોતાના વાચકો પાસેથી નિખાલસ પ્રતિભાવોની અપેક્ષા રાખે છે. ‘અહીં તો વગે વાવણાં થાય છે.” (પૃ. ૯0) (પૃ. ૨૫૦) તેઓ વાચકોના હિતમાં શું આપવું ને શું નહીં - તે ‘ગુનો રાંક છે.' (પૃ. ૧૫૧) અંગેનો વિવેક બરોબર જાળવે છે. (પૃ.૭) ગાંધીજીનાં નાનાં મોટાં ‘વિચાર માત્ર વિકાર છે.' (પૃ.૧૯૪) સર્વ કાર્યો માનવજીવનનાં ઉત્કર્ષને અનુલક્ષીને જ ચાલતાં હતાં. ‘વેસ્ટના વિવાહ પણ અહીં જ ઊજવી લઉં.' (પૃ. ૨૮૬) એમાં આ આત્મકથાલેખન પણ અપવાદ નથી જ. તેઓ કલાવાદીની ‘ઉતારું વચ્ચે ને પેસનાર વચ્ચે ફાગ ડે, ધક્કામુક્કી ચાલે.' દૃષ્ટિએ નહીં, પણ જીવનવાદીની દૃષ્ટિએ આ આત્મકથાનું નિરૂપણ (પૃ.૩૫૪) કરે છે. એમ કરતાં તેઓ પોતાના અંતર્યામીના દોર્યા દોરાવાનું ‘ગાંધીજીના અનુભવમું નવનીત કેટલીક ઉક્તિઓને પસંદ કરે છે. તેઓ લખે છે : વજનદાર અને સૂત્રાત્મક પણ બનાવે છે, જેમ કે”- જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી ‘ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન.' (પૃ. ૨૮) યોજના તૈયાર નહોતી. મારી પાસે કંઈ પુસ્તકો, રોજનીશી કે '... સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે.' બીજાં કાગળિયાં રાખીને હું આ પ્રકરણો નથી લખતો. લખવાના (પૃ. ૨૨) દિવસે જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય.... ‘પણ સત્ય વજ્ર જેવું કઠણ છે ને કમળ જેવું કોમળ છે.” એ અંતર્યામીને વશ વર્તાને આ કથા હું લખી રહ્યો છું એવી મારી (પૃ.૧૩૭) માન્યતા છે.' (સ.પ્ર.પ. ૨૫૫-૬) ‘શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.' આમ શબ્દ શબ્દ સત્ય સાથેનું અનુસંધાન જાળવતાં જાળવતાં (પૃ.૧૪૦) આ આત્મકથામાં જે કંઈ સ્વાભાવિક સૌન્દર્ય આવી શક્યું છે તેનું ‘સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ મૂલ્ય અને આકર્ષણ પણ પ્રબળ હોવાનું સૌ અધિકારી વાચકોને (પૃ. ૧૮૮) પ્રતીત થશે જ. અહીં ગોવત્સન્યાયે સત્યને અનુસરતાં આત્માનું મેં જોયું કે વ્રત બંધન નથી, પણ સ્વતંત્રતાનું દ્વાર છે.' સત્ત્વશુદ્ધ પ્રસાદતત્ત્વ સારા પ્રમાણમાં ઊતરી આવ્યાનું અનુભવાશે. (પૃ. ૧૯૦) આ આત્મકથા ગાંધીજી આત્મચરિત્રના સર્જક તરીકે કેવી ‘બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન એટલે બ્રહ્મદર્શન.” (પૃ. ૧૯૨) પાત્રતા અને ક્ષમતા ધરાવતા હતા તેનો સુપેરે ખ્યાલ આપે છે. આ ‘વિષયનાં મૂળિયાં મનમાં રહેલાં છે.” (પૃ. ૧૯૩) આત્મકથા હપ્તાવાર લખાયાથી તેના સંકલન-સ્વરૂપ તેમ જ ‘મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ અંકુશિત બનવામાં છે.' પ્રકરણોના આયોજન – સ્વરુપ પર પણ અસર પડી છે. આમ આ (પૃ. ૨૯૩) ૧૩૬) (સત્ય- અહિંસા- અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ છે.” Page #137 -------------------------------------------------------------------------- ________________ ‘સંપૂર્ણતા એ કેવળ પ્રભુપ્રસાદી છે.' (પૃ. ૨૯૪) રચનાત્મક પ્રદાન કરનારા ગાંધીજીનું ગદ્ય સત્ય ને અહિંસાનાં ‘આધ્યાત્મિકતા વિનાનો લૌકિક સંબંધ પ્રાણ વિનાના દેહ મૂલ્યોથી કસાયેલું - રસાયેલું છે. એમના ગદ્યના સંવર્ધન - વિકાસમાં સમાન છે.” (પૃ.૩૫૭) કોઈ કોઈ તબક્કે અત્રતત્ર કાચાપણું ભલે વરતાયું હોય, સાથે ‘સત્યાગ્રહ આત્મશુદ્ધિની લડત છે, એ ધાર્મિક લડત છે.' સાચાપણું તો એમાં અનિવાર્યતયા અનુભવાનું જ હોય. ગાંધીજીનું (પૃ. ૪૨૨) ગદ્ય હેતુલક્ષિતા ને હિતલક્ષિતા સાથે જ આગળ વધતું જણાય છે. કેટલીક વાર તેઓ ચાલતી કલમે ‘વિષયની ઊંઘ', ‘પાંખો ગાંધીજીએ પોતાના દુર્વર્તનથી દુભાયેલાં પિતાજીનું ને કસ્તૂરબાઈનું આવવા લાગી', અસત્યનું ઝેર', ‘આશાનું મેળવણ', 'દંભની લાઘવપૂર્વક ચિત્રાત્મક દર્શન કરાવવામાં ગદ્યને પ્રભાવક રીતે ગંધ', ‘સુધારાની કાંચળી' જેવા આલંકારિક તત્ત્વવાળા ઉક્તિપ્રયોગો પ્રયોજી બતાવ્યું છે. (દા.ત. “આંખમાંથી મોતીનાં બિંદુ ટપકાવતી, કરે છે. કયારેક તો અલંકારોની સમુચિત મદદથી પોતાના વક્તવ્યને હાથમાં વાસણ ઝાલતી, અને મને પોતાની લાલ આંખોથી ઠપકો ધાર આપતા - પ્રભાવકતા અર્પતા પણ જણાય, જેમ કે – આપતી સીડીએથી ઊતરતી કસ્તૂરબાઈને હું આજે પણ ચીતરી ‘સાસરે ગયેલી નવી વહુના જેવી મારી સ્થિતિ થઈ.’ શકું છું.'' (સ.અ.પૂ. રપ૩-૪). (પૃ. ૮૬) ગાંધીજીની ગદ્યશક્તિના નમૂના દાખલ કેટલાંક ઉદાહરણો ‘આ સાથીને રાખવામાં મેં સારું કરવા બૂરા સાધનને સહ્યું અહીં પ્રસ્તુત છે : (સાહ્યું?) હતું. મેં કડવીની વેલમાં મોગરાની આશા રાખી હતી.” “પણ ઘણા આધ્યાત્મિક પ્રસંગોમાં, વકીલાતના પ્રસંગોમાં, (પૃ.૧૫૧) સંસ્થાઓ ચલાવવામાં, રાજ્યપ્રકરણમાં, હું કહી શકું કે ‘મને ‘સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય ઈશ્વરે બચાવ્યો છે. જ્યારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા. તેમાં હું નાહી શકું. હેઠા પડે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી મદદ આવી પડે છે એમ મેં હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂબવાનો ભય રહે, ગંગાની તો અનુભવ્યું છે. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી, પણ ગોદમાં રમાય, તેમાં હાડકાં લઈને તરાય.” આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએબેસીએ છીએ, એ ૧૬૫) બધું જેટલું સાચું છે, તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ છે. એ જ ‘આ નગારાં વચ્ચે મારી તૂતીનો અવાજ કોણ સાંભળશે?” સાચું છે, બીજું બધું ખોટું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.'' (પૃ. ૨૧૦) આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીનો વૈભવ ‘તંત્રની સો ઝઘડો શોભે, તંત્રીની સામે ઝઘડો કરવો તે નથી. તેનું મૂળ કંઠ નથી. હૃદય છે. તેથી જો આપણે હૃદયની પોતાની સામે કર્યા બરાબર છે, કેમ કે બધા એક જ પીંછીથી નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો દોરાયેલા છીએ, એક જ બહ્માની પ્રજા છીએ.” (પૃ. ૨૫૨) તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારુ ‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો જીભની આવશ્યકતા નથી, એ સ્વભાવે જ અભુત વસ્તુ છે. ધોધ ગામનાં ગામ ડૂબાવે છે ને પાકનો નાશ કરે છે. તેમ નિરંકુશ વિકારોરૂપી મળોની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે છે, એ વિશે મને શંકા નથી. પણ તે પ્રસાદીને સારુ આપણામાં નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી સંપૂર્ણ નમતા જોઈએ.'' (સ.અ.પૂ. ૬૮). થઈ શકે.' (પૃ. ૨૬૩) “કાઠિયાવાડ એટલે નાનાં અનેક રાજ્યોનો મુલક, અહીં ‘શ્રદ્ધાળુ આવાં મીઠાં સ્મરણોમાં જુએ છે કે ઈશ્વર દુઃખરૂપી મુત્સદીવર્ગની પાક તો ભારે હોય જ. રાજ્યો વચ્ચે ઝીણી ખટપટ, કડવાં ઔષધો આપે છે તેની જ સાથે મૈત્રીનાં મીઠા અનુપાનો પણ હોદો જમાવવા સારુ ખટપટ, રાજાના કાચા કાન, રાજા પરવશ. આપે જ છે.” (પૃ.૩૩૨-૩) સાહેબોના પટાવાળાની ખુશામત, શિરસ્તેદાર એટલે દોઢ સાહેબ, ‘પણ પતિના મોહરૂપ સુવર્ણપાત્રે સત્યને ઢાંક્યું. કેમ કે શિરસ્તેદાર એ સાહેબની આંખ, તેના કાન, તેનો દુભાષિયો. (પૃ. ૩૫૫) શિરસ્તેદાર ધારે તે કાયદો. શિરસ્તેદારની આવક સાહેબની આવક '... ને ખાદી વડે મહાસભાએ પોતાનું અનુસંધાન હિન્દુસ્તાનના કરતાં વધારે ગણાતી.'' (સ.પ્ર. પૃ. ૯૨) હાડપિંજરની સાથે કર્યું છે.' (પૃ. ૪૫૭) “એવી ઊલટું, મારા મોટા દીકરાને વિશે હું જે દુઃખદ પરિણામ ‘રોયો” (પૃ. ૧૩), ‘ચેત્યો' (પૃ. ૬૭) જેવાં એક શબ્દવાળાં જોઉં છું તે મારા અધચકરા પૂર્વકાળનો પ્રતિધ્વનિ છે. એમ મને વાક્યો પ્રયોજનારા ગાંધીજી, રામનારાયણ વિ. પાઠક કહે છે તેમ, હંમેશાં ભાસ્યું છે. તે કાળે તેની ઉંમર જેને મેં દરેક રીતે મારો ‘ટૂંકા વાક્યોના કળાકાર' છે. ગુજરાતી ગદ્યના ઘડતર વિકાસમાં મૂચ્છકાળ, વૈભવકાળ માન્યો છે તેનું તેને સ્મરણ રહે. તેવડી હતી. ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૩૭ Page #138 -------------------------------------------------------------------------- ________________ તે કેમ માને કે તે મારો મૂર્છાકાળ હતો? તે કાં ન માન કે, તે કાળ મેળવવાની પોતાની ટેવ વિશે વાત કરતાં લખ્યું છે : મારો જ્ઞાનકાળ હતો અને તે પછી થયેલાં પરિવર્તનો અયોગ્ય અને “મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના મોહજન્ય હતાં? તે કાં એમ ન માને છે, તે કાળે હું જગતના ધોરી ભાગ્યે જ કોઈ શબ્દ નીકળે છે.' (સ.અ.વૃ.૫૮) માર્ગે જતો હતો અને તેથી સુરક્ષિત હતો, અને ત્યારપછી કરેલા ગાંધીજીના વ્યક્તિત્વમાં સંકુલતા સાથે સરળતાનો, સંપન્નતા ફેરફારો મારા સૂક્ષ્મ અભિમાનની અને અજ્ઞાનની નિશાની હતા? સાથે સાદાઈનો અનોખો સમન્વયયોગ સધાયેલો પામી શકાય છે. જો મારા દીકરા બારિસ્ટર ઇત્યાદિ પદવી પામ્યા હોત તો શું ખોટું વસ્તુતઃ તો આ આત્મકથામાં ગાંધીજીના જીવનની ઘટનાઓના થાત?' મને તેમની પાંખ કાપવાનો શો અધિકાર હતો? મેં કાં સંદર્ભમાં સત્ય અને અહિંસાની ગતિવિધિનો જીવંત આલેખ પ્રાપ્ત તેમને પદવીઓ લેવા દઈ મનગમતો જીવનમાર્ગ પસંદ કરવાની થાય છે. ગાંધીજીના સંકુલ વ્યક્તિત્વના વિવિધ રંગો અહીં જે રીતે સ્થિતિમાં ન મૂક્યા? આવી દલીલ મારા કેટલાક મિત્રોએ પણ ઉઘાડ પામે છે તેનું દર્શન ઘણું સંતર્પક અને સમુત્કર્ષક લાગે છે. મારી પાસે કરી છે.'' (સ.પ્ર.પૃ. ૧૮૪-૫) સત્યાર્થી ગાંધીજીની પ્રયોગવૃત્તિ કેટકેટલાં ક્ષેત્રોમાં કેટકેટલી રીતે - “મારી અહિંસા સાચી તોયે કાચી છે. અપૂર્ણ છે. તેથી મારી ચાલતી રહેલી તેનું અહીં દસ્તાવેજી ચિત્રણ મળે છે. ગાંધીજીના સત્યની હજારો સૂરજ એકઠા કરીએ તોપણ જે સત્યરૂપી સૂરજના ખોરાકના, માટી તેમ જ પાણીના, સાદગીના, બ્રહ્મચર્ય અને તેજનું પૂરું માપ ન મળી શકે એવા સૂરજના એક કિરણમાત્રના સત્યાગ્રહના, આશ્રમી જીવન તથા કેળવણીના, વકીલાત ને દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય પત્રકારત્વના એ રીતે આત્મસાક્ષાત્કાર ને સત્યસાક્ષાત્કાર માટેના છે, એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે કહી પ્રયોગો – પ્રયાસોનું અહીં ભાતીગણ સ્વરૂપ સાંપડે છે. ગાંધીજીએ પોતે જ કહ્યું છે કે ‘જીવવાને ખાતર જીવવું મને કદી પસંદ જ નથી .... શુદ્ધ થવું એટલે મનથી, વચનથી અને કાયાથી પડ્યું.' (પૃ. ૪૧૬) “અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ નિર્વિકાર થવું. રાગદ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને (પૃ. ૪પ૯) હોઈ તેમની નિરંતર મથામણ આંતરબાહય સંશુદ્ધિની પ્રતિક્ષણ મથવા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકની સ્તુતિ મને રહી છે. કિશોરલાલ મશરૂવાળાનો શબ્દ પ્રયોજીને કહીએ તો ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે. મનના વિકારો ગાંધીજીની આત્મકથા એમના ‘જીવનશોધન' ની કથા છે. ગાંધીજીને જીતવા જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાંયે મને કઠિન લાગે છે. બરોબર ખબર છે કે આત્મશુદ્ધિ વિના આત્મશક્તિ વિકસતી નથી હિન્દુસ્તાનમાં આવ્યા પછી પણ હું મારામાં સંતાઈ રહેલા વિકારોને અને આત્મશક્તિ વિકાસ વિના સત્યના વ્યાપ અને સામર્થ્યનો જોઈ શક્યો છું. શરમાયો છું, પણ હાર્યો નથી. સત્યના પ્રયોગો સાચો ખ્યાલ આવતો નથી. મનુષ્યનું વ્યક્તિગત જીવન અને કરતાં મેં રસ લૂંટયો છે, આજે લૂંટી રહ્યો છું. પણ હું જાણું છું કે જાહેરજીવન એના ચારિત્ર કે શીલની શક્તિ પર નિર્ભર છે અને મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે શૂન્યવતુ એ શક્તિ આત્મજાગૃતિ ને આત્મશુદ્ધિ વિના આવતી નથી. આત્મશુદ્ધિ બનવાનું છે. મનુષ્ય જ્યાં સુધી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન દ્વારા જ સમાજશુદ્ધિ સુધી પહોંચી શકાય. આત્મબળના ઉત્કર્ષથી મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમતાની પરાકાષ્ઠા જ જીવન અને જગતની મૂળભૂત શક્તિ જે સત્યસ્વરૂપ છે. એ નમતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવસિદ્ધ વાત પરમાત્મશક્તિ છે તેના અમૃતાનુભવ સુધી પહોંચી શકાય. ગાંધીજીની છે. એ નમતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ ચાચતો આ આત્મકથા એવો અમૃતામુભવ પ્રાપ્ત કરવા માટે મનસા, અત્યારે તો આ પ્રકરણોને બંધ કરું છું.'' (સ.અ.પૃ. ૪૫૮-૯) વાચા, કર્મણા સંનિષ્ઠ પુરુષાર્થ કરનાર એક સત્યાર્થીની અનુભવકથા ગાંધીજીના પ્રસ્તુત ગદ્યખંડોની શબ્દપસંદગી, અર્થવાહિતા, બની રહે છે. આ કથા આમ તો અપૂર્ણ છે, પરંતુ પૂર્ણતા કેવી હોઈ લયાત્મકતા, ચિત્રાત્મકતા, લાઘવ, સચોટતા ને સરળતા વગેરેની શકે તેનો કંઈક અણસાર એમાંથી જરૂર પામી શકાય એમ છે. દૃષ્ટિએ વિશ્લેષણાત્મક તરતપાસ કરવાથી જ એમની ગદ્યશક્તિની ગાંધીજીના આ આત્મકથામાં નિરૂપિત પ્રયોગો સત્યના પ્રયોગો ખૂબીઓનો યથાતથ ખ્યાલ આવી શકે. ગાંધીજીના ગદ્યમાં હોઈ તે જેટલા આજે તેટલા ભવિષ્યમાંયે તેની પ્રસ્તુતતા દાખવશે આશ્ચર્યવિરામો ને પ્રશ્રવિરામોના મુકાબલે પૂર્ણવિરામોની ઉપસ્થિતિ એમ કહી શકાય. જેમ આજની પેઢીને તેમ ભવિષ્યની પેઢીઓને ધ્યાનમાં લેવા જેવી છે. જે કંઈ ગાંધીજી કહેવા માગે છે તેની પણ ગાંધીજીની આ આત્મકથામાંનું જીવનદર્શન ઘણું માર્ગદર્શક એમના ચિત્તમાં સ્પષ્ટતા છે. તે બરોબર રીતે સામાને પહોંચે એ અને ઉપયોગી થઈ શકશે એમ કહી શકાય. માટેની એમની ખબરદારી હોય છે. તેથી એમના ગદ્યમાં પારદર્શિતા - વિશદતા-સરળતા-સુગમતા તુરત પ્રતીત થાય છે. એમની બીલ, પૂર્ણેશ્વર ફલેટ્સ, રજૂઆતરીતિમાં એકાગ્રતા અને લક્ષ્યવેધતાના ગુણો છે. ગાંધીજીએ ગુલબની ટેકરા ઉપર, અમદાવાદ - ૩૮૦૦૧૫ પોતે જ પોતાની શબ્દોની કરકસર તથા પોતાના વિચારો પર કાબૂ ફોન નં. ૦૯૪૨૮૧૮૧૭૯૭ (૧૩૮) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #139 -------------------------------------------------------------------------- ________________ મંગળ પ્રભાત' ગાંધીજીનાં પાવનકારી પગલાંની અક્ષર લિપિ ચંદ્રકાન્ત શેઠ ગુજરાતી ભાષા સાહિત્યના સેવાનિવૃત્ત વરિષ્ટ અધ્યાપક. પૂર્વે ગુજરાતી વિભાગ, ગુજરાત વિદ્યાપીઠના અધ્યક્ષ, કવિ, નાટ્યકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, ચરિત્રકાર, અનુવાદક. આ બધાં સ્વરુપોના ૭૫ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. હાલ ગુજરાતી વિશ્વકોશ નિર્માણમાં કાર્યરત વ્યુત્પન્ન વિદ્વાન અને આરૂઢ અભ્યાસી. ધર્મસંસ્થાપનાર્થે પ્રતિબદ્ધ એવું પરમતત્ત્વ પોતાનું કાર્ય પ્રભાત'. અસરકારણ રીતે થાય તે માટે ઉપયોગ તો પોતાના સર્જનનો જ ગાંધીજીના જીવનનું - એમનાં ચિંતનમનનદર્શનનું, એમના કરે છે. ભગવાનની શક્તિ માનવીના હજારો હાથ દ્વારા જ પોતાની વાવ્યવહાર અને આચારનું પરમ રસકેન્દ્ર તો સત્ય જ. સત્યને સહસબાહુતા પ્રતીત કરાવે છે. તે શક્તિ સૂર્ય-ચંદ્ર દ્વારા જ પોતાની ગાંધીજીએ પોતાના સમગ્ર અસ્તિત્વથી આરાધ્યું છે. પ્રામાણિક દૃષ્ટિશક્તિનો પરચો કરાવે છે. તેની વિરાટ શક્તિનો અંદાજ પણ રીતે જાતમહેનતમાં હાથપગને - તનમનને રોકીને જો સત્યને કોઈ વામનના અઢી પગલે વિશેષભાવે પ્રત્યક્ષ થયો હોય છે. આરાધ્યું છે તો અસ્વાદવતમાં જીભને રોકીનેય સત્યને આરાધ્યું છે! પરમતત્ત્વ એની આ સૃષ્ટિમાં કાર્યાન્વિત થવા કોઈ ને કોઈ માનવ- સત્યનું જ શ્રવણ, સત્યનું જ દર્શન, સત્યનું જ કથન-કીર્તન એમાં માધ્યમનું વરણ કરે છે. યુગે યુગે કોઈ માનવવિભૂતિ દ્વારા એ ગાંધીજીને સ્વાતંત્રથીયે અદકેરો અમૃતાનંદ મળતો રહ્યો છે. ‘મંગળ એનો કાર્યપ્રભાવ પ્રગટ કરતું રહે છે. એ રીતે ગાંધીજી દ્વારા પણ પ્રભાત' એમના અમૃતાનંદપાનની અનુભૂતિનો સમ્યગ આલેખ એ જ મહાતત્ત્વનો કાર્યસંચાર થયાનું આપણે માની શકીએ. છે. ગાંધીજી પોતાના રચનાત્મક કાર્યક્રમો, સત્યાગ્રહો, વ્યાખ્યાનો પોરબંદરમાં જન્મેલો ને બૅરિસ્ટર થવા ભારત બહાર પડેલો એક ને લેખો દ્વારા- પત્રકારત્વ દ્વારા, કહો કે પોતાના સમગ્ર વ્રતમય આદમી સત્યાગ્રહી તરીકે ઉત્ક્રાન્ત થઈને સ્વદેશ પરત આવે છે; જીવન દ્વારા સત્યના પૂર્ણ સાક્ષાત્કાર માટેનું જે કોઠાયુદ્ધ ખેલતા સત્યનો ગજ ટૂંકો નહીં કરીને તે પોતાના અલ્પાત્મામાં નિહિત રહ્યા તેની વાય વ્યુહરચના ‘મંગળ પ્રભાત'માં પ્રત્યક્ષ થાય છે. પરમતત્ત્વની બીજરૂપ શક્તિનું મહાત્મા-રૂપમાં થયેલું પરિણમન ગાંધીજીનું ‘મંગળ પ્રભાત' તો સર્વોદયનો સધિયારો આપે છે; એ (પરિણતિ) પ્રત્યક્ષ કરે છે. આ પરિણામન - પરિણતિનાં સગડ મંગળ પ્રભાત' સત્યરૂપી સૂર્યનારાયણનાં – સત્યનારાયણનાં હૂંફ શોધવા માટે આપણે 'હિન્દ સ્વરાજ' ને ‘મંગળ પ્રભાત' જેવાં અને પ્રકાશ અપ રહે છે. એ ‘મંગળ પ્રભાત' “અમારા જીવન ઈ પુસ્તકો જોવાં જ પડે. આમાર બાની' ની વાત કહેનાર ગાંધીજીના શિવસંકલ્પનું માંગલ્યધમી. ગાંધીજીએ પોતાના સત્યાગ્રહના કાર્યક્ષેત્ર તરીકે ભારતને પુરુષાર્થનું દર્શન કરાવનાર ભોમિયારૂપ પુસ્તક છે. ગાંધીજીનું પસંદ કર્યું ત્યારે હિન્દ સ્વરાજ' ના એ દ્રષ્ટાએ હિન્દ સ્વરાજના મંગળ પ્રભાત' કેવળ શબ્દોથી અવતરવાનું નથી, એ અવતરશે અષ્ટા થવાની સત્યાગ્રહ-સાધનાનો શિવસંકલ્પ કરી જ લીધો હતો. શિવસંકલ્પપ્રેરિત વ્રતમય જીવનના મુક્ત અને સ્વસ્થ સંચારથી. સ્વધર્મે નિધનં શ્રેય:'- એ ગીતાનિર્દિષ્ટ વચનનો અનુભવબોધ પણ આ સંચાર કઈ રીતે પ્રગટે, કેમ એને આગળ વધારી શકાય તેની એમણે મેળવી લીધો હતો. અનેક ધર્મગ્રંથોના - સત્યલક્ષી આચાર- રહસ્યકથા ‘મંગળ પ્રભાત'માં છે. જેમ સર્વ ઉપનિષદોનું દોહન તે વિચારના ગ્રંથોની શ્રદ્ધા-રસપ્રેરિત વાચને ગાંધીજીએ પોતાના ભગવદ્ગીતા, તેમ ગાંધીજીની સર્વ વિચારણાનું સંદોહન તે મંગળ મનોગર્ભનો બરોબર પરિપોષ કરી લીધો હતો. સત્યામૃત વ્યષ્ટિ પ્રભાત' આ લખાયું આશ્રમવાસીઓ માટે – સત્યવતીઓ માટે. એ તેમ જ સમષ્ટિજીવનની કેવી સંજીવની છે તેની પણ તેમને પાકી રીતે આ ‘મંગળ પ્રભાત'. આશ્રમવાસીઓ માટેની આચારસંહિતારૂપ ઝાંખી થઈ ચૂકેલી હતી. સંસારવ્યવહારના મામલાઓમાં ન્યાય- પણ ખરું. માઓની ‘રેડ બુક'થીયે આનું મહત્ત્વ સવિશેષ છે; કેમ સત્યના પક્ષે વકીલાત કરવા નીકળેલો આ આદમી આંતરજીવનની કે એમાં આત્મહિત સાથે, સંસાર સમસ્તના શાશ્વત હિતની ખાંખત- અધ્યાત્મજીવનની ભૂમિકાએ પણ સત્ય-ધર્મની જ ઉત્કટતાથી ખેવના પ્રગટ થાય છે. માનવના મૂળભૂત અધિકારો દર્શાવતા વકીલાત કરનારો – સત્યાગ્રહી બની રહ્યો હતો. જીવનમાં સત્યના યુનોના ખતપત્રથી આનું મૂલ્ય મહત્ત્વ ઓછું ન અંકાય. આ લઘુ પ્રયોગો કરવા; એટલું જ નહીં, એ પ્રયોગોનું લોકહિતાર્થે સતત પુસ્તક માનવકર્તવ્યોનું ઉદ્ઘોષણાપત્ર છે. જેમ મનુ ભગવાનની વર્ણન-પ્રકાશન કરતાં રહેવું એમાં ગાંધીજીને પોતાના સ્વધર્મની “મનુસ્મૃતિ', તેમ આ “મંગળ પ્રભાત' ગાંધી મહાત્માની ‘ગાંધીસ્મૃતિ' સાર્થકતા સમજાઈ. એ સમજણનું જ એક અક્ષરરૂપ તે મંગળ છે. ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૩૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ નિશા સાન ‘મંગળ પ્રભાત' કેવળ વાચનસુખ માટેનું પુસ્તક નથી. એની શકે. (પૃ.૧૧) ચોરીઓના મૂળમાં ‘એઠી ઈચ્છા' હોવાનું કેવી સાર્થકતા તે વાંચીને આચારમાં રૂપાંતરિત થાય એમાં છે. જીવનનું સચોટતાથી કહેવાયું છે! (પૃ.૧૬) ‘તલવાર શૂરની સંજ્ઞા નથી, પરોઢ - સર્વોદયનું સવાર સત્ય-ધર્મ જ શક્ય છે તે આ પુસ્તક બીકની નિશાની છે' - એ ઉક્તિમાં સરસતા ને સચોટતાનું સાયુજ્ય વાંચતા સમજાય છે. આત્મોદય સાથે જ ગાંધીજી રાષ્ટ્રોદય થાય પ્રસન્નકર છે. “ધર્મન્ધતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર-દક્ષિણ જેટલું એમ વાંછનારા છે. ‘મંગળ પ્રભાત' ગાંધીજીના વતમય જીવનના અંતર છે'માં રૂઢિપ્રયોગનું બળ લેખે લાગ્યું છે. નમતા' વિશેના નિચોડરૂપ પુસ્તક છે. એ એમની પરિણત પ્રજ્ઞાના અમૃતફળરૂપ લેખમાં સમુદ્ર-બિન્દુના રૂપકાત્મક દૃષ્ટાંતથી ગાંધીજી પોતાના મુદ્દાને છે. એમાંનો દરેક શબ્દ સત્યની આંચે પાકેલો લાગે છે. એમાં સારી રીતે વિશદ બનાવે છે. ગાંધીજી ટૂંકાં વાક્યોના કલાકાર ગાંધીજીની વાણી શર જેવી લક્ષ્યવેધી છે. અહીં કોઈ શુષ્ક ઉપદેશકની હોવાની રામનારાયણની વાતનું સમર્થન ‘મંગળ પ્રભાત'ની લખાવટ ભારેખમતા નથી. અહીં સત્યના એક સંનિષ્ઠ સાધકની અહિંસામય ડગલે ને પગલે આપી રહે છે. મંગળ પ્રભાત'નું લેખન - સ્નેહમય ભાવાર્દ્રતા છે. એમાં ઋષિવાણીનું હીર ને હેત છે. આશ્રમવાસીઓમાં પ્રાર્થનાસમયે ચેતન રેડવાના આશયથી હોઈ એમાંના અનેક વાક્યો વિરલ મુક્તકો રૂપ ન લાગે તો જ નવાઈ; અહીં ઉદ્ધોધનાત્મકતાનો સૂર (‘ટોન') પણ વરતાય. એ રીતે જેમ કે, આ ગદ્ય પ્રવચનોનું ગદ્ય છે. સ્વામિનારાયણનાં વચનામૃતોની ૧. સત્ય વિના કોઈ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે. પડછે ગાંધીજીનાં આ વચનામૃતો મૂક્તાં ગુજરાતી ગદ્યના વિકાસની (મંગળ પ્રભાત ૧૯૯૪, પૃ. ૨) ગતિદિશાનો ઉઘાડ બરોબર પ્રતીત થઈ શકે. ૨. દેહ આપણો નથી, તે આપણને મળેલું સંપેતરું છે. (પૃ.૬) મંગળ પ્રભાતે પ્રાર્થનાસમયે આ પ્રવચનો રજૂ કરવા માટે ૩. અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. (પૃ.૬) લખાયાં હોઈ ‘મંગળ પ્રભાત' નામ અન્વર્થક છે. વળી કાકાસાહેબ ૪. અહિંસા એટલે સર્વવ્યાપી પ્રેમ. (પૃ.૭) કહે છે તેમ, ‘આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર ૫. વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. (પૃ.૯) | નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં ૬. કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ આશા, આત્મવિશ્વાસ, ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન છે. (પૃ.૧૮) કર્યું તે જ વ્રતોએ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળ પ્રભાત શરૂ ૭. અભય અમૂર્ણ સ્થિતિની પરાકાષ્ઠા છે. (પૃ.૨૧) કર્યું.'' (પૃ.૩) આ સંદર્ભે પણ “મંગળ પ્રભાત' નામ સાર્થક છે. ૮. જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતા નિવારણ. આ ‘મંગળ પ્રભાત' નો પ્રારંભ સત્યથી થાય અને સાધ્યરૂપ (પૃ. ૨૪) સત્ય પછી તુરત જ સાધનરૂપ અહિંસાની વાત થાય તેમાં ઔચિત્ય ૯. બાળક માતામાં સમાય છે. (પૃ. ૨૭) છે. સત્ય માટેની પ્રયોગશાળારૂપ ગાંધીજીના જીવનના અને એમના ૧૦.સ્વતંત્ર ધર્મ સંપૂર્ણ છે. (પૃ. ૨૪) આશ્રમના મૂળમાં સત્ય છે. સત્ય જ એમનું પ્રેરક-ધારક ને વિકાસક ૧૧.બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્યચક્ષુ ખૂલે. પરિબળ છે. પરમેશ્વર સત્ય છે એ તો કહેવાતું જ હતું. એ કથનને (પૃ.૨૯) ‘સત્ય એ જ પરમેશ્વર' એવા કથનમાં પલટીને ગાંધીજીએ ઘણો ૧૨. નમતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય. (પૃ.૩૩) મોટો ક્રાન્તિકારી પરિવર્તન સાધ્યો છે એમ કહી શકાય. ૧૩.સ્વધર્મ એટલે સ્વદેશી. (પૃ. ૩૬) જેમ સિંહણના દૂધ માટે કનકપાત્ર જોઈએ તેમ સત્ય માટે ૧૪.શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની અહિંસા જોઈએ. ગાંધીજીએ અહિંસાનો સૂક્ષ્મતમ અર્થ કરી ઉતાવળ પરાકાષ્ઠા. (પૃ.૩૭) કે કોઈના માટેના દુર્ભાવનેય હિંસા કહી છે. તેમણે તો દેહ પરના ૧૫.વત એટલે અડગ નિશ્ચય. (પૃ. ૩૯) અઘટિત કબજાનેય હિંસામાં ઘટાવ્યો છે; કેમ કે જેમ વર્ષાનું પાણી ૧૬. ઈશ્વર પોતે નિશ્ચયની, વતની સંપૂર્ણ મૂર્તિ છે. (પૃ. ૪૧) સર્વ માટે હોય તેમ મનુષ્યદેહ પણ ઈશ્વરે સર્વના હિત માટે જ - ગાંધીજીની ‘મંગલ પ્રભાત'માંની વાણીમાં સંતની સહૃદયતા આપ્યો છે. એ દેહનો કેવળ મમત્વથી પ્રેરાઈને ઉપયોગ કરવો ને સચ્ચાઈની ઉજ્જવળતા છે. એમાં અત્રતત્ર જરૂરી અલંકાર, એમાં હિંસાનું તત્ત્વ હોવાનું ગાંધીજીનું દર્શન છે. ગાંધીજીએ અહિંસાને રૂઢિપ્રયોગાદિ પ્રયોજાયાં છે ખરાં પણ તે તો વક્તવ્યને સચોટતાથી સર્વવ્યાપી પ્રેમના અર્થમાં જ ઘટાવી છે. અહિંસામાં કરૂણાનો જ રજૂ કરવા; દા.ત. સત્યને ગાંધીજી સાભિપ્રાય પારસમણિ ને વિસ્તાર જ વિસ્તાર હોય. એમાં વ્યાપક સમભાવ ને સહાનુભૂતિ કામધેનુની ઉપમા આપે છે. (પૃ.૨) તેને રત્નચિંતામણિયે કહે છે. ગૃહીત જ છે. આવા સ્વચ્છ ઉત્તમ સાધન દ્વારા સર્વોત્તમ એવા (પૃ.૩) અહિંસા ને સત્યનો સંબંધ સિક્કાની બે બાજુ દ્વારા તેઓ સત્યનો ચહેરો જોઈ શકાય; આમ છતાં સદેહે પૂર્ણ અહિંસા શક્ય સમજાવે છે. (પૃ.૬) અનેક પ્રકારના સ્વાદો કરાવી ‘જીભને કૂતરી ન હોઈ સત્યનો સંપૂર્ણ સાક્ષાત્કાર પણ શક્ય નથી એ ગાંધીજી કરી મૂકવાની વાત અન્યથા આટલી વેધકતાથી રજૂ થઈ નહીં સમજે છે ને તેથી જ સત્ય તથા અહિંસાની સાધનાને તેઓ અનંત (૧૪૦) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮) Page #141 -------------------------------------------------------------------------- ________________ લેખે છે. સત્યઅહિંસાનું આચરણ આમરણ કરવાનું રહે છે અને ઓછી થાય તેમાં છે અને એથી સત્ય પ્રતિની મનુષ્યની ગતિનેય એ રીતે સત્યાગ્રહી માનવ-આત્મા માટે તો આમરણ આચરવો પડે બળ અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે. અપરિગ્રહની સાથે ગોવત્સન્યાયે એવો એ જીવનધર્મ-સ્વધર્મ જ બની રહે છે. અસ્તેયનું વ્રત આવી રહે છે. ચોરી બાહ્ય અને માનસિક હોઈ શકે. - ગાંધીજી અહિંસાની સાથે જ અભય અને નમતાને સાંકળે છે. ચોરી જેમ વસ્તુની તેમ વિચારનીયે હોઈ શકે. અયોગ્ય ભોગવટામાંયે મનુષ્યોમાંનો પશુભાગ ગમે ત્યારે વકરીને તેને સત્યના પ્રશસ્ત ચોરી જ છે. આવી ચોરીઓના મૂળમાં આસક્તિ-એંઠી ઈચ્છા – માર્ગેથી ભ્રષ્ટ કરવાનું જોખમ પેદા કરે ત્યારે તેની સામે નિશ્ચયબળે, રહી હોય છે. તેમાંથી બચવું-છૂટવું એ સત્યલક્ષી અહિંસાની સાધના અડગતાથી ઝૂઝવા માટે અભયની અનિવાર્યતા છે. અભય દ્વારા માટે અનિવાર્ય છે. જે અહિંસાવ્રતધારી છે તે ન તો બીજાનું સત્ત્વસંશુદ્ધિ સધાય છે. જેણે સત્યને ખોળે માથું મૂક્યું હોય તેને અણહક્ક લઈ શકે, ન બીજાને જે જરૂરી હોય તે લોભવૃત્તિથી કોઈથી કે કશાથી ડરવાપણું ન હોય. અટલ ને ઊંડી સત્યશ્રદ્ધામાંથી રાખી શકે. ગાંધીજીનાં ‘મંગળ પ્રભાત'માંનાં વ્રતો વસ્તુતઃ કામ, જ અભયની શક્તિ પ્રભવે છે. માત્ર બાહ્ય જ નહીં, આંતર ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર સામેના પ્રતિકાર રૂપ યોજાયાનું રિપુઓનો પણ હિંમતથી સફળ મુકાબલો કરવા માટે નિર્ભયતા તુરંત વરતાય છે. કામ, મોહ સામે બ્રહ્મચર્ય છે. લોભ સામે અનિવાર્ય છે. આ નિર્ભયતા મમત્વત્યાગે જ આવી શકે. એવી અસ્તેય, અપરિગ્રહ છે. ક્રોધ સામે અહિંસા છે. મદ-મસ્તર સામે નિર્ભયતાથી સાચી શાંતિ મળી શકે છે. સત્યની અવિકૃત સાધના નમતા છે. આ રીતે ગાંધીજી-નિર્દિષ્ટ વતાનુષ્ઠાનથી મનુષ્ય માટે અભયની અનિવાર્યતા છે જ. સચ્ચિદાનંદમય પરમાત્માનો જ સાધક ભક્ત બની રહે છે. જે આ સત્યવ્રતની સમારાધના માટે સંયમધર્મને શરણે જવું જ સત્યવીર છે તેને કામક્રોધાદિ સર્પો કશું કરી શકતા નથી. પડે. મનુષ્ય જેમ પ્રેમનો સાથી બની શકે તેમ વેરનો હાથીયે બની ગાંધીજીના જીવનવ્રતો જેમ આત્મોન્નતિ-આત્મોદય સાથે તેમ શકે. તેની શક્તિ-ક્ષમતા પુણ્યમાર્ગ-પરોપકાર માટે પ્રયોજાય તેમાં જ અવિનાભાવિસંબંધે સર્વોદય સાથે સંલગ્ન હોવાનું તુરત જ જ તેનું દૈવત છે. સંયમ માનવ-આત્માને રૂંધનારું બંધન નહીં, સમજાય છે. અપરિગ્રહ કે અસ્તેય પાળનાર સામાજિક-આર્થિક બલકે એને ખરા અર્થમાં વિકસવા માટેનો અવકાશ આપનારું વ્યવહારમાં સમાનતા-બંધુતાનો-આગ્રહી ન થાય એમ કેમ બને? મુક્તિબળ છે. જેમ કુશળ શિલ્પીનો કર કલાધર્મ-સંયમધર્મે ટાંકણાને ગાંધીજીનાં વ્રતો પરસ્પરાવલંબી છે. એ વ્રતોમાં એકાંગીપણું નથી. યોગ્ય રીતે ચલાવી પથ્થરમાં ઈષ્ટ કલાદાટ નિપજાવે છે તેમ જ વલયાકારી અભિગમે એ વ્રતોનો પ્રભાવ સ્વથી સર્વ સુધી વિસ્તરતો મનુષ્ય સંયમધર્મથી પોતાનો ઈષ્ટ આત્મઘાટ નિપજાવવાનો રહે લહાય છે. જે સત્યનું – પરમતત્ત્વનું દર્શન સર્વત્ર સર્વમાં કરતો હોય છે. આ સંદર્ભમાં સંયમ ધર્મના અન્વયે જ ‘સન્દ્રિયસંયમ'- બ્રહ્મચર્ય તે ભેદબુદ્ધિ પર નિર્ભર અસ્પૃશ્યતાને તો ક્ષણાર્ધ પણ ચલાવી લઈ ને અસ્વાદવતની સાધના પ્રસ્તુત બને છે. જનનેન્દ્રિય ને સ્વાદેન્દ્રિયનો શકે નહીં. અસ્પૃશ્યતાને ગાંધીજી યોગ્ય રીતે જ અધર્મ લેખે છે. સંયમ સૌથી વધુ કઠિન છે. એ સંયમ માટે મનોનિગ્રહ અનિવાર્ય જીવમાત્ર સાથેના ભેદનિવારણમાં તેઓ અસ્પૃશ્યતાનું દર્શન કરે છે. આ મનોનિગ્રહ માટે જ વ્રતધર્મ છે. આ વ્રતધર્મ નબળાઈનો છે. નહીં પણ મનુષ્યની સબળતાનો નિર્દેશક છે. ગાંધીજી તો ઈશ્વરને ગાંધીજી જેવા સત્યના પૂજારી જો પોતાના સત્યને વળગી રહે ‘વતની સંપૂર્ણ મૂર્તિ લેખતા હોઈ એની આરાધનામાં સંયમધર્મનું તો તે સાથે સામાના સત્યને આદર આપે તેય અપેક્ષિત છે. એ રીતે સ્વૈચ્છિક પરિપાલન અનિવાર્ય માને છે. જેને એક વાર સત્યધર્મના સમ્યકુ સ્વધર્મપાલન માટેય સર્વધર્મસમાદર - સર્વધર્મસમભાવ - અમૃતરસનો ઈષતું સ્પર્શ પણ માણવા મળે છે તે પછી વિષયરસની સર્વધર્મભાવ જરૂરી છે. સર્વધર્મસમભાવ સત્યને પામવાના વિવિધ તુચ્છતા, તેનું ફિક્કાપણું સહેજેય પ્રમાણી શકે છે. માર્ગો હોવાની વાસ્તવિકતાને સમુદારભાવે સ્વીકારવાની વૃત્તિનો - ગાંધીજી સત્ય-અહિંસાના દોરને બજાણિયાની જેમ સાવધતાથી સંકેત છે. ગાંધીજી તો કહે છે કે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતાં સાચવીને જ વ્રતધર્મમાં આગળ વધે છે. તેઓ પરમાત્માને જ દિવ્યચક્ષુ ખૂલે છે અને સત્યનો વ્યાપક સાક્ષાત્કાર થાય છે. અપરિગ્રહની મૂર્તિ તરીકે નિહાળે છે અને એ પ્રકારની વિચારણાના ગાંધીજીનો સ્વદેશી વ્રતનો ખ્યાલ માત્ર ખાદીકાંતણ આગળ સાતત્યમાં જ દેહ પણ આત્માની દૃષ્ટિએ પરિગ્રહરૂપ હોવાનું અટકતો નથી. એ ખ્યાલ વ્યાપક રૂપે વિશ્વધર્મ સાથે આધ્યાત્મિક અનુભવે છે. સત્યને અપ્રસ્તુત એવું જે કંઈ મનુષ્યને વળગે તેમાંથી વિકાસ સાથે અનુસંધાન પામતો વધુ ગહન અને સંકુલ મુક્ત થવું એ જ અપરિગ્રહ, પરમાત્મા યોગ્ય સમયે યોગ્ય વસ્તુ અર્થવિભાવનાનો સંકેત કરે છે. તેઓ તો સ્વધર્મમાંયે સ્વદેશીનું મનુષ્યને આપે જ છે. તેથી ભય, અધેર્ય, ચિંતા, શંકા વગેરે સેવવાં દર્શન કરે છે. (પૃ. ૩૬) એમની દૃષ્ટિએ તો દેહ પણ પરદેશી છે. જરૂરી નથી. એમાંથી મુક્ત થવામાં જ સુખ છે. આ રીતે પરિગ્રહમાં (પૃ. ૩૫) ગાંધીજી સ્વદેશીને યુગધર્મ (‘આ યુગનું મહાવ્રત') જો અજંપો, અશાંતિ છે તો અપરિગ્રહમાં પ્રસન્નતા ને હળવાશ કહેવા સાથે આત્મધર્મ તરીકેય જુએ છે. આમ ગાંધીજીની દૃષ્ટિએ છે. ખસું સુખ અપરિગ્રહમાં છે; પોતાની વળગણો ઓછામાં સ્વદેશીની વતભાવના આત્મભાવનાથી વિશ્વકુટુંબભાવના સુધી ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) (૧૪૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ વિસ્તરવાની અહિંસાત્મક આચારરીતિનું જ બીજું નામ છે. થાય છે અને એક સંવાદી અખંડ સૃષ્ટિના સંવિધાનનું લીલામય - ગાંધીજીની વતભાવનામાં જીવનધર્મ ને જીવનનીતિનું સર્વાશ્લેષી પ્રસન્નકર રૂપ ઊપસી-ઊભરી આવે છે. ગાંધીજી પણ એ રૂપના વલણ અનુચૂત હોવાનું પ્રતીત થાય છે. એમાં વ્યષ્ટિ તેમ જ જ પરમ સાધક રહ્યા છે. એમની જીવનસાધ સમષ્ટિજીવનના સમતોલ વિકાસનો આશય વરતાય છે. ગાંધીજી માનવસાધના પણ પેલા પ્રસન્નકર સત્યરૂપ વિભુદર્શનની ઉત્કટ તન-મનના યુગપતુ વિકાસને તાકે છે એમનું લક્ષ્ય માનવજાતના ને એકાગ્ર મથામણનું જ બીજું નામ છે. એ મથામણના સંક્ષિપ્તસર્વાગી સુખવિકાસનું છે. તેથી જીવન અને જગતને નરવું સૌન્દર્ય સધન-સચોટ વૃત્તાંત રૂપે ‘મંગળ પ્રભાત'નો મહિમા છે. “મંગળ અર્પી શકે એવી સર્વ વિચારધારાઓ અને આચારપ્રણાલીઓના પ્રભાત' ની વાત ૧૯૩૦માં જ્યારે એ રજૂ થઈ ત્યારે જેટલી પ્રસ્તુત તેઓ ઉત્તમ સમન્વયકાર તરીકે ઉપસ્થિત થાય છે. તેમણે તેમના હતી તેટલી, કદાચ તેથીયે વધારે આજે પ્રસ્તુત લાગે છે અને વચક્રમાં જાતમહેનતને સ્થાન આપ્યું અને એ રીતે ગીતા-નિર્દિષ્ટ આવતીકાલેય એની પ્રસ્તુતતા ટકી રહેશે એમ માનવાને મજબૂત યજ્ઞભાવનાનું – સેવાભાવનાનુંયે ગૌરવ કર્યું. કુદરતને - પરમાત્માના કારણો છે. જેટલી પ્રસ્તુતતા સત્ય અને અહિંસાની એટલી જ સર્જનકર્મને બને તેટલી ઓછી ખલેલ પડે એ રીતે જીવતાં શીખવું પ્રસ્તુતતા આ “મંગળ પ્રભાતની. ગાંધીજીનાં પાવનકારી પગલાંની એમાં ગાંધીજીને માનવ-આત્માની ઉત્તમોત્તમ કળાનું દર્શન થાય એ અક્ષર લિપિ પ્રત્યેક વાચને આપણને નવા નવા અર્થસંદર્ભો છે. સત્ય જ જીવનચક્ર ને સંસારચક્રની ધરી છે. એ ધરીને ઓળખી, પ્રતિ પ્રેરે એટલી સત્ત્વશીલ ને શ્રેયસ્કર છે. વળવી, એને જરાયે હાનિ ન થાય એમ જીવવું ને આગળ વધવું એમાં જ ગાંધીજીને સ્વધર્મ-આત્મધર્મ ને માનવધર્મની સાર્થકતા બી,૯, પૂર્ણેશ્વર ફલેટ્સ, જણાય છે. મનુષ્ય સંયમધર્મે કરીને જ પોતાના દૈવતનો દીવો ગુલબની ટેકરા ઉપર, પ્રગટાવી એના અજવાશમાં આત્મહિત- પરહિત સાધવાનું રહે અમદાવાદ - ૩૮૦૦૧૫ છે. સત્યના ગહન-વ્યાપક પ્રકાશમાં દેખીતા અનેક વિરોધોનું વિગલન ફોન નં. ૦૯૪૨૮૧૮૧૭૯૭ Mahatma Gandhi with Sardar Patel, 1946 ૧૪૨ (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ વિરલ કર્મયોગી : મહાત્મા ગાંધી મૃદુલા મારફતિયા, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈના સંસ્કૃતના પ્રોફેસર, વિદ્વાન, વલ્લભ વેદાંત પર પીએચ.ડી. કર્યું છે. દસ મુખ્ય ઉપનિષદ સંપાદિત કર્યા છે. જેને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રકાશિત કર્યુ છે. નિયમિતરૂપે જન્મભૂમિપ્રવાસીમાં લખે છે. ગાંધીજી અને ગીતા પર વ્યાખ્યો આપે છે. ગાંધીજીના આધ્યાત્મિક વારસપુત્ર ગણાતા વિનોબાજીએ, ગણીએ છીએ. તેને આપણા રોજિંદા જીવનમાં ચોક્કસપણે ઊતારી સમગ્ર વિશ્વને ભારતે કરેલી અદ્ભૂત દેણ વિશે, અત્યંત મનનીય શકીએ - અહીં આપણા વેદવાભયમાં આવતા ‘શાંતિપાઠ માંહેની એવી વિચારધારા રજૂ કરી છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, વૈચારિક રત્નકણિકાનું સ્મરણ થયા વિના ન રહે! ઐતરેય ઉપનિષદમાં પરાધીનતા, અન્યાય, અત્યાચાર અને ગુલામીમાં સબડતી ભારતની આવતો ઋગ્વદીય શાંતિમંત્ર કહે છે : ‘ૐવા મનસિપ્રતિષ્ઠિતી આમજનતાને તેના સદ્ભાગ્યે રાજા રામમોહન રાય, ન્યાયમૂર્તિ મનો વારિતિષ્ઠિતમ્ | ઈત્યાદિ. અર્થ છે કે હે સચ્ચિદાનંદસ્વરૂપ રાનડે, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, શ્રી અરવિંદ ઘોષ, સ્વામી પરમાત્મા | મારી વાણી મનમાં પ્રતિષ્ઠિત થાઓ. મારું મન દયાનંદ, રમણ મહર્ષિ, લોકમાન્ય તિલક, ટાગોર અને મહાત્મા વાણીમાં પ્રતિષ્ઠિત થાઓ.' અહીં મન અને વાણીની એકસૂત્રતા ગાંધી જેવા અસંખ્ય ઉચ્ચ કોટિના પ્રતિભાશાળી મહાપુરુષો જોવા સિદ્ધ કરવા અંગેની પ્રાર્થના છે. સામાન્યતઃ મનુષ્યના મનમાં મળ્યા, જેમણે પોતપોતાની સ્વતંત્ર વિચારસરણી દ્વારા દુનિયાભરના કાંઈક હોય છે... અને તે બોલતો હોય છે તદન વેગળું જ! અહીં સામૂહિક વિચારમાં અવનવી ઉત્ક્રાન્તિ સર્જી. આધુનિક જમાનામાં સાધક પોતાનાં હૃદયની આરજુ વ્યક્ત કરતાં કહે છે કે હે પ્રભુ! ભારતની સંસ્કૃતિની વિશ્વભરને આ અદ્ભુત એવી દેણગી છે. તું મારા મન અને વાણી વચ્ચે એક નિરામય સમન્વય સધાય એવું આમાં પણ, રામકૃષ્ણ પરમહંસે આપેલી સર્વધર્મ સમન્વય કર-જેથી મારા વિચાર સંકલ્પ તેમજ વાણી વચન એ બંને શુદ્ધ અને સર્વ ઉપાસનાઓના સમન્વયની જે એક નવીન દ્રષ્ટિ આપી રહીને ઐક્ય સાધે - ટૂંકમાં કહીએ તો અહીં મનનાં વિચાર તરંગો તે અતિ મહત્ત્વની દેણ છે. દુનિયામાં જેટલા ધર્મો છે, તે સર્વે અને તેની શાબ્દિક અભિવ્યક્તિ વચ્ચે ભેદ ન રહેવો જોઈએ, એક જ પરમતત્ત્વ તરફ લઈ જનારા જુદાજુદા માર્ગો છે, એટલે અપિતુ સમન્વય સધાવો જોઈએ, એવું સૂચન છે. કૂટ-કપટ, ડોળ, એમની વચ્ચે કોઈ વિરોધ નથી; તેથી પોતે માની લીધેલો સ્વીકારેલો જૂઠ, અસત્ય ઈત્યાદિનો ત્યાગ યા નિષેધ... એ જ તો ગાંધીજી એકમાત્ર ધર્મ જ સાચો છે અને બીજા બધા ધર્મો ખોટા છે, એવો ઉપાસિત ‘સત્ય'માં સમાવિષ્ટ ભાવ નથી શું? – આથી કહી શકાય દુરાગ્રહ સેવવો તે ખોટું છે, આ સંદેશ આપીને તેમણે અનેક ધર્મો, કે ભારતીય સંસ્કૃતિમાંથી પેદા થયેલી આ સત્યાગ્રહ (સત્યના ભાષાઓ, જાતિઓ વગેરે વચ્ચેના ઝગડાનું નિર્મૂલન કરવાનો આગ્રહ)ની અને તેની અંતર્ગત જ રહેલી અહિંસાની અણમોલ મક્કમ પ્રયત્ન કર્યો હતો. ભાવનાનું પ્રકાશન ગાંધીજી દ્વારા થયું. ગાંધીજીનું આ સત્યાગ્રહબીજી દેણ છે શ્રી અરવિંદની - જેમણે આત્મદર્શનથી યે દર્શન એ સમગ્ર વિશ્વને થયેલું એક અમૂલ્ય યોગદાન કહી શકાય. આગળ વધીને, ચિત્તનાં ઉપરનાં સ્તરોમાં જઈને પરમાત્માની ભારતે દુનિયાભરને કરેલી ચોથી દેણગી એટલે વિનોબાજીનો અનુભૂતિ પામ્યા બાદ, ફરી નીચે ઉતરીને એ અલૌકિક અનુભૂતિમાં ‘સામ્યયોગ' સર્વે ભૂતપ્રાણીઓમાં આવાસ કરનાર આત્મા એકમેવ સમગ્ર વિશ્વને લપેટી લઈને તેથીય અધિક ઉપરના અતિમાનસ છે – એટલે કે જે આત્મા તમારામાં વસે છે તે જ મારામાં, અને સ્તર પર ચઢાવવાની અનોખી વાત કરી. તે જ અન્ય સર્વકોઈમાં વસવાટ કરે છે એવી આત્મક્યની ઔપનિષદ આ જ યુગમાં બીજી એક અત્યંત મહત્ત્વની ખોજ થઈ તે ભાવનાને વિનોબાએ પુન:પ્રસ્થાપિત કરી. વળી, આ ‘સામ્ય' ‘સત્યાગ્રહ' ની. વ્યક્તિગત તેમજ સમગ્ર સમષ્ટિને લગતી અર્થાતું સમત્વ એ કાંઈ માત્સર્ય ઈર્ષાથી પ્રેરાઈને, ખેંચતાણ કરીને સમસ્યાઓના ઉકેલ માટે “સત્યાગ્રહ’ જ એક સુદઢ ઉપાય છે, જબરદસ્તીપૂર્વક કેળવાય નહીં, બલકે તે કરુણા-મૂલક હોવું જરૂરી એવો અભૂતપૂર્વ સંદેશ ગાંધીજીએ પોતાના વાણી-વિચાર-આચાર છે. સૌ કોઈ પ્રત્યે કરુણા અનુકંપાને કારણે પ્રેમપૂર્વક ઉપજતી દ્વારા સારી દુનિયાને આપ્યો. પ્રાચીન ભારતવર્ષના આધ્યાત્મિક સમતાની ભાવના એટલે કરુણા-મૂલક સામ્ય’ આપણી પાસે જે જીવન-મૂલ્યો તો ગાંધીજીને તેમની ગળથુથીમાં જ પ્રાપ્ત થયાં હતાં કાંઈ ધનદોલત, બુદ્ધિ, શક્તિ વગેરે છે એ બધુંયે ઈશ્વરી દેન છે - અને તે નક્કર પાયા ઉપર ગાંધીજીએ અહિંસામૂલક સત્યાગ્રહનું એમ માનીને તેનો ઉપયોગ વ્યક્તિગત સ્વ-અર્થે નહિ, અપિતુ ભવ્ય મંદિર ચણ્યું, એમ કહી શકાય. વળી, તેમણે એ હકીક્ત પર સમાજને ચરણે સમર્પિત કરવાની ઉદાત્ત ભાવના આ ‘કરુણાભાર મૂક્યો કે જે આધ્યાત્મિક મૂલ્યોને આપણે ધ્યેય’ કે ‘લક્ષ્ય' રૂપ મૂલક સામ્ય'માં સમાયેલી છે. (ઑકટોબર- ૨૦૧૮, પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૪૩) Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપર્યુક્ત ચાર વિશિષ્ટ વિચારો એ આ જમાનામાં ભારતે વિશ્વભર વૈચારિક-સમૃદ્ધિને દીધેલું મહત્ત્વનું યોગદાન છે. આમ, અત્યાર સુધી પૂજા-ઉપાસનાદિમાં જ સીમિત રહેલ ભક્તિમાં હવે સેવાકાર્ય પ્રગટ થયું, તેમજ કેવળ ચિંતન-મનન પ્રધાન વેદાંતમાં સુદ્ધા માનવસેવાની ઉમદા વાતનું જોડાણ થયું તે રામકૃષ્ણ પરમહંસની પ્રેરણાને કારણે. આ સમન્વયને આગળ વધારતાં, ગાંધીજીએ એક સાચા કર્મયોગીની અદાથી તેમાં ઉત્પાદક પરિશ્રમ (productive labour) નું તત્ત્વ જોડયું. આમ વેદાંત, ભક્તિમાર્ગ, સેવા, ઉત્પાદક કર્મયોગ – એ બધું જ્યાં સમન્વિત થઈ ગયું, ત્યાં ભારતીય સંસ્કૃતિ સર્વોચ્ચ સમન્વય થઈ ગઈ અને તે મહાત્મા ગાંધી જેવા વિરલ સત્યોપાસક એવા મહાપુરૂષની એકનિષ્ઠાને કારણે. આજે ૨જી ઓક્ટોબરે તેમના જન્મ-દિન નિમિત્તે આપણા રાષ્ટ્રપિતાને નતમસ્તક પ્રણામ છે. num પુષ્પક એપાર્ટમેન્ટ, અટમાઉન્ટ રોડ, મુંબઈ ગાંધીજીના થઈ ગયા પહેલાં હું ક્રાંતિકારી દળમાં હતો. ક્રાંતિકારી નેતાઓની દેશભક્તિ ઉજ્જ્વળ હતી. ત્યાગ અને બલિદાન માટે તેઓ હંમેશાં તૈયાર રહેતા. ફાંસીએ ચડવાની તૈયાર. પણ અંગ્રેજોનો મુકાબલો કરવો હોય તો આપણી તૈયારી કેટલી હોવી જોઈએ, એનો હિસાબ નેતાઓ પાસે નહોતો. લોકાગૃતિ માટે શું કરવું જોઈએ, એનો અંદાજ એમનામાં ન હતો. સરકારે નેતાઓને સખત સજાઓ કરી, અને કઠોરતાથી પ્રજાને દબાવી દીધી. મેં જોયું કે કોઈ પણ રાજદ્વારી પક્ષની અસર જનતા પર ખાસ દેખાતી નથી. લોકો અસંતોષ કેળવે છે, પણ શક્તિ કેળવતા નથી. મારા પર વેદાંતનો પ્રભાવ હતો. સંતસાહિત્યનો પણ પ્રભાવ હતો. દેશમાં કશું નક્કર કરવાની આશા જ્યારે દેખાઈ નહીં, ત્યારે આધ્યાત્મિક પ્રેરણા મેળવવાની અને પ્રજાય ઓળખી એના પર અસર કરવાની યોગ્યતા મળે એ ઇચ્છાથી હું હિમાલયમાં ગયો. હિમાલયમાં કુદરતી ભવ્યતાનાં દર્શન કરતાં કરતાં હું આધ્યાત્મિક સાધના તરફ વળ્યો. પણ એક સંકલ્પ મને બાકીનું જીવન પૂરું કરવા પાછો લઈ આવ્યો. એ સંકલ્પ હતો ભારતમાતાની સ્વતંત્રતાનો. ભારતમાકાને ગુલામીમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી મને પોતાને મોક્ષ મળે તોયે મારે એ માણવો નહોતો. મારામાં એક વિચાર મજબૂત થયો હતો કે સમસ્ત પ્રજામાં રાષ્ટ્રીય કેળવણી દ્વારા આધ્યાત્મિક તેજ પેદા કર્યા વગર પ્રજાકીય ઉત્થાન શક્ય નથી, એ અરસામાં રવીન્દ્રનાથ ઠાકુરના કેળવણી-વિષયક અને આધ્યાત્મિક વિચારોનો રંગ પણ મને લાગ્યો હતો. મેં રવિબાબુને પત્ર લખ્યો કે, “હું રાષ્ટ્રીય શિક્ષણના પ્રેમી છું. ચાર-છ મહિના શાંતિનિકેતમાં રહી આપના શિક્ષણના આદર્શનું અને પતિનું અધ્યયન કરવાની મારી ઇચ્છા છે.'' રવિબાબુનો તરત જવાબ આવ્યોઃ ‘‘આવો’’ ૧૯૫૧ માં ગાંધીજી આફ્રિકાથી હિંદુસ્તાનમાં આવ્યા, અને શાંતિનિકેતનમાં હું એમને મળ્યો. એમની સાથે ઘણી ચર્ચા કરી. એમાં મેં કહ્યું : ‘‘આપની તેજસ્વિતા અને કાર્યકુશળતાથી હું પ્રભાવિત થયો છું. પણ અહિંસા દ્વારા ભારતને સ્વરાજ્ય મળી શકશે, એ વિશે વિશ્વાસ બેસતો નથી. દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે શસ્ત્રયુદ્ધ પણ કરવું પડશે, એમ હું માનું છું.'' ગાંધીજીએ એટલું જ કહ્યું, ‘‘તમે મારી પાસે આવો. હું આશ્રમ ખોલવાનો છું, એમાં રહો. મારી કાર્યપદ્ધતિ સમજી લો. વિશ્વાસ જામે તો રહો, નહીં તો મને છોડીને ચાહ્યા જાવ.'' છેલ્લે મેં દલીલ કરી, ‘‘અહિંસા પ્રત્યે મારા મનમાં આદર છે. હું અલ્પમતીમાં છું. તમારા જેવાનો ત્યાગ કરું, તો મને સેવક ક્યાંથી મળવાના? અહિંસાની શક્તિ વિશે તમારામાં વિશ્વાસ પેદા કરવો, એ મારું કામ છે.'' એ જવાબથી હું માત થયો. મારા ક્રાંતિદળના સાથી કૃપાલાની તે વખતે મુઝફ્ફરપુરની કૉલેજમાં અધ્યાપક હતા. મેં તાર કરીને એમને પણ ગાંધીજીને મળવા બોલાવી લીધા. એમણે પણ ગાંધીજી સાથે ખૂબ ચર્ચા કરી. વાંકાચૂકા અનેક પ્રશ્નો પૂછ્યા. ગાંધીજીએ એમને વ્યવસ્થિત જવાબો આપ્યા. કૃપાલાનીએ છેલ્લે કહ્યું, 'હું ઇતિહાસનો અધ્યાપક છું અહિંસા દ્વારા રાષ્ટ્ર સ્વતંત્ર થયાનો એક પણ દાખલો મને મનુષ્ય જાતિના ઇતિહાસમાં મળ્યો નથી.'' ૧૪૪ જાણે કોઈ સામાન્ય વાત બોલતા હોય એમ ગાંધીજીએ અત્યંત નમ્રતાપૂર્વક, પણ તેટલા જ આત્મવિશ્વાસથી, ઉત્તર દીધોઃ ‘“તમે ઇતિહાસ શીખવનારા છો, હું ઇતિહાસ ઘડનારો છું. અહિંસક પ્રતિકાર દ્વારા આપણે ભારતને સ્વરાજ્ય મેળવી આપીશું. પછી ઇતિહાસના અધ્યાપકો એના પર વ્યાખ્યાનો આપશે.'' કૃપાલાની પણ મારી પેઠે ગાંધીના થઈ ગયા. સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ ગરવા ગુજરાતી રમેશ એમ. ત્રિવેદી વલ્લભ વિદ્યાનગરની નલિની- અરવિંદ આર્ટસ કૉલેજના પૂર્વ અધ્યાપક અને ટી.વી. પટેલ જુનિયર કોલેજના આચાર્ય. ચારુતર વિદ્યામંડળના પૂર્વ સહમંત્રી, વિવેચક, સંપાદક અને ઉત્તમ અનુવાદક, સાહિત્યવિવેચન અને સંશોધન-સંપાદનનાં અનેક પુસ્તકો, સગુરુ શિવાય સુબ્રમુનિસ્વામીના 'Hinduism's Contemporary Metaphysics' ના ત્રણ હજાર પૃષ્ઠમાં વિસ્તરેલા ત્રમ ખંડોને ગુજરાતીમાં ઉતારનાર, આ વર્ષે રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી આવે આત્મશ્રદ્ધા અને સંકલ્પબળ થકી તેઓએ લડત ચલાવી. અહીં જ છે તે નિમિત્તે એ પુણ્યપુરુષના જીવનકાર્યનું સ્મરણ કરી, તેમાંથી તેમને લડતમાં નિરાશ થવાને બદલે, આકારેલી યોજનાને દ્રઢતાપૂર્વક પ્રત્યેકને શક્ય આચરણ કરવાની તક સાંપડી છે. વળગી રહેવાની જરૂરિયાત સમજાઈ હતી. સત્ય, પ્રેમની ભાવના સામાન્ય રીતે ગાંધીજીને દેશવાસીઓ માટે સ્વતંત્રતા લાવી ઉપરાંત સ્થાનિક લોકોમાં તેમજ પ્રતિપક્ષી અંગ્રેજી અધિકારીઓના આપનાર, એક નેતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેમના દિલોદિમાગમાં પણ ક્યારેક ઝળકી જતી સારપની ભાવનાવ્યક્તિત્વનાં બહુવિધ પાસાં છે. રાષ્ટ્રની સ્વતંત્રતા માટેની લડત માનવચારિત્રના નિહાળેલા આ ઉમદા ગુણની નિખાલસતાપૂર્વક દરમિયાન પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા તેમણે પત્રકારત્વના તેમણે લીધેલી નોંધ ગાંધીજીને ઉમદા ચારિત્ર્યના માનવી ગણવા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.’ ‘ઇન્ડિયન ઓપિનિયન', 'નવજીવન', પ્રેરે છે. 'યગ ઇન્ડિયા અને પછીથી 'હરિજનબંધુ' માના તેમનાં લખાણો દક્ષિણ આફ્રિકાનાં વર્ષો દરમિયાન જે લડત ચાલી તેમાંથી તેમના વિચારોને પૂરેપૂરા પ્રગટ કરે છે. ગાંધીજીનું અક્ષરસાહિત્ય ‘સત્યાગ્રહ’ શબ્દની આપણને ભેટ મળે છે. તેમણે દક્ષિણ આફ્રિકામાં વિપલ છે. સો ઉપરાત ગ્રંથોમાં સંપાદિત - પ્રકાશિત થઈને એ ચલાવેલા સત્યાગ્રહને ‘સૌથી શુદ્ધ અને સફળ ' ગણાવ્યો છે. એ વિચારરાશિ આપણને ઉપલબ્ધ થયો છે. પરદેશી શાસન સામે વાહન L શાસન સામ શબ્દની સમજ આપતાં તેઓ કહે છે કે, “પેસિવ રેઝિસ્ટન્સ' માં તેમણે છેડેલાં જંગના ભાગરુપે જનતા સમક્ષ રચનાત્મક કાર્યક્રમો પ્રેમભાવને અવકાશ નથી જ્યારે સત્યાગ્રહમાં વેરભાવને અવકાશ પણ તેમણે આપ્યા હતા. એક ઉદાહરણ તરીકે માતૃભાષાના નથી. “આ જ તો તેમનું ‘દર્શન' છે!' સત્ય, અહિંસા અને પ્રેમની શિક્ષણ માટે તેમણે જગવેલી ભાવનાને આપણે ભૂલવી ન જોઈએ. ત્રિવિધ ઉપલબ્ધિ એ રીતે સાર્થક બની છે. હિન્દુસ્તાનની જનતાને એમાં માતૃભાષાની સેવા કરવાનું નિમિત્ત એમણે સ્થાપેલી ગુજરાત પરાધીનતાની નિદ્રામાંથી જાગૃત કરવામાં, અન્યાય સામે સ્વમાનપૂર્વક વિદ્યાપીઠ બની હતી. વળી ‘જોડણીકોશ' નું ઉપાડેલું ભગીરથ તેમ છતાં અહિંસક માર્ગે લડત આપવા અને એ થકી સ્વરાજપ્રાપ્તિના કાર્ય પણ આ ભાષાસેવાનો જ એક ભાગ છે. મુકામ તરફ દોરી જવામાં એ ‘તપશ્ચર્યા' ઉપકારક નીવડી.' વડીલાતના અભ્યાસ માટે તેઓ વિલાયત ગયા હતા. વકીલાતના છેક ૧૯૧૦માં તેમણે ‘હિંદ સ્વરાજ' નામની પુસ્તિકા પ્રગટ વ્યવસાય માટે તેમને દક્ષિણ આફ્રિકા જવાનું થયું. આ બન્ને પ્રસંગોએ કરી. તેની તરફ આખા વિશ્વનું ધ્યાન ખેંચાયું હતું. પ્રસ્તાવનામાં તેઓ બાહ્ય દુનિયાના સંપર્કમાં આવ્યા. જે એમના જીવનઘડતરનો તેઓ કહે છે કે, ‘આ પુસ્તક લખવા પાછળનો ઉદ્દેશ' માત્ર દેશની અગત્યનો અંશ છે. વિલાયતમાં ત્યાંના લોકો સાથેનો સંપર્ક, તેમની સેવા કરવાનો અને સત્ય શોધવાનો અને તે પ્રમાણે વર્તવાનો છે. રહેણીકરણી અને વિચારક્ષેત્ર પર અસર કરનારાં નીવડ્યાં. એમના સેવા, સત્ય તથા આચરણ વિશે ગાંધીજીના આ વિચારો જીવનભર જીવનઘડતરનો જાણે અહીંથી પ્રારંભ થયો. દક્ષિણ આફ્રિકા જતી પ્રેરક બની રહ્યા. પુસ્તકના મથાળાની સમજ આપતાં પ્રથમ તો વેળાએ આરંભથી જ તેમને રંગદ્વેષની ભેદભાવભરી નીતિના તેઓ કહે છે, “આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ ભોગ બનવાનું થયું. દક્ષિણ આફ્રિકામાં બધું મળી તેઓ બે દાયકા સ્વરાજ છે, અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે, તથા ‘સ્વરાજ જેટલો સમય રહ્યા હતા. પરંતુ ૧૯૦૨ થી ૧૯૧૪ નાં છેલ્લાં બાર એટલે પોતાનું રાજ' એમ કહ્યા પછી ‘હિંદ' શબ્દની સ્પષ્ટતા કરે વર્ષો તેમની આકરી તપશ્ચર્યાનાં રહ્યાં હતાં. ‘મિસ્ટર ગાંધી કે છે અને કહે છે કે હિંદનું સ્વરાજ હોય તો “આવું' હોય. આગળ ‘મોહનદાસ ગાંધી' માંથી ‘મહાત્મા’ બનવા તરફની ગતિનાં એ ' જતાં કહે છે કે ‘આ ચોપડી' ‘વૈષધર્મ'ની જગ્યાએ ‘પ્રેમધર્મ' શીખવે વર્ષો ભૂમિકારૂપ બન્યાં. એ ખરા અર્થમાં કસોટીકાળ હતો. અન્યાય સામે, અન્યાયી કાયદાઓ સામે લડવા માટે સ્થાનિક પ્રજા અને ત્યાં ' છે.'' ‘હિંસા ને સ્થાને “આપભોગ'ને મૂકે છે અને પશુબળ' ની વસતા હિન્દીઓને વિશ્વાસમાં લઈ એમણે સવિનય કાનૂનભંગનું જે સામે ‘આત્મબળ' ની હિમાયત કરે છે. શસ્ત્ર અહિંસક માર્ગ દ્વારા અજમાવ્યું. અન્યાયી કાયદાઓ સામે પરતંત્રતા ઉપરાંત રેલ્વે, પાર્લામેન્ટ, અંગ્રેજી ભાષા, ધર્મ, ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૪૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાય વગેરે મુદ્દાઓ વિશે તેમણે સ્પષ્ટ અભિપ્રાયો આ પુસ્તકમાં સ્વરૂપ સમજ્યા નથી.... વગેરે. ખાંડીભર ચર્ચા કરતાં અધોળભાર આપ્યા છે. વાચક અને અધિપતિ વચ્ચે સંવાદરૂપે મુખ્યત્વે થયેલા આચરણમાં તેઓ માને છે. તેથી જ કહે છે, મારા વિચારો ખોટા આ લખાણમાં ગાંધીજીનું ક્રાંતિકારી ૨૫ જોવા મળે છે. રસ્કિન, નીવડે તો તેને પકડી રાખવાનો મને આગ્રહ નથી.... “મારા બે ટૉલ્સ્ટૉય તેમજ અન્ય વિચારોકોના વિચારોનો તેમના ઉપર પ્રભાવ વિચારોમાં અંતર જણાય તો પાછળના લખાણને પ્રમાણભૂત છે. અલબત્ત, જે સમયે આ પુસ્તક પ્રગટ થયું તે સમયે દેશ અને માનવું.... વગેરે. તેમના વિચારો મૌલિક અને દૂરંદેશીવાળા હતા.' વિદેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડેલા. દા.ત. ‘અણઘડ લખાણવાળું’ ‘હિંદ સ્વરાજ' વિશે છેક ૧૯૪૫ માં પણ તેઓ કહી શકે છે કે ‘મૂરખ માણસની કૃતિ', ‘અવાસ્તવિક લખાણ’, ‘રાજનૈતિક દબાણ ૧૯૦૯ માં હિંદ સ્વરાજમાં મેં જે કંઈ લખ્યું તેની સત્યતાની પુષ્ટિ લાવવાનો હેતુ...' વગેરે. જો કે તેને આવા પણ પ્રતિસાદ સાંપડ્યા મારા અનુભવોથી થઈ છે.' હતા. ‘પ્રભાવક પુસ્તક', ‘ભારતના ભાવિ માટે ઉજ્જવળ આશા ગાંધીજી સ્વભાષાના-માતૃભાષાના હિમાયતી હતા. આ તેમનું સમાન’, ‘તત્કાલીન સમસ્યાઓના ઉકેલ માટેના વિચારોને લીધે સર્વપ્રથમ પુસ્તક છે. ગુજરાતીમાં લખ્યા પછી જ તેમણે તેનો અગત્યનું પુસ્તક, નાનકડી ચોપડી નહી પણ ગ્રંથ’, ‘ભારતપ્રેમી અંગ્રેજીમાં અનુવાદ આપ્યો હતો. તર્કબદ્ધ દલીલો સામેનાના દિલને કવિ નું સ્વપ્ન'.... વગેરે. સ્પર્શી જાય છે. આવેશ, વાચાળતા, શૈલીવિલાસ, શબ્દોની રમત આ પુસ્તકમાં તેમના વિચાર જગતને ભાષાનું બળ સાંપડયું વગેરેનો સદંતર અભાવ અને તેને બદલે વિષયને સરળ શબ્દોમાં છે. તેઓ રાજકારણના માણસ ન હતા. હિન્દની ગુલામીનો સ્પષ્ટ કરતી પ્રવાહી, નિરલંકાર ભાષા કાર્યસાધક નીવડે છે. સંદર્ભ આવતો છતાં સમાજકારણમાં તેમને વિશેષ રસ છે. વૈકલ્પિક બોલચાલના શબ્દો, પ્રચલિત રૂઢિપ્રયોગો, વિષયને અનુરૂપ સચોટ માનવીય સંસ્કૃતિ ઊભી કરવાનો તેમનો ઊદેશ હોવાને લીધે એ દ્રષ્ટાંતો, ભારેખમ થયા વગરની તર્કબદ્ધ દલીલો વગેરેથી ‘ગાંધીશૈલી’ લખાણમાં માનવજીવન અને સંસ્કૃતિના મૂળભૂત પ્રશ્નો ચર્ચાયા છે. પ્રગટે છે. ભાષાસ્વરુપ મારફતે વૈચારિક ક્રાંતિના સંદર્ભમાં જોઈએ ખરેખર તો એમાં ‘ગાંધીદર્શન' પ્રગટ થાય છે. ચર્ચા, તર્કબદ્ધ તો, ગુજરાતીમાં તે સમયે પ્રવર્તમાન પંડિત યુગને “અલવિદા' દલીલો, ઝીણવટ ભરી રજૂઆત અને અંતરના ઊંડાણમાંથી આવતા કરતી જાણે ગાંધીયુગની ઉષા પ્રગટાવતી ભાષાની એમણે ભેટ તેમના અનુભવો વાચકોને તેમની સાથે સંકળાવા પ્રેરે છે. ક્યાંય ધરી છે, એમ કહી શકાય. આત્યંતિકતા નથી. જુઓ હું યંત્રોનો વિરોધી નથી. વિરોધ યંત્રો ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાનમાં આગમન થયું એ સામે નહીં, યંત્રોની ઘેલછા સામે છે. મારો આશય યંત્રોની મર્યાદા ઘટનાને કવિવર રવિન્દ્રનાથ ટાગોર સચોટ રીતે આ શબ્દોમાં આંકવાનો છે. રેલ્વેએ હિંદના લોકોને એક કર્યા નથી. તેઓ તો તે વર્ણવી છે. ‘ખરાખરીની ઘડીએ મહાત્મા ગાંધી આવી પહોંચ્યા પહેલાં પણ એક જ હતા. પછીથી ભેદ પડ્યા.’ ‘ગાયને પૂજુ છું અને ભારતના કરોડો નિરાધાર કંગાલોને બારણે જઈ ઊભા એવા તેમ માણસને પણ પૂજુ છું.' સૌ પોતપોતાના ધર્મને વળગી રહે જ વેશે અને એમની વાણીમાં જ બોલતા. પ્રેમનો એ અવતાર જેવો પછી કજિયો ના થાય. હિન્દુસ્તાનને ગુલામ બનાવનાર તો આપણે ભારતના ઊંબરામાં આવી ઊભો તેવું ફટાક કરતું બારણુ ઊઘડી અંગ્રેજી જાણનારા છીએ.' ‘પાર્લામેન્ટ વાંઝણી છે, પ્રજાનું રમકડું ગયું. ગાંધીજી લોકનેતા હતા, તેથીયે વિશેષ તો તેઓ જ્ઞાતિછે. પ્રજાને બહુ ખર્ચામાં નાખે છે.' ‘અંગ્રેજી ગાંસડી બાંધીને ચાલ્યા જાતિના ભેદભાવ સિવાય મનુષ્યમાત્રને ચાહનારા ‘વૈષ્ણવ જન' જશે તો કંઈ હિન્દુસ્તાન રાંડશે તેમ જાણવાનું નથી.' હતા. જનતામાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. આત્મબળ, ત્યાગભાવના, ‘હિન્દુસ્તાન અંગ્રેજે લીધું તેમ નથી, પણ આપણે તેમને દીધું તેમની સમુદાર દૃષ્ટિ, એમની અસીમ નિર્ભયતા, પરમ તત્ત્વની છે. હિન્દુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી રહ્યા, પણ આપણે તેમની ખોજ અને તેના સાક્ષાત્કાર માટેની એમની સમર્પણભાવના, તેઓને રાખ્યા છે.' વગેરે આમ ‘સ્વરાજ' શબ્દ રાજકીય જનતા-જનાર્દનમાં એકરુપ થઈ જવાની અને નમ્રાતિનમ બની અર્થછાયાવાળો નહિ રહેતાં નૈતિક અને ઊંડે ઊતરીને જોઈએ તો અહંશૂન્ય થઈ જવાની, તેમની પ્રતિપળ નીડરતા જ તેમની આધ્યાત્મિક સ્પર્શનો અનુભવ કરાવે છે. અંગ્રેજો જાય તેટલું ‘રાષ્ટ્રપિતા' કે “માનવતાના દૂત' ની ઓળખને સાચી ઠેરવે છે. પૂરતું નથી. પ્રજા સાચા અર્થમાં સ્વતંત્ર થવી જોઈએ,' આ વાક્યમાં તેમણે એકાદશ વ્રત મારફતે મન, વચન અને કર્મની એકરુપતા તો તેઓ લોકશિક્ષક તરીકે સાચી રીતે ઊભરી આવે છે. કેળવી હતી. તેઓ આધ્યાત્મિક વિકાસની ઝંખના કરનારા હતા, તેઓ સત્યના આગ્રહી હતા, પણ હઠાગ્રહી ન હતા. એમના તેથી શ્રદ્ધા અને મનોબળ દાખવી તેમણે અંતરની શુદ્ધિ કેળવી વિચારો માં લવચીકતા છતાં દઢતા જોવા મળશે. આ પુસ્તકમાં' હતી. સત્ય, પ્રેમ, અહિંસા, બંધુત્વ, માનવતા એ. જીવનમૂલ્યો (હિંદ સ્વરાજમાં) સ્વરાજને જે ચિતાર આપવામાં આવ્યો છે તેવા મારફતે જીવનને તેમણે અખંડ અને વ્યાપક દૃષ્ટિથી જોતાં શીખવ્યું. સ્વરાજ ની સ્થાપના માટે હું આજે વ્યક્તિગત પ્રયત્ન કરી રહ્યો દલિતો, પતિતો શ્રમજીવીઓ, અંત્યજો વગેરે સમાજના છેવાડાના છું. મને લાગે છે કે આપણે સ્વરાજનું નક્કી કરી લીધું છે પણ તેનું ગણાતા માણસને તેમણે હૃદયથી અપનાવી લીધા હતા. (૧૪૬) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ ‘સત્યના પ્રયોગો' અગાઉ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો તેઓ સાથે લઈને ચાલ્યા હતા. તેમણે વિકસાવેલી સામાભિમુખતા, ઇતિહાસ' માં અને છેક ‘હિંદ સ્વરાજ'માં તેમની ‘સત્ય' અંગેની સ્વાચ્ય, સહકાર, સર્વધર્મસમભાવ વગેરેને જીવન મૂલ્યો તરીકે ખોજ સતત ચાલુ રહી હતી. તેઓ સભાન હતા કે ‘સત્યના પ્રસ્થાપિત કર્યા હતા. શોધકને રજકણથી પણ નીચે રહેવું જ પડે છે. જગત આખું માતૃભાષાને મહત્ત્વ આપવાના વિચારમાંથી જ સ્વ-રાજ, રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધા તેને કચડી સ્વદેશી વગેરેની જેમ સ્વ-ભાષામાં તેમણે રોજિદા કામકાજનો શકે તેવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ આરંભ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના ઘડતરે દેશને તેમણે દુર્લભ છે.' સ્પષ્ટતા કરે છે કે “મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, રાજકારણ અને સાહિત્ય ઊભય ક્ષેત્રે વિકાસની તકો ખોલી આપી. પણ સત્યનો જય થાઓ.' ‘અલ્પત્માને માપવાને સારુ સત્યનો વિદ્યોપાસનામાં પણ એની ઝંખના અપ્રગટ રહેતી નથી. ગુજરાત ગજ કદી ટૂંકો ન બનો.' સત્ય અંગેની તેમની સમજ પણ અત્યંત વિદ્યાપીઠ નો ધ્યેય મંત્ર જ'સા વિદ્યા યા વિમુક્તયે હતો. સર્વાગી સ્પષ્ટ છે. સત્યની એ અવિરામ યાત્રા છે. ‘આ સત્ય તે સ્થૂલ વિકાસની જીવનકેળવણી ઉપર તેમણે ભાર મૂક્યો હતો. ૧૯૩૬માં વાચાનું સત્ય નહીં', આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના વક્તવ્યમાં તેમણે તે આ સત્ય તે આપણે કહેલું સત્ય જ નહીં પણ સ્વતંત્ર ચિરસ્થાયી સમયે સાહિત્યમાં પ્રવર્તમાન પંડિત યુગ' ના સાહિત્યકારોને વેધક સત્ય એટલે કે પરમેશ્વર જ. એ એક જ સત્ય છે અને બીજું બધું પ્રશ્ન પૂછ્યો હતો. ‘તમે કોના માટે લખો છો? મારે મતે તો કોશિયો મિથ્યા છે. એ સત્ય મને જડયું નથી પણ એનો હું શોધક છું એ એટલે કે ખેતમજૂર પણ સમજી શકે એવું. એમનું જીવન એમાં શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા ઝીલાતું હોય એવું સાહિત્ય તમારી પાસેથી જોઈએ છે.' વળી ‘સાર્થ પણ હું તૈયાર છું, અને એ શોધરુપી યજ્ઞમાં આ શરીરને પણ જોડણીકોશ' ની પ્રથમ આવૃત્તિ પ્રસંગે હવે પછી કોઈને સ્વેચ્છાએ હોમવાની મારી તૈયારી છે.' સમર્પણ એ જ સાચો યજ્ઞ, સંમાર્જિત જોડણી કરવાનો અધિકાર નથી.' એવું આદેશ-વાક્ય મૂક્યું. જેનો થયેલો ‘સ્વ' ગાંધીજીને અભિપ્રેત છે. ‘સત્યના પ્રયોગો' એવી પછીથી સાર્વત્રિક સ્વીકાર થયો હતો. એને લીધે જ ગુજરાતી ભાષા શીર્ષકમાં ‘પ્રયોગ' શબ્દ વૈજ્ઞાનિક પરિભાષાનો છે, સત્યની ખોજ લેખનમાં એકવાક્યતા આવી હતી. માટે અહીં યોજેલો શબ્દ ‘યજ્ઞ’ શરીરને હોમવાની તત્પરતા, એમણે આત્મકથામાં લખ્યું છે કે હું કેવો રૂપાળો છું એ આત્મકથાના અંત ભાગમાં આવતો “આહુતિ' શબ્દ તેમજ છેક વર્ણવવાની મારી તલમાત્ર ઇચ્છા નથી,' ગુજરાતી સાહિત્યમાં છેલ્લે મુક્તિની વાત ઇત્યાદિમાં અધ્યાત્મની પરિભાષાનો જ ઉપયોગ પ્રથમ આત્મકથા આપનાર વીર નર્મદની આત્મકથાનું શીર્ષક હું જોવા મળે છે. આત્મકથા-પોતાની વાત તો ગૌણ છે. મુખ્ય શીર્ષક પોતે છે તેની બાજુમાં આ કૃતિને મૂકતાં ગાંધીજીનું પલ્લું સહેજે તો સત્ય સાથે સંકળાયેલા પ્રયોગો અંગેનું છે. એ સૂચક છે અને નમી જાય છે. નાનપણના દોષો બીડી પીવાની ટેવ, દેવું વધતાં તેથી સાર્થક પણ છે. પોતે પહેરેલું સોનાનું કડું કપાવવું, માંસાહાર, અસત્ય બોલવાની વિલાયત, આફ્રિકા એમ પરદેશમાં પશ્ચિમી પોશાકમાં જ લાલચ, માતા-પિતાને છેતરવાનો વિચાર વગેરે, પોતાનામાં તે સજ્જ રહેતા મિ. ગાંધી ૧૯૧૫માં મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે, વખતે રહેલા, દુર્ગુણોને લેખન વખતે તેઓ છુપાવતા નથી, બલ્ક ‘મહાત્મા’ નું સંબોધન મેળવીને ભારત આવેલા ગાંધીજીનો પોશાક એમાંથી એમણે આગળ ઉપર સાધેલા વિકાસનો માર્ગ આપણને જીવનભરના હિંદવાસી જેવો રહ્યો હતો. ધોતિયું, અંગરખું, મળી આવે છે. તેઓ પોતાને ‘અલ્પાત્મા’ માને છે, લોકોએ તેમને કાઠિયાવાડી પાઘડી, જોડા વગેરે ભાષાની નક્કર ભોંય તેમણે ‘મહાત્મા’ કહ્યા છે. પહેલેથી જ એમની ભાષા એવી સચોટ અને ઊભી કરી. જે પોતાના વિચારોને, પોતાના હેતુને દેશના લોકો કશા ભાર વગરની છે તે તરફ આપણું ધ્યાન ખેંચાય છે. જુઓઃ સુધી પહોંચાડવા લોકોની જ ભાષામાં - માતૃભાષામાં તેમણે સંવાદ ‘કડું કપાયું, કરજ ફીચ્યું, પણ મારે સારુ તો આ વાત અસહ્ય થઈ આરંભ્યો હતો. અંગ્રેજી પોશાક અને અંગ્રેજી ભાષા સાપ કાંચળી પડી. દોષ કબૂલ કરવો જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય.' તેમણે ઉતારે તેમ તેમણે ત્યજી દીધાં હતાં. તેઓ નવજાગરણ યુગ' નું (પિતાજીએ) ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં એ સંતાન હતા. આશ્રમ સ્થાપીને સામાન્ય જનોના સહવાસમાં રહેવા મોતીના પ્રેમબાણે મને વીંધ્યો.... વગેરે નાનપણમાં શરમાળ અને ગયા ત્યાં દલિત, મુસ્લિમ, હરિજન વગેરે અંગેના પ્રશ્નો ખડા થયા ડરતા મોહનને તેનું ઔષધ રામનામ છે એવી સમજ રંભા નામની હતા ખરા, પણ તેમના સ્પષ્ટ જીવનદર્શનને કારણે છેવાડાના દાસીએ આપેલી. ‘તે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું...' ગણાતા માણસોને તેમણે ગોદમાં લીધા હતા. ટૉલ્સ્ટૉય અને ફિનિક્સ વગેરે વાક્યોની અસરકારકતા લાંબાં લાંબાં અનેક વાક્યોથી પણ આશ્રમના અનુભવો પણ તેમની પાસે હતા. તે પ્રમાણે સ્વાવલંબન, અધિક મૂલ્યવાન છે. આત્માની કેળવણી, જીવનજરૂરી વસ્તુઓ વગેરે અંગે તેમણે પ્રશંસનીય એમની આત્મકથામાં જે ખુલ્લાપણું છે તે તરત ધ્યાન ખેંચે ઉદાહરણ રજૂ કર્યું હતું. આમ છતાં સમાજના ઉચ્ચ વર્ગને પણ છે. તેમનાં કથનોમાં ક્યાંય અસમંજસતા નથી. પ્રયોગો માણસે Lઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૪) Page #148 -------------------------------------------------------------------------- ________________ જાતે જ કરવા પડે. ‘સત્યના પ્રયોગો'ના નાયકે જાત સામે જ તથા પ્રત્યાયનલક્ષી ચિંતનાત્મક ગદ્ય અભ્યાસીના અભ્યાસનો પણ માંડેલો મોરયો છે. એ સત્યની કથા છે, એ સ્વની કટોકટીની કથા વિષય બની શકે એમ છે. એમનાં લખાણોમાં જીવાતા જીવનનો છે. છલનામયી જીવનની સામે રણે ચડેલા વીરપુરુષની એ આત્મકથા સ્પર્શ, ધબકાર રહેલો છે. સાહિત્યના વિધિવતુ અભ્યાસ વિના, છે. આખુંયે પુસ્તક અનેક પ્રસંગોની વાતના સંદર્ભમાં-જુઓ લોકોની ભાષામાં સરળ વિહાર કરનાર ગાંધીજી કાયમ યાદ રહેશે. ‘પ્રસ્તાવના અને પૂર્ણાહુતિ પ્રકરણો'- સત્ય અંગેની પ્રસ્થાપનાનાં તેઓ એકસાથે ‘જનતાભિમુખ’ અને ‘યુગપ્રવર્તક' હતા. આ છે. બાકીનું બે પૂંઠા વચ્ચેનું લખાણ સત્યતત્વને સમજવાના, એ બન્નેની સહપસ્થિતિ ગાંધીજીમાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના મંથનકાળથી સત્યવતીના પ્રયોગોરુપે જોઈ શકાય. લઈ સ્વાતંત્રસિદ્ધિના સમયગાળા પર એની અસર અંકિત થયેલી ગાંધીજીનું ગુજરાતી કેટલું બધું ઘરાળું હતું, તેમ જ ગૌરવવંતું જોવા મળે છે. હતું તેની પ્રતીતિ તો આ આત્મકથાનાં પાનાંમાંથી પસાર થનાર તેઓ બધી રીતે ગુજરાતી’ રહીને વિશ્વમાનવી બન્યા હતા. હરકોઈ વાચકને થયા વગર નહીં રહે, એની ખાતરી. શબ્દગુચ્છો, એમના થકી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા રળિયાત થયાં નાનાં નાનાં વાક્યો, રૂઢિપ્રયોગો, કહેવતો, તળપદા શબ્દો વગેરે. છે. તેઓ સાચા અર્થમાં ‘ગરવા ગુજરાતી” હતા. સાહજિક રીતે પ્રયોજાયાં છે. એમની ભાષાનું તળપદાપણું ઉપરાંત વ્યવહારમાં પ્રયોજાતી વિવિધ મરોડોવાળી એમની ભાષામાં ભરપૂર ૧૭, તુલસી આંગણ સોસાયટી, સત્ત્વ પડેલું છે. કોઈપણ પ્રકારના મુખવટા વગરની તેમની ભાષા બાકરોલ-વડતાલ રોડ Bhakra Nangal Dam, 1950s (૧૪૮) (સત્ય- અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #149 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગાંધીબાપુનું જન્મસ્થાન કીર્તિમંદિર ધીરેન્દ્ર મહેતા અમારા પૂજ્ય પિતાશ્રી સ્વ. નાનજીભાઈ કાલિદાસ મહેતા મુકામ રાખો. અમારો એ આખો બંગલો આપના માટે જ રાખીશું. ઈસ્ટ આફ્રિકામાં રહેતા હતા. તે વખતે ત્યાં વસતા હિન્દી લોકોને પૂ. ગાંધીજીએ એમનો એ પ્રસ્તાવ માન્ય રાખ્યો. એ જાણીને રાજકીય, સામાજિક વગેરે અનેક સમસ્યાઓ હતી. તેની જાણકારી અમને સૌને ખૂબ જ આનંદ થયો. તે વખતે મારા મોટાભાઈ શ્રી આપવા અને તેમાં માર્ગદર્શન મેળવવા સારુ તેમને પૂ. ગાંધીજીને ખીમજીભાઈ મુંબઈમાં હતા. મારા પૂ. પિતાજીએ એમને પૂ. સેવાગ્રામમાં મળવાનું અવારનવાર થતું. બાપુના આરામ અને ઉતારાની બધી વિગતો સમજાવીને સૂચના મને પૂજ્ય ગાંધીજીના દર્શન થયા ન હતા. પરંતુ એમના આપી કે તમે ખુદ પૂના જઈને પૂ. બાપુને મોટરકાર દ્વારા પંચગીની દર્શન કરવાની મારા મનમાં ખૂબ ઉત્કંઠા હતી. સદ્ભાગ્યે એમના પહોંચાડો. અમે સૌ હરિદ્વારથી પંચગીની જઈ પહોંચીએ છીએ દર્શનનો લાભ મને થોડા વખતમાં મળ્યો. ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે અને ત્યાં એક બીજું આઉટહાઉસ છે એમાં અમે રહીશું. પૂ. ગાંધીજીના પ્રમુખપણા નીચે કોંગ્રેસનું અધિવેશન મુંબઈમાં પૂ. ગાંધીબાપુ એ વખતે પંચગીનીમાં પાંચથી છ અઠવાડિયા ભરાવાની જાહેરાત થઈ હતી. તે વખતે મેં નક્કી કર્યું હતું કે આ રહ્યા એ નિમિત્તે એમની નજીક અને સાથે રહેવા મળ્યું તે મારા અધિવેશનમાં જરૂર જવું છે, જેથી પૂ. ગાંધીજીના દર્શન થઈ શકે. જીવનનો એક ધન્ય પ્રસંગ હતો. સવારે એમની સાથે ચાલતા ત્યારે હું કૉલેજમાં ભણતો હતો. એ ચોમાસાના દિવસો હોવાથી જવાનું અને સાંજે પ્રાર્થનામાં જવાનું. આવો અમૂલ્ય અવસર તો મને ફલુ થઈ ગયો હતો. પણ એ જ હાલતમાં હું અધિવેશનમાં ઈશ્વરની કૃપા હતી માટે જ મને મળ્યો. ગયો. અનેક વક્તાઓ પછી પૂ. ગાંધીજીએ પોતાનું વક્તવ્ય શરૂ કેવળ મને જ નહિ, પરિવારના સૌ સભ્યોને આ અનેરો કર્યું અને બ્રિટીશ ગવર્નમેન્ટને ‘ભારત છોડો' (queet India)ની લાભ મળ્યો સૌએ પૂ. બાપુનું સાન્નિધ્ય માણ્યું. સૌને ખૂબ જ હાકલ કરી. આનંદ આવ્યો તેમ ઘણું જાણવા અને સમજવાનું મળ્યું. એ દિવસોમાં આ અધિવેશન જે જગ્યાએ ભરાયું હતું તે આજે ક્રાન્તિ અને સ્વર્ગસુખ જેવો આનંદ માણ્યો. એ દિવસો અમે ક્યારેય મેદાનને નામે ઓળખાય છે. બીજે દિવસે બ્રિટીશ ગવર્નમેન્ટ ભૂલ્યા નથી. પૂ. ગાંધીજી સાથેના આ સહવાસ દરમ્યાન મારા પૂ. ગાંધીજી સહિત અનેક નેતાઓને અટકમાં લીધા અને બધાને જુદી પિતાજીએ પૂ. બાપુ પાસે એક પ્રસ્તાવ મૂક્યો કે પોરબંદરમાં જુદી જેલમાં કેદ કર્યા. ગાંધીજી, કસ્તુરબા અને મહાદેવભાઈને એમના જન્મસ્થાન ઉપર એક સ્મારક ઊભું કરવાની એમની પૂનાની યરવડાજેલમાં મુક્યાં. પરંતુ બે-ચાર દિવસમાં જ એમને ઈચ્છા છે. પરંતુ પૂ. બાપુએ ચોખ્ખી ના પાડીને કહ્યું કે એવું કાંઈ ત્યાંથી આગાખાન પેલેસમાં સ્થળાંતરિત કર્યા. કરવાની જરૂર નથી. ત્યારબાદ મારા પિતાજીએ ફરીવાર પૂ. ત્યાં બે એક મહિના પછી મહાદેવભાઈ દેસાઈ ગુજરી ગયા. બાપુને વિનતી કરી અને કહ્યું કે આપને જરૂર નથી, પણ આપણા ત્યાર બાદ થોડાક જ મહિનામાં કસ્તુરબા બહુ જ બીમાર થયા અને રાષ્ટ્રને જરૂર છે. એટલે આપ અનુમતિ આપો. પૂ. ગાંધીબાપુ પૂ. ગાંધીજીના ખોળામાં જ એમણે દેહ છોડી દીધો. બંનેના થોડીવાર મૌન રહ્યા. પણ પછી એમણે કહ્યું : “તમારી ઈચ્છા હોય અગ્નિસંસ્કાર ત્યાં પેલેસના કમ્પાઉન્ડમાં જ થયેલા અને સમાધિઓ તો કરો. પરંતુ ત્યાં આગળ મારી કોઈ મૂર્તિ ન જોઈએ અને પણ ત્યાં જ રચાયેલી. આજે પણ એ બંનેની સમાધિઓ ત્યાં મોજૂદ પૂજાપાઠ પણ નહીં કરવાના. પરંતુ ત્યાં કોઈ રચનાત્મક કાર્ય થાય છે. મહાદેવભાઈ અને કસ્તુરબાના નિધનથી એ વખતે પૂ. ગાંધીજી તેમ હું ઈચ્છું છું.' મારા પિતાજી ખૂબ રાજી થયા અને તેમણે કહ્યું બહુજ ખિન્ન રહેતા હતા. કે આપ કહેશો એમ જ કરીશું બાપુ. ૧૯૪૪માં બ્રિટીશ ગવર્નમેન્ટ પૂ. ગાંધીજીને જેલમાંથી મુક્ત મારા પિતાજી ત્યારબાદ પોરબંદર ગયા અને ત્યાં જઈને કર્યા. એ સમયે અમારો આખો પરિવાર શ્રીકેદારનાથ અને શ્રી તેમણે ત્યાંના નામદર મહારાજા નટવરસિંહજીને આ બધી વાત બદ્રીનાથની યાત્રાએ ગયેલો હતો. અમે જ્યારે ત્યાંથી હરિદ્વાર કરી. મહારાજા પણ બહુ રાજી થયા. એમણે કહ્યું કે એમાં અમારી પહોંચ્યા ત્યારે અમને પૂ. ગાંધીજીની મુક્તિના સમાચાર મળ્યા. એ કાંઈ મદદની જરૂર હોય તો કહેજો. પૂ. ગાંધીજી ત્યાં જે મકાનમાં પણ જાણવા મળ્યું કે પૂ. ગાંધીજીની તબિયત લથડી રહી છે. રહેતા હતા, એ જ મકાનમાં એમનો જન્મ થયો હતો. એ મકાન એમને આરામ લેવાની ખૂબ જરૂર છે અને એમને એવી ઈચ્છા એમના પૂ. દાદાજી ઉત્તમચંદ ગાંધીએ બનાવડાવેલું હતું. તેમાં પણ છે. આ હકીકત મારા પિતાજીને જેવી જાણવા મળી કે તુરત એમના પુત્ર અને પૂ. ગાંધીજીના પિતાજી કરમચંદ ગાંધી, જેઓ જ એમણે પૂ. બાપુને ટેલિગ્રામ કર્યો અને એમાં એવી વિનંતી કરી પોરબંદર રાજ્યના એ વખતે દિવાન હતા, તેઓ રહેતા હતા. કે આપ આરામ માટે પંચગીની પધારો. અમારા દિલખુશવીલામાં એ મકાન સંયુક્ત કુટુંબની મજિયારી સંપત્તિનું હતું. સમય ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૪૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ જતાં એ મિલ્કતમાં ૧૮ ભાગીદારો થઈ ગયા હતા. એ મકાનની દુર્ભાગ્યે ભારતના ઈતિહાસે વળાંક લીધો. ૩૦મી જાન્યુઆરી, મિલ્કત એ સૌના નામ ઉપરથી ફેરબદલો કરી મારા પિતાજીને ૧૯૪૮ના રોજ સાંજની પ્રાર્થનાસભામાં જતાં પૂજ્ય ગાંધીબાપુની નામે કરવી પડે. કામ મુશ્કેલ હતું. કેમકે એમાં અઢારેયની સંમતિ હત્યા થઈ. આ બનાવથી મારા પિતાજીને, અમને સૌને અને અને સહી જોઈએ. વળી, એ દસ્તાવેજમાં સહી કરતી વખતે તેઓ આખા વિશ્વની પ્રજાને મોટો આઘાત લાગ્યો. પૂ. બાપુ ૭૯ વર્ષ ક્યાં સ્થળના રહેવાસી છે, એ જગ્યા ભરવા માટે ખાલી જગ્યા જીવ્યા, તેથી મંદિરનું શિખર ૭૯ ફૂટ ઊંચું રાખવામાં આવ્યું છે. રાખી હતી. એ દસ્તાવેજ વાંચી પૂ. બાપુ બે ઘડી તો અચકાઈ એને ઊંચું કરવું હતું પણ આ આઘાતજનક ઘટનાને કારણે એટલું ગયા. તેઓ વિચારવા લાગ્યા કે હું ક્યાંનો રહેવાસી છું? પોરબંદરનો જ ઊંચું રાખવું પડ્યું. મારા પિતાજીને થયું કે હવે એ મંદિર જલ્દી કે સાબરમતીનો કે સેવાગ્રામનો? બહુ વિચાર્યા પછી એમણે લખ્યું પૂરું થવું જોઈએ. પૂ. ગાંધીજીનું જન્મસ્થાન એમનું એમ યથાવત હતું હું રહેવાસી ભારતવર્ષનો અને પછી પોતાની સહી કરી હતી. જ રાખ્યું અને ભારતના બધા ધર્મોના પ્રતીકરૂપે આ સ્મારકને પૂ. ગાંધીજીએ દસ્તાવેજમાં સહી કરી આપી એટલે બધા કુટુંબીજનોએ બનાવ્યું. સત્ય અને અહિંસાના એ પૂજારીએ બધા ધર્મોને, બધી પણ રાજીખુશીથી સહીઓ કરી આપી. આ દસ્તાવેજ કીર્તિમંદિરમાં જાતિઓ અને જ્ઞાતિઓને સમાન ગણ્યા હતા, વિવિધ કોમધર્મની સૌને જોવા માટે રાખવામાં આવ્યો છે. પુજા વચ્ચે સમરસતા સ્થાપવા મથામણ કરી હતી, અન્યાય અને મકાન તો મળ્યું પણ બીજી મુશ્કેલી એ ઊભી થઈ કે પૂ. શોષણવિહિન અહિંસક સમાજરચના સ્થાપવા કમર કસી હતી, બાપુના ઘર સુધી જવા માટે ખૂબ નાની ગલી હતી. આજુબાજુમાં સ્ત્રીપુરુષ સમાનતા, હિંદુમુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ, અન્ય લોકોનાં મકાનો હતાં. સ્મારક બાંધવા માટે ત્યાં જરૂરી જગ્યા વ્યસનનાબૂદી વગેરે લક્ષ્યાંકો સિદ્ધ કરવા અનેક સંઘર્ષો, સંતાપો ન હતી. મારા પિતાજી એ બધાં મકાનમાલિકોને મળ્યા, એમને વેઠ્યા હતા, માત્ર આપણા દેશની પ્રજાને જ નહિ, વિશ્વભરની બધી વિગતો સમજાવી કે તમે સૌ તમારાં મકાનો મને બજાર ભાવે પ્રજાને સ્વરાજ અને સર્વોદયનો સૂર્યોદય દેખાડવો હતો માટે શહાદત વેંચાતા આપો તો હું આભારી થઈશ, અને આ મહત્ત્વનું કામ વહોરી હતી, એમનો દેહ માટીમાં ભળી ગયો,પણ એમની કીર્તિના થશે. એમની વિનંતી સ્વીકારી એ સૌ રહીશોએ રાજીખુશીથી એ કોટડાં કોઈ ખેરવી શકે એમ નથી. માટે આ સ્મારકનું નામ મકાનો મારા પિતાજીને વંચાતા આપ્યાં. એ બધાં મકાનો પાડી કીર્તિમંદિર રાખ્યું. એમાં પૂ. બાપુ અને પૂ. બાની તસવીરો મૂકી નાખીને ત્યાં એક મોટો ખુલ્લો ચોક બનાવાયો; જેથી ત્યાં સ્મારક છે. એમાં જેટલા પીલર્સ છે તેમાં પૂ.બાપુનાં અમૃત વચનો અને થઈ શકે. શ્રીમદ્ ભગવતગીતાના કેટલાક શ્લોક મૂકેલાં છે. તા. ૨૭મી મે એ વખતે પોરબંદરમાં શ્રીપુરુષોત્તમ મિસ્ત્રી જાણીતા સ્થપતિ ૧૯૫૦ના રોજ આદરણીય વલ્લભભાઈ પટેલના વરદહસ્તે તેનું હતા. મારા પિતાજીએ એમને બોલાવીને સ્મારક બનાવવા અંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે મારા પિતાશ્રીએ ‘કીર્તિમંદિર” બધી વાત કરી. સાથે એવી સૂચના આપી કે દેશના જે પ્રખ્યાત એવું નામકરણ કરી એ સ્મારક રાષ્ટ્રનાં ચરણે સમર્પિત કર્યું હતું. સ્થાપત્યો છે એમનું નિરીક્ષણ કરી આવો, પછી આ સ્મારકનો હાલ પૂ. બાપુનું જન્મસ્થળ કેન્દ્રસરકાર સંભાળે છે અને આ નકશો બનાવો. એક મહિનામાં તેઓ સ્મારક બનાવવા માટેના સ્મારક કીર્તિમંદિર ગુજરાત રાજ્યની સરકાર સંભાળે છે. નકશાઓ તૈયાર કરીને આવ્યા. એમાંથી જે નકશાની પસંદગી થઈ जयन्ति ते सुकृतिनो आत्मसिद्धा कर्मवीराः। એને આધારે સ્મારક રચવાની કામગીરી શરૂ થઈ. મારા પિતાજી नास्तिं येषा यशःकाये जरामरणजं भयम् ।। આના નિર્માણમાં વ્યક્તિગત દેખરેખ રાખતા હતા. રોજના સાતથી. આઠ કલાક તેઓ સ્મારકની જગ્યા ઉપર ગાળતા હતા. સુતળીવાળો વીર ભુવન, સાતમો માળ, એક ખાટલો નાખીને ત્યાં જ રહીને પોતાની નજરતળે કામ ગવર્નમેન્ટ સર્કિટ હાઉસ, સહ્યાદ્રી સામે, કરાવતા હતા, છેક રાત્રે ઘેર પરત ફરતા હતા. હૈંગીંગ ગાર્ડન પાસે, મુંબઈ. ફોન નં. ૦૯૩૨૩૫૮OO૦૩ "Such men cannot die, for they live in their achievements. His were manu each one of nich, judged by the greatness of its execution or in its results for human welfare, would have made his name immortal anywhere in the world." -The Publication Division of India Government of India ૧૫o (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી : પ્રાગ્ - આધુનિક, આધુનિક કે અનુઆધુનિક મંજુબેન ઝવેરી વિશાળ વાયન, ઊંડા ચિંતન-મનન અને માર્મિક લેખનથી જાણીતા થયેલાં અગ્રણી વિચારક. કર્તાઈ વાદ કે વિચારધારા સાથે અનુબદ્ધ કે પ્રતિબદ્ધ થયા વિના અધ્યયન વિષયનો સર્વગ્રાહી અભ્યાર કરનાર તેજસ્વી લેખિકા. ‘નિરખને' અને ‘પ્રતિસાદ' જેવા બે મહત્વના ગ્રંથો. વર્ષો સુધી ફાર્બસ ગુજરાતી સભા સંભાળનાર અને ‘ફાર્બસ ત્રૈમાસિક' નું સૂઝપૂર્વકનું સંપાદન કરનાર અગ્રણી સંપાદિકા, કેટલાક વિષયો એવા હોય છે કે અવારનવાર એમને છેડવાનું બન્યા કરતું હોય છે. ગાંધીજીનું વ્યક્તિત્વ પણ એવું જ પડકારરૂપ રહ્યા કર્યું છે. ‘ગાંધીમાર્ગ” સામાયિકનો ઑક્ટોબર - ડિસેમ્બર, ૧૯૯૬ના અંકમાં નિકોલસ એફ. જિયેરનો લેખ “Gandhi : PreModern, Modern or post - mostern?” વાંચીને થયું કે ચાલો આના ઉપર હાથ અજમાવીએ, ગાંધીજીને ક્યાંક ચોકઠામાં ગોઠવવાનો યત્ન થયો છે, એ ફોકસિંગ સ્વીકારીને આ રીતે પણ એમને નિહાળવાનો યત્ન કરીએ. વાત મારે માટે ખાસ્સી મુશ્કેલ છે, કારણ કે સાંપ્રત પરિભાષાઓ સાથે પણ કામ પાડવાનું આવે. જોઉં, કરું. લેખક કહે છે કે ગાંધીજીની તાત્ત્વિક વિચારણા આજે કેટલી પ્રસ્તુત છે એનો આધાર અનુઆધુનિક વિચારધારાઓ સાથે એમનો સંબંધ કેટલો સ્થાપી શકાય એ ઉપર છે. સાધારણ રીતે એવી માન્યતા પ્રચલિત છે કે ગાંધીજી આધુનિકતાને નકારે છે અને પ્રાગ્-આધુનિક પ્રકારના અસ્તિત્વ તરફ પાછા વળવા લોકોને આહ્વાન કરે છે. લેખક પહેલા ફકરામાં જ પોતાના નિષ્કર્ષની માંડણી કરી દે છે અને આ લેખનો આશય ગાંધીજીના તત્ત્વજ્ઞાનનાં પ્રાગ્-આધુનિક, આધુનિક અને અનુઆધુનિક પાસાંઓ તપાસવાનો છે, એમ જણાવે છે. બે મુખ્ય નતીજીઓ પર એ આવ્યા છે કે ગાંધીજીના મન-શરીરના દ્વન્દ્વ છતાં – એ જવા દઈએ તો ગાંધીજીની સેલ્ફ, નીતિશાસ્ત્ર, ધર્મ અને રાજકીય તત્ત્વજ્ઞાન વિશેની વિચારણાનું અનુઆધુનિક દૃષ્ટિબિંદુને સંદર્ભે મહત્ત્વનું પ્રદાન છે. ગાંધીમાં વિઘટન અનુ-આધુનિકતાવાદનાં કેટલાંક તત્ત્વો દેખાય છે. છતાં ગાંધીનો વધારે મેળ વિધાયક – Constructive અનુઆધુનિકતાવાદ સાથે છે જ બુદ્ધના તત્ત્વજ્ઞાન અને અમેરિકી વ્યવહારવિજ્ઞાન (Pregmatism) માં પણ જોવા મળે છે. અને પ્રાગ્ - આધુનિકતાવાદ એટલે જૂનું અને પુરાણું એવું નથી. આધુનિકતાવાદનાં બીજ કમમાં કમ ૨,૫૦૦ વર્ષથી વધુ જૂનાં છે અને એ ભારતમાં તેમ જ યુરોપમાં બંનેમાં છે. આ સાથે લેખકનું મંતવ્ય એ પણ છે કે અનુઆધુનિક પ્રતિક્રિયાનો આરંભ ખાસ કરીને ગૌતમ બુદ્ધ અને કૉનફ્યુશિયસ જેવા પ્રાચીન તત્ત્વચિંતકોમાં જોવા મળે છે. આધુનિક વિશ્વની કટોકટીએ ઘણાને પ્રાગ્ - આધુનિક કાળ તરફ પાછા ફરવાની તરફદારી કરતા કરી મૂક્યા છે. આનો અર્થ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનને નકારવાનો થાય. આધુનિક દૃષ્ટિબિંદુ સામાજિક અને ભૌતિક બંને સ્તરે પરમાણુકીય (atomisita) છે. કૉસ્મોંસ માત્ર બાહ્યતરે સંબંધ ધરાવતા ઘણા નિષ્ક્રિય અંશોનો સરવાળો છે. સમય માટેનું આધુનિક દૃષ્ટિબિંદુ પણ રૈખિક છે જ્યાં એક પછી એક ઘટના બનતી આવે છે. કોઈ પણ પવિત્ર - દૈવી તત્વને નકારવાનો આધુનિક મત રહ્યો છે. આના વિરોધમાં પ્રાગ્ - આધુનિક વિશ્વદર્શન અખિલાઈ, એકતા અને સૌથી વધુ તો પ્રયોજનયુક્ત હતું. માનવીય સેલ્ફ એ પવિત્ર અખિલાઈનો અવિભાજ્ય અંશ હતો, એ અખિલાઈ એના અંશો કરતાં વધુ મહાન અને મૂલ્યવાન હતી. પુરાકલ્પન અને ક્રિયાકાંડ મૃત્યુ અને હિંસાને તર્કસંગત બનાવતાં અને જાતીયતાનું નિયંત્રણ કરતાં હતાં. એમ કહેવું જોઈએ કે સમકાલીન માનવજાત કટોકટીને પહોંચી વળવા માટે અસરકારક કે સંસ્થાઓ ઊભી કરવામાં એટલી સફળ નથી રહી. ગાંધીજીનું મંતવ્ય હતું કે આપણે પૂર્વકાલીન (Pristine) સમાજવ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવી હોય તો એ તરફ પાછા વળવું જોઈએ. મોટા ભાગના આલોચકોએ એથી એમ માન્યું કે ગાંધી આધુનિકતાવાદ સામેના પ્રાગ્ - આધુનિક વિજ્ઞોહમાં જોડયા છે. ગાંધીજીને મન પૂર્વકાલીન ભારત એટલે ગ્રામસમાજ, જ્યાં બહુસંખ્યા ભારતીયો આજે પણ વસે છે એ હતું. એમણે લોકોને કેન્દ્રિત આરંભમાં જ લેખક સ્પષ્ટ કરે છે કે આધુનિકતા એટલે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ એ સમીકરણ એમને સ્વીકાર્ય નથી. એ પણ જરૂરી નથી કે આધુનિકતા એટલે પશ્ચિમી અને પ્રાગ્ -રાજ્ય-સત્તાને તોડી ગ્રામસ્વરાજ તરફ પાછા વળવાનું આહ્વાન આધુનિકતા એટલે મુખ્યત્વે પૂર્વીય, ગાંધીજીએ પશ્ચિમી ચિંતકોના પોતાની ઉપર થયેલા ઘેરા પ્રભાવને સ્વીકાર્યો છે અને પોતાના સુધારાકાર્યક્રમને એમને પૂર્વને પશ્ચિમથી અલગ પાડનારો ગણ્યો નથી. ઉપરાંત આધુનિકતાવાદ એટલે કંઈક નવું અને અર્વાચીન ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી કર્યું. એમણે વર્ણવ્યવસ્થાનું પણ સમર્થન કર્યું - અલબત્ત અસ્પૃશ્યતાના શાપને મિટાવીને જ એ શક્ય હતું. એમનું કહેવું હતું કે વારસાગત ધંધો શીખવો સેહેલો હોવાને કારણે શક્તિ અને સમય બંને બચતાં હતાં, કોઈ પૂછતું કે આવો તર્ક લડાવીને તો અબ્રાહમ લિંકન વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૫૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાના પ્રમુખ થવાની મહેચ્છા ન રાખી શકે. ગાંધીનો જવાબ હતો કે કોઈ પણ સફાઈકામદાર પોતાનો વ્યવસાય જાળવીને કંઈ પણ બની શકે છે. આ લેખમાં ઉલ્લેખ નથી થયો,પણ અહીં આપણે નોંધવું જોઈએ કે પછીથી ગાંધીજીને વધુ ને વધુ લાગવા માંડ્યું હતું કે સૈદ્ધાંતિક રીતે વર્ણપ્રથા સારી હોય તો પણ એની વર્તમાન સ્થિતિ સ્વીકાર્ય બને એમ નથી. એમનામાં અનુલ્લંધનીય ઉંચ સ્વતંત્ર વિવેકબુદ્ધિનો ખ્યાલ આકાર પામ્યો. ગાંધીજીની Self -suffering ની એટલે કે બીજાને પીડા આપવા કરતા પોતે સહી લેવી એ સંકલ્પના પણ સૉક્રેટિસને આભારી છે. કોઈ પણ ધર્મ કે ઈશ્વરના કાયદાની ઉપરવટ જઈ ઓથોરિટી ઢાંકવી એ ચોક્કસ જ આધુનિક પ્રસ્થાપના છે. જોકે ગાંધીજી પોતાને આવતા આંતર અવાજોને ઈશ્વરદત્ત ગણતા હતા જે પ્રાણ - આધુનિક અભિગમ ગણાય. ગાંધીજીનો દૃઢ મત હતો કે આપણે માત્ર સત્યો પ્રાપ્ત કરી શકીએ. અનુઆધુનિક તત્વજ્ઞા પણ એની સાપેક્ષતા માટે ટીકાપાત્ર કર્યું છે. પણ અનુઆધુનિક અને ગાંધીમાં તફાવત એ છે તે ગાંધી માનતા કે આપણા નિષ્ફળ યત્નોની પાછળ નિરપેક્ષ સત્ય છે. એટલે ગાંધીજીના સત્ય પ્રત્યેના દૃષ્ટિકોણનો ફ્રેન્ચ અનુઆધુનિકતાવાદ સાથે મેળ ખાતો નથી. પણ કદાચ એ વિધાયક અનુઆધુનિકતાવાદ સાથે સંગત છે. ગાંધીજીની ધર્મ અંગેની સંકલ્પના આધુનિક કહી શકાય. એ માનતા કે બધા ધર્મો સમાન છે. સર્વધર્મસમભાવ ઉપર એમનો ભાર રહેતો. પ્રાર્થનામાં એ શ્રદ્ધા ધરાવતા અને રામનામ પણ લેતા. પણ રામનું એમણે આધુનિક અર્થઘટન કર્યું હતું. રામ એટલે રામાયણના રાજા નહીં કે વિષ્ણુનો અવતાર નહીં. એનો અર્થ માત્ર આચરણની શુદ્ધતા કે સત્ય માટેની ખોજ થાય. ગાંધી માટે ધર્મ એ તદ્દન અંગત સવાલ હતો અને જેટલી વ્યક્તિઓ એટલા ધર્મ હોઈ શકે. એમ પણ કહી શકાય કે ધર્મને માત્ર નીતિશાસ્ત્ર ગણી લેવાના આધુનિક ન્યુનીકરણ અભિગમને એમની મહોર હતી. જોકે ગાંધીજનો ધર્મના ન્યુનીકરણ (reductioning)નો પોતાનો વિશિષ્ટ અભિગમ હતો, એમને માટે ધર્મ એટલે સત્યની ખોજ, એવો પ્રયાસ કે જેમાં નાસ્તિકો પણ આવી જાય. રાજ્યે ધાર્મિક સંગઠનોને ટેકો ન આપવો જોઈએ એવું આધુનિક વલણ પણ એમનું હતું. પણ અલબત્ત એનો અર્થ એમને માટે એવો નહોતો કે નૈતિક સ્તરે અને સમર્થન અર્થે રાજકીય કાર્યોમાં ધર્મનો સમાવેશ ન થાય. ગાંધીજીની સવિનય કાનૂનભંગ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સીધો નાતો એમની કહેવાતી અરાજકતાની વિચારણા સાથે છે. ગાંધીજી એમની ગ્રામ વરાજ્યની સંકલ્પનાને એક પ્રકારની પ્રબુદ્ધ અરાજકતા કહેતા જ્યાં દરેક જણ પોતે પોતાનો શાસક છે. એ થોરો સાથે સમ્મત થતા કે સરકાર ઓછામાં ઓછું શાસન કરે છે તે ઉત્તમ સરકાર છે અને એ માનતા કે સરકાર એક જરૂરી અનિષ્ટ છે. ગાંધીજીની અરાજકતા વિશેની વિચારણા જો આધુનિક છે તો એમની કલ્પેલોક (Utopia)ની કલ્પના પણ આધુનિક છે. રાષ્ટ્રવાદ, લશ્કરવાદ અને પર્યાવરણીય અવનતિની સાથેસાથે કલ્પોંકની વાત એ આધુનિક્તાવાદની સૌથી મોટી નિષ્ફળતા છે. કલ્પેલોકની બાબતે કેટલાક પ્રયોગોની નિષ્ફળતા નિરુપદ્રવી હતી, પણ કેટલાંક જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ ગાંધીજી પ્રાચીન ભારતની સિદ્ધિઓની પ્રશંસા કરતા છતાં એમને બરાબર ખ્યાલ હતો કે બીજા યુગના ધર્મને એ પોતાનો ન ગણી શકે. ચોક્કસ જ આધુનિક કહેવાય કે પછી અનુઆધુનિક પણ કહી શકાય એવો ગાંધીજીનો સિદ્ધાંત હતો કે જેમ દરેક વ્યક્તિને હોય એમ દરેક સમાજને પોતાનું સત્ય હોય છે અને પ્રાચીન સત્યોનું પુનરુત્થાન કરવું એ માત્ર કાલવ્યુત્ક્રમ જ નહીં, પણ વ્યવહારુ પણ નથી. દરેક યુગને પોતાના ખાસ પ્રશ્નો હોય છે અને એની સાથે એમને મેળ પાડવાનો હોય છે. આધુનિકતાવાદની ગતિ myhos થી logos ની છે અને તર્કનું પુરાકલ્પનની જગ્યા લેવાનું કામ ક્રમમાં કમ ૨,૫૦ વર્ષથી ચાલી આવ્યું છે. લગભગ એકસાથે લોકાયત-ભૌતિકવાદીઓએ ભારતમાં, એમિસ્ટોએ ગ્રીસમાં અને મોહિસ્ટોએ ચીનમાં હકીક્ત અને મૂલ્ય અને ધર્મ અને વિજ્ઞાનને જુદાં પ્રસ્થાપિત કર્યાં હતાં. આ તત્ત્વજ્ઞાન લઘુમતી દરજ્જો ધરાવતા હતા, પણ છતાં એ નોંધવું અગત્યનું છે કે આધુનિક તત્ત્વજ્ઞાનનાં બીજ ઘણાં પ્રાચીન છે. સૉક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ પ્રયોજનવાદ અને હકીકત અને મૂલ્યની એકતા સ્વીકારતા હતા છતાં એ પણ એટલું જ સાચું છે કે નૈતિક વ્યક્તિવાદ અને બુદ્ધિવાદને પણ પુષ્ટિ આપતા હતા. એરિસ્ટોટલનું પ્રતિનિધિત્વ - સરકારનું સમર્થન એ આધુનિક દુનિયાની એક મશ્ચન સિદ્ધિ ગણાય છે. ગાંધીજીને વ્યક્તિની નિષ્ઠામાં પૂર્ણ શ્રદ્ધા હતી. વ્યક્તિ જ સૌથી વધુ નિસ્બત ધરાવે છે અને વ્યક્તિની જ ગણના ન થાય તો સમાજમાં બાકી શું રહ્યું? ગાંધીજીએ કહ્યું કે રાજ્યની સત્તાનો એમને ડર છે, કારણ કે વ્યક્તિતા જે સર્વ વિકાસના મૂળમાં છે એનો નાશ થવાથી માનવજાતને સૌથી મોટું નુકસાન થાય છે. દરેક વ્યક્તિએ પરિણામની પરવા વગર કે બીજા એને ભૂલ માને છે કે નહીં એની દરકાર કર્યા વગર પોતાના સત્ય અનુસાર કાર્ય કરવું. વ્યક્તિની નિષ્ઠા અને એની વાસ્તવિકતાનું ગાંધીજીનું સમર્થન એમને અદ્વૈત વેદાન્ત સાથે ન જોડી શકે. વ્યક્તિતા જો ભ્રામક હોય તો ગાંધીજીની રાજકીય નીતિનો પાયો જ વિલીન થઈ જાય. ગાંધીજીના નૈતિક વ્યક્તિવાદમાં એક મોટી વક્રતા એ છે કે એમણે હેગલ, માર્ક્સ અને વ્યક્તિને ગળી જતી આધુનિક નોકરશાહી રાજ્યવ્યવસ્થાને નકાર્યાં, પણ એ પ્રશ્ન એમને વેદાન્તી પરંપરામાં નડ્યો નહીં. ગાંધીનો નૈતિક વ્યક્તિવાદનો સંભવતઃ સ્રોત પશ્ચિમી છે. એમના પર મુખ્ય પશ્ચિમી પ્રભાવ સૉક્રેટિસનો છે. સૉક્રેટિસથી સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ ૧૫૨ Page #153 -------------------------------------------------------------------------- ________________ ખાસ કરીને સામ્યવાદી રાજ્યો જ્યોર્જ ઓરવેલની આગાહીઓ અનુઆધુનિકનું સંશ્લેષણ છે જે વિધાયક (constructive) સિદ્ધ કરતાં સરમુખત્યારી નરકાગારો ઠર્યા હતાં. સદ્નસીબે અનુઆધુનિકતાવાદમાં જોવા મળે છે. સામ્યવાદી પ્રયોગો એક જ પેઢી દરમ્યાન ધબી ગયા હતા. ગાંધીજીની રીઝન અને વૈજ્ઞાનિક પદ્ધતિ માટેની અપીલ પણ ગાંધીજી માનતા કે ભારત સામ-ગણરાજ્યોના વિશાળ એમને આધુનિક વિશ્વ-દષ્ટિબિંદુ સાથે જોડે છે. જોકે એક વિજ્ઞાન સમવાયતંત્ર તરીકે બીજાં રાષ્ટ્રોના પરિવારમાં સમાન ભાગીદાર જ માત્ર બધાં સત્યોનો સ્રોત છે એમ એ બિલકુલ માનતા નહોતા, તરીકે જોડાઈ શકે. સાધારણતઃ એમ મનાય છે કે બ્રિટિશ વહીવટે છતાં પ્રયોગતપાસ અને બુદ્ધિગમ્ય પૃચ્છા એમનાં મહત્ત્વનાં ઓજારો અને બ્રિટિશ રેલ્વેએ ભારતને રાષ્ટ્ર બનાવ્યું. ગાંધીજીનો દાવો હતાં. એ કહેતા કે રીઝન કે નૈતિક સમાજને પ્રતિકૂળ હોય એવા હતો કે ભારત પ્રાચીન સમયથી જ એક દેશ હતો. આપણા સંતો બધા સત્યો માટેના દાવાઓ પછી ભલે શાસ્ત્રોએ કર્યા હોય તો પણ એક દિશાથી બીજી દિશાએ આખા ભારતીય ઉપખંડમાં ફરી વળતા, નકારવાના રહે. છતાં આજના વૈજ્ઞાનિક માનસને આવરી લેતી એમણે ભારતનું ઐક્ય રેલવે આવી એની સદીઓ પહેલાં સાધ્યું પરમાણુવાદ (atomism) અને ન્યુનીકરણ (Reductionism) ની હતું. ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ' રાષ્ટ્રની જેમ આધુનિક સંકલ્પના, વિશિષ્ટતાનું ગાંધીજીમાં નામનિશાન નહોતું. અખિલાઈને સમજવા પાશવી બળ, રાષ્ટ્રીય હિતની અગ્રતા અને ધર્મ, ભાષા તે જાતિ માટે બધાને સ્પષ્ટ અને અલગ સરળ સ્તરે લઈ જવાની દેકાર્વેની ઉપરના એકાન્તિકા સિદ્ધાંત ઉપર રચાયેલી છે એનું પ્રતિપાદન પદ્ધતિ પણ ગાંધીજીમાં જોવા નહીં મળે. વિધાયક અનુઆધુનિક નથી કરતું. ઉદારમતવાદી લોકશાહી જેવી પ્રમાણમાં નિરુપદ્રવી ચિંતકો જે ‘વિજ્ઞાનનું પુનઃ વશીકરણ (Reenchantment of વિચારણા પણ ગાંધીજીની આલોચનામાંથી છટકી નથી જઈ શકતી. science)' ની વાત કરે છે એ સાથે ગાંધીજીને ઘણો સમભાવ ઉદારમતવાદી લોકશાહીઓમાં ઉદેશ ગમે તે હોય, પણ હકીકતમાં હતો. એ ચિંતકોને મતે પ્રયોજનવાદ અને સજીવ પ્રકૃતિ બંને એવી વ્યક્તિઓને સત્તા અપાતી નથી, એમની પાસેથી સત્તા આંચકી રીતે પુનર્જીવિત થયાં છે કે એ સમકાલીન પદાર્થવિજ્ઞાન અને લઈ રાજ્યમાં કેન્દ્રિત કરાય છે અને પછી નાગરિક તરીકેની ગાંધીજીના પ્રકૃતિ અને જીવનને સરખા ગણવાના વલણ સાથે એમની નવી ગૂઢ ભૂમિકામાં એમને પાછી કરાય છે. સુસંગત છે. ગાંધીજીના રાજકીય તત્વજ્ઞાનમાં આપણેને પહેલી વાર ગાંધીજીને આધુનિકતા સામે મુખ્ય વાંધો એ હતો કે આધુનિકતા અનુઆધુનિક ગાંધીની ઝાંખી થાય છે. એમના રાષ્ટ્રવના હકીકત અને મૂલ્યને જુદા ગણતી હતી. હોવું જોઈએ અને છેકથી અનુઆધુનિક દર્શનની માંડણી વિકેન્દ્રિત સ્થાનિક નિયંત્રણ, સાંસ્કૃતિક જુદું પાડવાથી માનવીય જીવન નૈતિક ફોકસ ગુમાવી દે છે. ઇચ્છાઓ ભેદો પ્રત્યે સહિષ્ણુતા, આત્મીયતા, આત્મીયીકરણ (assimilaiton) પર ઇચ્છાઓ સંતોષતા જાઓ એ આધુનિકતાનો ઉદ્દેશ રહ્યો છે. અને સૌથી વધુ અહિંસા ઉપર થઈ છે. સ્વ તેમ જ રાષ્ટ્રીય સ્તરે આત્મપરિતૃપ્તિ (self-gratification) નો માત્ર સ્વીકાર જ નહીં. વિકેન્દ્રીકરણ એ બધી અનુઆધુનિક તત્ત્વજ્ઞાનની વિચારણાઓનો પણ વધુ ને વધુ એ ઉર્જાય છે અને ક્રમશઃ ઉચ્ચ હેતુઓની જગ્યા મહત્વનો મુદ્દો છે. ગાંધીજીનું દષ્ટિબિંદુ જોડે છેક દરિદાના જેવું સામાન્ય હેતુઓ લે છે. ‘હિંદ સ્વરાજ' માં ગાંધીજી આધુનિક્તાવાદને નથી. દરિદા તો બિલકુલ પ્રતિનિધિત્વ વગરની મૂલગામી લોકશાહીમાં અને વિષયાસક્ત આત્મપરિતૃપ્તિને એકસરખાં ગણે છે અને મુખ્યત્વે માને છે જ્યાં સ્વયં વ્યક્તિઓના સીધા પ્રતિનિધિત્વ પ્રત્યે પણ એ કારણે એને દોષિત ઠરાવે છે. આધુનિક વિશ્વ-દષ્ટિકોણ આપણને સતત પ્રશ્નો ઊભા કરાતા રહેવાતા હોય છે. માત્ર પ્રકૃતિથી જ અળગા કરે છે એમ નહીં, પણ આપણી ઇચ્છાઓને કેટલાંક આલોચકોએ ગાંધીજીના અરાજકતાવાદનું પારંપારિક કોઈ પણ નૈતિક ધ્યેય વગરની બનાવી દે છે. વિચારણાને આધારે અર્થઘટન કર્યું છે, પણ મોટા ભાગના ડૉ. ભીખુભાઈ પારેખે એમના પુસ્તક Gandhi's Political અરાજકતાવાદી સિદ્ધાંતો પારસ્પરિક સ્વહિત ઉપર અને બાહ્ય Philosophy માં સ્પષ્ટ પાંચ માનવીય સત્તાની વાત કરી છે : (૧) અનુમોદનોના બિલકુલ નકાર ઉપર રચાયેલા છે. ગાંધીજીની આત્મનિર્ણયનો અધિકાર (self-determination) (૨) સ્વાયત્ત અહિંસા અને સ્વ-પીડન (self-suffering) નું અમલીકરણ સ્વહિતને શાસન, (૩) આત્મજ્ઞાન, (૪) આત્મશિસ્ત (પ) સામાજિક ઉત્તેજન નથી આપતું અને સંયમ અને દબાવને એવી રીતે લાવે છે સહકાર. ગાંધીજીએ આ પાંચને કોઈ પણ મહાન સભ્યતા માટે કે પહેલાંના રાજકીય સિદ્ધાંતોમાં તો જોવા પણ ન મળે. ગાંધીજીને જરૂરી ગણ્યા હોત. આ પાંચેય આધુનિક સભ્યતાથી જોખમાય છે. અરાજકતાવાદી કહેવા કરતાં communitarian કહેવા જોઈએ. પ્રથમ બે ગુણો ઉપરનો ભાર સ્પષ્ટપણે પશ્ચિમી અને આધુનિક આજના આધુનિક રાજકિય ચિંતકો આ સંજ્ઞાનો ઉપયોગ કરતા છે, પણ આ પાંચે ગુણો ગ્રીક અને ખ્રિસ્તીથી શરૂ થયેલી પશ્ચિમી હોય છે. ભારતવાસીઓએ પોતાની પૂર્વીય સંસ્થાઓની વૈજ્ઞાનિક પરંપરાના ભાગ છે. આ પાંચે ગુણોનું સમતોલપણું ન રહેવાને પુચ્છા કરવી જોઈએ અને સાચો સમાજવાદ અને સામ્યવાદ વિકસિત કારણે સમકાલીન સંસ્કૃતિને અસ્થિર અને હિંસા ઉન્મુખ બનાવી કરવો જોઈએ એવું ગાંધીજીનું વિધાન પ્રાગુ- આધુનિક અને દીધી છે. ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૫ ૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ છે. આધુનિક સભ્યતા ઉપરનો ગાંધીજીનો આક્ષેપ એ પશ્ચિમ સંસ્કૃતિથી દરિદાની વ્યતિરેક વ્યાપ્ત દૂરતા છે. ઉપરનો આક્ષેપ નથી એ આપણે હવે સમજી શકીએ છીએ, કારણ આધુનિકતાવાદ જો mythosથી logos ની સંક્રાન્તિ હોય તો કે એ પાંચેય ગુણો પશ્ચિમી પરંપરાના ભાગ હતા જ. પશ્ચિમ અનુઆધુનિક ચિંતકને આધુનિકતાના દમનકારી તર્કને વિઘટીત પાછો પોતે ગુમાવેલો નૈતિક આધાર આત્મજ્ઞાન, આત્મશિસ્ત કરવાની ફરજ પડે છે. ગાંધીજીના સત્યના પ્રયોગો અને બ્રિટિશ અને સામાજિક સહકારને માન્યતા આપી મેળવી શકે છે. મોટી ભારતની સત્તાકીય સંરચનાઓને હઠાવવાની એમની રીત એટલે વક્રતા એ છે કે ગુમાવેલા નૈતિક આધારને પાછા મેળવવાની કે બ્રિટીશ શાસનની આધુનિક સામ્રાજ્યવાદી ધારણાઓનું થતું પ્રેરણા ગાંધીને સૉક્રેટિસ, ટૉલસ્ટૉય, રસ્કિન અને થૉરો જેવા વિઘટન, ગાંધીજી આ પરંપરાનો આધાર લીધા વગર કરે છે. પશ્ચિમી ચિંતકો અને પોતાની ભારતીય પરંપરાનાં પશ્ચિમી અનુવાદો સાથોસાથ એ પ્રાચીન ભારતની બાહ્મણકેન્દ્રિત જ્ઞાતિવ્યવસ્થાનું અને લખાણોમાંથી મળી હતી. આ બતાવે છે કે ગાંધીજી કેટલા તો પણ વિઘટન કરે છે. આધુનિક અને પશ્ચિમી હતા. ગાંધીજીની પોતાની વૈષ્ણવ પરંપરા વિધાયક અનુઆધુનિકતાવાદનું સૌદ્ધાંતિક માળખું ગાંધીને એની ગતિશીલ આધ્યત્મિકતા માટે જાણીતી હતી, પણરાજકીય વધુ અનુકૂળ થાય એવું છે. આ દૃષ્ટિબિંદુ વ્યક્તિની અખંડિતતા, સંઘર્ષ માટે નહીં. પશ્ચિમી કર્મણ્યતા ગાંધીજીના સત્યાગ્રહ અને અર્થની સંભાવિતતા અને પ્રકૃતિના મૂલ્યને ગુમાવ્યા વગર પ્રાગૂ - વિકાસશીલ ખ્યાલની મહત્ત્વની ચાવી છે. હવે જોઈએ કે ગાંધીને આધુનિક સંવાદિતાને ફરી સ્થાપિત કરવાનો યત્ન કરે છે. વિધાયક એમની આધુનિકતાને પાર વ્યાપક અનુઆધુનિક તત્ત્વજ્ઞાન સુધી અનુઆધુનિકતાવાદીઓ માને છે કે ફ્રેન્ચ વિનિર્મિતિવાદી નાહવાના લઈ જઈ શકાય છે કે નહીં. આપણે રસ્કિન, ટૉલસ્ટૉય અને થોરો પાણી સાથે બેબીને પણ ફેંકી દે છે. એ લોકો માત્ર આધુનિક વિશ્વજેવા ગાંધીના પશ્ચિમી વીરનાયકોને અનુઆધુનિક વિચારણાના દૃષ્ટિબિંદુને જ નકારતા નથી, પણ કોઈ પણ વિશ્વ-દષ્ટિબિંદુને પુરોગામીઓ કલ્પી શકીએ છીએ કે નહીં એ ઉપર એનો આધાર નકારે છે. વિધાયક અનુઆધુનિકતાવાદીઓ વિશ્વ-દષ્ટિબિંદુની સંકલ્પના જાળવવા માગે છે અને એવા વિશ્વ-દષ્ટિબિંદુની એમને - ગાંધીવાદી સાહિત્યમાં અનુઆધુનિકતાની શી વ્યાખ્યા છે? ફરી રચના કરવી છે જે પ્રાગુ-આધુનિકતાવાદ અને આધુનિકતાવાદ માધુરી વાધવા કહે છે કે અનુઆધુનિકતાવાદ એટલે પશ્ચિમી ની ખામીઓને દૂર રાખી શકે. ચીની કૉન્ફયુશિયન તત્ત્વજ્ઞાનીઓ વિકાસ-પ્રતિમાનો દેશી પદ્ધતિઓ અર્થે અપનાવવાં. આપણે આગળ રીઝનને માનવીનું સર્વોત્તમ નથી ગણતા અને આત્મા (Self) ને જોઈ ગયા છીએ કે આધુનિકતા એ કોઈ નવી બાબત નથી અને સ્વાયત્ત નથી ગણતા. એટલે કૉન્ફશિયન પરંપરામાં પણ એનાં મૂળ ઓછામાં ઓછા ૨,૫૦૦ વર્ષ જૂનાં છે. બીજું, અનુઆધુનિક વિચારણાનો અણસાર દેખાય. બીજા પ્રાચીન તત્ત્વચિંતક આધુનિકતાવાદ પશ્ચિમી જ હોય એવું નથી, કારણ કે જૈન ધર્મ જે વિધાયક અનુઆધુનિકતવાદના અગ્રેસર છે એ ગૌતમ બુદ્ધ છે. અને સાંખ્યયોગના નૈતિક દૃષ્ટિકોણો અને આધ્યાત્મિક સ્વાયત્તતા બુદ્ધ અનુભૂતિના આધાર વગરના શાશ્વત આત્માના ખ્યાલને પશ્ચિમી દૃષ્ટિકોણોથી ઘણાં વધુ આત્યંતિક છે. પ્રાગુ-આધુનિક આધિભૌતિક કલ્પના ગણી નકારી કાઢ્યો. સ્વાયત્ત આત્માનું ઉપનિષદ અને વેદાન્તની જેમ જૈન સંત અને સાંખ્યયોગી બ્રહ્મનની આધ્યાત્મિક તત્ત્વ અને ન્યુટોનિયમ પરમાણનું નિશ્રેષ્ટ તત્ત્વ એ સાથે એકરુપ નથી થતા, પણ દુનિયાથી અને એકબીજાથી અલગ બંને આધુનિક વિશ્વદૃષ્ટિબિંદુના જ સત્તામીમાંસકીય (ontological) પૂર્ણ એકાકી જીવન જીવે છે. ગાંધીની દુન્યવી વિરક્તતા અને ભાગો છે. લેખક માને છે કે ગાંધીને દરિદાના સેલ્ફના સંપૂર્ણ રાજકીય કર્મણ્યતા યોગની પરંપરાથી જુદી છે. પૂર્વમાં આધ્યાત્મિક વિકેન્દ્રીકરણ સાથે જોડવા કરતાં એમને બૌદ્ધધર્મમાં સેલ્ફનું જ્યાં ટાઈટનિઝમ છે અને પશ્ચિમમાં યંત્રોદ્યોગીય ટાઈટનિઝમ છે. પુનઃ નિર્માણ થાય છે એની સાથે જોડવા એ વધુ બરાબર છે. આધ્યાત્મિક ટાઈટનિઝમ ભલે વધુ સૌમ્ય પ્રકારનું હોય, બંને વચ્ચે આપણે જોઈ ગયા કે ગાંધી પ્રાગુ- આધુનિક અખિલાઈમાં કે વિભાવાત્મક સમાન્તરતા છે. પૂર્વ અને પશ્ચિમના ટાઈટનિઝમનો આધુનિક નોકરશાહીમાં વ્યક્તિનું જે રીતે વિગલન થાય છે એમાંથી અનુઆધુનિક પ્રતિસાદ કેવો છે? ટૉલ્સ્ટૉય, રસ્કિન અને થૉરોમાં વ્યક્તિને બચાવવા માગે છે. સતત વિકેન્દ્રિત અને ખંડિત થતા ગાંધીજીને આધુનિકતાવાદ સામેના અવાજો સંભળાયા ત્યાં આપણને જતા સેલ્ફને કારણે જે રીતે વ્યક્તિનો ફ્રેન્ચ અનુઆધુનિક સાહિત્યમાં અનુઆધુનિક ગાંધી મળી આવે. ત્યાર બાદ સત્યને સાંદર્ભિક અને લોપ થાય છે એ પણ એટલો જ ચિંતાનો વિષય હોવો ઘટે અને પ્રાયોગિક સ્વરૂપ આપવા માટે ગાંધીજીનો માર્ગ મોકળો બન્યો. દેવિદાના differenceનો સંપૂર્ણ વિનિયોગ જે રીતે અર્થના સંપૂર્ણ આધુનિક રાજ્ય અને સંસ્કૃતિની સંસ્થાપિત સંરચનાઓની સામે લોપની સંભાવિતતા ઊભા કરે છે એ પણ એટલી જ સંક્ષભ કરે ખંડીકરણ અને વિકેન્દ્રીકરણ સિદ્ધ કરવાની વાતને વિઘટનાત્મક એવી વાત છે. વિધાયક અનુઆધુનિકતાવાદીઓને તત્ત્વવિચારકેન્દ્રી વિવરણ (deconstructive disourse) ગણી શકાય. સમાજની ચિંતા છે, પણ રીઝનની તદન બાદબાદી કરવા કરતાં એ વિનિર્મિતિવાદીઓને દુર્ભાષામાં કહેવું હોય તો તત્ત્વવિચારકેન્દ્રી લોકો રીઝનનું પુનઃ નિર્માણ કરવાનું કહે છે. જ્યારે વિનિર્મિત (૧૫૪) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #155 -------------------------------------------------------------------------- ________________ મીમાંસા ઈશ્વરના મૃત્યુનું અને અર્થના અવસાનનું આહ્વાન કરે આધુનિક અખિલાઈમાં કે આધુનિક નોકરશાહીમાં વ્યક્તિનું જે છે ત્યારે વિધાયક અનુઆધુનિકતાવાદ આગ્રહ રાખે છે. ધર્મ અને રીતે વિગલન થાય છે એમાંથી વ્યક્તિને બચાવવા માગે છે. આ આધ્યાત્મિકાએ સમાજમાં પોતાની વિધાયક ભૂમિકાને પરત મેળવવી પછીનું લેખકનું વિધાન ખાસ ધ્યાન માગી લે એવું, કદાચ વિવાદ ઘટે. ગાંધી અલબત્ત વિધાયક અનુઆધુનિકતાવાદ સાથે વધુ બેસે જગાડનારું છે કે સતત વિકેન્દ્રિત અને ખંડિત થતા જતા સેલ્ફને છે. માત્ર માનવપ્રકૃતિમાંના સ્પિરિટ અને બીસ્ટના ગાંધીના દ્વન્દ્ર કારણે જે રીતે વ્યક્તિનો ફ્રેન્ચ અનુઆધુનિક સાહિત્યમાં લોપ થાય સામે વાંધો આવે. ગાંધીજીનો ધર્મ સત્ય અને અહિંસા છે, નહીં કે છે એ પણ એટલો જ ચિંતાનો વિષય હોવો ઘટે. દેરિદાનો differance ધર્મકાંડ અને પુરોહિતપણું. ગાંધીજીના ગ્રામ-ગણતંત્રવાદમાં નીચે સંપૂર્ણ વિનિયોગ જે રીતે અર્થના સંપૂર્ણ લોપની સંભાવિતા ઊભી -ઉપર જતાં નહીં, પણ વધુ ને વધુ ફેલાતાં જતાં વર્તુળો છે. કરે છે એ પણ એટલી જ સંક્ષોભ કરે એવી વાત છે. સામુદ્રિક વર્તુળ જેના કેન્દ્રમાં વ્યક્તિઓ હશે અને સૌથી બહારના ગાંધીજી માનવજાતને સદીઓ સુધી પડકારતા રહે તો એ વર્તુળ પાસે અંદરના વર્તુળને કચડી નાખવાની સત્તા નહીં હોય. નવાઈની વાત ન ગણી શકાય. નિરંજન ભગત નરસિંહ અને લેખક સમાપનમાં કહે છે કે મન-શરીરનો દ્વન્દ્ર ગાંધીમાં મીરાંની વાત કરતાં કહે છે કે નરસિંહ અને મીરાંના જીવન વિશે હોવા છતાં એ પ્રાગુ - આધુનિક નહોતા, કારણ કે એ દઢપણે કોઈ પ્રમાણ કે આધાર નથી. એમનું જીવન અનુમાન અને સંશોધનનો માનતા કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્કૃતિ બીજા યુગના ધર્મને લઈ વિષય છે. જોકે એમની કવિતા દ્વારા એમના જીવનની કેટલીક શકતી નથી. વ્યક્તિની અખંડિતતા પ્રત્યે ગાંધી તીવ્ર આધુનિક વિગતો-મુખ્ય વિગતો સુલભ અને સુપરિચિત છે. પણ કવિતા એ ભાવ ધરાવતા, પણ સાથોસાથ માનવજાતની એકતા અને અંગત ઇતિહાસ નથી. એમાં રૂપક- રૂપકાત્મકતા અને કલ્પના-કલ્પકતાની અસ્મિતા (identity)ના સામાજિક નિર્માણ અંગે પણ એ એટલા ઉપસ્થિતિ હોય છે. જ્યારે ગાંધીજીનું સમગ્ર જીવન, એમના જીવનની જ પ્રતિબદ્ધ હતા. આધુનિકતાવાદના બધા જ પ્રખ્યાત પૃથક ભેદો, અને કાર્યની દિન-પ્રતિદિનની નાનીમોટી એકેએક વિગત આપણને ખાસ કરીને હકીકત અને મૂલ્યના ભેદનો ગાંધીજીએ સંપૂર્ણ નકાર પ્રત્યક્ષ છે. ગાંધીજી આપણા જીવનકાળમાં આપણી વચ્ચે જીવ્યા કર્યો હતો. ગાંધીજીનાં વિશિષ્ટ અનુઆધુનિક પ્રદાનો હજી વધુ છે. આપણે એમને નજરોનજર જોયા-જાણ્યા છે. એથી નરસિંહ સંગીન અભ્યાસ અને ચર્ચા માગી લે છે. અને મીરાનું જીવન અને કાર્ય સમજવામાં એમની અમૂલ્ય સહાય ગાંધીજીએ પ્રાગૂ - આધુનિક, આધુનિક, વિઘટનાત્મક અને છે. કલાપીની સુખ્યાત કાવ્ય-પંક્તિઓમાં ગાંધીજીના નામનો ઉમેરો વિધાયક અનુઆધુનિક દૃષ્ટિકોણોથી તપાસતા જતા આ લેખમાં કરી નિરંજન ભગત લખે છે. ગાંધીજીના દર્શન અથવા તો કહો કે સારા અસ્તિત્વની એમની હતાં નરસિંહ, મીરાં, ગાંધી, ખરાં ઇસ્મી, ખરાં શૂરાં : feel નાં અનેક પાસાંઓનું અહીં ખૂબ વિશદ અને વેધક ફોકસિંગ અમારા કાફલામાં એ મુસાફર ત્રણ હતાં પૂરા! થયું છે. આધુનિકતાવાદ, પ્રાગુ-આધુનિકતાવાદ અને ગાંધીજીને નરસિંહ અને મીરાંના સાચા વંશજ અને વારસ અનુઆધુનિકતાવાદની બંને વિચારધારાઓ પણ અહીં સરસ રીતે કહેવા એ એક અર્થમાં બરાબર હોય તો પણ ગાંધીજીની ઓળખ રજૂ કરવામાં આવી છે. એમાંના બેએક લેખકનાં વિધાનો તો સીમિત બનતી લાગે. બુદ્ધ અને મહાવીરની કક્ષામાં મૂકવાથી આપણને ખૂબ જ રસપ્રદ રીતે વિચારતા કરી મૂકી શકે. એક એમનું બૃહદ્ વ્યક્તિત્વ પૂર્ણપણે અભિવ્યક્ત થાય છે. અહીં વિરમીએ. જગ્યાએ લેખક કહે છે કે પૂર્વમાં આધ્યાત્મિક ટાઈટનિઝમ છે અને પશ્ચિમમાં યંત્રોદ્યોગીય ટાઈટનિઝમ છે અને બંને વચ્ચે વિભાવાત્મક ૪૦૩, “ચેતના', ૧૪૨-૧૪૩, જયપ્રકાશ રોડ, સમાન્તરતા છે. આત્માનું આધ્યાત્મિક તત્ત્વ અને ન્યુટોનિયન સાત બંગલા બસ ડેપો પાસે, અંધેરી (વેસ્ટ), પરમાણુનું નિશ્રેષ્ટ તત્ત્વ એ બંને આધુનિક વિશ્વ-દષ્ટિબિંદુના જ મુંબઈ - ૪OOO૫૩. સત્તામીમાંસાકીય ભાગો છે. બીજે લેખક કહે છે કે ગાંધી પ્રાગુ - ફોન નં. ૦૨૨-૨૬૩૪૧૪૭૫/ર૬૯૯૧૭૨૯ "Gandhi continued what the Buddha began, In the Buddha the spirit of love set itself the task of creating different spititual conditions in the world, in Gandhi, it undertakes to transform all worldly conditions." - Dr. Albert Switzer ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૫૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની દોઢસોમી જન્મશતાબ્દીએ ચંદ્રકાન્ત શેઠ ગુજરાતી ભાષા સાહિત્યના સેવાનિવૃત્ત વરિષ્ઠ અધ્યાપક. પૂર્વ ગુજરાતી વિભાગ, ગુજરાત વિદ્યાપીઠના અધ્યક્ષ, કવિ, નાટ્યકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, ચરિત્રકાર, અનુવાદક. આ બધાં સ્વરુપોના ૭૫ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. હાલ ગુજરાતી વિશ્વકોશ નિર્માણમાં કાર્યરત વ્યુત્પન્ન વિદ્વાન અને આરૂઢ અભ્યાસી. ગાંધીજીએ એક વાર સવાસો વર્ષ જીવવાની વાત કરી હતી. એકાદશ ઈન્દ્રિયોરૂપ હતા! ગાંધીજીએ આ વ્રતોના વિનમ્રતાપૂર્વકના એ રીતે જો જીવી શક્યા હોત અને આપણી વચ્ચે કેટલાક સમયે અનુષ્ઠાન દ્વારા તનમનના વિકાસ સાથે વ્યક્તિ-સમાજના સર્વાગીણ એ હાજરાહજૂર હોત; તો એ આપણને કઈ રીતે જોતા હોત? ઉદયનો આદર્શ સેવ્યો. એમની આ વ્રતસાધનામાં સામાજિક, આર્થિક આપણે પણ એમને કઈ રીતે જોતા હોત? આવા પ્રશ્નો તો આપણા અને રાજકીય, ધાર્મિક નૈતિક અને આધ્યાત્મિક - જીવનનાં આવાં માટે પરમ રસ અને તર્કના વિષયો છે એટલું નિશ્ચિત. ગાંધીજીનાં મહત્ત્વનાં બધાં પાસાંની શુદ્ધિ-સમૃદ્ધિનો ખ્યાલ ગૃહીત હતો. નામ-કામ ફરતે જે પ્રકારની જાળ-જંજાળો આજે ઊભી થઈ છે યંત્રતંત્રની ચુંગાલમાં અટવાઈ કેટલીક રીતે નીતિનાશના - તેનો ખુલાસો જો ગાંધીજી આપણી પાસે માગે તો એના ઉત્તરમાં કહો કે આત્મહૂાસના માર્ગે આંધળી દોટ મૂકતી માનવજાતને આપણા પક્ષે ખરેખર શું કહેવાનું થાય? આ પ્રકારના અનેક પ્રશ્નો ગાંધીજીનાં પગલાંની લિપિ જો ઉકેલતાં આવડે તો તેમાંથી પોતાની નાગફણાની જેમ આપણી સમક્ષ ઊઠે છે અને એના ઉત્તરમાં? જાતને ઉગારી લઈને આત્મગૌરવ અને આત્મવિકાસ સાધવા ગાંધીજી તો ગાંધીજી જ હતા. એમને રાષ્ટ્રપિતા તરીકે આપણે માટેનો રામબાણ શક્તિમંત્ર અચૂક મળી શકે એમ છે. જો ઊંડાણથી સ્થાપ્યા. તેઓ તો સત્તાના નહીં, સત્યના શાસનના નહીં, સ્નેહ- ને સૂક્ષ્મતાથી ગાંધીજીની રીતે જોતાં આવડે તો ગાંધીજીના સીધાસાદા અહિંસાના અધિકારબલે ભારતીય જનહૃદયમાં અધિષ્ઠાન પામ્યા ચરખાચક્રમાં કૃષ્ણના સુદર્શનચક્રનું, બુદ્ધના ધર્મચક્રનું ને સત્યહતા. એના કારણે રાષ્ટ્ર સમસ્તના વત્સલ પિતા તરીકે એ પ્રતિષ્ઠિત અહિંસાના શાસનના પ્રચારક અશોકના ચક્રનું દર્શન કરવું મુશ્કેલ થયા. ભારતના આત્માના એ રખેવાળ બની રહ્યા – ‘જનગણમનના નથી. દ્વારકાપુરીના એક મોહને વર્ષો પૂર્વે આસુરી તત્ત્વોના નિકંદન એ અધિનાયક' તરીકે ઊપસી આવ્યા. ભારતના અંતરાત્માનો માટે સુદર્શનચક્ર પ્રયોજ્યું હતું. એ પછી સૈકાઓ બાદ એ જ અવાજ એ બની રહ્યા. એમનામાં ભારતના ભાગવિધાતા થવાની દ્વારકાપુરીની પડખે આવેલી સુદામાપુરીના બીજા મોહને ક્ષમતાશક્તિ હતી જ. એ એવા રાષ્ટ્રપુરુષ થયા, જેમના લોહીમાં માનવજીવનને પ્રદૂષિત કરનારા અનિષ્ટોના નિવારણ માટે ચરખાચક્ર ભારતીયતા હતી અને જેમની નજરમાં વૈશ્વિકતા હતી. તેઓ પ્રયોજ્યુ. દ્વારકાપુરીના મોહન તો માત્ર પોતે જ ચક્રધર હતા; સતત પોતાનામાં વિશ્વાત્માને પ્રગટ કરવા માટે અપ્રમાદપણે સુદામાપુરીના મોહન તો પોતાની સાથે અનેકને ચક્રધર કરવા પુરુષાર્થત રહ્યા. એ રીતે તેમનું સમગ્ર જીવન ધર્માર્થીનું મોક્ષાર્થીનું મથતા હતા. ગાંધીજીનું આ ચરખાચક્ર દેખીતી રીતે જ બની રહ્યું. દરિદ્રનારાયણના અહિંસક આયુધ રૂપે દષ્ટિગોચર થાય છે; પરંતુ સત્યરૂપી ઈશ્વરના સાક્ષાત્કાર માટે અતંદ્ર રીતે ઉદ્યત રહેનાર તલસ્પર્શી રીતે જોઈએ તો સત્યનારાયણના શ્રેયોધર્મી શાસનના ગાંધીજીને ભારતના આત્માનો તો ખરો જ, માનવતાનો પણ પ્રતીક રૂપે પણ એ પ્રતીત થાય છે. પાકો સાક્ષાત્કાર હતો. એમનાં ચરણોને ભારતની માટીનો સ્પર્શ ગાંધીજી ડાળાંપાંખડાને નહીં પણ મૂળને પકડીને ચાલનારા હતો, તો એમની આંખોને ભારતના સ્વપ્નસભર આકાશનો, જ્યાં ક્રાંતિધર્મી મહાપુરુષ હતા. પોતાના ઘરની બધી બારીઓ ખુલ્લી રામરાજ્યનું - કહો કે સત્યરાજ્યનું પ્રવર્તન હોય એવા ભારતના રાખવામાં માનનારા આ મહાત્મા પોતાના પગ નક્કર ધરતી પર એ સ્વપ્નદ્રષ્ટા – સ્વપ્નશિલ્પી કે સ્વપ્નસૃષ્ટા હતા. ભારતના બરોબર મજબૂત રહે એ માટે પૂરતા સાવધ અને સક્રિય હતા. અદનામાં અદના, છેલ્લામાં છેલ્લા મનુષ્યના ઉદ્ધાર – અંત્યોદયે જીવન અને જગતના કોઈ પણ હિસાબમાં એકડો તો મનુષ્યની તેઓ સમસ્ત માનવસમાજનો સર્વોદય – એનું સ્વાથ્ય વાંછતા પોતાની જાત જ હોઈ શકે. તેથી જ વિકાસની કોઈ પણ વાત હતા. સૌના જીવનમાં - સમગ્ર જગતમાં એ મંગળ પ્રભાતનો ઉદય મનુષ્ય પોતાની જાતથી જ શરૂ કરવાની રહે છે. આત્મશુદ્ધિ વિના થાય એ માટે કૃતસંકલ્પ હતા. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, જો સમાજશુદ્ધિ, તો આત્મવિકાસ વિના સમાજવિકાસ શક્ય જ અસ્તેય. અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતાનિવારણ. જાતમહેનત, નથી. ગાંધીજીએ પિંડથી બ્રહ્માંડ સુધીના સંવાદી વિકાસનું સેતુદર્શન સહિષ્ણુતા કે સર્વધર્મસમભાવ અને સ્વદેશી – એ એકાદશ વ્રત આપણને આપ્યું. ગોરળીયાન એવા તત્ત્વને સમ્યકતયા પ્રીછતાં ગાંધીજીની સત્યયોગની – રાષ્ટ્રયોગની સાધનામાં જ્ઞાનકર્મની જાણે પ્રીછતાં – પામતાં પામતાં જ મહત્તીર્ષદીયાન એવા વિશ્વતત્ત્વના (૧૫૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮) Page #157 -------------------------------------------------------------------------- ________________ આકલન સુધી પહોંચી શકાય છે તે એમણે બતાવ્યું. - સંચાલન કરતા હતા. આપણું હોવું (Being) અને આપણું થવું (Becoming) ગાંધીજીની લોકક્રાન્તિમાં શ્રેયલક્ષી માનસપરિવર્તન પાયાની અંતરતમ રીતે તો સત્ય પર જ નિર્ભર છે. ઝીણી, ઊંડી અને બાબત છે; પરંતુ એ પરિવર્તન ભયથી નહીં, અભયથી, દ્વેષથી સ્વચ્છ નજરે જોતાં તુરત જણાશે કે સત્યથી છેક જ અલિપ્ત કે નહીં, સ્નેહથી; શાસનથી નહી; સમજણથી થાય એ અપેક્ષિત છે. અસ્પષ્ટ રહી જીવી જ ન શકાય – શેતાનથી પણ નહીં! સત્ય કોઈ જ્યાં ક્રાંતિમાં સ્નેહતત્ત્વની – સત્યલક્ષી અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા ને કોઈ રીતે આપણને વળગેલું રહે છે – આગળ વધીને કહેવું હોય થઈ ત્યાં આત્મશ્રદ્ધા ને આત્મપ્રતીતિ, આત્મશિસ્ત અને આત્મસ્વાતંત્ર્ય તો સત્યની જ સંતતિ રૂપે આપણું અસ્તિત્વ છે. સત્ય સાથેના આવા ગો-વત્સન્યાયે આવી જ જવાનાં. આત્મશિસ્ત ને આત્મસંયમના અવિનાભાવિસંબંધને કારણે - નાળબંધને કારણે મનુષ્યમાત્રને કડક આગ્રહી – સત્યાગ્રહી ગાંધીજી આત્મસ્વાતંત્ર દ્વારા રાષ્ટ્રસ્વાતંત્ર વિધેયાત્મક અભિગમ જોવો-જાણવો-પ્રમાણવો એ અનિવાર્ય બને ને માનવસ્વાતંત્ર્યના પરમ પુરસ્કર્તા બની રહે છે. “સી વિદ્યા | છે. મનુષ્યની શ્રદ્ધેયતા એની સત્યાવલંબિતાને કારણે જ છે. એની વિમુરુ' નો ધ્યાનમંત્ર સિદ્ધ કરવા માટે તેમણે કરેલી ગુજરાત સ્વાવલંબિતાના મૂળમાં પણ આ સત્યાવલંબિતા જ છે. ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપનાને તેઓ સાભિપ્રાય કોઈ ઋષિના કાર્ય રૂપે એ શ્રદ્ધાસૂત્રને બરોબર રહીને પોતાના જીવનમાં એવો તો કરિશ્મા ઓળખાવે છે. ગાંધીજીની ક્રાંતિ વાસ્તવમાં પ્રેમ દ્વારા માનસપરિવર્તન - કીમિયો કરી બતાવ્યો કે ગાંધીજીનું જીવન જ સત્યના અવયંભાવિ થતાં વ્યક્તિ તેમ જ સમષ્ટિજીવનમાં સધાતી રહેતી સાચી શાંતિનું વિજયના એક પ્રબળ સંચાર-સંકેતરૂપ બની રહ્યું. સત્યના પ્રયોગોએ જ બીજું નામ છે. ગાંધીજીની ક્રાંતિ પ્રેયમાંથી શ્રેયમાં, અસત્યમાંથી એક ‘અલ્પાત્મા’ કેવો તો ‘મહાત્મા’ રૂપે ઉઘાડ પામે છે તે આપણે સત્યમાં, તમસમાંથી જ્યોતિમાં અને મૃત્યુમાંથી અમૃતમાં થતી એમના દૃષ્ટાંતમાં પામીએ છીએ. ને એટલે જ એમનું જીવન માનવમનની ઉદ્ગતિ-ઉન્નતિના સીધા પર્યાયરૂપ છે. આપણા સૌ માટે સત્યના દૃષ્ટિપૂત-મનઃપૂત સંદેશારૂપ બની રહ્યું માનવજાતનું ઊજળું ભવિષ્ય તો આવી ક્રાંતિમાં જ હોય. ગાંધીમાર્ગ જીવનનું કરિયું કરવાનો કે એના આનંદના સુકવણાનો - ગાંધીજી મનસા, વાચા, કર્મણા સ્વયંને કેળવતાં કેળવતાં માર્ગ નથી જ. એ આત્મદમનનો નહીં પરંતુ આત્મશમનનો – સર્વને કેળવવાની ચાવી હાથ કરે છે. આત્મવત્ સર્વભૂતેષુ ના ભાવે આત્મશાંતિનો માર્ગ છે. પથ્ય વિચાર, વાણી અને વર્તન દ્વારા પ્રેરાઈને આ સંસારી પુરુષ અનોખી રીતે ‘આશ્રમી’ ‘આશ્રમપ્રસ્થ’ જીવનના શાશ્વત આનંદોલ્લાસને અંકે કરી લેવાનો માર્ગ છે; બને છે. એમની જીવનશૈલી એમની સત્યાગ્રહની લડતો પણ તકલી કે રેંટિયા દ્વારા ભૂખ્યા જનોનો જઠરાગ્નિ શાંત થતાં – મનુષ્ય કેળવણીની એમની વ્યાપક ભાવનાના જ અસરકારક કાર્યક્રમ એમના પેટનો ખાડો પુરાતાં, એ સાથે એમના ગાલના ખાડાયે રૂપે આપણને સમજાય છે. ગાંધીજીએ રાષ્ટ્ર માટેનો જે સ્વાતંત્રયજ્ઞ પુરાતાં તંદુરસ્તી ને તૃપ્તિની જે દીપ્તિ મુખ પર લહેરાય એના માંડ્યો તેમાં આહુતિઓ તો અનેકની, અનેક રૂપે લેવાઈ પણ પ્રસન્નમંગળ દર્શનનો એ માર્ગ છે. એમાં પહેલી મહત્ત્વની આહુતિ તો એમની પોતાની જ. કોઈ ગાંધીજી તો હરિશ્ચંદ્ર અને સોક્રેટિસની, બુદ્ધ અને ઈશુની સરમુખત્યારની રીતે નહીં, પરંતુ સંતની રીતે તેઓ સૌને આત્મોન્નતિ સત્ય-સ્નેહની તેજસ્વી પરંપરાના ઉદ્વાહક. દમયંતીના કરતલમાં દ્વારા રાષ્ટ્રોન્નતિ સાધવાના, સ્વરાજ્ય દ્વારા આત્મરાજ્ય પામવાના એક વરદાનના બળે – સતીત્વના બળે એવી તો શક્તિ આવેલી પાવક યજ્ઞકાર્યમાં સંડોવતા રહ્યા. કે મૃત મત્સ્ય પણ એના સ્પર્શે સજીવન થઈ શકતાં હતાં. ગાંધીજીમાં ગાંધીજીએ મનુષ્યના આંતરપરિવર્તન – માનસપરિવર્તન દ્વારા પણ સત્ય-અહિંસાની ઉત્કટ તપ-સાધનાને કારણે એવી શક્તિ સમાજ- પરિવર્તન - રાષ્ટ્રપરિવર્તન સિદ્ધ કરવાની ઉમેદ રાખી. આવેલી કે એમના સમાગમમાં આવનાર કેટલાય મડદાલ માટીમાંથી અન્ય ક્રાંતિકારીઓથી ગાંધીજીની આ ક્રાંતિ વધુ મૂલગામી, વધુ મરદ રૂપે બહાર આવી શક્યા હતા. તેઓ ભારતની કરોડોની સૂક્ષ્મ, વધુ સર્જનાત્મક ને ટકાઉ મૂલ્યોવાળી જણાય છે. ગાંધીજીની જનતાના અમૃતધર ધવંતરિ બની રહ્યા. ભારતની નાડ વરતીને આ ક્રાંતિમાં કોઈનું લોહી શોષવા કે રેડવાની તો વાત જ નહોતી, – એના પંડના રાજરોગને પરખીને ગાંધીજીએ એકાદશી વ્રતો વાત હતી પ્રામાણિક પરિશ્રમનો પરસેવો પાડવાની, કરુણાનાં અને તે પર નિર્ભર રચનાત્મક કાર્યક્રમો દ્વારા રોગનિવારણ સાથે આંસુ વહાવવાની. ગાંધીજીની ક્રાંતિમાં મુદ્દાની વાત મૂળ બદલવાની જ અમૃતસંજીવનીના સિંચને તેનો કાયાકલ્પ કરવાનું અમોઘ કાર્ય - માટી પલટવાની હતી; ડાળાંપાંખડાં કે ફૂલફળ તો કાળે કરીને હાથ ધર્યું. એ કાર્ય નિષ્ફળ તો થઈ જ ન શકે. આપોઆપ બદલાઈને રહેવાનાં જ હતાં. ગાંધીજીની સૂક્ષ્મ દૃષ્ટિ ગાંધી ગયા, ગાંધીમાર્ગનું વિવેકપૂર્ણ અનુસરણ કરનારાયે સર્વ ક્રાંતિના મૂળમાં માનવપ્રકૃતિનાં – માનવજીવનનાં જે બુનિયાદી અનેક ગયા; પણ તેથી ગાંધીજીની કે ગાંધીમાર્ગની નિષ્ફળતા તત્ત્વો કામ કરે છે તેમનો બરોબર તાગ લેતી હતી અને તે પછી પુરવાર થતી નથી. સાચું બોલવાથી, સ્નેહ ને અહિંસાની ભાવનાથી જ તેના આધારે તેઓ લોકક્રાંતિના સર્વ પથ્ય કાર્યક્રમોનું આયોજન વર્તવાથી; અપરિગ્રહ ને સાદાઈ કેળવવાથી – એ રીતે ગાંધી ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૫૭ Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્રતોનું ખરા દિલથી પાલન કરવાથી ક્યારેય કોઈયેનું જરાય બૂરું સંપૂર્તિ કે સંસિદ્ધિ માટે એમની આંધળી નકલ કરવાની જરૂર નથી; થઈ શકે ખરું? ઊલટું, એ વ્રતોના પાલને જ સાચાં સુખ-શાંતિનો જરૂર છે આપણે આપણી અસલિયત - આપણો વિવેક સાચવીને, અનુભવ શક્ય બને. ગાંધીવતો જ એવાં છે કે એના પાલને આપણામાંના દુરિતના પ્રતીકરૂપ રાવણત્વને મહાત કરીને કોઈનુંયે જીવન પ્રફુલ્લિત ને સફળ જ થાય. નિષ્ફળતા તો એ આપણામાંના રામત્વનો ઉત્કર્ષ સાધવાની. એ ઉત્કર્ષ સધાયો કે વ્રતોના ભંગથી કે તેના વિકૃત યા શિથિલ અમલને કારણે જ ગાંધીજીનું રામરાજ્ય - એમનું મનોરાજ્ય – એમનું સામ્રાજ્ય સત્ય સંભવી શકે. ગાંધીજીની વતમય ક્રાંતિમાં કેવળ ભૌતિક નહીં ને અહિંસાનું, સ્નેહ ને સંસ્કારિતાનું પાકેલા ફળની જેમ આપણા આધ્યાત્મિક સ્વસ્થતા ને શાંતિની ગીતાકાર-સમર્થિત બાંહેધરી છે ખોળામાં આવી પડ્યું જ જુઓ. ગાંધીજી સત્યાગ્રહની ક્રાંતિશક્તિ : “નહિ ત્યાગ કુલિંતા છતા' ગાંધીજીની ક્રાંતિમાં દ્વારા જે સ્વર્ગનું દર્શન આપણને કરાવવા ચાહતા હતા તે સદ્ભાગ્યે, - એમની મૂક સેવામાં સ્વાતંત્ર્ય , સમત્વે ને બંધુત્વે સધાતી ત્રિદલ આપણી બહાર નહીં, આપણી અંદર, આપણી દૈવી શક્તિના શાંતિની શાશ્વત જયઘોષણા પામી શકાય છે. માનવજીવનમાં જ્યાં અધિકારક્ષેત્રમાં જ અધિષ્ઠિત છે. એ સ્વર્ગની ઝાંખી ગાંધીજીએ સુધી સત્ય ને અહિંસા પ્રસ્તુત છે ત્યાં સુધી ગાંધીજી પ્રસ્તુત જ એમની સમગ્ર જીવનસાધના દ્વારા આપણને કરાવી; શું આપણે રહેશે. ગાંધીજી નિષ્ફળ ગયા જ નથી; નિષ્ફળ તો આપણે ગયા આપણી પાછળ આવી રહેલી પેઢીઓને હજુયે તેની ઝલકઝાંખી છીએ - સત્ય ને અહિંસાના એમના મહાન આદર્શને સાથે લઈને નહીં કરાવીશું? ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીએ પણ એ માટે આપણે ચાલી શક્યા નહીં માટે. ગાંધીજી ભૂલા પડ્યા જ નથી; કૃતનિશ્રય કટિબદ્ધ થવાની આપણી જવાબદારી આપણને નહીં ભૂલા તો આપણે પડયા છીએ – આટલી યુદ્ધખોરી, શોષણખોરી, સમજાય? આપણે ઝળહળ પ્રકાશમાં આંખો મીંચી દઈને ઊભા ગરીબાઈ ને હતાશાના મૂળમાં જે રોગ છે તે જાણ્યા છતાં તે દૂર ઊભા દીવા માટેના પોકારો જ કરતા રહીશું? આપણી નયણાંની કરવાની શિવસંકલ્પશક્તિમાં આપણે ધૃતરાષ્ટ્રની રીતે આળસ ક્યારે જશે? શુભ કાર્ય તો શીધ્ર થવું જોઈએ; એ માટે કંઈ આત્મવંચનાપૂર્વક સતત પ્રમાદ, નબળાઈ ને શૈથિલ્ય દાખવતા રાહ જોવાય? ગાંધીજીની પૂંઠે તો જાગ્યા ત્યાંથી સવાર - એ રહ્યા છીએ તેથી. ભાવનાએ કામે લાગી જવાનું હોય. આપણે આપણામાંના - ગાંધીજીનો ક્ષર દેહ ગયો, પણ આપણને પ્રેરણા ને પ્રકાશ ‘અખિલશક્તિધર'ને પ્રાર્થીએ કે આપણને ગાંધીના માર્ગે સક્રિય અર્પતો એમના અંતરાત્માનો ઝીણો પાવનકારી અવાજ – એમના થવાનું – ચિત્ત, વાચા ને ક્રિયામાં એકરૂપ થવાનું બળ આપે. સદાચારી જીવનની સત્ત્વશીલતાનો રણકો આજેય આપણી સાથે જ છે. આપણે ઈચ્છીએ તો ગાંધીજીના જીવન-સ્વપ્નને આજેય સાકાર બી,૯, પૂર્ણેશ્વર ફલેટ્સ, કરી શકીએ. ગાંધીજીનો કાર્યક્રમ ઉપાડવા માટે તો જીવનની કોઈ ગુલબની ટેકરા ઉપર, અમદાવાદ - ૩૮૦૦૧૫ પણ ઘડી શુકનવંતી ને શુભ જ છે. એમણે જે કાર્યો આદર્યા તેની ફોન નં. ૦૯૪૨૮૧૮૧૭૯૭ Sardar Patel, Rajkumari Amrti Kaur, Baldev Singh and others signing the Indian Constitution, 24th January 1950 (Including Original Negative and Envelope) ૧૫૮ સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #159 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સૌથી રસપ્રદ વ્યક્તિ ઃ ગાંધી | મહેન્દ્ર ચોટલિયા વલ્લભવિદ્યાનગર ખાતે એજ્યુકેશનના પ્રોફેસર છે. ચિલ્ડર્ન યુનિવર્સિટીના પણ પ્રોફેસર છે. ‘લેબર' પર પીએચ.ડી. કર્યું છે.) ૧. વ્યક્તિચિત્ર એની પત્ની, થોડા સ્ત્રીસહજ ખચકાટ પછી, તેના ઉદાહરણને એશિયાના સૌથી કદરૂપા, પાતળા, નબળા, માણસની કલ્પના અનુસરી છે. એ ખુલ્લા ભોંયતળિયા પર ખાદીનો એક કટકો કરો. આના ચહેરા અને શરીરનો વર્ણ કાંસા જેવો છે. ટૂંકા કાપેલા પાથરીને તેના પર સુવે છે. તે બદામ, કેળાં, લીંબુ, નારંગી, વાળ, સફેદ માથું, બહાર નીકળેલાં ગાલનાં હાડકાં, કરુણાસભર ખજૂર, ભાત, અને બકરીના દૂધ પર જીવે છે. ઘણીવાર મહિનાઓ નાની બદામી આંખો. મોટું ને લગભગ બોખું મોટું, મોટા કાન. સુધી તે ફળ અને દૂધ સિવાય બીજું કાંઈ લેતો નથી. તેણે જીવનમાં કદાવર નાક, પાતળા હાથ અને પગ, માત્ર કમરવસ્ત્ર પહેરીને એ ફક્ત એક જ વખત માંસ ચાખ્યું છે. સામાન્ય રીતે જે બાળકોને તે અંગ્રેજ ન્યાયાધીશની સમક્ષ ઊભો છે. એના પર કેસ ચાલે છે કેમ ભણાવે છે તેમની જોડે જ તે ખાવા બેસે છે. આ છોકરાંઓ જ એનું કે એ એના દેશબાંધવોને સ્વતંત્રતાના પાઠ શીખવતો હતો. ફરીથી એક માત્ર સર્જન છે. અને જ્યારે ૧૯૨૨માં નામદાર સરકારના કલ્પના કરોઃ એ જ વેશભૂષામાં એ વાઈસરૉયના બંગલામાં, અમલદારો તેની ધરપકડ કરવા આવ્યા ત્યારે તેઓએ જોયું કે આ દિલ્હીમાં ઇંગ્લેન્ડના સર્વોચ્ચ પ્રતિનિધિઓ સાથે સમાન કક્ષાએ તો પેલા જુવાનિયાઓ સાથે વાડામાં ટીખળમસ્તી કરતો હતો. તે એક પરિષદમાં ભાગ લઈ રહ્યો છે. અથવા તો એવું ચિત્ર કલ્પો સવારના ચાર વાગ્યે નાહીને એક કલાક લગી પ્રાર્થના, ધ્યાન કરે કે એ અમદાવાદમાં તેના સત્યાગ્રહ આશ્રમના ખાલીખમ રૂમમાં છે. એટલું જ નહિ તે ઉપવાસ પણ કરે છે. ‘જેમ મને ઉપવાસ એક નાની ચટાઈ પર બેઠો છે કે સત્યશોધકોની મંડળીમાં બેઠો છે. વગર ચાલે તેમ મને આંખો વગર પણ ચાલી જાય. બહારના તેનાં હાડકાં નીકળેલા પગને, તળિયા ઉપર હોય તે રીતે તેણે યોગી જગતમાં જે સ્થાન આંખોનું છે તે આંતર જગતમાં ઉપવાસનું છે;' મુદ્રામાં પલાંઠીવાળીને રાખ્યા છે. એના હાથ રેટિંયો કાંતવામાં તે કહે છે, ‘જેમજેમ લોહી પાતળું પડતું જાય તેમતેમ મન સ્પષ્ટ મશગૂલ છે ને ચહેરા પર એની પ્રજાના દર્દની રેખાઓ અંકાયેલી થતું જાય. અસંગત બાબતો ખરી પડે છે અને મૂળભૂત બાબતો, ને છે. અને એનું મન સ્વતંત્રતા અંગે પ્રશ્ન ઉઠાવનાર કોઈપણ વ્યક્તિને ક્યારેક તો વિશ્વનો આત્મા પણ વાદળા સોંસરવી દેખાતી પર્વતની આપવાના તૈયાર જવાબોથી ધમધમે છે. આ અર્ધનગ્ન વણકર ટોચની જેમ દેખાવા માંડે છે.' ૩૨ કરોડ હિન્દુઓના આધ્યાત્મિક અને રાજકીય નેતા છે. જ્યારે ૨. વિચારણા એ જાહેરમાં આવે છે ત્યારે લોકો એના કપડાંને સ્પર્શવા કે તેના આ બધી વિગતો કરતાં ગાંધી માટે વધુ અગત્યની હતી હેતુપગને ચૂમવા માટે આસપાસ ટોળે વળે છે. બુદ્ધ પછી બીજા કોઈ સિદ્ધિ માટેની પદ્ધતિ; કેમ કે પદ્ધતિના ખ્યાલ વગરનું ધ્યેય વ્યર્થ માનવને ભારતે આટલા ભાવથી પૂજ્યા નથી. બધી જ સંભાવનાઓ ગણાય. સત્યાગ્રહ કરતાં વધારે મહાન હતી અહિંસા. પશ્ચિમના છે કે તે આજે વિશ્વની સૌથી અગત્યની અને નિઃશંકપણે સૌથી ક્રાન્તિકારીઓથી અલગ, ગાંધી કોઈ એવા સાધ્યને મૂલ્યવાન નહોતા રસપ્રદ હસ્તી છે. સદીઓ પછી પણ જ્યારે એના સમકાલીનોનાં ગણતા કે જેને પ્રાપ્ત કરવા માટે હિંસાનો આશરો લેવો પડે. સૌથી નામ પણ વિસરાઈ ગયાં હશે ત્યારે એને બધાં યાદ કરતા હશે. ઉન્નત કોઈ ધ્યેય હોય તો તે છે મનુષ્યને પ્રાણીવૃત્તિમાંથી બહાર એ તમને કોઈપણ જાતના રાગ કે ભભકા વગર આવકારે કાઢવો. હિંસા આચરવી એટલે ફરીથી જંગલી બનવું, અને કોઈને છે. તમને બેસવા માટે ખુરશી આપે છે, પણ એ તો ભોંય પર ધિક્કાર્યા કે ઈજા પહોંચાડ્યા વગર વિરોધ કરવાની આવડત એ બેસવામાં જ સંતુષ્ટ છે. એ ક્ષણભર તમારી સામે જુએ છે. ઉત્તમ મનુષ્યની કસોટી છે. ભારતના લોકો માટે તમને જે રસ છે તે માટે સ્મિત કરીને તમને આવી પ્રેમપૂર્ણ વિરોધ કરવાની ધર્માજ્ઞા હિન્દુઓને બરાબર અનુમોદન આપે છે. અને પછી વાતો કરતાં કરતાં એનું રેંટિયો ગમી ગઈ. કેમ કે બે હજાર કરતાંય વધારે વર્ષોથી તેમના ધર્મોએ કાંતવાનું પાછું ચાલુ કરી દે છે. દિવસના ચાર કલાક તો તે જાડી તેઓને વિનમ્રતા, સૌમ્ય અને શાંતિનું શિક્ષણ આપ્યું હતું. બુદ્ધ ખાદી કાંતે છે. આ દુનિયામાં એની સંપત્તિમાં ખાદીનાં ત્રણ વસ્ત્રો તેઓને ઈસુ ખ્રિસ્ત કરતાં પાંચ સદી પૂર્વે ઉપદેશ આપેલો કે કદી છે જે તેને માટે તેનું વસ્ત્ર-કબાટ છે. એક વખતના આ શ્રીમંત કોઈ સજીવને હાનિ પહોંચાડવી નહીં. બુદ્ધની પહેલાં મહાવીરે વકીલે પોતાની બધી જ મિલકત ગરીબોને આપી દીધી છે. અને તેના જૈન પંથ દ્વારા આવું જ શિક્ષણ આપેલું. પછી બ્રાહ્મણવાદે આ ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૫૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતને અપનાવ્યો અને સમગ્ર ભારતમાં તેને વ્યાપક બનાવી દીધો. ગાંધીનું કુટુંબ બરાબર એ જ પંથનું હતું કે જેમાં સૌથી વધારે ભાર અહિંસાના આચરણ પર મૂકવામાં આવતો હતો. ગાંધી માટે રાજનીતિ કરતાં ધર્મ અને આઝાદી કરતાં માનવતા વધુ અગત્યની હતી. ધર્મ અંગેની તેની મૂળ વિભાવના હતી : સમગ્ર જીવન માટે અહોભાવ. એણે આ હિન્દુ સિદ્ધાંતમાં ઈસુ ખ્રિસ્તનો ‘પોતાના દુશ્મનને ચાહવા’નો સિદ્ધાંત ઉમેર્યો. અનેકવાર એણે પોતાના દુશ્મનોને માફ કરી દીધા છે. એના ઉદાર ચિત્તની વિશાળતામાં તો અંગ્રેજ સજ્જનોને પ્રેમ કરવાનો પણ સમાવેશ થાય છે. આમ તે કંઈ સાવ માંધ નથી, તે અપવાદોને પારખી શકે. છે. ‘‘હું માનું છું કે જ્યારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે હું હિંસાની હિમાયત કરીશ.” જો કોઈ વ્યક્તિ માત્ર ભયના કારણે શાંત હોય તો ગાંધી તેમને હિંસક બનવાનું કહેશે. લાભલિક હિંમત અને સચ્ચાઈ સહિત પોતાની નેતાગીરીને જોખમમાં મૂકીને પણ એ એક જ શબ્દમાં કહે છે, “હિન્દુ, નિયમ તરીકે, કાયર જ હોવાનો.'' કેટલાક હિન્દુઓએ લૂંટારાઓને પોતાનાં ઘર લૂંટવાની અને સ્ત્રીઓની બેઈજ્જતી કરવા દીધી. ગાંધી તેમને પૂછે છે : “જેમનાં ઘર લૂંટાઈ ગયાં એ માલિકોએ જણસ બચાવવાના પ્રયાસમાં જીવ કેમ ન દીધો? મારી અહિંસા ભયથી ભાગી જવાનું અને સ્વજનોને રક્ષણ રહિત છોડી દેવાનું સ્વીકારતી નથી.'' કારણ કે નામર્દ લોકો માટે અહિંસા તો માત્ર તેઓની ‘બેશરમ કાયરતાને ઢાંકવાનું મહોરું બની ગઈ છે.'' એ કહે છે, ‘‘અહિંસાના ગુણગાન ગાવામાં લાગી જતાં પહેલાં લોકો હિંસા આચરીને પણ પોતાની જાતને બચાવવા શીખી જાય તે અપેક્ષિત નથી?’’ આમ તો, આવા કિસ્સામાં હિંસક વિરોધ કરતાં પણ કોઈ ઉન્નત બાબત રહેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ પ૨ આક્રમણ થાય ત્યારે તે શક્ય તેટલા પ્રયાસથી હિંસા વગર તેનો અવરોધ કરે છે અને પછી ઉપરવટ જઈને, તાબે થવા ઈન્કાર કરે છે. પરંતુ તે પ્રતિકાર વગર ધા સહન કરે છે અને જો જરૂર પડે તો તે જ જગ્યાએ જીવ પણ ત્યાગી દે છે. ભારતના લોકોએ આમ કરવું જોઈએ. સમગ્ર પ્રજાને નામર્દ બનાવવા કરતાં હું હજાર વખત હિંસા કરવાનું જોખમ ખેડીશ. પોતાના અપમાનનો કાયરતાપૂર્વક લાચાર શિકાર બની રહેવા કરતાં, પોતાના સન્માનને રક્ષવા કાજે ભારત શસ્ત્રનો આશરો લે તે હું વધુ પસંદ કરીશ, પરંતુ હું માનું છું કે કે હિંસા કરતાં અહિંસા અનંતગણી શ્રેષ્ઠ છે. એને હિંસામાં અશ્રદ્ધા છે, કેમ કે પ્રારંભમાં એ વિચારહીન ટોળાને શક્તિમાન બનાવે છે અને અંતે એ કોઈ ન્યાયી માણસને સરતાજ નથી બનાવતી પણ સૌથી હિંસકને બનાવે છે. એ બોલ્શેવિકવાદને પણ તરછોડે છે કેમ કે એ ભારતની તાસીર અને સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૬૦ લો માટે પરાયો છે. “એવું બને કે બીજા દેશોમાં નિર્દય તાકાત દ્વારા સરકારને ઉથલાવી નાખવામાં આવે. પરંતુ ભારત કદી મુક્કો ઉગામીને આઝાદી મેળવશે નહીં. એનાં નવાં પ્રતિબિંબો, જેમ કે જુવાન નહેરુ, હિન્દુઓને શસ્ત્ર આપવા અને રશિયાના ઉદાહરણને અનુસરવા આતુર છે. પણ ગાંધી તેઓને ચીમકી આપે છે કે ખૂનખરાબા પર આધારિત આઝાદી માલિકોની ફેરબદલી સિવાય બીજું કંઈ હાંસલ ન કરાવી શકે. “હું સફળતા માટે કોઈ હિંસક શોર્ટકટમાં માનતો નથી, બોલ્શેવિકવાદ તો આધુનિક ભૌતિકવાદનું અનિવાર્ય પરિણામ હતું. ગાંડપણની હદ સુધીની નૈતિક બાબતોની એની ભક્તિમાંથી એક એવી વિચારધારા જન્મી કે જે માત્ર ભૌતિક પ્રગતિને જ ધ્યેય માની લે છે. એ વિચારધારાએ જીવનની અંતિમ બાબતો સાથેનો સ્પર્શ જ ગુમાવી દીધો છે.'' પશ્ચિમની વિચારસરણીથી રંગાયેલા મન માટે આ સામાજિક દર્શનનું એક ઉત્કૃષ્ટ પાસું એ છે કે એનો રૂસોના રોમાન્ટિસિઝમ (રંગદર્શિતાવાદ) અને ફ્લેગલ કાળના ‘યુવાન જર્મની’ સાથે વિશિષ્ટ મેળ બેસે છે. તેમાં પણ સભ્યતા, શહેરો અને ઉદ્યોગો માટે આવો જે વિરોધ છે અને જૂના મધ્યયુગના આદર્શોની રીતરસમો માટેની આવી જ ઝંખના. દોસ્તોવસ્તીના સ્લાવાનુરાગ (Slavophilism) ની જેમ પશ્ચિમના વિરોધમાં પૂર્વ માટેની અગ્રતા, એવો જ ઊર્મિશીલ રાષ્ટ્રવાદ અને વિદેશી વસ્તુઓ માટેનો ભય, દેશી ભાષાઓ માટેનો એવો જ લગાવ, અને પ્રારંભિક કાળમાં લખાયેલા સાહિત્યનું આવું જ પુનર્જીવન, અને મનુષ્યની નૈસર્ગિક સા૨૫ની આવી જ માન્યતા ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક પશ્ચિમ તો હંમેશા એમ જ વિચારશે કે અહિંસા એ કમજોર લોકોનો પંથ છે અને બૌદ્ધિકોની કાયરતા ઢાંકવા માટેની ખંજરપત્ર ફિલસૂફી છે. આથી જ ગાંધી પોતાની પ્રજાને કહે છે - આઝાદીની ઝુંબેશ દરમિયાન કોઈ પણ પ્રકારની પીડા ભોગવવા માટે ભારતે તત્પર રહેવું પડશે. અને છતાં ક્યારેય હિંસક પ્રતિઆક્રમણ કરવાનું નથી બંદૂકની ગોળીઓ અને ફટકાઓ, બોમ્બ અને કારતૂસોનો એક જ પ્રત્યુતર હોયઃ બ્રિટિશ વેપારીઓ, બ્રિટિશ માલસામાન અને બ્રિટિશ સરકાર સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો ધીરજપૂર્વકનો ઈન્કાર. “ભારત માટે યુદ્ધનાં મેદાનો પરની વીરતા અશક્ય છે, પરંતુ આત્માની વીરતાનાં દ્વાર આપણા માટે ખુલ્લાં છે. અસહકાર એટલે સ્વ-બલિદાનની તાલીમથી ઊતરતું કશું જ નહીં.'' ધન ગોપાલ મુકર્જીને એક બિરાદર તરીકે કહેવામાં આવેલું કે : ‘‘જ્યાં સુધી આપણું લોહી નદીમાં વહેતું નહીં થાય ત્યાં સુધી બ્રિટિશરાજનો પાયો કોઈ હલાવી નહીં શકે. આપણે આપણી જાતની જ આહુતિ આપવી જોઈએ. જો આપણને માર મારવામાં આવશે તો એનાથી ભારતની કાયરતા ધોવાઈ જશે.'' જ્યારે હિન્દુઓ આવા શબ્દો ઉચ્ચારે છે ત્યારે આઝાદી નજીકમાં જ છે. ૩. આલોચના Page #161 -------------------------------------------------------------------------- ________________ પર આધારિત મુક્તિ માટેનું આવું જ આવાહન પ્રગટ થાય છે. માટે જેમાં ઈશ્વર પ્રગટ થવાની હિંમત કરી શકે તેવું, એક જ ‘હું મનુષ્યની નૈસર્ગિકતામાં વિશ્વાસ ધરાવું છું,'' ગાંધી કહે છે. સ્વરૂપ છે-કામ અને રોજી તરીકે ખોરાક આપવાનો વાયદો... અને કોઈપણ રોમાન્ટિક (રંગદર્શી) વિદ્રોહીની જેમ તે પોતાના દરેક વ્યક્તિએ કાંતવું જોઈએ. બીજા બધાની જેમ ટાગોરે પણ હેતુને વિસ્તારીને એને માનવજાતનો હેતુ બનાવી દે છે. ભારત કાંતવું જોઈએ. એણે એનાં વિદેશી કપડાં બાળી દેવાં જોઈએ. દ્વારા ગાંધી સમગ્ર વિશ્વમાં મુક્તિ પ્રેરશે. “સ્વરાજ, હોમરૂલ, એ આજનો એ જ ધર્મ છે. આવતીકાલની સંભાળ ઈશ્વર લેશે. કંઈ અમારું અંતિમ ધ્યેય નથી. અમારી લડાઈ તો વાસ્તવમાં ગાંધીમાં સૌથી વખાણવા લાયક કંઈ હોય તો તે છે આવી આધ્યાત્મિક લડાઈ છે... અમે પૂર્વના અદના નિરાશ્રિતો છીએ, આલોચનાનું પોતાના જ પ્રેસમાંથી ઈમાનદારીપૂર્વક પ્રકાશન, અને અમારે જ સમગ્ર માનવજાત માટે મુક્તિ હાંસલ કરવાની છે.'' ટાગોરને બાદ કરતાં બધા જ લોકોને તેણે આપેલા ધીરજપૂર્વકના જ્યારે પશ્ચિમનું દિલ એની ‘પ્રગતિ', એની આબાદ, એનાં યંત્રો અને સૌજન્યપૂર્ણ ઉત્તરો. એ જાણે છે કે પોતે એક અદનો આદમી અને એની ગતિથી ઉબાઈ જશે ત્યારે એ બચી જવા માટે ભારત છે. અને તેના વિશે કોઈ દિવ્ય પ્રેરણા' ની ગાંડીઘેલી વાત પણ તરફ પગલાં માંડશે. નથી. તે નિખાલસતાથી કહે છે: “જો મારી માન્યતા એક આસક્તિપૂર્ણ જોકે આપણે એ ન માની લેવું જોઈએ કે હિન્દુ વિચારધારામાં ભમ લાગતી હોય તો સાથોસાથ એ પણ સ્વીકારવું જોઈએ કે એ માનનારા બધા નેતાઓ ગાંધીના પંથને અનુસરે છે. એના સાપ્તાહિક એક મોહક ભ્રમ છે.'' યંગ ઈન્ડિયાના સૌથી રસપ્રદ પાન એ હોય છે કે જેમાં ટાગોરથી અને તેમ છતાં તે આશા સેવે છે કે એ કોઈ ભમ નથી. એ લઈને અછૂતો સુધીના બધા જ દરજ્જાના હિન્દુસ્તાનીઓ એમના કોઈ રાષ્ટ્રવાદીનું શમણું નથી. એ યુદ્ધ અને મોટાઈને ધિક્કારે છે, પ્રતિભાવો લખે છે; એનાં મંતવ્યો સામે સવાલો ઊઠાવે છે અને અને એવી જીવનશૈલીની પ્રસ્થાપના કરવાની શ્રદ્ધા રાખે છે કે ઘણીવાર તેમને વિનયપૂર્વક બચાવ રજૂ કરવા માટે ફરજ પાડે છે. જેમાં ભાગદોડથી કંટાળી ગયેલા પશ્ચિમને અનુકરણ કરવા જેવું જ્યારે આ બધા આલોચકો સંતુષ્ટ થઈ જાય છે પછી પશ્ચિમવાસી કશુંક મળે. એ માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર માનવજાતને માટે કંઈ ઉમેરી શકાય તેવું રહેતું નથી. વ્યથિત અને પીડિત થયેલી જુએ છે. એ જાણે છે કે અસહકાર એક ભારતના ઋષિ-કવિ રવીન્દ્રનાથ ટાગોર પોતાની નમ રીતે અપૂર્ણ બાબત છે, ને એવું પણ સમજે છે કે બધા સાથેનો સહકાર એના મિત્રના કાર્યક્રમમાં જે મુશ્કેલીઓ વર્તાય છે તેના વિશે વાત એ જ આદર્શ હોઈ શકે. પરંતુ આજના સમયમાં ભારતની વેરવિખેર કરે છે. અમદાવાદ ખાતેના સત્યાગ્રહાશ્રમ અને કલકત્તા ખાતેની જાતિઓ અને ગામડાંઓને એકતાના સૂત્રે બાંધવા માટે અસહકાર ટાગોરની શાળા શાંતિનિકેતન વચ્ચે એક સૌજન્યપૂર્ણ શત્રુતા ઊભી એ જરૂરી એવી શિસ્ત છે. એણે જ ભારતને પ્રમાદમાંથી બેઠું કર્યું થઈ છે. કવિ હંમેશા સંત પ્રત્યેના સર્વોચ્ચ સન્માન સહિત વાત કરે છે અને એક નવી જ શક્તિનો સંચાર કર્યો છે. એ સમજે છે કે છે – પણ હંમેશા થોડા કાળજીપૂર્વકના અપવાદો જાળવીને. એને તોપોથી થથરી ઊઠતા આજના જગતમાં અહિંસાની ભાવના એ ગાંધીમાં સંકુચિત રાષ્ટ્રવાદના અને વધુ ખરાબ રીતે મધ્યયુગી કેટલું ક્ષુદ્ર શસ્ત્ર છે. પરંતુ તદન શસ્ત્રહીન દેશ પાસે બીજો રસ્તો પ્રત્યાઘાતની એક સ્પષ્ટ લાક્ષણિકતાના સૂર સંભળાય છે : ‘કાંતો પણ કયો છે? ગાંધી તેના ‘ભારતમાંના સર્વ અંગ્રેજોને ખુલ્લો પત્ર' અને વણો!'' - શું આ કોઈ નવા સર્જનશીલ યુગની દિવ્ય વાર્તા નામના લેખમાં કહે છે, “તમે જાણો છો કે અમે શક્તિહીન છીએ, છે? ચરખાને ગળે બાંધી રાખો, વૈશ્વિક ઉદ્યોગીકરણના પ્રવાહની કેમ કે તમે જ ખુલ્લા મેદાનો અને મોટાં યુદ્ધમાં લડવાની અમારી બહાર નીકળી જવાનો પ્રયાસ કરવો, આધુનિક જીવન સાથે અપ્રસ્તુત અક્ષમતા પર મહોર મારી છે.'' ગાંધીના લખાણ માટે આ શબ્દાવલિ આદિકાળની પરિસ્થિતિમાં પાછા જવાથી કોઈ પ્રજા મહાન બની વિચિત્ર ગણાય. તે લખે છે કે, ‘બ્રિટિશ સત્તા ઈચ્છે છે કે અમારો શકે એમ વિચારવું – આ બધું જ એક સંકીર્ણ દર્શન સૂચવે છે. સંઘર્ષ મશીનગનના સ્તર પર આવી જાય. તેમની પાસે આવાં ભારતે યુગની સાથે કદમ મિલાવવાં જ પડશે. તેણે પોતાના જ હથિયારો છે, અમારી પાસે નથી. તેઓને હરાવવાની અમને એક પીડિત લોકોના સંદર્ભમાં નહીં પરંતુ દરેક દેશના પીડિત લોકોના માત્ર ખાતરી એ છે કે અમે સંઘર્ષને એ સ્તર પર રાખીએ કે જ્યાં સંદર્ભમાં વિચારવું પડશે. ભારતને પશ્ચિમથી છૂટા પાડવાનો પ્રયત્ન અમારી પાસે શસ્ત્રો હોય અને તેમની પાસે ના હોય... ભારત કરવો એ એક આધ્યાત્મિક આપઘાત છે.'' આ બધાને ગાંધી માટે તલવારનો માર્ગ ખુલ્લો નથી.'' હા, હિંસા એ તો પ્રાણીજગતનો જવાબ આ રીતે આપે છે : કાયદો છે; પરંતુ ભાવનાના બળનું પલ્લું મુક્કા અને બંદૂકની - જ્યારે મારી આસપાસના લોકો ધાન વગર ભૂખે મરી રહ્યા શક્તિના પલ્લા કરતાં વધુ ને વધુ ભારે થતું જાય છે. અહિંસાનું હોય ત્યારે મને કોઈ કામ કરવાની છૂટ હોય તો તે છે ભૂખ્યા દર્શન કદાચ કાયરો પેદા કરે અથવા તો તેમને ભાગેડુ બનવાની લોકોને ખવડાવવું. ભુખે મરતાં ને કામ ન મળતું હોય તેવા લોકો ફિલસૂફી આપે; પરંતુ એના દ્વારા અસીમ વીરત્વ ધરાવતા સંતો ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) (૧૬૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ પણ સર્જાય છે. તેઓ જુલમગારના ભાલા અને પિસ્તોલો સામે એક મહાન બળ તરીકે ગણતરીમાં લેવો પડે. ખ્રિસ્તી ધર્મની પતાકા ભય રાખ્યા વગર અને પીછેહઠ કર્યા વગર ઊભા રહી શકે છે. હું હેઠળ એણે અજાણતાં જ માનવજાતનો પાંચમો ભાગ જોડીને આ ઈચ્છું કે ભારતની ક્રાંતિનો ઈતિહાસ આ વાતને પુરવાર કરે. જો ધર્મને આધુનિક કાળનાં બધાં દૃષ્ટાંતને ઓળંગી જાય તેટલો ઉમદા ભારત હિંસા વગર આઝાદી નહીં મેળવી શકે તો, ગાંધીના નિર્ણય બનાવી દીધો છે. ત્રીજું, એણે એક પેઢી સુધી એક ક્રાંતિકારી અનુસાર, હિંસા દ્વારા પણ નહીં મેળની શકે. આંદોલનને, છૂટીછવાયી હિંસાને બાદ કરતાં, જારી રાખ્યું છે. ઈતિહાસ આપણને શીખવે છે કે જો કોઈ નિઃશંકપણે પ્રામાણિક એણે ટોળાંને ઉશ્કેરવાનો નનૈયો ભણ્યો છે; અને આ રીતે એ ઈરાદાઓથી પણ, ક્રૂરતાનો ઉપયોગ કરીને લોભી વ્યક્તિને લુંટીને અરાજકતાથી ત્રાસી ગયેલી માનવજાત માટે વરદાનરૂપ સાબિત બહાર ધકેલી દે, તો પછી એ આક્રમણકારીઓને, જેના પર જીત થયા છે. તેઓ રાજનીતિના એક મૂળભૂત સિદ્ધાંતઃ ઉદ્દામવાદીઓને મળી છે તેના રોગ (લોભ-લાલચ)નો શિકાર બનવાનો વારો સમજાવવું કે કાયમી થવા માગતું પરિવર્તન ક્રમિક જ હોય, અને આવશે જ... જો ભારત હિંસક માર્ગો અખત્યાર કરશે તો એની રૂઢિચુસ્તોને સમજાવવું કે પરિવર્તન તો થવું જ જોઈએ ની નજીક આઝાદીમાંથી મારો રસ ઊઠી જશે. કેમ કે એ સાધનોનું પરિણામ પહોંચ્યા છે. ઈતિહાસમાં અગાઉ કોઈએ ન કર્યું હોય તેવી રીતે આઝાદી નહીં પણ ગુલામી જ હશે. તેમણે પોતાના દેશવાસીઓને અસ્પૃશ્યતા, મંદિરની દેવદાસી પ્રથા, ૪. એક અંદાજ બાળલગ્ન, અવિવાહિત વિધવાઓ અને અફીણના વેપારનાં દૂષણો એની વિચારણાનાં આ બધાં ઉદાહરણોના પરિપ્રેક્ષ્યમાં હવે પ્રતિ જાગૃત કરીને શિક્ષિત કર્યા છે. પાંચમું. ભારતને હંમેશા કેવો લાગે છે આ માણસ? અલબત્ત, એ સવિશેષણે એક આદર્શવાદી વિભાજિત કરનારી અને કમજોર પાડનારી જ્ઞાતિપ્રથાનો આંશિક છે, વાસ્તવાદી નહીં. વર્તમાનને સમજાવા માટે તે ઈતિહાસનો બચાવ કરવા છતાં પણ તેણે પોતાની કલ્પનાશક્તિ અને વાણીના બહુ ઓછો ઉપયોગ કરે છે. જે લાપરવાહ નિયમિતતાથી બળથી ભારતને અગાઉ ક્યારેય ન હતી તેવી મનોવૈજ્ઞાનિક એકતા ભાગ્યવિધાતાઓ સત્યને બળથી અને સૌંદર્યને સત્તાથી કચડી નાખ્યું પ્રદાન કરી છે. હવે સામૂહિક કાર્યની પૂર્વભૂમિકા તરીકે અનેક છે, તે બાબતની ગંધથી તે અજાણ છે. એણે અસહકારના સફળ જાતિઓ, ભાષાઓ અને પંથ એકસમાન લાગણી અનુભવતાં કિસ્સા તરીકે રોમ પર ખ્રિસ્તી લોકોના વિજયનો સંદર્ભ ટાંક્યો છે. અને વિચાર કરતાં થઈ ગયાં છે. છછું, તેણે પોતાના દેશબાંધવોને તે અંતર્ગત કોન્સ્ટનટાઈનના ધર્મપરિવર્તનમાં જે રાજકીય અને જે બાબતની સૌથી વધારે જરૂર હતી તે આપી : અભિમાન. હવે આર્થિક પરિબળોએ ચર્ચના વિજયની નિર્ણાયક ઘટનામાં ભાગ તેઓ આશાવિહોણા કે પ્રમાદી રહ્યા નથી, તેઓ જોખમ તથા ભજવેલો તેની ગાંધીએ અવગણના કરી છે. જીવન અંગેના જૈવિક જવાબદારી, અને તેથી આઝાદી, માટે તૈયાર છે. દૃષ્ટિકોણ વિશે પણ તેને ખબર નથી. તેને એ સમજાતું નથી કે જો આપણા યથાર્થવાદી અને શંકાશીલ પશ્ચિમને ગાંધીની નૈતિક સદગુણો અને સહકાર તો હરીફ જુથની સામે બીજા જૂથને વિચારધારા વિપરીત લાગતી હોય તો આપણે પણ એ યાદ રાખવું સંગતતા અને શક્તિ આપવા માટે વિકસાવવામાં આવ્યા હતા. જોઈએ કે આપણી વિચારધારા પણ હિન્દુવાસીઓને વણસી ગયેલી એના કાંતણ-ચક્રનો સિદ્ધાંત સુચવે છે કે એમણે આ સંકુલ અને અને વ્યર્થ લાગે. ભારતનું એકીકરણ કરનાર કદી રાજકારણી ના પરસ્પરાવલંબી આર્થિક જગતનું અતિસરલીકરણ કર્યું છે. આજે હોઈ શકે, એ તો સંત જ હોવાનો. સમગ્ર ભારત ગાંધીનું અનુયાયી કોઈ દેશ મધ્યયુગી માનસિકતા રાખીને સ્વતંત્ર ન બની શકે. બન્યું કેમ કે તેઓ હૃદયથી વિચારતા હતા. ત્રીસ કરોડ લોકો એની - વાસ્તવિકતાને આ રીતે નમન કર્યા બાદ આપણે એની આરતી ઉતારવા તૈયાર છે, અને જગતમાં બીજા કોઈ માણસે આશ્ચર્યકારક સિદ્ધિઓ માટે એને સ્વીકતિ અને સન્માન આપવાની આટલો મોટો આધ્યાત્મિક પ્રભાવ ખપમાં લીધો નથી. એના વિશે છૂટમાં છીએ. માનવતાની નૈતિક ચેતના (જે હજ પણ વાંશિક ટાગોરે જ આમ કહેલું : અને રાષ્ટ્રવાદી જ છે)ની ક્યાંય પાર નીકળી જઈને ગાંધીએ એ હજારો વંચિતોની ઝૂંપડીના ઉંબરે એમના જેવાં જ કપડાંમાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ-સંગઠનો અને રાષ્ટ્રો આપણને વ્યાપક નીતિમત્તા આવીને ઊભા. એમણે તે લોકોની સાથે તેઓની જ ભાષામાં વાત માટે તૈયાર કરી શકે તે માટે મદદ કરી છે. આ નીતિમત્તા અંતર્ગત કરી. છેવટે અહીં જીવંત સત્યનું અવતરણ થયું - એ કંઈ પુસ્તકમાંનાં બે સજ્જનો વચ્ચેની આચારસંહિતા જ રાષ્ટ્રોનાં આચરણને પણ અવતરણો ન હતાં. આ કારણે ભારતના લોકોએ એમને આપેલું લાગુ પડશે; કેમ કે વિશ્વવ્યવસ્થાનો એ તકાદો હશે. બીજું, એણે નામ ‘મહાત્મા’ એ જ એમનું ખરું નામ છે. ‘બધા ભારતીયો જ આપણા માટે કેવળ દંભ અને કવિતા બની ગયેલા ખ્રિસ્તી ધર્મને મારું લોહી-માંસ છે' તેવી અનુભૂતિ આ પહેલાં બીજા કોને થયેલી?... નવું જીવન અને અર્થ આપ્યાં છે. એણે આ ધર્મને એક એવા સ્તર જ્યારે હિન્દુસ્તાનના દ્વાર પર પ્રેમનું આગમન થયું ત્યારે એ ધારો સુધી ઊંચક્યો છે કે જ્યાં સૌથી સિદ્ધાંતહીન રાજપુરુષોએ પણ એને ફટાક ખૂલી ગયાં... ગાંધીનો સાદ સુણીને ભારત એક નવી જ (૧૬૨) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ મહાનતામાં ખીલી ઊઠ્ય, અગાઉ જ્યારે એક જ વાર બુદ્ધે બધા ગુજરાતી ભાષાન્તર જ સજીવ જીવો વચ્ચેના ભાતૃભાવ અને કરુણાના સત્યની ઘોષણા શીર્ષક : એક મુકદમો ભારતની તરફેણમાં કરી હતી ત્યારે આમ થયું હતું. અનુવાદક : મહેન્દ્ર ચોટલિયા કદાચ ગાંધી નિષ્ફળ જશે - સાવ ડાર્વિનવાદી બની ગયેલા આ પ્રકાશન : ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. જગતમાં સંતો નિષ્ફળ જાય તેવી શક્યતા હોય છે જ. પરંતુ જો (અમૂલ) (૨૦૦૮) ક્યારેક ક્યારેક જીવન આપણી સફળતાના ચહેરાને આવી કોઈક નિષ્ફળતાથી રંગી ન દે તો આપણે જીવનનો સ્વીકાર કેવી રીતે ૮, જાનકી એપાર્ટમેન્ટ કરી શકીએ? નૂતન ક્લબ પાસે, નાના બજાર મૂળ પુસ્તક : A case for India (1930) વલ્લભ વિદ્યાનગર - ૩૮૮૧૨૦ લેખક : Will Durant mahendra.chotalia@gmail.com પ્રકાશન : Strand Book Stall, Mumbai -2007 | M. 9879528129 ધર્મધર્મનો વિચાર ગાંધીજીના માનમાં રાજકોટના ઠાકોરસાહેબે એક ગાર્ડન પાર્ટી આપી હતી. ગાંધીજી બેઠા હતા એ જ ટેબલ ઉપર એક બાજુ ઠાકોર સાહેબ અને બીજી બાજુ બ્રિટિશ પોલિટિકસ એજન્ટ હતા. વાતો ચાલતી હતી. એટલામાં ગાંધીજીએ ઠાકોરસાહેબ આગળની શરાબની બાટલી ઊંચકીને પોલિટિકલ એજન્ટ આગળ મૂકી દીધી. | ધર્માધર્મનો ખ્યાલ રાખનાર કોઈ સામાજિક પહેરેગીરે આ વિશે ગાંધીજીને કાગળ લખીને ખુલાસો માગ્યો કે, “તમારા જેવા મદ્યપાન-નિષેધક આવે ઠેકાણું ભોજન લઈ જ શી રીતે શકે? તમે ભોજન લીધું એટલું જ નહીં, પણ શરાબની બાટલી પણ પીનાર આગળ કરી!' ' ગાંધીજીએ જવાબમાં એટલું જ લખ્યાં કે, “આ પ્રસંગે કઈ રીતે વર્તવું એનો સૂથમ વિવેક હું જાણું છું. તમેને હું એટલું જ કહી શકું કે તમારા જેવા મારું અનુકરણ ન કરે.'' માંસાહાર પરત્વે પણ આવા જ સવાલ ઉઠાવવામાં આવે છે. આપણે માંસાહારને વ્યસન નથી ગણતા પણ પાપ ગણીએ છીએ. ધૂમપાનને વ્યસન ગણીએ છીએ, પાપ નખી ગણતા કેટલાય ખાવાઓ અખંજ ચલમ ફૂંકતા હોય છે, એ વ્યસન છે એની તેઓ પણ ના નથી પાડી શકતા. અને છતાં એમનું સાધુત્વ તેટલા પ્રમાણમાં ઓછું છે એમ સમાજ નથી માનતો. સ્વામી વિવેકાનંદ જેવા આધુનિક સંન્યાસીઓ પણ હુક્કો છોડવાની આવશ્યકતા માનતા ન હતા. એમના પ્રત્યેનો મારો આદર આ કારણે તેલમાત્ર ઓછો ન થયો. છતાં હું માનું છું કે ધૂમ્રપાન એ સાધુજીવનમાં એબ ગણાવું જોઈએ. - જે લોકોના આહાર જ માંસ છે એમને પ્રાણીહત્યાનું કાંઈ લાગતું નથી. દુનિયાની આજની નીતિની કલ્પના જોતાં, તેઓ પાપ કરે છે એમ ન કહેવાય. છતાં પ્રાણીહત્યા એ ક્રૂરતા અને પાપ છે જ, પણ જેઓ એ વાત નથી સમજતા અથવા નથી માનતા, અથવા ટેવને કારણે માંસાહાર ચલાવવા માગે છે, તેમનો વાંક ન કઢાય. ત્યારે શું આપણે સમાજના, માંસાહાર કરનાર અને ન કરનારા એવા બે ભાગ પાડવા ? અને બે વચ્ચેનો વહેવાર તોડી જ નાખવો? વર્જેલાને જાતિ ઊંચી અને ન વર્જેલાઓની નીચી, એમ નક્કી કરી વર્જેલાઓનું અભિમાન પોષવું? અને ન વર્જલાઓ ઉપર ઊતરતાપણાનો ખ્યાલ ઠોકી બેસાડવો? આપણે હિંદ લોકોએ એ બધું કરી જોયું છે. એમ કરીને આપણે સમાજની ઉન્નતિ નથી સાધી. વર્જેલા અને ન વર્જેલા અને ન વર્જલા વચ્ચેનો વહેવાર તોડવાથી વર્જલાઓનો નિશ્ચય વધારે મજબૂત થવાનો સંભવ છે એટલે આપણે માની લઈએ, પણ ન વર્જેલાઓની નોખી ન્યાત પાડવાથી તેમનામાં સુધારો થવાનો સંભવ પણ આપણે અટકાવીએ છીએ એ ન ભૂલવું જોઈએ. ઈંગ્લંડમાં ગાંધીજીને એક પાદરીએ દર રવિવારે પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપી રાખ્યું હતું. જમવાના ટેબલ ઉપર મિશનરીનાં કુટુંબીઓ માંસાહારની વસ્તુ આણીને ખાતાં. ગાંધીજીનો આહાર ચુસ્ત ‘વર્જેલો રહેતો. આહારનાં પુણ્યપાપ વિશે ત્યાં વાત ન છોડવા જેટલો વિવેક ગાંધીજી પાસે હતો. પણ મિશનરીનાં બાળકો પૂછવા લાગ્યાં કે, ‘અમુક વાનીઓ મિ. ગાંધી કેમ નથી પણ મિશનરીનાં બાળકો પૂછવા પડ્યું કે, “એમના ધર્મમાં એ પાપ ગણાય છે.'' ‘‘શા માટે પાપ ગણતા હશે?' ' ‘તેઓ માને છે કે પશુપક્ષીઓને આત્મા છે, સુખદુ:ખની લાગણી છે, પ્રાણીઓને મારવામાં કૂરતા છે - પાપ છે.'' “વાત તો સાચી લાગે છે. તો આપણે કેમ એ વસ્તુને પાપ નથી ગણતાં?'' ‘‘આપણે માનીએ છીએ કે પશુપક્ષી આદિ મનુષ્યતર પ્રાણીઓને આત્મા નથી હોતો.'' “તે કોણ જાણે, પણ એમને મારવામાં કૂરતા તો છે જ. મારતી વખતે તેઓ નાસભાગ કરે છે, જોરથી રુએ છે, એટલું તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આવતી કાલથી અમે એ વસ્તુઓ નથી ખાવાનાં.' નહીં, ખાઓ તો નબળાં પડશો.' ' ‘ત્યારે મિ. ગાંધી કેમ નથી મબળા પડતા?'' અંતે પાદરીએ ગાંધીજીની માફી માંગી અને રવિવાનું જમવાનું આમંત્રણ પાછું ખેંચી લીધું. આ આખો પ્રસંગ શો બોધ આપે છે? એમ જમાનો હતો જ્યારે જૈન લોકો માંસાહારી લોકો વચ્ચે જઈને ધર્મપ્રચાર કરતા હતા. કેટલાક જૈનો માંસાહાર કરતા હતા, એવો ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાં મળે છે. ટેવને કારણે માંસાહાર કરનાર લોકોને જૈન ધર્મમાં પ્રથમ લઈ લીધા હશે, તેઓ ધીમેધીમે માંસાહારનું વર્જન કરશે એમ આશા રાખી હશે, અને તે સફળ પણ થઈ હશે. ત્યાર પછી પ્રાણીઓને બચાવવાની વૃત્તિ શિથિલ થઈ. ફક્ત પોતાનો ધર્મ બચાવવાની વૃત્તિ બાકી રહી હશે. એટલે જૈન લોકોએ માંસાહારી લોકો સાથે ભળવાનું છોડી દીધું હશે. પરિણામે નવા લોકો જૈનધર્મમાં આવતા અટક્યો, પણ માંસાહાર ન કરનાર ચુસ્ત જૈનોમાંથી કોઈ માંસાહાર તરફ નથી જ લપસ્યું, એમ કહી શકાત તો કેવું સારું થાત! ધર્માધર્મનો વિચાર બહુ સૂક્ષ્મ હોય છે. (ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૬૩) Page #164 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ટૉલ્સટૉય અને મહાત્મા ગાંધી ચિત્તરંજન વોરા ગુજરાતી ભાષામાં અનેક ઉત્તમ અનુવાદો આપ્યા છે. અન ટુ ધિસ લાસ્ટનો તેમને અનુવાદ કર્યો છે, જેનું પ્રકાશન નવજીવને કર્યુ છે. મહાત્મા ગાંધીના નીચેના શબ્દ છે, એમણે આત્મકથામાં લખ્યું: મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના વૈકુંઠ તારા હૃદયમાં છે નામના પુસ્તકથી ને રસ્કિને અન ટુ વિસ લાસ્ટ - સર્વોદય નામના પુસ્તકથી મને ચક્તિ કર્યો.' મહાત્મા ટૉલ્સ્ટૉયના આ સંયે મહાત્મા ગાંધીના અહિંસક સત્યાગ્રહની શોધ વખતે તેમની વિચારણાના પાયાને મજબૂત કર્યા. આ ગ્રંથ પ્રેમ, ક્ષમા, ભાઈચારો અને વિશ્વનાં આદિકારણને સમર્પિત જીવનનિષ્ઠાનો ગ્રંથ છે. બધા ધર્મોનાં એ સાર્વભૌમ આધ્યાત્મિક મૂલ્ય છે. તેથી આ ગ્રંથ માત્ર ખ્રિસ્તી ધર્મ પૂરતો જ નહીં પણ જગત આખાની માનવતાનો અમૂલ્ય વારસો છે. તેને ધાર્મિકતાની સંકુચિત સાંપ્રદાયિકતાથી પર ઊઠીને જ વાંચી શકાય, જેમ મહાત્મા ગાંધીએ વાંચ્યો અને તેમાંથી પોતાને માટે સાર સાર હતું તે ગ્રહણ કરી લીધું. આ ગ્રંથના અંગ્રેજી નામ ધ કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ’ નો ગુજરાતી અનુવાદ મહાત્મા ગાંધીનો છે! તે આત્મકથાનાં ઉપરનાં અવતરણમાં વાંચવા મળે છે. તેવાં નામે ગુજરાતીમાં હજુ સુધી કોઈ અનુવાદ થયો તો નથી. પણ તેમણે લખેલ ગુજરાતી નામે મહાત્મા ટોલ્સ્ટોયનો આ ગ્રંથ માત્મયાનાં વિસ્તરતા વાચન સાથે જાણીતો બનતો રહ્યો. એટલે એમ મહાત્મા ગાંધીની કલમે સાહિત્યિક સૌંદર્યની છાંટવાળાં બનેલાં આ ગ્રંથ માટેનાં ગુજરાતી નામકરણનો અમૂલ્ય લાભ આ અનુવાદને મળ્યો, તે તો ખરે જ કલ્પનાતીત અલૌકિક સદ્ભાગ્ય જ ગણાય. મહાત્મા ગાંધીનાં જીવન અને વિચાર પર પ્રભાવ પાડનાર મહાત્મા ટૉલસ્ટૉયનાં વચન જેમ જેમ આ ગ્રંથને પાને પાને ઊઘડતાં જાય તેમ તેમ તેને પોતાની સમજમાં ઉતારનાર વાચક કોઈ અવર્ણનીય આહ્લાદનો અનુભવ કરે તેમાં શંકા નથી. ભલે દરેક વાચકને મહાત્મા ગાંધી જેવી શુદ્ધ સત્ય-અહિંસાની શોધ ન પણ હોય; તેમ છતાં, દરેકનાં મનમાં સત્ય માટે પોતાની મર્યાદા પૂરતી ઝંખના આગ્રહ અને સ્વતંત્રતા માટેની ચાહના તો રહેલ હોય જ છે. એ દરેકને પણ આ ગ્રંથમાં આદિથી અંત સુધી ઝળહળતી મૌલિકતા વિચારની નવી ક્ષિતિજોની ઝાંખી કરાવ્યા વિના રહેશે નહીં. ૧૬૪ સત્ય-અહિંસા-અપરિગ્રહ મહાત્મા ગાંધીએ પોતાના ઘડતરમાં પ્રભાવક ગણાવેલ બે ગ્રંથ પૈકી એક, રસ્કિનનો અનટુ ધિસ લાસ્ટ ગ્રંથ આજે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. હવે બીજું કિંગ્ડમ ઑફ ગોંડ ઇઝ વિધિન યૂ પણ પ્રકાશિત થઈ શકે છે ત્યારે સ્વયં ગાંધીવિચારના જનક મહાત્મા ગાંધી માટે પાયાના બનેલ આ બન્ને ગ્રંથ આજે હવે ગુજરાતીમાં ઉપલબ્ધ કરી શકાયા, ચેમાં સર્વશક્તિમાનની કૃપા વિના આ કાર્યની કલ્પના પણ અમારે માટે શક્ય નથી. આ અનુવાદમાં મૂળ લેખક સિવાયના અન્ય લેખકોનાં સાહિત્યનાં વિપુલ અવતરણોમાંથી પુનરુક્તિ જેવાં કેટલાંક તથા અમુક મુદ્દાની રજૂઆતમાં સ્પષ્ટીકરણની પુનરુક્તિના અને સેવક જેવા કેટલાક અંશ લાગ્યા, તે જતા કર્યા છે. મૂળ લેખકની ચિંતનધારા અખંડ રહે એ જ ખાસ તકેદારી રાખી છે. મહાત્મા ગાંધીને મન પાયાનું મહત્ત્વ ધરાવનાર આ ગ્રંથના શબ્દેશબ્દની પાછળ મહાત્મા ટૉલ્સ્ટૉયની જીવનસાધનાનું તપ છે, તેમના હૃદયની આંતરિક ચેતનાનાં પરિવર્તન વડે સમૃદ્ધ બનેલું એમનું તપઃપૂત જીવન છે. મહાત્મા લિઓ ટૉલ્સ્ટૉય પોતાના જીવનકાળમાં પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેમનો જન્મ તા. ૯ સપ્ટેમ્બર, ૧૮૨૦એ રશિયાના એક અમીર જાગીરદાર કુટુંબમાં થયો હતો. ચાર ભાઈમાં એ સૌથી નાના હતા. તેમની ઉંમરના નવ મે વર્ષે માતાનો અને સોળમે વર્ષે પિતાનો સ્વર્ગવાસ થયો. ચોત્રીસમે વરસે લગ્નજીવનમાં સ્થિર થયા ત્યાં સુધી વિવિધ સંજોગોના ખડતલ અનુભવોમાંથી એમનું જીવન પસાર થયું. પ્રાથમિક શિક્ષણ ઘરઆંગણે ફ્રેન્ચ અને જર્મન શિક્ષકો પાસેથી લઈને એ યુનિવર્સિટીમાં ભાષાવિદ્યા શીખવા ગયા ખરા, પણ એમાં ફાવ્યું નહીં એટલે કાયદાની શાખામાં દાખલ થયા. તેમાં પણ સંતોષકારક પ્રગતિ થઈ નહીં, કેમકે અભ્યાસ કરતાં વધુ તો મિજબાનીઓ અને મેળાવડાઓમાં જ પોતે તો મહાલતા રહેતા. ઓગણીસ વર્ષની ઉંમરે યુનિવર્સિટી છોડીને કૌટુંબિક જાગીરની ખેતી સંભાળવાનું શરુ કર્યું. તેમાં સફળતા મળતી નહોતી તેથી લશ્કરમાં કામ કરતા એક મોટાભાઈને અનુસરીને લશ્કરી-સેવામાં જોડાયા. ત્યાં સરહદ પર જુદે જુદે સ્થળે તેમની બદલી થતી રહેતી. તેમને પછી યુરોપમાં ક્રિમિયાના યુદ્ધમાં મોકલવામાં આવ્યા. ત્યારે તેમની ઉંમર ૨૭ વર્ષની હતી. યુવાનીના આ તબક્કે લડાઈમાં પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ હિંસાની ક્રૂરતા અને અધમતા, આક્રમણ કરવું અને જાતે બચવું તે કરવાના માર્ગમાં સર્વપ્રથમ ઉગ્ર વિરોધ પત્ની તરફથી થયો. તેમના સાથે સામા પક્ષના સૈનિકોની કત્તલ કરવી પડે તેવી હિંસા વચ્ચે સંબંધ કથળ્યા અને પોતાની સાહિત્યિક રૉયલ્ટીના અધિકાર પત્નીને રહેવું પડ્યું. તે અનુભવે યુદ્ધ અને માનવહત્યાની હિંસા સામે અને આપી કંઈક સ્વસ્થતા મળતાં તેમની સર્જનાત્મક સાહિત્ય સેવા તેની નિરર્થકતા માટે તેમના અંતરાત્માને જતે દિવસે જાગૃત કરી તેમની સત્યની શોધની સાથે સાથે પ્રગતિમાન રહી. નવલ ઈવાન દીધો, પ્રેમના કાયદાનું તેમને દર્શન થયું અને વધતી વયે પછી ઈલીચ પછી ૭૦મા વર્ષે ફાધર વર્ગીયસ અને રીઝરેક્શની સાથે તેમની આધ્યાત્મિકતાની ખોજે સત્યનાં અનંત જ્ઞાનનાં આકાશમાં સાથે વિશાળ ફ્લેકના જીવનલક્ષી વિષયોમાં તેમનો સર્જનપ્રવાહ તેમને મૂકી આપ્યા. ઉત્તરાવસ્થા સુધી અખ્ખલિત વહેતો રહ્યો. તેમના સાહિત્યમાં લશ્કરમાં જોડાયા તે પહેલાંથી જ પોતાની રોજનીશી લખવામાં માનવજીવન અને આજના જગતને હિંસામય પશુજીવનમાંથી તેમણે રાખેલ ચીવટ અને નિયમિતતાએ આગળ જતાં તેમનામાં દિવ્યતામાં બદલવા માટેના સામાજિક પ્રયાસોનું એક અહિંસક રહેલી સર્જનાત્મક સાહિત્યકલાનો વિકાસ કર્યો. ક્રિમિયાના યુદ્ધ આંદોલન, વૈશ્વિક સમસંવેદનામાં રાષ્ટ્રીય સીમાઓથી પાર, વ્યાપક વચ્ચે પણ એમણે જીવનનાં સંસ્મરણો પર ચાઈલ્ડહુડ અને પછી બન્યું હતું, અને એ સૌના તાર મહાત્મા ટૉલ્સ્ટૉય સાથે જોડાયેલા બૉયહડ લખ્યાં ત્યારે તેમની ઉંમર ચોવીસ વર્ષની હતી. આત્મકથાનાં હતા. તે તમામના પત્રવ્યવહાર તેઓ સંભાળતા અને નેવું વર્ષની આ પ્રકાશનોએ રશિયાનાં સાહિત્ય જગતમાં તેની આગવી ઓળખ જૈફ ઉંમરે કથળતી તબિયતની માંદગીમાં પણ તેમાં રુકાવટ આવી ઊભી કરી દીધી. તે સાથે સેવાસ્તોપોલ પુસ્તક પ્રગટ થયું. ન હતી. યુદ્ધ પૂરું થતાં લશ્કરી સેવામાંથી મુક્ત થઈ એ રશિયા પાછા એ રોજ સવારે પત્રવ્યવહાર જોવા બેસતા. તેવી એક સવારે ફર્યા, અને પછી જે કંઈ કમાયા હતા તે પેરિસ જઈ જુગારમાં હારી લંડનથી ૧ ઑક્ટોબર, ૧૯૦૯ના દિવસે લખાયેલ ગાંધીજીનો બેઠા. એટલે પછી પોતાની જાગીર પર યાસ્નાયા પોલ્યાના ખાતે પત્ર તેમને મળે છે. એકતાળીસ વર્ષના એટર્ની મિ.એમ.કે. ગાંધીનો પાછા ફર્યા. તેમની આત્મકથાનો ત્રીજો ગ્રંથ યૂથ પ્રકાશિત કર્યો એ પત્ર. બંને વચ્ચે પરિચયની એ પહેલી જ શરૂઆત. એટલે અને યાસ્નાયા પોલ્યાના નામે સામાયિકના બાર પૈકી પહેલો અંક ગાંધીજીએ મહાત્મા ટૉલ્સ્ટૉયનાં સાહિત્ય વડે પ્રભાવિત પોતાની પ્રકાશિત કર્યો. તેમણે હવે ૩૨ વર્ષની વયે મહાનવલ ‘વૉર ઍન્ડ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતનો ટૂંકો પરિચય આપ્યો. તેમ પીસ’ નું સર્જન શરૂ કર્યું અને દરમિયાન, ૩૪ વર્ષની વયે એક જ પોતાને મહાત્મા ટૉલ્સ્ટૉયે લખેલ કોઈ માટેનો એક પત્ર, એ ડૉક્ટરની પુત્રી સોફિયા સાથે તેમણે લગ્ન કર્યા. તે પછી તેમનાં લેટર ટુ એ હિંદુ વાંચવામાં આવ્યો તેની નકલ એ પત્રની ખરાઈ ૪૯મા વર્ષે ૧૮૬૯માં વૉર એન્ડ પીસ સંપૂર્ણ પ્રકાશિત થતાં જાણવા મોકલીને તેના બહોળા પ્રચાર માટે સંમતિ પુછાવી. તેના સાહિત્ય પ્રેમીઓ અને સમાલોચકો તે વાંચીને અભિભૂત થઈ જવાબમાં મહાત્મા ટૉલ્સ્ટૉય તરફથી ૭ ઑક્ટોબર ૧૯૦૯ એ ઉઠ્યા. નેપોલિયનનાં યુદ્ધોના વાસ્તવ સાથે કાલ્પનિક પાત્રોના લખાયેલા પત્રમાં પોતાને ગાંધીજીના પુત્રની વિગત જાણીને થયેલ ઉઠાવ અને નવલકથાના વાર્તારસની ગૂંથણી વડે ઐતિહાસિક તથ્યોનાં ખુશી બતાવી, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતને આત્મીયતાથી મૌલિક પરિમાણની તેમાં અનોખી માંડણી હતી. વૉર ઍન્ડ પીસની આવકારી તથા માગેલ સંમતિ આપી. તેના જવાબમાં ગાંધીજીએ સફળતા પછી બીજી મહાનવલ એના કેરેનિના ૧૮૭૩માં લખાઈ. તા. ૧૦ નવેમ્બર, ૧૯૦૯નો પત્ર લંડનથી લખ્યો અને સાથે તે ત્રણ હપતે ૧૮૭૭માં પૂરી પ્રગટ થઈ. આ કાળે તેમની રેવરંડ ડોક વડે લખાયેલાં પોતાનાં જીવનચરિત્રના અંગ્રેજી પુસ્તકની સર્જનાત્મક કલમે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં એક પછી એક રચના નકલ તેમણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ વિશે વધુ વિગતે માહિતી વડે પોતાની મૌલિક છબિ અંકિત કરી. સાથે સાથે તેમની ધર્મજિજ્ઞાસા માટે મહાત્મા ટૉલ્સ્ટૉયને મોકલી. ત્યાર પછી લંડનથી દક્ષિણ તેમને ચર્ચ તરફ દોરી ગઈ. ત્યાં તેમણે જે જોયું-જાણ્યું તેમાં ચર્ચની આફ્રિકા ખાતે પરત આવીને ગાંધીજીએ હિંદ સ્વરાજ ગુજરાતીનું ખામીઓથી એ ચોંકી ઊઠ્યા અને ૧૮૮૩માં ત્રેસઠમા વર્ષે તેમણે પોતે કરેલ અંગ્રેજી ભાષાંતર ઇન્ડિયન હોમરૂલ પુસ્તિકા પોતાના મેડિએટર પુસ્તક પ્રકાશિત કર્યું. પરિણામે રશિયન ઑર્થોડૉક્સ વિચાર બાબત મહાત્મા ટૉલ્સ્ટૉયની આલોચના જાણવા માટે અને ચર્ચે તેમને બહિષ્કૃત કર્યા એટલું જ નહીં, સરકારી જાસૂસી તંત્ર તે માટે વિનંતી સાથે ૪થી એપ્રિલ ૧૯૧૦નાં ટપાલથી મોકલી. પણ તેમનો પીછો કરતું રહ્યું. તેનો અગાઉની જેમ જ ઉષ્માભર્યો જવાબ તા. ૮મી મે, ૧૯૧૦ મહાત્મા ટૉલસ્ટૉયની આધ્યાત્મિકતા પ્રત્યક્ષ જીવનમાં વાસ્તવિક નો ટૉલ્સ્ટૉય તરફથી ગાંધીજીને મળ્યો. પરિવર્તન વડે જ પ્રમાણિત થતી હતી. તેમને મન ધર્મ કોઈ પ્રિય મિત્ર, માન્યતા પૂરતો નહીં પણ પાલન વડે પોતાના આંતરિક પરિવર્તનનો હમણાં જ મને તમારો પત્ર અને પુસ્તિકા ઇન્ડિયન હોમરૂલ માર્ગ છે. તે મુજબ સાચી ઈશ્વરનિષ્ઠા તમામ અંગત મિલકતની મળ્યાં. માલિકીનો ત્યાગ માગે છે, એ એમને સમજાયું. તેથી તે પર અમલ તમારી પુસ્તિકા મેં ઊંડા રસપર્વક વાંચી, કેમ કે મને લાગે છે (ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન: ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૬૫) Page #166 -------------------------------------------------------------------------- ________________ કે તમે તેમાં જે સવાલ હાથ ધર્યા છે તે માત્ર ભારતની લોકો માટે કરતાં વધુ રચનાત્મક અને સમગ્રલક્ષી રૂપાંતર માગે છે. જેમ જેમ જ નહીં પણ સમસ્ત માનવજાતિ માટે મહત્ત્વની છે.... એ સિદ્ધાંતો અપનાવીને પોતાના મનનું સ્વરાજ પામવાનની ઝંખનામાં તમારો મિત્ર અને ભાઈ, માનવજાતિ આગળ વધશે, તેમ તેમ એવી વ્યક્તિઓ સર્વોદય લિઓ ટૉલ્સ્ટૉય સમાજની રચના કરશે. તે જ માનવ સંબંધોમાં, તેની સામાજિક જવાબમાં ગાંધીજીએ ૧૫ ઑગસ્ટ, ૧૯૧૦ના પત્રથી પોતાની અને સાંસ્કૃતિ સંસ્થાઓ-વ્યવસ્થાઓમાં વ્યાપી જતું સત્ય અને પ્રેમમય કૃતજ્ઞતા વ્યક્ત કરી. સાથે જણાવ્યું કે પોતાના સાથી મિત્ર શ્રી પરિવર્તન છે. મહાત્મા ગાંધીનું એ સ્વરાજ તે જ વૈકુંઠ-ઈશ્વરનું કૅલનબેક મહાત્મા ટૉલ્સ્ટૉયનું માય કન્વેશન વાંચીને એ વિચારો રાજ્ય છે. તેનું પ્રતીતિજનક નિરૂપણ મહાત્મા ટૉલ્સ્ટૉયના નીચેના મુજબ જીવનના પ્રયોગમાં પોતાની સાથે છે અને તેમણે પોતાની શબ્દમાં ધબકતું અનુભવી શકાય છે : માલિકીની વિશાળ જમીન સત્યાગ્રહીઓના સ્વાશ્રયી સામુદાયિક રાજ્ય કે સમાજને લગતી આજની ઐહિક જીવન સંબંધી જીવનના પ્રયોગ માટે આપી છે અને તેમણે તેનું નામ ‘ટૉલ્સ્ટૉય વ્યવસ્થાઓ ક્ષણભંગુર અને અર્થહીન છે. તેની સંપૂર્ણ માનવીય ફાર્મ' રાખ્યું છે. તથા એ સાથે ગાંધીજીએ સત્યાગ્રહની સંપર્કપત્રિકા રચના અસંભવ છે. સર્વોપરી સત્તા એવી ઐહિક વ્યવસ્થાઓને ઇન્ડિયન ઓપિનિયનના અંક પણ મોકલ્યા. આપણાં જીવનનું સમર્પણ ઇચ્છે નહીં. એ તો ઈશ્વરના રાજ્યની જવાબમાં મહાત્મા ટૉલ્સ્ટૉય તરફથી ૭ સપ્ટેમ્બર, ૧૯૧૦નો સેવા માટે આપણું ક્ષણેક્ષણનું સમર્પણ છે. જે એકમાત્ર બુદ્ધિગમ્ય સાત ફુલસ્કેપ પાનાંમાં ટાઈપ કરાયેલો સવિસ્તર લાંબો અને તેમ જ સર્વથા સંભવ છે અને જેનો આવિષ્કાર સંપૂર્ણપણે નક્કી વિચારણાની પ્રેરણાથી ધબકતો ઉષ્માભર્યો પત્ર મળ્યો. કદાચ આ છે. ઇશ્વરના રાજ્યની સેવાનો અર્થ છે, પૃથ્વી પરનાં સમસ્ત પત્ર મહાત્મા ટૉલ્સ્ટૉયે લખેલ જીવનના અંતિમ પત્ર પૈકી જ હતો, માનવજીવન માટે ઐક્યની મહત્તમ શક્યતાની સ્થાપનાનાં દિવ્યતા કેમ કે, તેમાં જોડે પોતે હવે મૃત્યુની સમીપ પહોંચી રહ્યા છે, એમ વડે થઈ રહેલાં કાર્યમાં આપણો સંપૂર્ણ સહયોગ, માનવ ઐક્યની શરૂઆતમાં જ લખે છે; અને ખરે જ; તા. ૨૦મી નવેમ્બર, આ શક્યતા એકમાત્ર સત્ય સિવાય બીજી કશી નથી. જે સત્ય ૧૯૧૦ નાં તેઓ અંતિમ શ્વાસ લે છે. આપણને પ્રકાશિત થયું હોય તેને સ્વીકારીને આત્મસાત્ કરવું અને વૈકુંઠ એટલે ‘ઇશ્વરનું રાજ્ય તો આ ગ્રંથનો મૂળ વિચાર છે. તે મુજબ તેનું પાલન-આચરણ કરવું તે જ એકમાત્ર આપણા તેનું સામ્ય મહાત્મા ગાંધીએ હિંદ સ્વરાજ (૧૯૦૯)માં રજૂ કરેલા હાથની સત્તામાં છે. (પાન ૧૮૬). ‘સ્વરાજ' ના વિચાર સાથે લાગે તો તે સ્વાભાવિક છે. તેમણે લખ્યું મહાત્મા ટૉલ્સ્ટૉયનું આ ચિંતન બાહ્ય ભભકાઓવાળાં ક્ષણભંગર છે, ‘સ્વરાજ તે આપણા મનનું રાજ્ય છે... તેવું સ્વરાજ લેવા જીવનના દંભ અને હિંસામાં અટવાયા કરતી માનજાતિને સતત ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે. (પાન ૭૬) ભાન કરાવે છે કે : ‘વૈકુંઠ તારા હૃદયમાં છે!'' પોતાનું આ સમર્પણ જે ‘સ્વરાજ' માચે એમણે બતાવ્યું તે કોઈ રાજકીય સ્વતંત્રતા પૂરતું સ્વરાજ નથી, પણ “મનનું સ્વરાજ છે.' ૫૪, પારસકુંજ વિભાગ ૨, મહાત્મા ટૉલસ્ટૉયે તેને આંતરિક ચેતનાનું રૂપાંતર કહ્યું. એમ સત્ય મહારાણી લક્ષ્મીબાઈના સ્ટેચ્ય પાસે, અને પ્રેમમાં વ્યક્તિનું આંતરિક રૂપાંતર એ જ વૈકુંઠ એટલે ઇશ્વરનું સેટેલાઈટ રોડ, આંબાવાડી, રાજ્ય છે. મહાત્મા ગાંધીએ માનવીનાં સત્યમય રૂપાંતર માટે અમદાવાદ ૩૮૦OO૬. સત્યાગ્રહ સિદ્ધાંતનો પ્રયોગ કરી બતાવ્યો. જ્યારે પ્રેમમય રૂપાંતર ફોન નં. ૦૮૫૧૧૧૭૨૩૨૨ માટે ટ્રસ્ટીશિપ અને સર્વોદયના સિદ્ધાંત આપ્યા, જે સત્યાગ્રહ Email :nirali@gmail.com આનું નામ અંત્યોદય જ્યારે ગાંધીજીએ ગોધરામાં એક હરિજન આશ્રમનો પ્રારંભ કર્યો અને મામાસાહેબ (ફડકે) જેવા એક તપસ્વી બ્રાહ્મણે એ કામ માથે લીધું, ત્યારે ગોધરાના ઢેડ લોકો કહેવા લાગ્યા કે, ભંગીઓને અમારી સાથે બેસાડશો, ઓ અમે તમારી આશ્રમમાં આવવાના નથી. | ગાંધીજીએ કહ્યું, ‘એમ જ હોય તો અમે ભંગીઓથી પ્રારંભ કરીશું. આશ્રમમાં ભંગી વિદ્યાર્થીઓને પ્રથમ દાખલ કરીશું. એમની સાથે બેસવા જે બીજાઓ તૈયાર હોય તે ધીરે ધીરે આશ્રમમાં આવશે. પ્રારંભ તો ભંગીઓથી જ થશે.' આનું નામ અંત્યોદય જે લોકો વધારેમાં વધારે પછાત છે, દબાયેલા છે, ઉપેક્ષિત છે, તેમની સેવાથી પ્રારંભ કરવો જોઈએ. ૧૬૬ ) (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ રશ્મિન વિચારદર્શન ચિત્તરંજન વોરા અટુ ધિસ લાસ્ટમાં રસ્કિન અર્થશાસ્ત્ર સંબંધી એક જીવનકલાનો આજના એકંદર અનુભવે આપણે સમજીએ છીએ કે મૂડીની અભિગમ રજૂ કરે છે. માલિકીનો પ્રબંધ સામુદાયિક સ્વૈચ્છિક સહકારિતાને ધોરણે કરીને સ્વતંત્રતાના સામાજિક મૂલ્યને કેન્દ્રીય ખ્યાલ તરીકે રાખીને મૂડીવાદ કે સમાજવાદને મુકાબલે એક સબળ માળખું ધરાવતી રસ્કિનના સમયે આર્થિક વિચારકોએ શાસ્ત્રીય સિદ્ધાંતોની રચના વૈકલ્પિક વ્યવસ્થા શક્ય છે, આજના કલ્યાણરાજ્ય વડે નિયંત્રિત શરૂ કરી હતી. મુક્ત વ્યાપારવાદ અનુસરીને સંપત્તિ એકઠી કરવાની સહકારી-ટ્રસ્ટીશિપ સમાજ વિકસાવી શકાય તેમ છે; જે નફાની હોડમાં ઊતરેલા ઉદ્યોગ સાહસિક કારખાનેદાર વ્યાપારી વર્ગનો પ્રેરણા વડે નહીં પણ જીવનધોરણ અને વપરાશ માટે તેમજ ઉદય થયો હતો. વ્યક્તિગત લાભ વધારવાની તેમની આર્થિક ન્યાયોચિત વેતનની પ્રેરણા વડે અને મૂળભૂત માનવીય મૂલ્યોની પ્રવૃત્તિને પરિણામે એકંદર સામાજિક ગેરલાભનું પ્રમાણ વધી જાય પ્રતિષ્ઠા માટે કામ કરી શકે તેમ છે. આ છે નવીન અર્થવિચારની છે. તેથી એ પરિસ્થિતિ પલટાય તે માટે અર્થશાસ્ત્રની સૈદ્ધાંતિક ભૂમિકા, જેના વિચારનું સોતબિંદુ રસ્કિનવિચારમાં જોઈ શકાય. વિચારણાના અભિગમને બદલવાની અનિવાર્યતા ઉપર રસ્કિને પોતાને અભિપ્રેત એવા આ અર્થશાસ્ત્રના હેતુ વિશે રસ્કિને લખ્યું: ભાર મૂક્યો. સામાજિક ચિંતનમાં સર્વપ્રથમ રસ્કિને આમ સામાજિક અર્થશાસ્ત્રનો આખરી હેતુ તો માનવી માટે ઉપભોગ સ્તરની ન્યાયની સમતુલાના ભંગનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો; અર્થશાસ્ત્રનો ઉત્તમ પદ્ધતિ અને તેને અનુરૂપ વિપુલ પ્રમાણમાં વપરાશ મેળવી પાયાનો ખ્યાલ સંપત્તિ અંગે જ ભૂલભરેલો છે તેમ કહ્યું. વળતરમાં આપવાનો છે; જેમાં વપરાશની હરકોઈ ચીજવસ્તુની સેવાઓ ન્યાયનો ખ્યાલ દાખલ કરીને તેમણે શ્રમિકોને નીચાં વેતન વાજબી સુવિધાઓ સંબંધી સઘળું એ ગૌરવભેર વાપરી શકે તેમ હોય. ઠરાવનાર વેતનના લોખંડી કાયદાના મૂળમાં સબળ તાર્કિક અને અને એમ ગોઠવવા માટે નફાના એટલે કે, ઉપયોગિતાના અસરકારી પ્રહાર કર્યો. તેમની આ વિચારણાના પ્રભાવ નીચે માપદંડ છોડવાની આવશ્યકતા સમાજવિદ્યાના શાસ્ત્રોની વિચારણાના ઈંગ્લેન્ડમાં કલ્યાણકારી રાજ્યનો આરંભ થયો. જગતભરમાં સંદર્ભમાં રજૂ કરનાર વિચારક તરીકે રસ્કિન પ્રથમ ગણાય. તેમણે મૂડીવાદ કલ્યાણલક્ષી આર્થિક પદ્ધતિ બનતાં વધુ સહ્ય બન્યો. જોકે ન્યાયનો માપદંડ સૂચવીને પોતાની વિચારણાનો અભિગમ પાયાથી માનવ પરિબળને જ સંપત્તિના ખ્યાલમાં પ્રસ્થાપિત કરી કેવળ તેનું જુદો છે, તે રજૂ કર્યું : પ્રતિપાદન પોતે કરી શક્યા, એ ખ્યાલને આધારે અર્થશાસ્ત્રના ...સરજનહારની રચનામાં માનવનાં કાર્યો ઉપયોગિતાના સિદ્ધાંતોની ઈમારત રચી આપવાનું કામ અર્થશાસ્ત્રીઓ પાસે અપેક્ષિત માપદંડ વડે દોરવાય તે યોગ્ય છે એમ નહીં, પણ કેવળ ન્યાયના છે એ એમની રજૂઆતનો સૂર રહ્યો. જ માપદંડ વડે દોરવાય તે જ યોગ્ય છે, એમ માનવાનું નિર્માયેલું આજનો ભારતીય સમાજ રસ્કિને આ ગ્રંથ લખ્યો ત્યારના છે; તેથી તેણે ઉપયોગિતાની દૃષ્ટિને હંમેશ નિરર્થક જ માનેલી છે. ઇંગ્લેન્ડની જેમ જ ઔદ્યોગિકીકરણ વડે શહેરીકરણની અસરોમાંથી કુશળ શ્રમને ન્યાયયુક્ત ઊંચા વેતન સ્થિરતાથી મળે તે માટેનો પસાર થઈ રહ્યો છે. તેના કૃષિ પશુપાલન અને ગ્રામીણ વ્યવસાયમાંથી સૈદ્ધાંતિક આધાર અર્થશાસ્ત્ર આપી શકે, એવી રસ્કિનની અપેક્ષા નિરાધાર બનતા બિનકુશળ શ્રમિકોનો પ્રવાહ શહેરો તરફ વળેલો હતી. જ્યારે બિનકુશળ શ્રમ, પુરવઠાની છત સરજીને કુશળ સામે છે. એકંદર અર્થતંત્ર અસમાનતા, બેરોજી અને ગરીબીની હરીફાઈ કરે નહીં, તે એમણે આવશ્યક માન્યું. આ ભૂમિકા સમસ્યાઓમાં ઘેરાયેલું છે. રાષ્ટ્ર આર્થિક વિકાસ માટે અપનાવેલો પાછળ શ્રમિકના જીવનની ઉન્નતિનો તેમનો આશય સ્વયં સ્પષ્ટ અભિગમ અને તેને દોરનાર સૈદ્ધાંતિક વિચારણામાં વંચિતને પ્રથમ છે. એ જ આશય બિનકુશળ માટે પણ છે; પણ તે રાષ્ટ્રની અગ્રતાની દિશા તરફ સામાજિક ન્યાયનો પ્રબંધ હવે સંશોધન માગે સમૃદ્ધિને, અર્થતંત્રની કાર્યક્ષમતાને કે રોજીના વિકસતા સ્તરને છે, વિકલ્પ પણ માગે છે. ભોગે નહીં; એમણે બિનકુશળ શ્રમિકને લાયકાતની કેળવણી અહીં સવાલ ગરીબી અને કંગાલિયતમાં રહેલા વિશાળ માનવ- આપવાની હિમાયત કરી. સરકારની એ જવાબદારી ગણાવી. સમુદાયો પોતાની આવડત, શક્તિ, સાધન-સંયોજન-ક્ષમતાની બિનકુશળ માટે વેતન-વધારાનાં દબાણ સર્જવાથી વર્ગસંઘર્ષ પેદા મર્યાદામાં રહીને પણ કુલ સામાજિક વપરાશ યોગ્ય ઉત્પાદિત થાય છે, જ્યારે તેમને માટે કૌશલ્ય અને નાગરિકતાના ગુણ વિકસે માલસામાનમાં વધારો કેમ કરી શકે, તે છે. એ જ એમની તેવી તાલીમ સર્વવ્યાપક બનાવવાથી સમાજ એકંદર વધુ ચડિયાતી ખરીદશક્તિનો આધાર છે અને એ જ એમના વપરાશ સ્તરને ઉત્પાદકતા, વપરાશ ધોરણ અને સંસ્કારિતા સિદ્ધ કરી શકે છે. તે સ્પર્શે છે. ત્રુટક ત્રુટક સહકારી વ્યવસ્થાના નોંધપાત્ર પ્રયોગોના જ કાયમી શાંતિ છે, એમ તેમણે કહ્યું. વર્ગસંઘર્ષના પાયા પર નહીં ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૬૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ પણ જાગરૂક નાગરિકતાના પાયા પર જ આપણે સામાજિક ક્રાંતિનો અને સાંસ્કૃતિક મૂલ્યવિહીનતાથી પીડાઈ રહ્યાં છે. તેમનો એ અને આખરે લોકશાહીનો સ્વસ્થ વિકાસ કરી શકીએ. તે રસ્કિન સઘળાંની સુરક્ષા માટે વધતા ખર્ચનો બોજો તેમના વાસ્તવિક બતાવે છે. જીવનધોરણને નીચે ઉતારનાર નીવડે છે, ગરીબી વધારનાર નીવડે સામાજિક શાંતિ માટે શરૂઆત સારો સમાજ ઘડવાથી કરવી છે . આજનું ભારત પણ આવી દશાથી મુક્ત નથી. કે સારો માણસ, એ કોયડો વારંવાર સામે આવ્યા કરે છે. આજના ભારતે પણ પોતાની પ્રાચીન, સાંસ્કૃતિક પરંપરાનાં રસ્કિન સારો સમાજ બનાવવાનો માર્ગ સારા માણસો વડે જ મૂલ્યો છોડયાં કે તેણે છોડવાં પડ્યાં, તે હકીકત નિર્વિવાદ છે. રચી શકાય તે બતાવે છે. સૈદ્ધાંતિક શાસ્ત્ર ઉપર વિચાર એમણે કર્યો ભારતનાં આજનાં શહેરો, ત્યાં જમા થતો બેકાબૂ સ્થળાંતરિતોનો જ, પણ તે સાથે એમણે સિદ્ધાંતોના જંગલની અરાજકતાનો, પ્રવાહ અને તેમાંથી સરજાતી અમાનવીય જીવનદશામાં ભારતની વાણિજ્યવાદી અર્થતંત્રના સિદ્ધાંતોનો નિર્દેશ આપીને સર્વજનસામાન્યને ઉન્નત સંસ્કૃતિ તો શું પણ સામાન્ય સહજ માનવસભ્યતાનો અંશમાત્ર ઉદ્દેશીને લખ્યું : જોવા મળે તેમ નથી. અને ગામડાંઓમાં છે તે શહેરોનાં બજારની આવી બધી વાતો સમજી શકાય તેમ નથી. તમે બહુ બહુ તો શરતો નીચે કચડાયેલા રહી મજબૂરીનું જીવન જીવે છે. ત્યાં તેમને કેવળ તમારા પોતાના વ્યવહાર વાજબી, ન્યાયોચિક છે કે નહીં ટકાવી રાખનાર કોઈ આકર્ષક સાંસ્કૃતિક જીવનલક્ષી સુવિધાઓ એટલા પૂરતી સાવધાની અને કાળજી રાખી શકો છો, જેથી આ તો નથી, ઊલટું વિવિધ જાતના આતંકનું ત્રાસવાદી હિંસાનું સામ્રાજ્ય જગતને લૂંટફાટ ને સર્વનાશના મુખમાં હડસેલી મૂકવામાં તમે તો અબાધિત છવાયું છે. સહયોગ આપ્યો નથી અને તમારા ભાગ પૂરતી તકેદારી તમે શહેર કે ગામડાં, ઉદ્યોગ કે ખેતી, સર્વત્ર નાણાંના માપદંડ વડે રાખી, એટલા પૂરતો તો સંતોષ તમે લઈ શકો છો. અને પછી એકઠી થતી ધનસંપત્તિ પાછળની દોડમાં નૈતિક મૂલ્યો કે ન્યાયનાં આમ, દેશ તથા દુનિયાને લગતા તમામ પ્રશ્નો આ જ રીતે ન્યાયના મૂલ્યોની વાત જ બેહૂદી ગણાય તેવી સ્થિતિ છે. ત્રાજવે તોળાતા થઈ જશે... પોતાના જમાનામાં રસ્કિને જે સવાલ વિચાર્યો તેને જે આજે વ્યક્તિગત જીવન વડે સામુદાયિક હિત અને ન્યાય વધારનાર શું ફરી આપણે વિચારવો પડે તેમ નથી, કે હવે આપણે કયા વ્યક્તિઓ રાષ્ટ્ર માટે સાચી સંપત્તિ છે એમ રસ્કિને ભારપૂર્વક કહ્યું: હેતુની દિશામાં ઉત્તરોત્તર આગળનાં પગથિયાં અપનાવીશું, સંપત્તિનાં રાષ્ટ્રની ઉત્પાદન ધુરાના ધારકોમાં શ્રેષ્ઠ સમર્થ વ્યક્તિત્વ વડે કે ન્યાયનાં? સંપન્ન માણસો એ જ તેની આખર મૂલ્યવાન સંપત્તિ નથી શું? રસ્કિને પોતાના જમાનાના પ્રવાહને અનુલક્ષીને લખ્યું તેમ, જીવનનો હેતુ સગુણ વિકાસ કરનારા ચારિત્ર્યનો રહ્યો છે. એમના શબ્દોમાં આજે પણ આપણા જમાનાના પ્રવાહને જોતાં એવી તમામ વ્યક્તિઓ સમાજમાં સર્વત્ર હોય કે જેમનાં ગુણ અને લાગે છે કે : ચારિત્ર્ય દોષજનક હોય, જે કેવળ પોતાના સ્વાર્થ માટે બીજા આ બધુ ‘વિચિત્ર લાગશે, પરંતુ ખરી વિચિત્રતા તો આ લોકોને ગુલામીની અવસ્થામાં ધકેલી દે અને કુદરતની કૃપાનો વિચિત્ર અને નવાઈભર્યું લાગે છે, તેમાં છે. આ હકીકતો તદ્દન દુરુપયોગ કરી વન-જંગલનાં સૌંદર્યોનો નાશ કરે તો પછી ત્યાં સાચેસાચી કહી છે. સમાજ કે સંસ્કૃતિનો પણ નાશ થાય; ત્યાં જીવન જેવું કંઈ રહે વહેંચણી અને વેતનમાં ન્યાયની અનિવાર્યતા જણાવીને તેનાં નહીં. તેથી જ જીવનનો મૂળભૂત હેતુ તો સદ્ગુણ વિકાસ કરનાર સામાજિક પરિણામ, ન્યાયની નીપજ, જે રીતે રસ્કિન બતાવી ચારિત્ર્યનો જ છે અને રાષ્ટ્રની સાચી સંપત્તિ એવા સમર્થ ચારિત્ર્યવાન શકયા, તેમાં સમાજના આર્થિક વ્યવહારોની ગતિવિધિમાં ખાસ માનવી સિવાય બીજી કોઈ નથી. કરીને રોજગારીના માળખા સંબંધી તેમની ઊંડી સૂઝ પ્રગટ થાય જોકે આજનું જગત રસ્કિને ચિંતા સેવા તેવા ધનસંપત્તિના છે. એમણે ન્યાય વડે રોજી વધે છે એ સમજાવ્યું. હેતુની સ્વાર્થભરી દિશામાં આગળ વધેલું છે, એટલું જ નહીં એ આજે એ જ વાત અર્થતંત્રમાં આવકની પુનઃવહેંચણી વપરાશ જ હેતુના વધુ ભયાનક, વધુ વિકરાળ અને વધુ વિનાશકારી વધારે છે, તે અસરકારક માગ સર્જે છે; એમ કેઈન્સના સિદ્ધાંત વડે મુકામ અપનાવી ચૂક્યું છે. એ હવે રસ્કિનના જમાનામાં હતી આપણે કંઈક સમજી શકીએ. ઉત્પાદનના પ્રાથમિક એકમોમાં તેવી, ખાનગી વ્યાપારીની વ્યક્તિગત નાની નાની નફાલક્ષી પ્રવૃત્તિ અસરકારક માંગના સર્જન વડે જ્યારે રોજીની તક વધે ત્યારે કરતાં વધુ ઘેરી ચિંતા ઉપજાવનાર એવી, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે વધેલી સ્થાનિક સમાજમાં આવકો વધુ સમાન રીતે વહેંચાય છે. તેથી શસ્ત્ર સરસાઈની હરીફાઈ, વ્યાપાર સરસાઈની હરીફાઈ અને અસમાનતાનો પ્રભાવ અટકાવી શકાય છે; એ જ આર્થિક તથ્યને સાંસ્કૃતિક આક્રમકતાની હરીફાઈ સિદ્ધ કરી ચૂક્યું છે. પરિણામે રસ્કિન પોતાની ન્યાયની પરિભાષામાં વ્યક્ત કરતાં કહે છે કે નબળાં રાષ્ટ્રો સબળાં સામે રાજકીય અસલામતી, આર્થિક ગુલામી “ન્યાયની પ્રક્રિયાની સાર્વત્રિત અસર ધનની શક્તિનો હ્રાસ કરવામાં (૧૬૮) (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ પરિણમશે.'' ન્યાયના આ કાર્યને બે બાબતોમાં એ નિરૂપે છે ઃ આ મુજબ, ન્યાયનું સર્વપ્રથમ અને તાકીદનું કાર્ય ધનસંપત્તિની શક્તિને ઘટાડતા જવાનું છે, એક તો એશઆરામના મોજશોખ મેળવવામાં અને બીજું તે નૈતિક પ્રભુત્વ જમાવવાની બાબતમાં કોઈ એક માલિક પોતાના સ્વાર્થ-હિત માટે શ્રમિકજનોના વિશાળ સમુદાય ઉપર એકહથ્થુ ઈજારો ભોગવી શકે નહીં, કે બૌદ્ધિકોના વિશાળ સમુદાયને પોતાની મુનસફી પ્રમાણે ચાહે તેમ પોતાની સેવામાં જોતરી શકે નહીં. આજે આ બંને રીતે ન્યાયની પ્રસ્થાપના માટે આપણો સમાજ જોજનો દૂર છે. હકીકતમાં એ બંનેમાં ઘાર અન્યાયભરી પરિસ્થિતિએ આપણી લોકશાહી સામે જબરદસ્ત પ્રશ્નાર્થ ખડો કરે છે. એ જ આંતરરાષ્ટ્રીય મૂડીવાદી આક્રમણ અંગે, તેમજ ઘરઆંગણે વપરાશ ધોરણ અને ટૅક્નૉલૉજીના સુસંગત વિકલ્પ પસંદ કરવા અંગે, તેમજ પર્યાવરણની સમતુલા અને કુદરતી સૌંદર્યની સાચવણી અંગેના સવાલ છે. એક બાજુ નફા વડે સંપત્તિ એકઠી કરવામાં સમૃદ્ધિ રહેલી છે એવી સામાજિક માન્યતા હોય અને બીજી બાજુ સાધનહીન બિનકુશળ શ્રમિક મજૂર બની ગયેલા વ્યાપક જનસમાજને જીવન જીવવા માટે કારમી ગરીબી ભોગવવી પડતી હોય ત્યારે સામાજિક શાસ્ત્રના હેતુમાં કેન્દ્રસ્થાને આશય શું હોય; નફા વડે સંપત્તિની સમૃદ્ધિ કેમ એકઠી કરવી તે, કે પછી સમાજના તમામ લોકોને, નબળામાં નબળાને પણ ન્યાયપૂર્વક જીવન જીવવા જેટલી વપરાશ કેમ મળે, તે? એ રીતે, સમાજ સામે આવા પાયાના સવાલ શા છે એટલું પણ સમજવાની ક્ષમતાનો અભાવ આપણી લોકશાહીમાં મૂડીવાદની અંધાધૂંધીનાં મૂળમાં છે. તે અભાવ માટે સમજ અને તેના સંચાલનમાં સભાનતા પેદા કરવાની શક્તિ રસ્કિન વિચાર વડે મળી શકે તેમ છે. રસ્કિનની પ્રસ્તાવનામાં જાણે નવયુગના ઉદ્ઘાટનની ઉદ્ઘોષણ છે : પુરસ્કર્તા જો કોઈ ગણાય તો તે રસ્કિન જ છે. તેમણે જ આ ગ્રંથમાં ખાસ એ બાબત છેક ૧૮૬૧માં લખ્યું ઃ તેમ જ યુદ્ધવિરોધી શાંતિવિચા૨ક પણ એ જ પ્રથમ છે, તેમણે લખ્યું: “આજ સુધી તો માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતાના ભાઈઓનો કેમ નાશ કરવો તેમાં કર્યો છે. લડાઈઝઘડા, લૂંટફાટ વગેરેમાં નિપુણતા તરફ તેણે પ્રગતિ કરી છે. માણસ આ પ્રકારની પશુવૃત્તિ કરતાં કંઈક વિશેષ ઊંચેરો છે તેમ જો વિચારીએ તો તેની બુદ્ધિને કાબૂમાં રાખવા માટે આવા પશુજગતના નિયમો કંઈ જરૂરી નથી. માનવવિકાસ અને વૃદ્ધિના માર્ગમાં પડેલા અંતરાય તો તેનામાં રહેલ પ્રેમની ઊણપ અને હિંમતના અભાવના છે, બીજા નહીં. બંને ખામીઓ તેની મર્યાદાઓ છે. તેને પાર હજુ પહોંચી શકાયું નથી કે આવનારા યુગો સુધી કદી પહોંચી શકાય તેમ પણ લાગતું નથી.'' ઉપરાંત વિશ્વના સર્વપ્રથમ પર્યાવરણરક્ષાના ચિંતક પણ રસ્કિન છે; તેમણે લખ્યું : ‘‘જીવન જીવવાની એક કળા છે. તે એક ખાસ નજર માગી લે છે. મનથી એમ લાગવું જોઈએ કે જે કુદરતમાં છે અને તેમાં જે સુંદરતા છે તે પણ ખૂબ જરૂરી છે. ખેતરનું અનાજ જેટલું જરૂરનું છે તેટલું જ જંગલમાં નજરે પણ ન પડે તેમ ખીલતું વગડાઉ ફૂલ પણ જરૂરી છે. પાળેલાં પશુ જરૂરી છે તો કલ્લોલ કરતાં વનનાં પંખી ને જંગલી જનાવર પણ એટલાં જ જરૂરી છે. માણસ માત્ર એક રોટલાને આધારે જ નથી વી શકતો. તે સિવાય પણ તેને બીજી અનિવાર્ય આવશ્યકતાઓ છે.’’ અર્જુ ધિસ લાસ્ટના લેખક મહામના રસ્કિન માનવજાતિના વિકાસના આખા પ્રશ્નમાં ફ્રેંચ ક્રાંતિમાં હિંસાચારના મૂળમાં રહેલ તે ખામી, પ્રેમ અને હિંમતના અભાવરૂપ બે અંતરાય જુએ છે. બીજાને ન્યાય મળે તેવો આગ્રહ તેમને માટે પ્રેમ હોય તો જ સંભવી શકે. અને પોતાને હાથે બીજાને અન્યાય ન થાય, તે માટે ત્યાગપૂર્વક, સ્વેચ્છાએ, સાદું જીવન જીવવાનું સ્વીકારી લેવામાં, ભારોભાર હિંમત જરૂરી છે. હિંદ સ્વરાજમાં આ સિદ્ધાંતોની સફ્ળતા માટે સત્યાગ્રહના વિચારનું વિકસિત વ્યવહારુ અમલનું સ્વરૂપ મહાત્મા ગાંધીએ ‘સ્વરાજ'ની વ્યાખ્યામાં આપ્યું, સૌએ સૌ માટે મેળવવાનું'' સ્વરાજ. એ 'કલ્યાણરાજ્ય તેમજ સમાજવાદ' કરતાં ભિન્ન છે. અને તાત્કાલિક તે પૂરેપૂરી કાર્યયોજના વિકસાવીને નહીં પણ ‘‘એક જ ડગલું બસ થાય'' એવી દિશાનો છેલ્લા અને સર્વપ્રથમ ન્યાયનો વિકલ્પ છે, કેમ કે રસ્કિને સમાપનમાં કહ્યું છે તેમ, .........સૌને ઉપલબ્ધ હોય તેવો નિર્દોષ ઉચ્ચ પ્રકારનો આનંદ આપણે સૌએ આવતી કાલ ભોગવવાનો છે, પણ તે બધાંને મળે ત્યારે તથા સહુના સહિયારા પુરુષાર્થથી મળે ત્યારે.'' જગતના પર્યાવરણના હોય કે આર્થિક વિષમતાના હોય, સઘળા સવાલોમાં કેન્દ્રવર્તી મહત્ત્વ વ્યક્તિનાં માનસિક વલણોનું સત્ય-અહિંસા-અપરિગ્રહ રાષ્ટ્રની સંપત્તિનું માપ તેનો વપરાશ શું છે, તે જ છે. અસલ સ્વરૂપ માનવતા સ્વયં છે, પૈસો એ તો તેના પડછાયા પાછળની દોડ છે. જીવન કરતાં અધિક એવી કોઈ સંપત્તિ નથી. ("There is no wealth but life.") વપરાશ એ જ ઉત્પાદનકાર્યની કસોટી પણ છે. ઉત્પાદનનું લક્ષ્ય વપરાશ છે. અને વપરાશનું લક્ષ્ય જીવન છે, કેમ કે જીવન એ જ સંપત્તિ છે. આ નહીં સ્વીકારવાનું પરિણામ સ્થૂળ હીરાઝવેરાત જેવી બિનઉપજાઉ સંપત્તિ-સોના પાછળની હિંસક દોડમાં માણસ આજ સુધી કેવળ લડાઈઝઘડા કરતો આવ્યો છે, એ છે : એવું પોકારીને લખનાર વિશ્વના સર્વપ્રથમ અહિંસક સામાજિક ન્યાયના ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક ૧૬૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ છે. તૃષ્ણાને સ્થાને સંતોષ એ જ આખર તો સુખમય વ્યવસ્થાની શરત છે. સંતોષ અને વ્યક્તિગત જીવનપરિવર્તન, એ તેનો સાર છે ખરેખર તો પોતાની પાસે જેટલું હોય તેટલાથી સંતોષ માનીને જીવવું જોઈએ. ઈશ્વરે જે આપ્યું છે તેમાં જ સંતોષથી રહેતાં શીખવું જોઈએ. અંતિમ આખર એક વાત સમજી લો. માનવજાતિ માટે આવી સાચા આનંદની પ્રાપ્તિમાં વાસ્તવિક પ્રગતિ કેવળ વ્યક્તિગત અંગત પ્રયત્ન દ્વારા જ શક્ય થશે. સામુદાયિક પ્રયત્ન પહેલો નહીં પણ પહેલાં તો વ્યક્તિગત પ્રયત્ન જ થવો જોઈએ. રનિ કહે છે. માણસની આંખે સ્વાર્થનાં પડળ પડેલાં છે. દરેક માણસે જાતે જ પોતાની આંખ આડેથી એ ખસેડી નાંખવા પોતાની જાતે જ પ્રયત્ન કરવાનો છે : જ ત્યારે જ શાંતિનો વ્યવહાર, શાંતિ માટેનું અર્થશાસ્ત્ર નિર્માણ થશે. તે ઉત્પાત કરવા કે ત્રાસ દેવા માટે નહીં પણ ઉત્પાત અને ત્રાસમાંથી માનવને મુક્ત કરવા માટે હશે. જે કચડાયેલ છે તેનો આત્મા ત્યારે જ શાંતિ પામશે અને શાંતિનું વાતાવરણ ત્યારે જ પેદા થશે. કચડાયેલાના ઉદયની - અન્ટુ ધિસ લાસ્ટ - ની ભાવના આવી છે. જ્યાં સુધી સમાજમાં કચડાયેલાનાં દુ:ખ મટે નહીં ત્યાં સુધી આ ભાવના અને તેને અંગે કરેલ ચર્ચાવિચારણા સમયને સંગત અને પ્રસ્તુત બની જ રહે છે, આજે અને કદાચ આવનારા યુગો પર્યંત માનવતા પ્રતિ ન્યાયનું આ સત્ય તો સાર્વભૌમ સુસંગત રહેનારું છે. એ જ છે રસ્કિન-વિચારને પ્રસ્તુત બનાવનારી સમય સંગતિ, અસીમ અને અબાધિત. રસ્કિને આત્મકથનાત્મક ગ્રંથ પ્રીટેરિટામાં લખ્યું : પ્રભુની શાંતિનો વાસ જો ક્યાંય હોય તો તે ગરીબ મહેનતુ માનવીના હૃદયની ઉદારતામાં અને તેની કર્મનિષ્ઠામાં છે; અને ધર્મ જો કોઈ એકમાત્ર સુસંગત હોય તો તે ઉપયોગી કામ, અનન્ય પ્રેમ અને નિઃસ્વાર્થ ત્યાગનો કેવળ છે; એવી પ્રતીતિ મને નિરંતર વધુ ને વધુ દૃઢ થતી ગઈ છે. વિધાન પરથી જોઈ શકાય છે : મને લાગે છે કે યંત્રવાદનું જોર અને વ્યાપારી ધનલોભની ઘેલછા આજે તો એટલી બધી વધી ગઈ છે કે તેનો સામનો કરવાનું કપરું બની ગયું છે. અને તેથી મેં હવે માત્ર સ્થાપત્યના જ નહીં પણ કલાનાં તમામ ક્ષેત્રોના અભ્યાસમાંથી મારી જાત ખેંચી લીધી છે, તથા જેમ કોઈ શહેર યુદ્ધછાવણીમાં ફેરવાઈ જાય ત્યારે નાગરિકો માટે ખોરાકની વ્યવસ્થા ઉપાડી લેવામાં આપણે લાગી જઈએ તેમ હવેની દુનિયાના માણસમાત્રને પેટ પૂરતું કેમ મળી રહે અને તે માટેની ઉત્તમ વ્યવસ્થા કેવી હોય તેની ખોજના કાર્ય માટે મેં મારી જાતને સોંપી દીધી છે. ટૉલ્સ્ટૉયે રસ્કિન વિશે લખ્યું હતું : જવલ્લે જ જોવા મળે તેવા એ માનવી હતા. જેઓ હૃદયથી વિચારનારા હોય છે તે પૈકીના વિચારક એ હતા. તેમણે પોતાનેછું દેખાય કે અનુભવાય તેટલા પૂરતો જ વિચાર નથી કર્યો, પણ આવનારા ભાવિમાં દરેકેદરેક વ્યક્તિએ જેનો વિચાર કરવાનો છે અને એ જે કહેવાની છે, તે જ વાત રસ્કિને કરી છે. ૧૭૦ તેમના આ નૈતિક ચારિત્ર્યનું બલ તેમના જીવનમાં સાંગોપાંગ અખંડ હતું. તેમની નૈતિક્તાને એ જ ઘટિત હતું. બાગકામ, ખોદવાનું કામ, સફાઈકામ જેવાં શ્રમનાં અનિવાર્ય કામ વિશે આપણે જે ટૉલ્સ્ટૉય અને ગાંધીમાં જોઈએ છીએ તેવી જીવનદૃષ્ટિ તેમનાં લખાણ અને સામાજિક કાર્યો મારફત જોવા મળે છે. મહામના રસ્કિનનું જીવન સર્વસામાન્ય અંગ્રેજ કરતાં ઘણી ઘણી બાબતોમાં મૂળથી જ અનોખી મૌલિક વિશેષતાઓવાળું હતું. તેમનાં એવાં જવન અને વિચાર થકી જગત આખાની માનવતાને સ્પર્શનાર ઉત્તમોત્તમ ચિંતન અન્ટુ ધિસ લાસ્ટ ગ્રંથ તેમના તરફ્થી મળ્યો. સત્ય-અહિંસા-અપરિગ્રહ મહાત્મા ગાંધી બન્ટુ પિસ લાસ્ટ વિશે આત્મકથામાં લખે છેઃ પોલાક... મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા, ને ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેમ છે. તે વાંચી જજો. તમને ગમશે', એમ કહી તેમણે રસ્કિનનું અટુ ધિસ લાસ્ટ મારા હાથમાં મૂક્યું. આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઈરાદો કર્યો... જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો એમ કહી શકાય એવા પુસ્તકોમાં જેણે મારા જીવનમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહી શકાય... મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં હાડે ભરેલી હતી. તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું ને તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહ લડત સમયે કન્જિન ઓપિનિયન મુખપત્રમાં અન્તુ ધિસ લાસ્ટનો સાર પ્રગટ કર્યો હતો. તે પછી સર્વોદય નામે પુસ્તિકા પ્રગટ કરીને તેની પ્રસ્તાવનામાં તેમણે તમામ ભારતીય માટે રસ્કિનના વિચારનું મહત્ત્વ બતાવ્યું છે મહામના રસ્કિને પોતાની એ પ્રતીતિ મુજબ પોતાની જાતને પશ્ચિમના દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે અન્ટુ ધિસ લાસ્ટની ભાવનાના કાર્ય માટે છેક કેટલી હદે, પોતાના વધારે માણસનું (‘મૅજૉરિટી’નું) સુખ-તેઓનો ઉદય-એ વધારવાનું પ્રિય કલાના ક્ષેત્રના સંન્યાસપૂર્વક, સમર્પી દીધી તે તેમના નીચેનાંમાણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ સુખ, એવો અર્થ કરવામાં આવે છે. એવું સુખ મેળવવામાં નીતિના ભૂમિ તે એક વેળા સુવર્ણભૂમિ ગણાતી, કેમ કે હિંદી લોકો સુવર્ણરૂપે નિયમોનો ભંગ થાય તેની ખાસ દરકાર કરવામાં આવતી નથી. હતા. ભૂમિ તો તેની તે જ છે, પણ માણસો ફર્યા છે એટલે તે ભૂમિ તેમજ વધારે માણસોનું સુખ જાળવવું એવો હેતુ રાખ્યો છે, તેથી વેરાન જેવી થઈ ગઈ છે. તેને પાછી સુવર્ણ બનાવવાને આપણે થોડાકને દુ:ખ દઈને વધારેને સુખ અપાય તો તેમ કરવામાં હરકત સગુણો વડે સુવર્ણ થવાનું છે. તેનો પારસમણિ બે અક્ષરમાં છે એમ પશ્ચિમના લોકો માનતા નથી. એવું માનતા નથી તેનું સમાયેલો છે અને તે ‘સત્ય છે. વાસ્ત જોકે દરેક હિંદી ‘સત્ય'નો પરિણામ આપણે પશ્ચિમના બધા મુલકોમાં જોઈએ છીએ. જ આગ્રહ રાખશે તો હિંદુસ્તાનને ઘેર બેઠાં સ્વરાજ્ય આવશે. આ વધારે માણસને શારીરિક અને પૈસાટકાનું સુખ હોય એ જ રસ્કિનના લખાણનો સારાંશ છે. શોધવું એવો ખુદાઈ કાયદો નથી. અને જો એટલું જ શોધવામાં અહીં જે સ્વરાજની વાત કરી છે તે રાજકીય આઝાદી પૂરતા આવે ને નીતિના નિયમોનો ભંગ થાય તો તે ખુદાઈ કાયદાની સ્વરાજની નથી. મહાત્મા ગાંધીએ હિંદ સ્વરાજ (૧૯૭૯)માં વિરુદ્ધ છે, એવું કેટલાક પશ્ચિમના ડાહ્યા લોકોએ બતાવ્યું છે. તેની વ્યાખ્યા પાન ૭૬-૭૭ પર આપીને એ ગ્રંથ સમાપ્ત કર્યો; એ - તેમાં મરહૂમ જોન રસ્કિન મુખ્ય હતો. તે અંગ્રેજ હતો, ઘણો મુજબ “સ્વરાજ' તે સર્વોપરી મૂલ્ય ‘સાધ્ય છે. તેને આપણે આજે જ વિદ્વાન હતો. તેણે હનર, કળા, ચિત્રકામ વગેરે ઉપર સંખ્યાબંધ એક વ્યાપક સામાજિક સંદર્ભમાં લઈએ તો તે ફ્રેંચ ક્રાંતિનાં સ્વતંત્રતા, અને ઘણી સરસ કિતાબો લખી છે. નીતિના વિષયો ઉપર પણ તેણે સમાનતા અને બંધુતાનાં મૂલ્ય માટે, તેમજ મૂડીવાદ અને લોકશાહીની ઘણું લખ્યું છે. તેમાંનું (આ) એક નાનું પુસ્તક છે. તે તેણે પોતે આર્થિક, રાજકીય અને સામાજિક વ્યવસ્થા માટે ‘હેતુ' ની ખામી પોતાનાં લખાણોમાંનું ઉત્તમ માન્યું છે. જ્યાં અંગ્રેજી બોલાય છે ત્યાં પૂરી કરે છે. તેમાં પશ્ચિમના પંડિતોએ એ અંગે સાધ્ય-સાધન તે પુસ્તક બહ વંચાય છે. તેમાં ઉપર બતાવ્યા છે તેવા વિચારોનું સંબંધ નહીં સમજવાની કરેલ ભૂલને હવે આ ‘સ્વરાજ્ય'નો હેતુ’ બહુ જ સરસ રીતે ખંડન કર્યું છે. અને બતાવી આપ્યું છે કે નીતિના એટલે ‘સાધ્ય’ દૂર કરે છે. સ્વરાજના સાધ્ય વડે હવે ફ્રેંચ ક્રાંતિના નિયમો જાળવવામાં આપણી બહેતરી છે. મૂલ્ય ‘સાધન' એટલે સિદ્ધાંતનો દરજ્જો મેળવીને બીજ તરીકે ... સર્વધર્મને અંગે નીતિ તો રહેલી જ છે પણ ધર્મનો વિચાર સાધ્ય ફલિત કરનાર બને છે, કેમ કે સાધનસાધ્ય સંબંધનો નિયમ, કર્યા વિના પણ, સાધારણ બુદ્ધિથી વિચારતાં નીતિ જાળવવી એ મહાત્મા ગાંધીએ હિંદ સ્વરાજમાં આપ્યો તે મુજબ, ‘‘સાધન એ જરૂરનું છે. તેમાં સુખ છે, એવું જૉન રસ્કિને બતાવ્યું છે. તેણે બીજ છે.'' એવા “સ્વરાજ' માટે સમાજના અન્યાયી માળખાના પશ્ચિમના લોકોની આંખ ખોલી છે ને આજે તેના શિક્ષણને આધારે ટ્રસ્ટીશિપમાં રૂપાંતર માટે મહાત્મા ગાંધીએ પ્રેમમય અહિંસક ઘણા ગોરાઓ પોતાનું વર્તન ચલાવે છે. તેના વિચારો હિંદી પ્રજાને સત્યાગ્રહની શોધ કરી. તેના આધારની ભૂમિકામાં પ્રેમનો સિદ્ધાંત પણ ઉપયોગી થાય તેવા હેતુથી, ઉપર કહી ગયા તે પુસ્તકમાંથી છે. તેને અટુ ધિસ લાસ્ટમાં રસ્કિનના વાલીપણાના અભિગમથી અંગ્રેજી નહીં જાણનારા હિંદીઓ સમજી શકે તેવું તારણ આપવાનો સમર્થન મળે છે. મહાત્મા ગાંધીએ રસ્કિનના વાલીપણાના એ અમે ઠરાવ કર્યો છે. અભિગમનો ટ્રસ્ટીશિપ સિદ્ધાંતમાં આવિષ્કાર કર્યો અને પછી તેનો - મહાત્મા ગાંધીએ અન્ટ ધિસ લાસ્ટ નાં ચારેય પ્રકરણોને અંતે ભારતના સ્વતંત્રતા આંદોલનના સત્યાગ્રહમાં રાષ્ટ્રીય ફલક પર પોતાના તારણમાં ‘સારાંશ' નામે અલગ એક પ્રકરણ પણ લખીને અમલ કયા; જના સફળતા જગત જાઈ પોતાના વિચારોમાં ઓતપ્રોત રસ્કિનના વિચારો વડે તૈયાર થયેલ રસ્કિન અને ગાંધી જાણે એક વિચારના પર્યાય છે. આજે હવે અદૂભૂત રસાયણ જ આપણી સામે મુકી આપ્યું. તેમાંથી કેટલાક દરેકેદરેક શિક્ષિત નાગરિક માટે સમાજરચના અને પરિવર્તન અંશ અહીં ટાંકીશું : સંબંધી પાયાની સમજ કેળવનાર તેમના વિચારદર્શનનો પરિચય મહાન રસ્કિનના લખાણની મતલબ હવે અમે પૂરી કરી છે. કરવાનું અગાઉ કદી ન હતું તેટલું અનિવાર્ય બની ગયું છે. દેખીતું આ લખાણ જોકે ઘણા વાંચનારને લુખું જણાશે, છતાં જેઓએ છે કે મૂળભૂત માનવીય મૂલ્યોની હિંસાથી મુક્ત હોય એવા સમાજની વાંચ્યું છે તેઓને અમે ફરીથી તે વાંચવાની ભલામણ કરીએ છીએ... રચના માટે રસ્કિન વિચાર ન્યાયના મૂલ્ય વડે એક સબળ બૌદ્ધિક પણ બહુ જૂજ વાંચનાર પણ જો તેનો અભ્યાસ કરી તેમાંથી સાર સિદ્ધાંત અને વ્યવહાર માટે સક્ષમ નૈતિક આધાર પૂરો પાડે છે, ખેંચશે તો અમારી મહેનત ફળી સમજીશું. છેવટમાં, હિંદુસ્તાનને સ્વરાજ્ય મળો એ બધા હિંદીનો અવાજ છે ને તે ખરો છે. પણ તે નીતિને રસ્તે મેળવવાનું છે. તે ખરું સ્વરાજ્ય હોવું જોઈએ. અને પ૪પારસકુંજ વિભાગ ૨, તે નાશ કરનારા ઈલાજોથી કે કારખાનાંઓ કરવાથી નહીં મળે. મહારાણી લક્ષ્મીબાઈના સ્ટેચ્ય પાસે, ઉદ્યમ જોઈએ, પણ તે ઉદ્યમ ખરે રસ્તે જોઈએ. હિંદુસ્તાનની સેટેલાઈટ રોડ, આંબાવાડી, અમદાવાદ ૩૮૦OO૬. ફોન નં. ૦૮૫૧૧૧૭૨૩૨૨ - Email :nirali@gmail.com ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૭૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ રસ્કિન અને મહાત્મા ગાંધી પ્રો. એમ. એલ. દાંતવાલા કર્મશીલ મૂલ્યનિષ્ઠ મૂર્ધન્ય અર્થશાસ્ત્રી હતા. એમને વેધક સંશોધનો કર્યા અને વિપુલ પણ તેજસ્વી લેખનોથી એમના અધ્યયન દ્વારા ખૂબ પ્રખ્યાત થયા હતા. કૃષિ અર્થવિજ્ઞાનને વિદ્યાશાખામાં મોભાસ્પદ દરજ્જો એમના પ્રયત્નોથી પ્રાપ્ત થયો હતો. ગાંધીમૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા તેઓ એ માર્ગે મહત્વનું કાર્ય કરે છે. એક દિવસ શ્રી ચિત્તરંજન વોરા રસ્કિનના અન્ટુ ધિસ લાસ્ટનું ભાષાંતર લઈ મારે ત્યાં આવ્યા. તેમણે મને પ્રસ્તાવના લખી આપવા વિનંતી કરી. એ મેં તરત સ્વીકારી પણ પછી મને લાગ્યું કે આ જવાબદારી લેવામાં મેં કંઇક ઉતાવળ કરી. રસ્કિન અને ફ્કતઃ ગાંધીજીની આર્થિક વિચારસરણીની તમામ બાબતનું સમર્થન કરવાનું મારે માટે શક્ય ન હતું તે સ્પષ્ટ હતું. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ચિંતક એવી ભાવનાથી પુસ્તક તૈયાર કરે કે રસ્કિન (અને ગાંધીજી)ની આર્થિક લિસૂફી હજુ આજે પણ સુસંગત છે અને ગુજરાતના વાચકો સુવિખ્યાત પુસ્તક અન્ટુ ધિસ લાસ્ટના ભાષાંતર મારફત તેને મનમાં વધુ ઉતારે, ત્યારે તેની પ્રસ્તાવનામાં મારો અલગ મત હું કેટલી મક્કમતાથી વ્યક્ત કરી શકીશ? પણ એક વાર વચન આપ્યા પછી વિશ્વાસે રહેલા મિત્ર સાથે બીજો વિચાર કરવાનું ઠીક ન ગણાય, એટલે પછી વચ્ચેનો માર્ગ કાઢ્યો. ચિત્તરંજને અન્ટુ ધિસ લાસ્ટના વિચારોનું તાત્પર્ય અને તેની સંગતિ બતાવતો પરિચય લખવો અને મારે ઉપોદ્ઘાત લખવો.' મારે કબૂલ કરવું જોઈએ કે ચિત્તરંજનની વાત મેં તરત સ્વીકારી લીધી તેની પાછળ બીજું એક કારણ રસ્કિન અને ગાંધીજીના વિચારો સાથેના મારા અનુસંધાનનું છે. મારા મનમાં એ નૈતિક અને બૌદ્ધિક બંને રીતે રહ્યું છે. અને વળી ખાસ તો ગાંધીજીએ અન્ટુ ધિસ લાસ્ટ વાંચ્યા પછી અનુભવ્યું તે, એમણે લખ્યું: “આ પુસ્તકના આદર્શ । આદર્શ મુજબ મારું જીવન બદલવાનો મેં નિશ્ચય કર્યો... જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ (આત્મકથા પાન ૨૭૨)' વળી અન્યત્ર એમણે કહ્યું છેઃ “અન્ટુ બિસ લાસ્ટ એ શબ્દોમાં જે આશય છે તેને હું વળગી રહું છું... અન્ટુ ધિસ લાસ્ટમાં કહેલા સિદ્ધાંત પાળવાનું ને તેનો અમલ કરવાનું ખાસ જરૂરી છે, એમ હું માનું છું. તે સિવાય માણસજાતિ તેના બંધુતા અને સમાનતાનાં ધ્યેયને જીવનમાં ઉતારી શકે નહીં અને આગળ વધી શકે નહીં.” (હરિજન, ૨૫-૮-૧૯૪૬, પા. ૨૮૧) ૧૭૨ મેં રસ્કિન તથા રસ્કિન અને ગાંધી ઉપર લખાયેલું વધુ કેટલાંક પુસ્તકો વાંચ્યાં. એ વાચને મને આ ઉપોદ્ઘાત લખવાની હામ આપી. રસ્કિનની આર્થિક અને સામાજિક ફિલસૂફી ઉપર સત્ય-અહિંસા-અપરિગ્રહ પરિચયમાં ચિત્તરંજને વિગતે લખ્યું છે. હવે હું તેને બૃહદ્ શાસ્ત્રવિચારણાના સંદર્ભમાં રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. નાનકકક્ષા માટેના મારી પાસેના પાઠ્યપુસ્તક હિસ્ટરી ઓફ ઇકૉનૉમિક ડૉક્ટ્રિનમં તેના લેખકો ચાર્લ્સ ગિદ અને ચાર્લ્સ રિસ્ટ (જ્યૉર્જ હાર્પ, ૧૯૧૫), રસ્કિન, ટૉલ્સ્ટૉય અને કેટલેક અંશે બંનેના પુરોગામી થૉમસ કાર્લાઈલને એક વિશિષ્ટ દરજ્જામાં મૂકે છે. એમને ભાર દઈને અધ્યાત્મવાદી (‘મિસ્ટિક્સ') કહે છે. ગાંધીજીની વિચારસરણી પર આ ત્રિપુટીની અસર તારવવાનો પ્રયાસ પણ અહીં કર્યો છે. આ ત્રણેયને ગાંધીજીની જેમ જ પ્રશિષ્ટ ('ક્લાસિકલ') અર્થશાસ્ત્ર આપેલાં સિદ્ધાંતો અને નીતિઓ માન્ય ન હતાં. તેના એ પ્રખર ટીકાકાર હતા. (રસ્કિન તો જૉન સ્ટુઅર્ટ મિલ પર આક્રમક હુમલો જ કરે છે.) ટૉલ્સ્ટૉય અને રસ્કિન, એ બંને સુખવાદી સિદ્ધાંત (‘હીડૉનિસ્ટિક’) ને વખોડે છે. એ બંને શરીરશ્રમની હિમાયત કરે છે. એ જ શક્તિ છે. તેના વડે માનવીને મુક્તિ મળશે અને સમાજમાં નવચેતના આવશે. (ગિદ અને રિસ્ટ પા. ૫૧૦) તેમ છતાં ભાવિ સમાજની કલ્પના બાબત બંનેમાં ભિન્નતા છે. રસ્કિન ભવિષ્યના સમાજને સાદર્યલક્ષી હોવા ઉપરાંત તેમાં સમૃદ્ધિ અને ભદ્રશીલ સભ્યતા કહ્યું છે. ટૉલ્સ્ટૉયને મન તેમાં સમાનતા, સામુહિકતા હશે, ને ખાસ તો નૈતિકતા હશે, રસ્કિન અને ટૉલ્સ્ટૉયની પ્રેરણાને લીધે ગાંધીજીમાં શરીરશ્રમ (ચરખા) માટેનો આહ અને ટૉલ્સ્ટૉયની પ્રેરણાને લીધે તેમનામાં નિરપવાદ નૈતિક મૂલ્યોનો, સત્ય અને અહિંસા માટેનો દઢ આગ્રહ આવ્યો હોય એમ લાગે છે. રસ્કિનના સામાજિક નવચેતનાના કાર્યક્રમનો ગિદ અને રિસ્ટ નીચે મુજબ સમારોપ કરે છેઃ (૧) દરેક વ્યકિત માટે શરીરશ્રમ ફરજિયાત હોવો જોઈએ. અન્યના શ્રમને નિચોવી. તેનો કસ કાઢીને થતા ફાયદા ઉપર જીવવાનું બેહૂદું અને આત્મવંચનાથી ભરેલું છે... જે યંત્ર પવન કે પાણીની શક્તિ વડે ચાલતાં હો, જે પ્રકૃતિની રમણીય પવિત્રતાને પ્રગટ કરે તેવાં હોય પણ જે કોલસા વડે ચાલનાર પેઠે પ્રદૂષણ પેદા કરનારાં ન હોય, તે સિવાયનાં બધાં યંત્રનો ત્યાગ કરવો જોઈએ. હરેક મજૂર કુશળ કારીગર બને એમ રસ્કિન ચાહતા અને કારીગર પછી કલાવાન પણ બને એવી તેમની ઝંખના હતી. ત્યારે બીજી બાજુ ટૉલ્સ્ટૉય કલા જેવા સંસ્કાર માટે ખાસ ખેવના રાખતા પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ નથી. એમનું મન ગ્રામસેવાના વિચાર ઉપર જઈ ઠર્યું છે. તેને માહિતીલક્ષી ન હોય પણ તેમાં સૌથી વધુ તો આત્મગૌરવની પસીનાની કમાણી (બેડ લેબર) તરીકે તેઓ ગૌરવ આપે છે. અન્ય સભાનતા, સૌંદર્ય માટે અનુરાગ, ઉપરી અધિકારી માટે આદરની સજાવટના ઠાઠની તેમાં કોઈ જરૂર જ નથી. એ સ્વયં શ્રેષ્ઠ છે. ભાવના અને આત્મભોગ માટે તત્પરતા વિકસાવનારી કેળવણીનો (ગિદ અને રિસ્ટ પા. ૫૧૨). સમાવેશ થવો જોઈએ. ગાંધીજીએ ઉપરનો સાર રસ્કિન અને ટૉલ્સ્ટૉય બંનેમાંથી કાર્લાઇલ રસ્કિનના પુરોગામી હતા. તેમના આર્થિક વિચાર ગ્રહણ કરીને પછી તેનો ભારતીય સંદર્ભમાં સમન્વય કર્યો. રસ્કિનને મળતા છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની અગાઉની જૂની (૨) સમાજમાં કોઈ બેકાર કે બેઠાડુ ન રહેવું જોઈએ. આવી વિચારસરણીના એ કદાચ સૌથી વધુ આકરા વિરોધી રહ્યા હતા. પરિસ્થિતિ ટકે તે માટે કામનું મહત્ત્વ છે. કામ એ દરેકને સ્વાભાવિક તેમણે જ અર્થશાસ્ત્રને સોગિયું શાસ્ત્ર ('ડિઝમલ સાયન્સ') કહેલું. પૂરક પ્રવૃત્તિ છે. તેમ, એ સમાજ વ્યવસ્થામાં પેસી જવા પામતી સામાજિક ફિલસૂકી તરીકે મુક્ત વ્યાપારવાદને વખોડવામાં એ બહુ ખામી કે ભૂલચૂકમાંથી ઉગારનાર સાધન પણ છે. આજના સમાજની ઉગ્ર રહ્યા. વ્યવસ્થા ખામીભરેલી તો છે જ. આપણે જોઈએ છીએ કે કામ કંઈ રસ્કિન-વિચારના શાસ્ત્રીય દરજ્જાનો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતના બધાને જ મળતું નથી; તેમજ અમુક લોકો વળી બેઠાડુ જીવન પણ ઇતિહાસ મુજબ વિચાર કરીને, હવે અટુ ધિસ લાસ્ટની વિચારણા જીવી શકે છે. આવી વિકૃત અસમાનતાની ખામીને તો હલ કરવી ઉપર આવીએ. રસ્કિનની સામાજિક અને આર્થિક ફિલસૂફી ઉપર જ રહી. તો ચિત્તરંજને વિગતે રજૂઆત કરી છે. તેથી હવે આપણ આ (૩) શ્રમનાં વેતન કેવળ માગપુરવઠાની આકસ્મિક વધઘટના ઉપોદ્ધાતમાં મુખ્યત્વે જે બે પ્રશ્ન રસ્કિન અને ગાંધી બેઉના વિચારોમાં આધારે નિશ્ચિત્ત ન થઈ શકે. આમ કરવાથી શ્રમને વિક્રયપાત્ર સૌથી વધુ અગત્યના બન્યા છે, તે વિશે ચર્ચા કરીશું: સંસ્કારી વસ્તુ તરીકે ગણીને તેને ઉતારી પાડવા જેવું થશે. વેતન તો સમાજના પાયાના આધાર તરીકે ન્યાય (ગાંધીજી તેમાં અહિંસાને માનવતાના સનાતન ન્યાય મુજબ ચૂકવાશે. કોઈ ગૃહીત સિદ્ધાંત જોડે છે) અને યંત્ર એટલે એકંદરે ઔદ્યોગિકરણ માટે અસ્વીકાર. માન્ય રાખીને જ આ થઈ શકે એવું માનવાની જરૂર નથી. અન્યત્ર બધી માનવપ્રવૃત્તિઓને આવરી લેનાર પાયાના મૂલ્ય તરીકે રસ્કિને ન્યાયયુક્ત વેતન બાબત નિરૂપણ કરેલું છે. (જુઓ અર્ ન્યાયને સર્વત્ર સ્વીકારવામાં આવે છે. અને છતાં ન્યાય એટલે શું ધિસ લાસ્ટ ૧૭૧, ૧૭૩) તેની સમજ જુદી જુદી હોય છે. મૂડીવાદમાં સરળ ન્યાય તોળનાર (૪) ભૂમિ, ખનિજ, ખાણ જળધોધ જેવી કુદરતી સંપત્તિનું તથા કુશળ લવાદ તરીકે ‘મુક્ત બજાર’ નું આ બાબત ખાસ મહત્ત્વ અને સંદેશ વ્યવહારનાં સાધનોનું રાષ્ટ્રીયકરણ હોવું જોઈએ. રસ્કિન ગણાય છે. તેનું ધ્યેય છે : ‘દરેકને દરેકની કાર્યક્ષમતા મુજબ પોતાને ઉમરાવપણાના- “ઍરિસ્ટોરક્રેટિક' અને કલાના મમની વળતર મળવું જોઈએ અને નબળાં –દૂબળાંનું તો પછી ભલે જે છાપવાળા પૂરેપૂરા સામ્યવાદી ગણાવે છે. થવાનું હોય તે થાય.'' ("Each according to his ability and ટૉલ્સ્ટૉય હકીકતમાં સંપૂર્ણ સામ્યવાદી હતા. અંગત મિલકતના Devil take the hindmost") રસ્કિન અને ગાંધી કાર્યક્ષમતાનું મૂળભૂત અધિકાર માટેના કાયદા પાછળ રહેલ માનવવૃત્તિનો એ મહત્ત્વ સંપત્તિ પ્રાપ્ત કરવામાં સ્વીકારે છે, પણ ઉપયોગ કરવામાં ઉગ્રતાથી વિરોધ કરતા. એ પોકારીને કહેતાઃ ‘ભૂમિ તરફ પાછા નહીં. એ માટે તો “દરેકને દરેકની આવશ્યકતા મુજબ વળતરનો ફરો, અને સહકારિતાને અનુસરો. દરેક વ્યક્તિએ પોતાનો ખોરાક સિદ્ધાંત લાગુ પડવો જોઈએ’', એમ તેઓ કહે છે. આ કારણે જાતે જ પેદા કરી લેવો જોઈએ.' રસ્કિને ટ્રસ્ટીશિપના સૈદ્ધાંતિક વિચારનો આવિષ્કાર કર્યો અને રસ્કિનના સૌંદર્યલક્ષી અને ઉમરાવશાહી – ‘ઍરિસ્ટૉક્રેટિક’ ગાંધીએ તેને એક પૂર્ણરૂપ આપ્યું. બીજી બાજું. સામ્યવાદે ઉત્પાદનનાં સામ્યવાદ અને ટૉલ્સ્ટૉયના ખડતલપણીથી બરછટ (સ્પાર્ટન) બધાં સાધનોની સામાજિક માલિકી વડે ખાનગી માલિકીની પ્રથાનો સામ્યવાગ, એ બે ની વચ્ચે ગાંધીને આપણે ક્યાં મૂકીશું? ગાંધીનો અંત લાવવાની રજૂઆત કરી. એમ કરીને અસમાનતાને ઊગતી પણ દાવો તો હતો કે પોતે એ સૌ (ભારતના) સમાજવાદીઓના જ ડામી દેવાનો વિચાર તે પ્રસ્તુત કરે છે. મૂડીવાદ તથા સામ્યવાદનો, જન્મ પહેલાંથી સમાજવાદી છે: “હું સૌથી વધુ અગ્રણી સમાજવાદી રસ્કિન ‘મધ્યમમાર્ગ' અપનાવીને આંશિક રીતે – અને ગાંધી તો છું. એવો મારો દાવો છે.'' સર્વાશે - અસ્વીકાર કરે છે. તેમની દષ્ટિએ મૂડીવાદ અનૈતિક છે. (૫) સમાજની રચના દરેક વર્ગની સેવાના મૂલ્યને આધારે તેના પાયામાં સંપત્તિ એકઠી કરવાની તેની રીત છે. સામ્યવાદમાં ગોઠવાય એ સિદ્ધાંત માન્ય કરવો જોઈએ. વિનયવિવેકની-શિવલરીની વ્યક્તિ સ્વાતંત્ર રહેતું નથી. વ્યક્તિની સર્જનાત્મક શક્તિઓ, તેની લશ્કરી સેવામાં, તેમ ઔદ્યોગિક સેવાઓમાં પણ જરૂર છે જ. કાર્ય માટેની પ્રેરણા સામ્યવાદમાં રાજ્યસત્તા છીનવી લે છે. વસ્તુતઃ (જુઓ: અબ્દુ ધિસ લાસ્ટ, પ્રકરણ ૧, ફકરો ૬૦, સભ્યતા વિશે.) સામ્યવાદનો અર્થ આખરે તો અમલદારશાહી મારફત રાજકીય (૬) શિક્ષણનું સ્થાન ચૌથી ઊંચુ રહેવું ઘટે છે. શિક્ષણ કેવળ પક્ષની સરમુખત્યારી જેવો થાય. Lઑકટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ)(૧૭૩) Page #174 -------------------------------------------------------------------------- ________________ સામ્યવાદનું પતન થતાં આજે તો હવે ધનતૃષ્ણાથી પ્રેરિત (ભાર ઉમેર્યો છે) આર્થિક સમાનતા વિશે ગાંધીજીના રચનાત્મક આક્રમક મૂડીવાદે સર્વોપરી સ્થાન મેળવ્યું છે. આ સંદર્ભમાં કદાચ કાર્યક્રમમાં ખાસ આગળપડતો ઉલ્લેખ જોવા મળે છે તે નોંધવું વિકલ્પ કેવળ રસ્કિન અને ગાંધીના વિચારનો જ છે. તેમાં વ્યક્તિને જોઈએ: “જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા અને ભૂખ્યાં રહેતાં યોજકશક્તિના વિકાસ માટે તક છે, તેથી તેમાં સમૃદ્ધિ મેળવી તો કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલુ રહે ત્યાં લગી અહિંસાના પાયા શકાય છે પણ તેનો વપરાશ સામાજિક રહેએવું અભિપ્રેત છે. પર ચાલતો રાજ્યવહીવટ સંભવિત નથી. સ્વતંત્ર હિંદુસ્તાનમાં આજે ઉપભોક્તાવાદ (‘કન્તુરિઝમ') નો પ્રભાવ ચારે બાજુ દેશના સૌથી તવંગર માણસો જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ફેલાઈ રહ્યો છે. તેની અસર નીચે રહેલાં મૂલ્યોનો ઇન્કાર એકદમ સત્તા ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલો ને તેમની પડખે એકાએક તો શક્ય નથી, તે વિશે હું પૂરો સભાન છું. તેમ છતાં જ આવેલાં ગરીબ મજૂર વસતિનાં કંગાળ ઘોલકાંઓ વચ્ચે જે સત્ય, અહિંસા અને અપરિગ્રહના આદર્શ કંઈ ખોયેલા સ્વપ્ન જેવા કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસભર પણ નહીં નથી. એ જતા કરવા જોઈએ નહીં. સંસ્કૃતિની સ્વસ્થતા અને નભે.'' (રચનાત્મક કાર્યક્રમ : તેનું રહસ્ય અને સ્થાન, ગાંધીજી. અસ્તિત્વના એ અતિ મૂલ્યવાન સિદ્ધાંત છે. તેને કદી પણ અળગા પ્રકા. નવજીવન ૧૯૪૧, આ. ૪, ૧૯૯૩, પાન ૨૮). કે દૂર કરી શકાય નહીં. એક માણસ બીજા કરતાં વધુ ધનિક કેમ છે? રસ્કિન જવાબ રસ્કિન અને ગાંધીના અસમાનતા વિશેના લખાણમાં બંનેએ આપે છે: “કેમ કે એ વધુ ઉદ્યમી, વધુ ખંતીલો અને વધુ વિચારશીલ મૂકેલા ભાર અંગે મને તફાવત લાગે છે. રસ્કિન મુજબ ધનિક છે.'' (પૉલિટિકલ ઈકૉનૉમી ઑફ આર્ટ, અવતરણ, હસન દ્વારા) લોકોએ અને શાણા લોકોએ પોતાની ધનસંપત્તિ અને શાણપણનો એ વધુ ઉમેરે છે : ‘‘કેટલીક વ્યક્તિઓ શાશ્વતપણે નિત્ય ઉચ્ચ ઉપયોગ સૌના ભલા માટે કરવો જોઈએ. એ સ્પષ્ટ ભાર મૂકી લખે કક્ષાની શ્રેષ્ઠ હોય છે, અને ક્યારેક તો એક જ વ્યક્તિ અન્ય છે: “સમાનતા શક્ય નથી'' સમાનતા-અસમાનતા વિશે ગાંધીજીનાં તમામમાં સર્વથા ઉચ્ચ હોય છે, એમ બતાવવાનો નિરંતર મારો વિધાન દેખીતી રીતે ગૂંચવનારાં છે. દાખલા તરીકે, ધનિક માટે આશય રહ્યો છે. એવી વ્યક્તિ કે વ્યક્તિઓને માર્ગદર્શક તરીકે, તેમણે સલાહ આપી. ‘તમારી ક્ષમતાથી મેળવેલ કરોડોની સંપત્તિ નેતૃત્વ પૂરું પાડી દોરનાર તરીકે અને ઊણપને વખતે પ્રસંગ તમે અવશ્ય મેળવો, પણ સમજી લેજો કે આ સંપત્તિ તમારી નથી, આવ્યું, જરૂર જણાય ત્યારે પોતાનાં ઉમદા જ્ઞાન-સમજ અનુસાર લોકોની છે. (હરિજન, ફેબ્રુઆરી ૧૯૪૨) પણ એ પછી તેઓ આદેશ આજ્ઞા આપીને ફરજ પણ પાડે તે માટે નિયુક્ત કરવાનું વિધાન કરે છે : “પોતાને ખપ કરતાં વધારાનું મેળવવું કે સંઘરેલું તદ્દન યોગ્ય છે, એમ મેં હંમેશ કહ્યું છે.'' (અન્ ધિસ લાસ્ટ ધન એ ચોરી જ છે.'' (હરિજન, ઑગસ્ટ ૧૧, ૧૯૪૬) અને ૧૮૦) ગરીબ-તવંગર વચ્ચેના અંતરની ખાઈ ચોંકાવનારી છે. ધન એકઠું ગરીબ પ્રતિ એક કામગાર માટે, ઉદાહરણ તરીકે, એમની કરવામાં રહેલ શોષણ અંગે એ પૂરા જાગ્રત હતા. એક જમીનદાર શિખામણ છેઃ વફાદારી અને ફરજપાલન, આજ્ઞાંકિતપણું અને યજમાને તેમને સોનાનાં વાસણોમાં દૂધ-ફળ પીરસ્યાં. તેનો પ્રત્યાઘાત નમતા. એ ગરીબને કહે છે: “ભોજનમાં તમારો ભાગ માગવાના આપતાં તેમણે કહેલું: “આ સોનાનાં વાસણ આવ્યાં ક્યાંથી?'' તમે પૂરા અધિકારી છો. પણ તે માટે તમે એક કૂતરાની જેમ ડાઉ દેખીતું છે, રૈયતને ચૂસીને. એ વખતે જ તેમણે કહ્યું : “હું રાજાના ડાઉ કરીને પૂંછડી પટપટાવીને જરાયે માગશો નહીં. પણ એક જ મહેલ કે ધનિકોના મહાલય સામે વાંધો લેતો નથી. પણ મારી તો કુટુંબનાં સૌ બાળકોની જેમ જ તમે પણ તમારો હક્ક માગો. તેમને આગ્રહભરી વિનંતી છે કે ગરીબ કિસાનથી તેમનું અંતર કુટુંબના ફરજંદની જેમ જ તમે પણ માગવાના હકદાર છો જ, વધારનારી ખાઈ ઘટાડવા માટે તેઓ કંઈક અવશ્ય કરે.'' (યંગ પણ તે સાથે પવિત્ર, સર્વાગ સંપૂર્ણ અને સ્વચ્છ જીવન જીવવા ઇન્ડિયા, ઑક્ટો. ૭, ૧૯૨૬) ગાંધીજીએ તેમના ટ્રસ્ટીશિપના માટેના તમારા દાવાને પણ આગ્રહપૂર્વક બુલંદ અવાજમાં રજૂ સિદ્ધાંતની શરતોમાં ભાર મૂકીને લખ્યું: “કોઈ પણ વ્યક્તિએ કરો.'' (અ ધિસ લાસ્ટ, ૨૮૨) “માલિકે કામગાર સાથે પિતા વધુમાં વધુ કેટલી આવક મેળવવી તેની મર્યાદા નક્કી કરવી જેવું વર્તન રાખવું ઘટે.'' - આ સામંતયુગની અસર કે પછી એક જોઈએ. ઓછામાં ઓછી આવક (સારું જીવનનિર્વાહ – વેતન) પ્રકારની સામંતવાદી મનોવલણનો પડઘો. ગાંધીજી પણ એટલા અને વધુમાં વધુ આવક વચ્ચેનો તફાવત વાજબી અને સમાનતાલક્ષી જ એક વકીલ-વાલીની ભૂમિકાએ વિચારનારા હતા. “મિલમાલિકોએ રહેવો જોઈએ, એટલે એ સમાનતા સાચવનારો અને વખતોવખત પણ બીજા ધંધાવ્યાપાર કરનારની જેમ પોતે મહાજન તરીકે તેમાં ફેરફાર થઈ શકે તેવો હોવો જોઈએ. તેમજ બંને વચ્ચેનો મજૂરોના હિતનો ખ્યાલ રાખવો જોઈએ. આજ સુધી કામગાર તફવાત ઘટતો જાય, એટલું જ નહીં પણ એનું વલણ એવું હોવું સાથે શેઠ-નોકર જેવો સંબંધ હતો તે પિતા અને સંતાન જેવો હોવો જોઈએ તે અંતતઃ એ તફાવત સંપૂર્ણપણે નાબૂદ થવો જોઈએ.'' જોઈએ. (યંગ ઇન્ડિયા. ૩-૫-'૮૮, પાન - ૨૪૮ ધ સિલેક્ટડ (૧૭૪) (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ વર્ક્સ ઑક મહાત્મા ગાંધી, વૉલ્યુમ ૮, પાન ૪૦૨, ધ વૉઈસ ભારતમાં ઔદ્યોગિકરણ સામ્રાજ્યવાદ સાથે સંકળાયેલું હતું. ગુલામ ઑફ ટૂથ, નવજીવન પ્રકાશન) રસ્કિન માને છે કે કારખાનાના ભારતને અનાજને ભોગે કપાસનું ઉત્પાદન વધારવાની ફરજ માલિકો પાસે ધનસંપત્તિની અને સંગઠનની શક્તિ હોવાથી ગરીબ પાડવામાં આવી હતી. કપાસ કંઈ ભારત માટે તાકીદની આવશ્યકતા શ્રમિક મજૂરને માર્ગદર્શન આપવાની તેમની જવાબદારી ગણાય. ન હતી. કપાસની ખેતીવાળા પ્રદેશોમાંથી બંદર સુધી તે માટે ઈગ્લેંડના ધનિકોને તો રસ્કિને તાકીદ કરી હતી કે તેમણે પોતાની રેલમાર્ગો તૈયાર કરવામાં આવ્યા જેથી આ માલ ભારતમાંથી ઈંગ્લેન્ડ શક્તિ વડે માનવસમુદાયનાં કાર્યોને દિશા આપવાનાં, તેમની નિકાસ કરી શકાય. એમાંથી ત્યાંની માન્ચેસ્ટર - લંકેશાયરની શક્તિઓના પ્રવાહને યોગ્ય માર્ગે વાળવાનાં અને જે અજ્ઞાન છે કાપડ-મિલોમાં કંતાઈ વણાઈ કાપડ તૈયાર થાય, એટલે ત્યાંથી તેમને સાચી સમજ-માહિતી આપવાનાં કાર્ય કરવાં જોઈએ.'' મોકલવામાં આવે. આ પદ્ધતિએ ભારતમાં વિકેન્દ્રિત રહીને ચાલતા રસ્કિન અને ગાંધી ઇચ્છતા હતા કે ધનિક વર્ગ પોતાનાં કાંતવા વણવાના ઉદ્યોગનો, ચરખા અને વણાટશાળાનો નાશ તો સંપત્તિ અને કૌશલ્યનો ઉપયોગ સૌના હિત માટે એક ટ્રસ્ટ તરીકે કર્યો જ પણ આ સાથે સાથે લાખો કારીગરોની આજીવિકાના કરે. રસ્કિન કામગાર-શ્રમિકને માટે ન્યાયયુક્ત વેતન પર ભાર સાધનનો પણ નાશ કર્યો તથા તેમને ભૂમિહીન મજૂરો બનાવી મૂકે છે. પોતે વેતનમાં ન્યાય શાને કહે છે તે વિશે એ સ્પષ્ટીકરણ ખેતી ઉપર ધકેલી દીધા.'' રજૂ કરે છે. (જુઓ અટુ ધિસ લાસ્ટ, ૧૭૦, ૧૭૧, ૧૭૩) આમ હોવા છતાં, યંત્રો અને ઔદ્યોગિકીકરણ માટે અણગમો ટ્રસ્ટીના આચરણ સંબંધી ગાંધી વધુ ચુસ્ત હતા. ટ્રસ્ટી સંપત્તિનો પ્રેરનાર કુરૂપતા તો તેની એક આડપેદાશ હતી એમ માનવું કબજો રાખવામાં તેમજ વપરાશ કરવામાં પોતાના સ્વાર્થને સંતોષવાનો જોઈએ, એ પરિસ્થિતિવશ સંજોગાધીન હતી, કાયમી નહીં. તેને પ્રયાસ કરે કે સામાજિક હિત પ્રતિ દુર્લક્ષ ન સેવે, તે માટે, રાજ્યના લીધે પછી યંત્રો-ઔદ્યોગિકરણના અસ્વીકાર-ઇનકારને સૈદ્ધાંતિક નિયંત્રણને ગાંધીજીએ નકાર્યું ન હતું. સ્વરૂપ આપી શકાય નહીં. એમાં ઔદ્યોગિકીકરણ સંબંધી ગેરઅર્થઘટન રસ્કિન અને ગાંધીજીના યંત્ર અને ટૅક્નોલૉજી ઉપરના વિચાર (ડિસ્ટોર્શન) છે. એથી તાકીદભરી આજની સામાજિક પરિસ્થિતિમાં બાબત હવે હું જરા વધુ છણાવટ કરવા ઇચ્છું છું. વિષમતા સર્જનારા સૈદ્ધાંતિક સવાલ પેદા થાય. યંત્રો, રસ્કિનના સમયે ઔદ્યોગિકરણ હજુ પુખ્ત પરિપક્વ બન્યું ન ઔદ્યોગિકીકરણના ઇનકાર-અસ્વીકારની વાત સાથે હું સંમત નથી. હતું. તેની અધકચરી અવસ્થાનો અંધાધૂંધ ફેલાવો થઈ રહ્યો હતો. ઝડપભેર વધતી વસતિને ભારત શું લાકડાના હળ કે વરસાદને તેની સામે રસ્કિનનો ખાસ તો પ્રત્યાઘાત હતો, એમ મને રસ્કિનના આધારે થતી ખેતી વડે નિભાવી શકશે? કે આજના જમાનામાં યુદ્ધો ભાગ પૂરતું લાગે છે. “કાપડ-મિલના સાળખાતામાં સાત વર્ષનાં દરમિયાન ભારત શું હવે તલવાર કે જરીપુરાણાં શસ્ત્રો વડે રાષ્ટ્રનું બાળકો સવારના પાંચથી રાતના આઠ સુધી મજૂરી કરતાં. બપોરે રક્ષણ કરી શકે તેમ છે? ઐતિહાસિક રીતે આખી માનવસંસ્કૃતિ ત્રીસ મિનિટ રિસેસ મળતી. થાકી જતાં દેખાય ત્યારે મુકાદમ પથ્થરયુગથી લઈને છેક આજ સુધી, કહો કે રસ્કિન ને ગાંધીના તેમને ફટકા મારતા. તેજીના સમયે નાની બાળાઓ પરોઢના સમય સુધી, ઉત્ક્રાંત થઈ છે : પાછળથી ઔદ્યોગિકરણને લીધે એક ત્રણથી રાતના દસ સુધી કામ કરતી. ઘેર આવે ત્યારે આ બાળકો પ્રકારનાં દુષ્પરિણામો આવ્યાં એ હકીકતને અલગ રાખીએ, એ થાકથી એવાં ઊંઘી જાય કે રુખાસૂકા ખોરાકનો કોળિયો તો ચવાયા ઉત્ક્રાંતિ ટૅક્નૉલૉજીમાં સુધારણા મારફત થઈ. શરૂઆતમાં ધીમી વગર જ એમના મોઢામાં ભરેલો રહી જાય. (લાયન ડેરિક, રસ્કિન ગતિએ આગળ વધતી ટૅક્નૉલૉજીની સુધારણા સતત આગળ : ધ ગ્રેટ વિક્ટોરિયન, ઝહીર હસન દ્વારા ઉદ્ધત, પાન ૧૧, ધ ચાલતી જ રહી છે. સમયની જેમ ટેક્નૉલૉજીની આ ગતિને રેલેવન્સ ઑફ રસ્કિન એન્ડ ગાંધી, શ્રી પબ્લિશીંગ હાઉસ, ન્યૂ ઇતિહાસના કોઈ એક બિંદુ ઉપર રોકવાનું કે ઠારી દેવાનું શક્ય દિલ્હી ૧૯૮૫) નથી. રસ્કિન અને ગાંધીની નજરમાં ખાસ જો કોઈ ગુનેગાર હોય આ પ્રશ્નમાં ઘણી બાજુથી પ્રતિભાવ આવે તેમ બને. કોઈ તો તે ઔદ્યોગિકીકરણ તેણે જ હસ્તકલાકૌશલ અને શ્રમની પ્રતિષ્ઠાનો કેહેશે ‘‘ટૅક્નોલૉજીની વાતને યંત્ર અને ઔદ્યોગિકરણ સાથે ભેળવશો નાશ કર્યો. આમ સમાજના કારીગર પોતે કાચો માલ ખરીદી નહીં. દાખલા તરીકે બાયોટેક્નૉલૉજી. વિકાસ માટે તેનો ઉપયોગ લાવતા, તેમાંથી સૂતર કાંતી કપડું બનાવતા અને એમ પાકો માલ થઈ શકે.’’ અને એ સિવાય પણ કહી શકાય કે, “યંત્રના કો કોઈ ગામ સમાજમાં જ વેચતા. ઔદ્યોગિકીકરણો આવા આત્મનિર્ભર, વિરોધી નથી. ગાંધીજીનો વિરોધ તો યંત્ર પાછળની ઘેલચ્છાભરી શાંતિમય ગ્રામસમાજના મધુર જીવનસંગીતનો નાશ કર્યો. કારીગર આંધળી દોટ માટે હતો. આપણે યોગ્ય ટૅક્નૉલૉજી (‘ઍપ્રોપ્રિયેટ કુશળ હોય તો જગપ્રસિદ્ધ હસ્તકલાનો એક કારીગર બની જશે, ટૅક્નૉલૉજી') વિકસાવીને તેને અપનાવી શકીએ.'' અહીં આપણે એવી કલ્પના રહેતી. ઉત્પાદન ફેક્ટરીમાં થતાં, એ કલ્પના અલોપ પૂછીએ, “જે યોગ્ય ગણાય તેની હદ કઈ? અને પછી ઘેલછાભરી થઈ. ગાંધીની દષ્ટીએ આમાં એક વધુ પાસું પણ છે. આપણે માટે આંધળી દોટ કઈ હદથી ગણાય?'' એ માટે પછી ઉદાહરણો ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૭૫) | Page #176 -------------------------------------------------------------------------- ________________ • ' લા. આપવામાં આવે; જેમ કે, પર્યાવરણનો નાશ અથવા અમર્યાદ એક બાજુ મારી પસંદગી હોય અને બીજી બાજુ ફરજિયાત પ્રદૂષણ. પણ એક સીમારેખા નક્કી કરવાનું તો મુશ્કેલ છે જ. સ્વીકારી લેવી પડતી ઊંચી ટૅક્નૉલૉજી માટેની દ્વિધા હોય, એ અયોગ્ય (‘ઇનઍપ્રોપ્રિયેટ') તે શું, તેની ઉપર આંગળી મૂકીને સંરક્ષણ અને વસતિની વધતી આવશ્યકતાઓને લગતી દ્વિધા હોય આપણે બતાવી શકીએ, પણ યોગ્ય (‘એપ્રોપ્રિયેટી) એટલે શું, તે તે સાદું જીવન, પ્રદૂષણ વિનાની નદીઓ, લીલાછમ, પહાડોનાં સ્પષ્ટ રીતે નક્કી કરી શકતા નથી. આહૂલાદક સૌંદર્યની પસંદગીને લગતી દ્વિધા હોય, આગળ કહ્યું અહીં આ જે પ્રશ્ન ઉઠાવ્યો તેના જવાબ માટે સંપૂર્ણ નિરૂપણ તેમ આ દ્વિધાઓનો ઉકેલ સૂચવવાનું અત્યારે મારે માટે શક્ય નથી કરવાનું, આ ટૂંકા ઉપોદઘાતમાં શક્ય નથી. નિખાલસપણે કહીએ જણાતું. આવી પરિસ્થિતિને આધીન રહેલી દ્વિધાઓ સંજોગો જેમ તો હું પોતે આ પ્રશ્નનો કોઈ જ સમાધાનકારી ઉત્તર આપી શકવાની જેમ ઓછી થતી જશે. તેમ તેમ મારી મૂળ પસંદગીને અવકાશ સ્થિતિમાં નથી. કેટલાંક ક્ષેત્રોમાં આપણી પાસે એને નહીં મળતો જશે. અપનાવવાનો કોઈ વિકલ્પ નથી, એટલું જ આપણે એકંદર કહી ઊંચી ટૅક્નૉલૉજીનો અને સાદી પરંપરાગત કે સુધારેલી શકીએ. સંરક્ષણ સાધનોનું ઉદાહરણ લઈએ. શું રડારનો કે મિસાઈલ પરંપરાગત ટૅક્નૉલૉજીનો સમન્વય થઈ શકે તેમ છે? ફયૂચર શૉક ટૅક્નૉલૉજીનો કે ફાઈટર પ્લેનનો અસ્વીકાર કરી શકાશે? અને અને થર્ડવેવના લેખક એલ્વિન ટોફ્લર કહે છે કે આ શક્ય છે. એ તમારે વિશ્વબજારમાં સહભાગી બનવું હશે તો સેટેલાઈટ, રિમોટ- ભાવિને કંઈક આવા સંદર્ભમાં જુએ છે : ઊર્જા, કૃષિ, સંદેશાવ્યવહાર સેસિંગ કે ફેક્સમશીન વિના રહી શકાશે? વળતો જ જવાબ આવી તથા નમૂના દાખલ બાયૉટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં છેલ્લા દસકામાં જે શકે, અમારે વિશ્વબજારમાં સહભાગી બનવું નથી. અમે માગીએ સુધારણા થવા પામી છે તેમાંથી નિર્દેશ મળે છે કે જાણે “આજ છીએ સ્વદેશી, આત્મનિર્ભરતા ન મળે તો સ્વાશ્રય. અમે પેટ્રોલિયમ સુધીના સંચિત અને ભાવિમાં આવનારા જ્ઞાનને પરસ્પર મેળવી કે તેની બનાવટો આયાત કરીશું નહીં. અમે અમારી વણાટશાળ- દેનારી કોઈ પ્રક્રિયા અપનાવીને એક નવીન સામુદાયિક જીવન પાવરલૂમ બાયૉગૅસ અને પવનચક્કી વડે ચલાવીશું અને ઍરપૉર્ટને શક્ય બને તેમ છે.'' એ તેને પ્રથમ મોજા (ઔદ્યોગિકીકરણ) અને મીણબત્તીના દીવા વડે ઝળહળતાં રાખીશું. (અહીં ભૂલીએ નહીં ત્રીજા મોજાનો સમન્વય કહે છે. કે અદ્યતન ચરખો પણ પીંજાઈ અને પૂણીની બનાવટ માટે યાંત્રિક “ઉચ્ચ કક્ષાની ટૅક્નૉલૉજી અને પારંપારિક ગ્રામીણ ઉદ્યોગ ક્રિયા પર આધાર રાખે છે) નથી અમારે કાપડની નિકાસ કરવી કે અને કલા એકબીજા સાથે સુસંગત હોય, અને બંનેને સંરક્ષણ અને નથી કરવી અનાજની આયાત, જેમાંથી હરિયાળી ક્રાંતિએ પ્રોત્સાહન મળી રહે, એવી એક પરિવર્તન પ્રક્રિયાની આપણે (રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વાપરીને) અમને ઉગારી કલ્પના કરી શકીએ.'' લીધા, તે પહેલાં અમે કરતા હતા. અમને અનિવાર્ય જરૂર હતી “ભાર દઈને કહી શકાય કે માનવજાતનું અસ્તિત્વ આ બંને ત્યારે અનાજની આયાત કરી. પ્રકારની બજારપ્રેરિત અને માનવલક્ષી આર્થિક પ્રવૃત્તિનાં જોડાણ ૧૯૬૦ના દસકામાં ઘરઆંગણે અનઉત્પાદન સ્થગિત થઈ પર નિર્ભર છે.'' ટોલર પોતાના એક પ્રકરણને ‘ગાંધી વિથ ગયું હતું તેથી અન્નની તીવ્ર અછત થઈ હતી. અનઉત્પાદનમાં સેટેલાઈટ’ એવું નામ આપે છે. કેમ હજુ આ દિશાની વિચારણા ટૂંકા ગાળામાં ઝડપભેર એક પછી એક પાક મળે અને તે જથ્થામાં કોઈ ભારતીય અભ્યાસુ કે નીતિવિધાયક રાજપુરુષ દ્વારા હાથ વિપુલતાનો વેગવાન વધારો કરે એ સમયની આવશ્યકતા પરિસ્થિતિની ધરાઈ નહીં, તે જ શું આશ્ચર્યજનક નથી? તાકીદ બની હતી. તેને જ હું “પરિસ્થિતિવશ સંજોગાધીન પસંદગી’ ટૅક્નૉલૉજીમાં સતત ચાલી રહેલાં ક્રાંતિકારી પરિવર્તનોની કહું છું. હવે જ્યારે અનાજની ઉપલબ્ધિમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત પ્રક્રિયાના સંદર્ભમાં રસ્કિન અને ગાંધીનું પુનઃમૂલ્યાંકન કરેલી કરી શક્યા છીએ ત્યારે આપણે પર્યાવરણલક્ષી ટૅક્નૉલૉજી જેવા વિચારસરણી આગવો ભાગ ભજવશે. વિકલ્પની પસંદગી વિચારી શકીએ. તે જ પ્રમાણે જગત આખું રસ્કિનના આ પુસ્તકનું શીર્ષક અટુ ધિસ લાસ્ટ રસ્કિન અને રાજનીતિની ચાલકશક્તિ તરીકે અહિંસાનો સ્વીકાર કરે તો જ ગાંધીવિચારના અંત્યોદયનાં હાર્દને સંપૂર્ણ રીતે અભિવ્યક્ત કરે છે. આપણે શસ્ત્રસરંજામ વગર ચલાવી શકીએ. આ સંભવિત થાય આ વિચારોનું તાત્પર્ય એ છે કે આપણી આર્થિક અને સામાજિક ત્યાં સુધી આપણે ઊંચી ટેક્નૉલૉજી અને તેનાથી થતી હાનિની ફિલસૂફી તથા માનવીય અને સાર્વજનિક વર્તનનું ઘડતર વંચિતો જાણ છતાં તેનો બહિષ્કાર કરી શકીએ નહીં. પ્રત્યે સમભાવના આધારે થવું જોઈએ. આજે ચાલતી ખેતીને બદલે કુદરતી સેન્દ્રિય ખેતીને હું પસંદ મૂડીવાદ અને એની આર્થિક નીતિની મોટામાં મોટી ખામી એ કરું છું. પણ હું જોઉં છું કે આગામી એક-બે દસકા સુધી તો આજે છે કે એમાં કોઈ પણ પ્રકારનાં મૂલ્યોનું સ્થાન નથી. આ વ્યવસ્થામાં પ્રચલિત ખેતીપ્રથા બદલવાનું કે તે સિવાય પછી વધતી વસતિને દરેક વ્યક્તિના આર્થિક અને સામાજિક જીવનધોરણ અંગેના નિર્ણય ખોરાક પૂરો પાડવાનું શક્ય બને નહીં. બજારતંત્રના નિયમને આધારે થાય છે, એ નિયમ મુજબ થતાં ૧૭૬) (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉત્પાદન અને એના વિતરણ વડે થાય છે. આ નિર્ણયમાં કોઈ ભૌતિકવાદી નિરૂપણ દ્વારા ફલિત થતા નિયિતિવાદ તાર્કિક સિદ્ધાંતનો ન્યાય કે નીતિની ગણતરી થતી નથી. બજાર કરે તે ન્યાય, આ હતો. પ્રેમ, કરુણા, દાન જેવી ભાવનાઓને ‘બૂઝર્વ મોરાલિટી' એનો સિદ્ધાંત છે. ની મનોદશા ગણીને દબાવી દેવામાં આવી હતી. સામ્યવાદની મૂડીવાદ તેના આરંભકાળે એક નિષ્ફર અવસ્થામાંથી પસાર ફિલસૂફીમાં આ વલણ અનૈતિક હતું. તેને લીધે જ તેમાં સ્ટાલિનવાદ, થઈ રહ્યો હતો. એ સમયે તેમાં શ્રમિકો તરફ અત્યાચાર કરવામાં જોરજુલમ, ગૂંગળામણ, વ્યક્તિ સ્વાતંત્રનો ઉચ્છેદ અને માનવીય ખૂબ અતિરેક થતો હતો. તેનું વર્ણન અટુ ધિસ લાસ્ટ આપે છે. ગૌરવના હ્રાસની પરિસ્થિતિ જેવી બાબતો પેદા થવા પામી અને સમય જતાં, કાળક્રમે જ મૂડીવાદને પોતાની બજારવ્યવસ્થાની વધવા પામી. માનવીય મૂલ્યોની આ સમૂળ અવહેલના હતી. જોકે ખામી અંગે સભાનતા આવી. ખાસ તો એથી વ્યાપક બનેલી સામ્યવાદને જમા પાસે સાક્ષરતા, આરોગ્ય, રોજગારી તથા ગરીબી પાયમાલી અને સર્વનાશનો ખ્યાલ આવ્યો. પોતાની એ ખરાબીને જેવી બાબતોમાં છેક કઠોરતાની હદે વણસેલી દશાની નાબૂદી જેવી સુધારી લેવાને સારુ તેણે કેટલાક પ્રયાસ કર્યા. જેમ કે, મજૂર કાયદા સારી બાબતો હોવા છતાં તેની આર્થિક અને રાજકીય નીતિઓમાં કર્યા અને કેટલાંક કલ્યાણલક્ષી પગલાં લીધાં. પણ જગતનાં રાષ્ટ્રોની માનવીય મૂલ્યો પ્રતિ જે અવહેલના રહી હતી તેને લીધે જ સામ્યવાદનું પ્રજાઓને ક્રૂરતાથી અકથ્ય યાતનાઓ આપ્યા પછી, એમના પર આખરે પતન થયું. સામ્રાજ્યો જમાવી લીધા પછી, ત્યાંની પ્રજાઓનાં ઘોર અમાનુષી રસ્કિન-ગાંધી વિચારધારામાં છેલ્લામાં છેલ્લા ને તરછોડાયેલા શોષણ કરી કરીને પોતાનાં સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધા પછી, વર્ગ દરિદ્રનારાયણ તરફ કર્તવ્યની સભાનતા છે. એ જ તેને અને તે ઉપરાંત પર્યાવરણને પણ લૂંટી લીધા પછી, આજે હવે, વિશ્વભરની પ્રજાઓનાં કલ્યાણ અને સંસ્કૃતિ માટે શાશ્વત પ્રસ્તુત આ મૂડીવાદી પશ્ચિમી જગત “માનવી મૂલ્યો સહિત વિકાસ' ની બનાવે છે. તેની સાથે અહિંસાના ગાંધીપ્રણીત ખ્યાલને જોડી દો. વાત કરે છે. આ ઉપરાંત અન્ય ખ્યાલો આપણે આગળ જોઈ ગયા તેમ સમયે અલ્પવિકસિત અર્થતંત્રો કે અગાઉના સામ્યવાદ નીચેનાં અર્થતંત્રો સમયે પરિસ્થિતિની તાકીદ મુજબ અને સંજો ગાધીન કરતાં મૂડીવાદી અર્થતંત્રોમાં ગરીબી ને પછાતપણું ઓછા પ્રમાણમાં (કૉન્ટટ્યુઅલ') છે. એ ખ્યાલોનું ટૅક્નૉલૉજીમાં નિરંતર આવતાં જોવા મળી જાય તો તેથી કંઈ તેમનાં મૂલ્યમાં કોઈ આમૂલ પરિવર્તન પરિવર્તનોનાં સંદર્ભમાં પુનઃ પુનઃ નવસંસ્કરણ. અર્થઘટન કરવાનું થયું છે. એમ જરા પણ પુરવાર થતું નથી. Devil take the શક્ય હોવું જોઈએ, જરૂરી પણ બનવું જોઈએ. hindmost નબળાં વંચિતો શયતાનને પનારે, એ જ હજુ પણ અહિંસા, ઉપભોગ – જરૂરિયાત પર મર્યાદા અને વિકાસથી તેમનાં મૂલ્યનું સ્વરૂપ દર્શાવે છે. થતા લાભમાં સામાજિક સહભાગિતા જેવા મૂલ્ય એ અર્ ધિસ કાર્લ માકર્સે મૂડીવાદ ઉપર તીવ્ર પ્રહાર કર્યો. સામ્યવાદના લાસ્ટની વિચારધારાનો પાયો છે. આ વિચારધારા વડે વહેલાં કે તેમના સમાનતાલક્ષી ધ્યેયનો પ્રભાવ પ્રબળ હતો. વિશ્વભરના મોડાં, કદાચ મોડાં મોડાં પણ માનવજાતિ અવશ્ય સમજશે કે બૌદ્ધિકો એથી આકર્ષાયા હતા. પણ આ વિચારસરણીનો આધાર ટેકનૉલૉજીમાં ગમે તેટલી પ્રગતિ થાય, તેમ છતાં અટુ ધિસ વંચિતો માટે સમભાવનો નહીં હતો. તેમનો આધાર તો ઇતિહાસના લાસ્ટનો કોઈ વિકલ્પ નથી. ]]] કુશળ માળી એક વાર ગાંધીજીને મેં પ્રશ્ન પૂછ્યો : “આપ અમ સહસાધકોના સાથી જ નહિ, માર્ગદર્શક પણ છો. અમારા દોષ આપ સહન કેમ કરો છો? અમને તે બતાવતા કેમ નથી?'' ત્યારે એમણે કહ્યું કે, “હું એક કુશળ માળી છું. માળી શું કરે છે? એ એક છોડ વાવે એટલે અને ખાતરપાણી આપે. હવે, એ છોડની આસપાસ ઘાસ પણ ઊગે છે. એ ઘાસને પણ પેલું ખાતર પાણી મળે છે. છોડની દૃષ્ટિએ ઘાસ અનિષ્ટ છે. છતાંય માળી એને તરત ઉખેડી નથી નાખતો. એને ખબર હોય છે કે, ઘાસ ઉખેડવા જઈશ તો પેલો છોડ પણ કદાચ ઉખડી જશે. તેથી એ ધીરજ રાખે છે. પછી કાળાંતરે જ્યારે એને ખાતરી થાય છે કે હવે છોડનાં મૂળિયાં મજબૂત થયાં છે, ત્યારે જ એ કુશળતાપૂર્વક પેલું ઘાસ ઉખેડી નાખે છે.'' ગાંધીજીની આ વાત સાંભળીને તે જ ક્ષણથી હું પોતાના આચારવિચારમાં ગાંધીજીને ન ગમતા કયા ક્યા દોષો છે તે શોધવાના પ્રયત્નો કરવા લાગ્યો દોષો શોધવા અઘરા ન હતા. પરંતુ નજરે ચડેલા દોષોને ફેંકી દેવા એ કેટલું અઘરું છે, એની તે દિવસથી મને ખબર પડવા લાગી. ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન :ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૭૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ એક રૂડું કામ મનુભાઈ પંચોળી – 'દર્શક' ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર નવલકથા, નવલિકા, નિબંધ, ઈતિહાસ લેખન કર્યું છે. ‘ઝેર તો પીધાં જાણી જાણી' નામક પ્રસિદ્ધ નવલકથાના સર્જક) ગાંધીજીએ જ્યારે પોતાની આત્મકથામાં રસ્કિનને પોતાના પર પ્રભાવી ત્રણ મહાપુરુષોમાંના એક તરીકે ગણાવ્યા અને તેના શકવર્તી પુસ્તક અન્ટુ ધિસ લાસ્ટના વાચને કેમ એમનું જીવનપરિવર્તન કર્યું એ વર્ણવ્યું, ત્યારે જ આ દેશના લોકોનું ધ્યાન રસ્કિન તરફ ખેંચાયું હતું. જોકે ઇંગ્લેન્ડમાં અને કંઈક અંશે યુરોપમાં રસ્કિન એ તે કાળની યુગચેતના છે, તેમ કહેનારા લોકો હતા જ. ઈંગ્લેન્ડની લેબર પાર્ટી જ્યારે પહેલી વાર પાર્લમેન્ટમાં મજબૂત લઘુમતી તરીકે પ્રવેશી ત્યારે તેના સભ્યોને પુછાયેલું કે તેઓ સમાજવાદ તરફ કેમ આકર્ષાયા? ત્યારે ત્રણ ચતુર્થાંશ સભ્યોએ ઉત્તર આપેલો કે ‘‘અન્ટુ ધિસ લાસ્ટ પુસ્તક વાંચીને.’’ ‘‘પુસ્તકો લખ્યું કે વાંચ્યું શું વળે? દુનિયા તો કાં બળથી ચાલે, કા છળથી ચાલે અને કા ધનથી. ચોપડીથી? જવા દો વાત!'' એમ કહેનારા હતા અને છે. પણ, ચોપડીએ ચોપડીએ ફેર છે, એક લાખ દેતાંયે ન મળે ને બીજી ત્રાંબિયાના તેર લેખે મળે. ન જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં અન્ટુ ધિસ લાસ્ટ અક્ષયપાત્ર છે. આજની બધી લેબર પાર્ટીઓ અને બધે સ્વીકૃત થયેલ કલ્યાણ રાજ્યના પાયામાં આ નાનકડી પુસ્તિકા છે. ચપટી દારૂ જેમ મોટા આલીશાન કિલ્લાને ઉડાડી મૂકે તેમ આ પુસ્તિકાએ દરેક પોતાને માટે અને રહી ગયો તે મૂવો' તે સૂત્રને પોતાનો પાયો માનનાર અર્થશાસ્ત્રની ઈમારત એવી તોડી પાડી કે હવે એવી વાત કરવાની હિંમત કોઈ અર્થશાસ્ત્રી કરી શકતો નથી. મજૂરોને પૂરતું વેતન આપવું જ જોઈએ, તેની માંદગીમાં સંભાળ લેવી જ જોઈએ, તેને વૃદ્ધાવસ્થામાં નિભાવનાર વીમા યોજના હોવી જ જોઈએ, તે ખરી રીતે ધન-ઉત્પાદનમાં ભાગીદાર જ ગણાય. તેની બેકારી માટે કારખાનેદાર જવાબદાર છે જ, બાળમજૂરી તો ન જ હોઈ શકે, ‘‘ફાવે તેના ભલ્લા’’ તેવું તો હવે સ્વપ્નમાં પણ કોઈ મૂડીદાર કે કોઈ અર્થશાસ્ત્રી બોલી શકતા નથી, તે રસ્કિનના પ્રતાપે. આ નાનકડા ગ્રંથમાં આ બધી વાતો અકાટ્ય દલીલોથી અને તેજસ્વી ભાષામાં કહેવાઈ છે, ઉપાયો પણ સૂચવાયા છે. તે વખતે અર્થશાસ્ત્રીઓ વગર સંકોચે કહેતા કે નીતિને અને અમને શાનો સંબંધ? અમારું કામ તો સંપત્તિ વધારવાનું. રસ્કિન તેમને પડકાર્યા. ‘સંપત્તિ વધારો એટલે શું? અને તે કોને ભોગે? કેવી રીતે? અરે, ખુદ 'સંપત્તિ એટલે શું?” તેણે નિર્ભીક રીતે પુછ્યું કે ‘“હવેલી આગમાં બળી જાય તેથી કોલસા સસ્તા થાય જ, સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૭૮ એટલે શું હવેલી બાળવાનો કાર્યક્રમ લઈ શકાય? કે કોઈ લે તો તે વાજબી ગણાય? કે ધરતીકંપ થયા પછી ઇંટો સસ્તી થઈ જાય, એટલે શું ધરતીકંપ થયો તે ઠીક થયું ! ચાલો ધરતીકંપ થાય તેવી પ્રાર્થના કરીએ, એવું કરાય? રસ્કિને કહ્યું કે, “તમારી વ્યવસ્થા ધનોત્પાદન કરે છે, માલ સસ્તો કરે છે, પણ હજારો ઘરોને ઉજ્જડ કરે છે, મજૂરોનાં જીવન ભસ્મીભૂત થાય છે તેનું શું? એ ધરતીકંપ કે આગ નથી? અને સસ્તું એટલે શું?’’ એવો પાયાનો પ્રશ્ન ચોગાનમાં મૂક્યો. રસ્કિને કહ્યું કે મારા ખિસ્સામાંની ગીની’ની કિંમત સામેનાના ખિસ્સામાં ગીની નથી તે કારણે છે. સામાવાળાના ખિસ્સામાં – બધાના ખિસ્સામાં ગીની મૂક્યા પછી જે સસ્તું થાય તે સાચું સસ્તું. બીજાના અભાવ, બીજાની શંકતા, બીજાની ગરજ પર જે સંપત્તિનું ઉત્પાદન થાય છે તે સંપત્તિ નથી પણ વિપત્તિ છે. અને કેવો અવિસ્મરણીય દાખલો આપ્યો! કૅલિફોર્નિયા પાસે જહાજ તૂટતાં જે સૈનિકોના ગજવામાં સોનું હતું તે વહેલા તળિયે ગયા, એમ કહી રસ્કિન વીંધી નાખનારો પ્રશ્ન પૂછે છે, ‘“એ ડૂબતા હતા ત્યારે સોનું તેમના કબજામાં હતું કે તેઓ સોનાના કબજામાં હતા?’’ અને છેવટે ફોડ પાડીને સમડાવ્યું કે, “સંપત્તિ જેવી કોઈ સાર્વભૌમ સ્વાયત્ત વસ્તુ જ નથી, જીવન જ સંપત્તિ છે.'' જીવનનો નાશ કરે તેને સંપત્તિ કહેવી તે વાણીનો દુર્વ્યવાર છે. તે વખતે ચર્ચાતા બજાર કિંમત, મૂળ કિંમત, વાજબી કિંમત જેવા પ્રશ્નો ચર્ચા પ્રતિપાદિત કર્યું, ''તે જ વાજબી કિંમત છે જેમાં બંને પક્ષો સરખી રીતે શ્રમમૂલ્યની લેવડદેવડ કરે છે, બાકી તો કાયદેસર લૂંટ છે, અને તમે ગમે તેવા શણગારેલા શબ્દોમાં સજાવો, પણ લૂંટ તે લૂંટ જ છે.'' આજે પિશ્ચમના આગળ વધેલા દેશો આવું સમાન શ્રમમૂલ્ય આપ્યા વિના પછાત દેશોમાંથી કાટો અધપાકો માલ સસ્તામાં લઈ જાય છે તેની સામેની પછાત દેશોની ફરિયાદનો મૂળ સમર્થક રસ્કિન છે. આજનું અર્થશાસ્ત્ર કામ પરના કે બેકારને કામ ન મળે ત્યાં સુધી ખરીદશક્તિ આપવી જોઈએ તો જ મંદી અટકે અને મંદી આવી હોય તો જલદી ટળી જાય તેમ માને છે. તે પણ મૂળમાં રસ્કિનના અદલાબદલામાં માગ અને જથ્થાના મોટા પાયા પર નહીં પણ સમાન શ્રમમૂલ્યનો સ્વીકાર થાય તે જ સિદ્ધાંત, સમયની પરિભાષામાં છે. ઘણી વાર હું શ્રોતાઓને કહેતો કે આજની ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક Page #179 -------------------------------------------------------------------------- ________________ હરીફાઈ ગાંધીવાદ અને સામ્યવાદ વચ્ચે નથી પણ રસ્કિન અને તેમણે બૅરિસ્ટરી છોડી દીધા અને દીન-દરિદ્રનારાયણ માટે બેરિસ્ટરી માર્ક્સવાદ વચ્ચે છે. રશિયાના વિલીનીકરણે રસ્કિન સાચો છે તેમ છેલ્લી ઘડી સુધી કરી. ગળાબૂડ કામમાં ડૂબેલા એ ડોસાએ અ બતાવ્યું. ધિસ લાસ્ટનો સાર-સંક્ષેપ બધા માટે અપરંપાર જંજાળ વચ્ચે કર્યો. રસ્કિન અર્થશાસ્ત્રી નથી તે વાત સાચી છે, પણ તે અર્થશાસ્ત્રને તે જ એ ગ્રંથનું માહાલ્ય બતાવે છે. પણ આખરે એ સાર-સંક્ષેપ પણ સાચા પરિપ્રેક્ષ્યમાં જોનારો મૂળગામી વિચારક છે, અને તે કે સરલીકરણ છે, અક્ષરશઃ અનુવાદ નથી. પરિપ્રેક્ષ્ય એટલે “સંપત્તિ છે જ નહીં, ‘જીવન' છે, તે સિદ્ધાંત છે. રસ્કિનની ભાષાનું ઓજસ ઉકળાટ તેમાં સહેજે પૂરું ન ઊતરે. જીવન સાચવીને, સુધારીને, આગળ લઈને, વિસ્તારીને સંપત્તિનું મૂળનો પ્રવાહ પણ ઓછો અનુભવાય. ઉત્પાદન કરવાનું છે, એ દઢ ઘોષણા છે. ભાઈ ચિત્તરંજને અક્ષરશ: અનુવાદ કરીને એક મોટી ખોટ ગીતામાં શ્રી કૃષ્ણ વિવિધ વિદ્યાઓની ઉપાસના કરનારને પૂરી છે. આ મહાન કલાવિવેચક અને સાહિત્યસ્વામીનો સફળ રાજવિદ્યા રાજગૃહ્યયોગમાં કહ્યું જ છે કે બધી વિદ્યાઓ દાસીઓ અનુવાદ કરવો એ ખાંડાના ખેલ છે. છે અને અધ્યાત્મવિદ્યા, એટલે માનવચેતનાને સંકોરનારી વિદ્યા તે છતાં તેને ઉતારવાનો પ્રયત્ન ભારે પ્રશસ્ય છે. આ દુર્ઘટ કામ રાણી છે, તેની બધાએ આજ્ઞા માનવાની છે. ઝીણવટથી કરવા માટે ભાઈ ચિત્તરંજનને ધન્યવાદ. વિદ્યાધન રસ્કિને આ સિદ્ધાંતને વર્તમાન પરિભાષામાં અર્થોત્પાદન પ્રોફેસર દાંતવાલાની તેમને પ્રસ્તાવના મળી તે જ બતાવે છે કે માટે પ્રતિપાદિત કર્યો છે. અને એ જ સિદ્ધાંત આજે ટૅક્નૉલૉજી , તેમણે એ કામ સારી રીતે કર્યું છે. જિનેટિક ટૅક્નૉલૉજી, સંશોધન-વિશ્વવ્યાપી ગ્લોબલ સંસ્થાઓને લાગુ પડે છે. C/o. શ્રી રામચંદ્ર પંચોળી અટુ ધિસ લાસ્ટની ગાંધીજી પર એટલી મોટી અસર થઈ કે લોકવિદ્યાલય, આંબલા (જિ. ભાવનગર) એક પણ સુકૃત્ય કર્યું હોય તો... ગાંધીજીને હું તો ક્રાંતિકાર તરીકે જ ઓળખતો હતો. આશ્રમમાં જોડાયા પછી પહેલા આઠ દિવસ મેં એમની ઓછી ઊલટતપાસ નથી ચલાવી. પણ મેં જ્યારે જોયું કે જીવનનાં સઘળાં અંગોનો તેમણે પરિપૂર્ણ વિચાર કર્યો છે, ત્યારે મારું હૃદય, મારી બુદ્ધિ, મારી કાર્યશક્તિ મેં એમને ચરણે ધરી. તે પછી કોઈ દિવસ હું પસ્તાયો નથી. મારા જીવનમાં મેં એક પણ સુકૃત્ય કર્યું હોય, તો તે હું ગાંધીજીની સાથે ભળી જઈ શક્યો તે છે. "The moral influence of his personality and of his gospel and technique of nonviolence cannot be weighed in any anaterial scale. Now is its value limited to any perticular country or generation. It is his imperishable gift to humanity." -The Publication Division of India Government of India "Gandhiji faced boldly and squarely ygly realities of life and fought them by spiritual means." - ચીમનલાલ ચકુભાઈ શાહ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૭૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ Dynamism thriving till date - Mahatma Gandhi! Prachi Dhanvant Shah A Perennial "In a gentle way, you can shake the world" - An avowal once acclaimed by Mohandas Karamchand Gandhi. And he pursued his words, by shaking the world for good in his own gentle and peaceful manner! When you turn the page in history, the capitative era of Gandhi's movements and ovations would certainly not flee your glance. Not just his movements being a freedom fighter, but Gandhi's intense charisma being a great philosopher, thinker, pragmatists has indeed made him a legendary Mahatma, signifying a role model to many around the world. The word "Mahatma" is an entitle personified to someone who remains alive even after his physical demise. I would say he is a man of immortal ideas and not just his mortal cells. With his enduring perceptions and allure, he is yet alive in people's heart, memories and will thrive in souls to eternity. ૧૮૦ How uncertain would you be to acclaim that Mahatma Gandhi traveled miles and cruised all around the world when I would say I am certain he did so. He traveled across the world by reaching out to people's heart through his mesmerizing appeal, persona, and acumen, and so did he visit the USA. A soul that embarks impression even after it's physical absenteeism, a soul that is animate to perpetuity. The title Mahatma was first bequeathed by Shri Rabindranath Tagore in the 17th Century and would flourish to centuries and immensity. The term "Mahatma" interprets the fact as Maha- "Great" & Atma - "Soul" which irrefutably pertain to Mohandas Karamchand Gandhi. Mahatma Gandhi, besides just being cardinal thriving in our hearts and minds, it's aura is enthralled in the form of bounteous monuments all around the USA. The most captivating fact and memorial being Gandhi Shrine sustained in the midst of Lake Shrine - a self-realization fellowship located in California, USA. This captivating and enthralling architecture was founded by Paramahansa Yogananda. Gandhi Shrine was structured in honor of Mahatma Gandhi reflecting values of Gandhi philosophy and teachings. The allure of this shrine is it sheaths a portion of Gandhi's ashes captivated in a thousand-year-old stone from China namely sarcophagus. These ashes were sent by a journalist and publisher Dr. Nawle from Pune, India to Yogananda, પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ If this subjects to his mortal physical body, then the interpretation would be NO! Mahatma Gandhi never marched on the streets of USA physically but he marched and persuaded over many hearts and minds. His persona influenced many personals in the USA. Just to name a few, which you might be aware of, but not just as history reveals about the impact of Mahatma Gandhi on revolutionary Martin Luther King Jr and great American scientist Albert Einstein, but allow me to enlist few more. Dr.Holmes - who acknowledged Gandhi as 'Christ of Today', American Gandhi-Bernie Meyerwho was strongly inveigled by Gandhi's philosophy of peace and nonviolence and carried out many peace marches across the world. Dermot Butterly, who in 2008 dressed સત્ય-અહિંસા-અપરિગ્રહ like Gandhiji and marched across the USA with the motives of influencing Gandhi's inspirational persona around the USA. John Lennon a famous American musician who extolled his music swayed by Gandhiji's philosophy. The famous US Politician Bernie Sanders exclaimed once that Gandhi is a great inspiration to civil rights activities and not to forget former President of USA Barak Obama who is staunchly inspired by Gandhiji, and at the UN General Assembly in NY said, - "It's time to heed the words of Gandhi: 'Intolerance is itself a form of violence and an obstacle to the growth of a true democratic spirit." The list might go on and never end but the closure is to depict the substantiality of Gandhiji being thriving till date, Gandhiji an immortal Mahatma! Page #181 -------------------------------------------------------------------------- ________________ being first ever remainings thriving outside of India. furious with distress. But he had the courage to accept Although this factual but calamitous existence of his mistake. He had the will to confess and seek Mahatma Gandhi enthralls several controversies and forgiveness from his father rather than hide the fact criticism considering Hindu cremation rituals and and lie about it. His stern decision of confession was beliefs. This being said, this paradigm is just to not overtaken by freight. He was amidst with his actualize the enchanting charisma of Mahatma Gandhi. decision of confession and hence, finally when he Mahatma Gandhi, entitled as a politician, freedom informed his father about his misconduct, to his fighter, a spiritual person, and many more which we surprise his father did not utter a single word but was all know. But along with his spiritual being and deeply just distressed with agony. His father's pain and love engraved alluring principles, he discerned mystical for his son, reflecting through his tears simply charm and allurement. Mohandas was a young man convulsed Mohandas's heart and soul. Allow me to put with an appealing personality, although he wasn't gifted asn't gifted forth hi forth his own words quoted from his autobiography: with the so-called 'natural charisma'. Neither was he a “wrote it on a slip of paper and handed to him myself. born orator, but his slik and profound words expelled In this note, not only did I confess my guilt, but I asked straight from his heart embarked people's hearts, adequate punishment for it, and closed with a request leading to a mystical admiration. to him not to punish himself for my offence. Mohandas Karamchand Gandhi, as a schoolboy was trembling asl handed the confession to my at some point, also landed up doing mistakes. As his father. He was ill with fistula and was confined to bed. I biography reveals, under the unexpected dreadful sat beside him. company he indeed fell out conducting amiss acts He read it through, and pearl-drops trickled down which would have never been accepted by his family his cheek, wetting the paper. For a moment he closed culture and father. You might be aware, in his path of his eyes in thought and then tore up the note. He had life, when he was a young growing schoolboy, he did sat up to read it. He again lay down. I also cried. I could get distracted and got carried away by youthhood and see my father's agony. I still vividly remember the entire it's sternness. He misconducted himself by eating scene today. meat, smoking and even stealing. But his roots of Those pearl-drops of love cleansed my heart, and culture and upbringing were so deep seeded that his washed my sin away. Only he who has experienced conscious left him with a strong guilt. Every human is such love can know what it is. This was for me an object abounded to do mistakes in life and Gandhi was no lesson in Ahimsa. When such Ahimsa becomes alldifferent than a normal human being when he was embracing, it transforms everything it touches. There young. He was a common young boy being attracted is no limit to its power. by the lust of society just like any young boy would This sort of sublime forgiveness was not natural today. But then, at this point of time in life, if your to my father. I had thought that he would be angry, say upbringing and grooming are stern enough, your harsh words and strike his forehead. But he was so conscience would not allow you to do misguided or wonderfully peaceful, and this was due to my clean awry acts. Just as Mohandas being sunk with guilt went confession. A clean confession, combined with a and confessed about his inaccurate acts to his father. promise never to commit the sin again, when offered Mohandas's mother was a strong follower of Jain before one who has the right to receive it, is the purest principles and hence nurtured her son on the same type of repentance. I know that my confession made grounds. He indeed was afraid and disturbed, believing my father feel absolutely safe about me, and increased that hearing about his amiss acts his father would get his affection for me beyond measure." ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૮૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ Every word that Mohandas a young boy expelled love when you understand your beloved's soul truly here echo's his serene and tranquil soul. This episode and discern his perception. This reminds me of a quote of his life taught him the most imperative and influential my papa always use to cite to me," There are only two edification of his life. It is not always necessary that to requirements to enjoy a great relationship forever: One every erroneous action, the reaction has to be violent is to celebrate the similarities, and second is to respect or aggressive. His father's tears and agony, his father's the differences.." unconditional love and compassion for his son, Kasturba although being a strong woman of her touched his soul and heart such profoundly that he got own thoughts did cascade her soul for her life partner the accurate message of his life without being and played an integral portrayal of an ideal partner in expressed in words. It is true, that silence can be one Gandhiji's journey of life, starting from a young lawyer Gandhiii's iourney of life starting from of the best weapons of defense! to a revolutionary freedom fighter and father of the It was maybe this allure that Kasturba, the beloved nation. Despite being uneducated, she was an esteemed wife of Mahatma Gandhi contoured her soul independent woman and fought the battle of life in the and personal as per the persona of her husband face of adversity through rain or shine. I would say, if Mohandas Karamchand Gandhi. Just as every young Mahatma Gandhi is addressed as "father of the nation" and newly married couple, Mohandas and Kasturba and with love is entitled as Bapu (Father), there is no sailed its own waves of ups and downs. Being married dilemma to address Kasturba as "mother of the nation” at a very young age, enforced into child marriage, the and is certainly with affection is called as Ba (Mother)! tender age led to several challenges and dissensions. The dextrous, indigenous and serene identity of Although their commitment to each other was equally Mahatma Gandhi & kasturba leaves me with an stern and intense. A relationship that grew from " astounding and fascinating thought! This world and childhood, as friends, as companions, as admirers, society have its own dark and bright shades. Nothing and many nameless bonds. Kasturba's intense is perfect in one's life. A human nature is bounded to commitment towards her beloved compelled her to fall with mistakes and trip on his way when an obstacle stand by Mohandas under every circumstance. There ensues. But how wonderful it would be when you have were many disagreement and difference of opinion a hand to grab onto and get up with diligence along between Kasturba and Gandhiji, but their stern and with an affirm grit of yourself. Also, when your serene love and devotion towards each other never perception towards your religion and yourself are allowed them to swing away from their bond. And that staunch enough, when there is no vacillation about your is the charm of every relationship. "Some spice, some credences when you are decisive in reference to your sugar, add the taste to your taste buds!" Kasturba was actions with right faith, then you are promised to a thirteen-year-old young girl with her own identity to experience rainbows of happiness! Love can conquer herself, a girl with her own thoughts and visionary. Being your fears, and a heart filled with love can see beauty such, she did have her own strong point of opinions in others, Love can change everything! but she gradually accepted what were Gandhiji's philosophy and principles of life. I am sure this was "The day Power of Love over rules the love of not enforced on to her, but she accepted it profoundly Power, the world will know Peace". with her own desire. And this is what we call is love in . Mahatma Gandhi a relationship when another person's happiness 000 becomes more important to you than your own 49, wood ave, Edison, N.J. 08820. U.S.A. happiness and eventually, your beloved's happiness prachishah0809@gmail.com becomes your wish and desires. This is what is called +1-9175825643 ૧૮૨ ) H -sëll-Hyule પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની વંa વૃક્ષ લહમીદાસ (૧૮૬૦-૧૯૪૦) મોહનદાસ (૧૮૬૯-૧૯૪૮) કસ્તુરબા (૧૮૬૯-૧૯૪૪) કરમચંદ (૧૮૨૨-૧૮૮૫) પુતળીબાઈ (૧૮૩૯-૧૮૯૧) રળિયાતબેન (૧૮૬૨-૧૯૬૦) કરસનદાસ (૧૮૬૬-૧૯૧૩) હરિલાલ (૧૮૮૮-૧૯૪૮) ગુલાબ રામીબેન કાંતિલા ગોપાલકિશન/ વરજી સરસ્વતી તારા આ રામચંદ્ર તારા ૨૦ ત્રકાલ રસિકલાલ છે, લાલ મનુબેન, દેવદાસ (૧૯૦૦-૧૯૬૪) લક્ષ્મી મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯-૧૯૪૮) કસ્તુરબા (૧૮૬૯-૧૯૪૪) મણિલાલ (૧૮૯૨-૧૯૫૬) સુશીલા જ હરિસિંહ અe સીતા શશિકાંત જહુ શિવકિમી કહાનદાસ સુનંદા ઈલા ગજાનન એવા રામદાસ (૧૮૯૧-૧૯૬૯) નિર્મળ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૮૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી જીવન અને કાર્ય : સાલવારી ૧૮૬૪ ૨જી ઓક્ટો. પોરબંદરમાં જન્મ ૧૯૦૧-૨ નેશનલ કોંગ્રેસની બેઠકમાં હાજરી, ૧૮૭૪-૮૦ પ્રાથમિક શિક્ષણ, રાજકોટ કલકત્તામાં, મુંબઈમાં લો ઓક્સિ ખોલી, ૧૮૮૨ કસ્તૂરબા સાથે લગ્ન પરંતુ સફળ પ્રેક્ટીસ વિકસાવવામાં ૧૮૮૫ પિતા કરમચંદજીનું મૃત્યુ, ૬૩ વર્ષે નિષ્ફળ ૧૮૮૮ જૂન પહેલા પુત્રનો જન્મ, હરિલાલ ૧૯૦૨ ભારતીય સમુદાયની વિનંતીથી પુનઃ ૧૮૮૮ સપ્ટે. ઉચ્ચ અભ્યાસ અર્થે ગાંધીજીનું લંડન દ.આફ્રિકા કુટુંબ વિના પ્રયાણ પ્રયાણ ૧૯૦૩, ફેબ્રુ. જહોનિસબર્ગમાં લો ઓફિસ ખોલી ૧૮૮૮ ઓક્ટો. સાઉથમ્પટન, ઈગ્લેંડ પહોંચ્યા ૧૯૦૩, જૂન ઈન્ડિયન ઓપિનિયનનો પ્રથમ અંક ૧૮૮૮, ૬ નવે. ઈનર ટેમ્પલ લંડનમાં ગાંધીજીનો પ્રવેશ પ્રગટ કર્યો ૧૮૯૦ જૂન ગાંધીએ લંડન મેટ્રીક્યુલેશન ઉત્તીર્ણ કરી ૧૯૦૪, ઓક્ટો. જહોન રસિકનને ‘અન ટુ ધીસ લાસ્ટ'નું ૧૮૯૦, ૯ સપ્ટે. લંડનના શાકાહારી મંડળમાં કારોબારી વાંચન સભ્ય થયા ૧૯૦૪, ડિસે. ફોનિક્સ આશ્રમની સ્થાપના ૧૮૯૧, ૧૦ જૂન બારમાં બોલાવાયા ૧૯૦૬, જુલાઈ બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા લીધી ૧૮૯૧, ૧૨ જૂન ભારત માટે પ્રયાણ, મુંબઈ ઉતરતાં (૩૭ વર્ષ) માતાના મૃત્યુના ખબર ૧૯૦૬, ૧૧ સપ્ટે. એશિયાટિક રજિ. બીલ (કાળા ૧૮૯૨, ૧૪ મે કાઠિયાવાડમાં પ્રેક્ટીસ કરવાની મંજૂરી કાયદા)નો વિરોધ કરવા જ્યોનિસબર્ગ પણ સફળતા નહીં ખાતે એમ્પાયર થિયેટર ખાતે સત્યાગ્રહનો ૧૮૯૨, ૨૮ ઓક્ટો. બીજા પુત્ર મણિલાલનો જન્મ આરંભ ૧૮૯૩, એપ્રિલ દાદા અબ્દુલ્લાના કાનૂની સલાહકાર ૧૯૦૬, ૧ ઓક્ટો. ભારતીય લોકોનો કેસ કોલોનીય સેકે. થવા દક્ષિણ આફ્રિકા માટે પ્રયાણ પાસે રજૂ કરવા લંડન ૧૮૯૩, ૨૬ મે કોર્ટમાં પાઘડી ઉતારવાનો ઈન્કાર, ૧૯૦૮, ૧૦ જાન્યુ. દ.આફ્રિકામાં બે માસની જેલ, પણ કોર્ટમાંથી જતા રહ્યા ૩૧ મી જાન્યુ. એ મુક્તિ ૧૮૯૩, ૭ જૂન પિટર માર્કત્સબર્ગ સ્ટેશને ફર્સ્ટક્લાસ ૧૯૦૮, ૩૦ જાન્યુ. સ્વૈચ્છિક રજિ. માટે જન.મસ સાથે ડબ્બામાંથી ફેંકી દેવાયા કરાર કર્યા ૧૮૯૩ ટૉલસ્ટોયનું કિડ્ઝન ઓફ ગોડ ઈઝ ૧૯૦૮, ૧૦ ફેબુ. મીર આલમ અને અન્યો દ્વારા ઘાયલ વિધીન યૂ- નું વાચન ૧૯૦૮, ૧૬ ઓગ. જહોનિસબર્ગમાં ઉપર્યુક્ત પ્રમાણપત્રોની ૧૮૯૩, ૧૨ ઓગ. દ.આફ્રિકામાં નેશનલ ઈડિયન કોંગ્રેસની હોળી કરી સ્થાપના ૧૯૦૮, ૧૪ ઓક્ટો. વોક્સટર્ટમાં ધરપકડ, ત્રણ માસની ૧૮૯૬, જૂન ભારત આગમન, દ.આફ્રિકાના કેદ, ૧૨ ડિસે. મુક્ત ભારતીયોના પ્રતિનિધિ તરીકે સભા ૧૯૦૯, ૨૫ ફેબુ. ફરી એ જ જગ્યાએ કેદ ત્રણ માસની સંબોધન કેદ, ૨૪ મેએ મુક્ત ૧૮૯૬, નવે. કુટુંબ સાથે દક્ષિણ આફ્રિકા ગયા ૧૯૦૯, ૨૩ જૂન કેપ ટાઉન, દ.આફ્રિકાથી ઈગ્લેંડ પ્રયાણ ૧૮૯૬, ડિસે. દ.આફ્રિકાના ડરબનમાં પહોંચ્યા ૧૯૦૯, ૨૪ ઓક્ટો. જેમાં વીર સાવરકર પણ હાજર હતા ૧૮૯૭, મે ત્રીજા પુત્ર રામદાસનો જન્મ એ દશેરા ઉત્સવમાં સામેલ ૧૮૯૯, ૧૧ ઓક્ટો. બોઅર યુદ્ધ વખતે ઈન્ડિયન એમ્બુલન્સ ૧૯૦૯, ૧૩-૨૨ નવે. લંડનથી દ.આફ્રિકા પ્રયાણ, તૂતક ઉપર કોર્પોની સ્થાપના ‘હિંદ સ્વરાજ'નું લેખન કર્યું, ‘લેટ્સ ટુ ૧૯૦૦, મે ચોથા પુત્ર દેવદાસના જન્મ વખતે હિંદુ' એ ટોલસ્ટોયની પુસ્તિકાનો કસ્તૂરબાને સહાય અનુવાદ ૧૯૦૧,ઓક્ટો. ભારત આવવા દ.આફ્રિકા છોડ્યું. ૧૯૧૦, જૂન હર્મન કેલેનબેક સાથે ટોલસ્ટોય ફાર્મની (૧૮૪) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧, ૧૫ મે ૧૯૧૨, ૨૨ ઓક્ટો. ૧૯૧૩, ૨૨-૨૩ સપ્ટે. ૧૯૧૩, ૧૧ નવે. ૧૯૧૪, ૧૩ જાન્યુ. ૧૯૧૪, ૧૮ જુલાઈ ૧૯૧૪, ૧૯ ડિસે ૧૯૧૫, ૯ જાન્યુ ૧૯૧૫, ૧૭ ફેબ્રુ. ૧૯૧૫, ૨૦ ૨ ૧૯૧૫, ૨૬ ન ૧૯૧૫, ૧૧ સપ્ટે. ૧૯૧૬, ૬ ફેબ્રુ. ૧૯૧૬, ૨૬ ડિસે. ૧૯૧૭, ૧૦ એપ્રિલ ૧૯૧૭, એપ્રિલ ૧૯૧૭, ૪ન ૧૯૧૭, ૭ નવે. ૧૯૧૮, ૧૫ માર્ચ ૧૯૧૮, ૧૮ માર્ચ ૧૯૧૮, ૨૨ માર્ચ ૧૯૧૯, ૨૪ ફેબ્રુ. ૧૯૧૯, ૧૩ ૧૯૧૯, ૭ સપ્ટે. ૧૯૧૯, ૮ ઓક્ટો. ઑક્ટોબર- ૨૦૧૮ સ્થાપના, દૂધનો ત્યાગ હિરલાલ સાથે મતભેદ કેપટાઉન ખાતે ગોખલેનું આગમન, એ પ્રવાસમાં ગાંધીનો સાથ કસ્તુરબાને સખત કેદની સજા નવ માસની કેદ, તેની પોલાક અને હર્માન કેલેનબાક સાથે ૧૯૨૦, ૧ ઓગ. ૧૯૨૧, ૩૧ જુલાઈ ૧૯૨૧, ૨૨ સપ્ટે. ૧૯૨૧, ૧૭ નવે. જ. સ્મટસ સાથે સંતલસ, સત્યાગ્રહ ૧૯૨૧, ૨૪ ડિસે. પડતો મૂકાયો સા. આફ્રિકા છોડી ઈંગ્લેંડ પ્રવાસ લંડનથી ભારત તરફ પ્રયાણ મુંબઈ આગમન બંગાળમાં ટાગોરના શાંતિનિકેતનની ૧૯૨૨, ૨૧ માર્ચ મુલાકાતે ૧૯૨૩, ૨૬ નવે. કોચરલ આશ્રમ, અમદાવાદની અંદર સ્થાપના કેસરે હિન્દ નામનો એવોર્ડ મળ્યો સત્યાગ્રહ આશ્રમમાં પ્રથમ હરિજન પરિવારનો પ્રવેશ બનારસ હિંદુ યનિ.ના ઉદ્ઘાટનમાં લોર્ડ હાર્ડિન્જ, એની બેસન્ટ લખનૌ ઈ.નેશ. કોંગ્રેસમાં હાજરી, નેહરુ સાથે પ્રથમ મુલાકાત ગળીના ખેડૂતોની સ્થિતિ જાણયા બિાર - પટણામાં ચંપાચમાં ગણી સત્યાગ્રહ કર્યો અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના મહાદેવ દેસાઈ રહસ્યમંત્રી તરીકે તું પ્રવા અમદાવાદમાં મિલ માલિકો - મજૂર વચ્ચેનો વિવાદ ઉકેલવા ઉપવાસ ત્રણ દિવસમાં સમાધાન થતાં ઉપવાસ છોડ્યા નિડયાદમાં પ∞ ખેડૂતોને જમીન ૧૯૨૨, ૨૯ જાન્યુ. ૧૯૨૨, ૪ ફેબ્રુ. ૧૯૨૨, ૨૦ માર્ચ ૧૯૨૪, ૧૨ જાન્યુ. ૧૯૨૪, ૧૭ સપ્ટે ૧૯૨૫ ૧૯૨૧, ૭ નવે. ૧૯૨૫, ૩ ડિસે. ૧૯૨૯, ૩ ફેબ્રુ. ૧૯૨૮, ડિસે. ૧૯૨૯, ૩૧ ઓક્ટો. ૧૯૨૯, ૨૭-૩૧ ડિસે. લાહોર ખાતેના કોંગ્રેસ અધિ. પૂર્ણ સ્વરાજની માંગણી ભારત સ્વાતંત્ર્યની ચોપા દાંડીકૂચ દાંડીના દરિયાકિનારે મીઠાનો કાનૂન તોડ્યો ૧૯૩૦, ૨૬ જાન્યુ ૧૯૩૦, ૧૨ માર્ચ ૧૯૩૦, ૬ એપ્રિલ કૈસરહિંદ એવોર્ડ પરત કર્યો, અસહકાર આંદોલનનો આરંભ મુંબઈમાં વિદેશી કાપડની હોળીમાં પ્રમુખપદ સાદાઈ માટે ખાદી ધારણ કરી કોંચી દંગલો સામે મુંબઈમાં પાંચ દિવસના ઉપવાસ સવિનય કાનૂનભંગ બારડોલી સત્યાગ્રહ ચૌરીચૌરામાં કેંગલો યંગ ઈન્ડિયા'માં પ્રગટ થયેલા સાબરમતીમાં કૈદ પૂનાની યરવડા જેલમાં સ્થળાંતર દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ એ જેલમાં લખ્યો એપેન્ડીક્સ ઓપરેશન થયું દિલ્હીમાં કોમી સંવાદ માટે ૨૧ દિવસ ઉપવાસ કાનપુર ખાતે કોંગ્રેસ સેશનમાં એક વર્ષનો રાજકીય સંન્યાસ મેડેલીન સ્લેડ મીરાબેન આશ્રમમાં જોડાયા યંગ ઈન્ડિયામાં સત્યના પ્રયોગોનાં પ્રકરણોનો આરંભ સાયમન કમિશનનો બોયકોટ કલકત્તાના કોંગ્રેસ અધિવેશનમાં એક વર્ષમાં સ્વતંત્રતાની માંગ લંડન ખાતે રાઉન્ડ ટેબલ કોન્ફ.ની લોર્ડ ઈરવીનની જાહેરાત કરે ન ભરવા સલાહ ૧૯૩૮, ૫ મે રોલેટ એક્ટ સામે સત્યાગ્રહ એપ્રિલ જલિયાવાલા બાગની દુર્ઘટનાથી ૧૯૩૧, ૫ માર્ચ અમદાવાદમાં ત્રણ ઉપવાસ ‘નવાવન'નો પ્રથમ અંક પ્રગટ ‘યંગ ઈન્ડિયા’નો પ્રથમ અંક પ્રગટ ૧૯૩૧, ૭ સપ્ટે. પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક ધરપકડ અને યરવડા જેલ, ૨૬ જાન્યુઆરી, ૩૧માં મુક્તિ આપી ગાંધી-હવન કરાર થયા. સવિનય કાનુનભંગ સમાપ્ત બીજી ગોળમેજી પરિષદ, કિંગ્સ્ટી હૉલ, અનેકો યુનિવર્સિટી મુલાકાત સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૮૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૧, ૫ નવે. ૧૯૩૧, ૬ ડિસે. ૧૯૩૧, ૧૪ ડિસે. ૧૯૩૨, ૧ જાન્યુ. ૧૯૩૨, ૪ જાન્યુ. ૧૯૩૨, ૧૮ ઓગષ્ટ ૧૯૩૨, ૨૦ સપ્ટે. ૧૯૩૨, ૨૬ સપ્ટે ૧૯૩૩, ૮ મે ૧૯૩૩, ૧૬ ન ૧૯૩૩, ૧ ઓગ. ૧૯૩૩, ૭ નવે. ૧૯૩૩ ૧૯૩૪, ૨૫ જૂન ૧૯૩૪, ૧૭ સપ્ટે. ૧૯૩૫, ડિસે. ૧૯૩૬, ૧ ૧૯૩૬, નવે. ૧૯૩૯, ૨ ફેબ્રુ. ૧૯૩૯, ૩ માર્ચ ૧૯૩૯, ૨૩ જુલાઈ ૧૯૪૦, ૧૧ ઓક્ટો. ૧૯૪૨ ૧૯૪૨, ૧૫ જાન્યુ. ૧૯૪૨, ૮ ઓગષ્ટ ૧૮૬ બીજી ગોળમેજી પરિષદ, બકિંગહામ ૧૯૪૬, ૯ ઓગષ્ટ પેલેસમાં સ્વિત્ઝરલેંડમાં રોમાં રોલાની મુલાકાત ૧૯૪૨, ૧૫ ઓગષ્ટ ૧૨ ડિસે. રોગ ખાતે મુસોલીનની મુલાકાત, ઈટાલીની મુલાકાત સવિનય અસહારનો કોંગ્રેસ કમિટી દ્વારા સ્વીકાર ૧૯૪૩, ૧૦ ફેબ્રુ. ૧૯:૪૪, ૨૨ ફેબ્રુ. મુંબઈમાં ધરપકડ, યરવડામાં કેદ, સરદાર પણ કેદ રામસે મેકડોનાલ્ડને કમ્યૂનલ એવોર્ડ સામે આમરણાંત ઉપવાસ અસ્પૃશ્યો માટે અલગ મતક્ષેત્ર સામે આમરણાંત ઉપવાસ પુના કરાર સ્વીકાર પછી ટાગોરની હાજરીમાં ઉપવાસ છોડ્યા સ્વશુદ્ધિ માટે જેલમાં ઉપવાસ નાના પુત્ર દેવદાસનું લક્ષ્મી રાજગોપાલાચારી સાથે લગ્ન યરવડામાં એક વર્ષની જેલ, ઉપવાસનો આરંભ, અસ્પૃશ્યતા સામે રાષ્ટ્રીય સ્તરે હરિજન યાત્રાની જાહેરાત બે વર્ષમાં છ વખત કસ્તુરબાને કેદ પુનામાં ગાંધીની કાર પર હિંદુ દ્વારા બોમ્બ ફેંકાયો કોંગ્રેસમાંથી નિવૃત્તિ વર્ષા ખાતે કુટુંબનિયોજન તજજ્ઞ માર્ગારેટ મેરે લીધેલી મુલાકાત મોટા પુત્ર હરિલાલનો ધર્મ સ્વીકાર રિજનો માટે ત્રાવણકોર મંદિરનો પ્રવેશ ખુલ્લો થયો કસ્તૂરબાની રાજકોટમાં ધરપકડ વચનભંગ થતાં રાજકોટમાં ઉપવાસની જાહેરાત, મૌરીસ ગ્વાયર સંવાદ હિટલરને પત્ર લખ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ વિશે મત આપવા સામેના પ્રતિબંધ કાનૂનભંગ નવી દિલ્હીમાં સર સ્ટેફોર્ડ ક્રીપ્સને મળ્યા. પોતાના વારસદાર તરીકે જ. નહેરુની સેવાગ્રામ ખાતે જાહેરાત 'હિંદ છોડો' ચળવળનો ઠરાવ, કરેંગે યા મરેંગે' સૂત્રની ઘોષણા સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯૪૫, ૧૪ જૂન ૧૯૪૫, ૧૫ જૂન ૧૯૪૬, ૨૩ માર્ચ ૧૯૪૬, ૨૫ જૂન કરાવતો સ્વીકાર ૧૯૪૬, ૪ જુલાઈ નિયુક્તિ કરી ૧૯૪૬, ઓગષ્ટ ૧૯૪૬, ૨ સપ્ટે. ૧૯૪૬, ૧૦ ઓક્ટો. ૧૯૪૬, ૧૫ ઓક્યું ૧૯૪૬, ૬ નવે. ૧૯૪૭, ૨ જૂન ૧૯૪૭, ૧૩ ઓગષ્ટ ૧૯૪૭, ૧ સપ્ટે. ૧૯૪૭, ૯ સપ્ટે. ૧૯૪૮, ૧૨ જાન્યુ. ૧૯૪૮, ૨૦ જાન્યુ . ૧૯૪૮, ૩૦ જાન્યુ. ૧૯૪૮, ૩૧ જાન્યુ. મુંબઈમાં કસ્તૂરબા સાથે ધરપકડ, આગાખાન મહેલમાં કેદ મહાદેવ દેસાઈનું અવસાન, ત્યાં જ સમાધિ અપાઈ વાયસરોય અને નેતા વચ્ચેની મંત્રણા સ્થિર થતાં ૨૧ ઉપવાસ કસ્તૂરબાનું અવસાન, આગાખાન જેલમાં અંતિમ ક્રિયા મંત્રણા માટે લોર્ડ વેવેલ્સનું નિમંત્રણ એહમદનગર જેલમાંથી કો.વ.ક.ના લોકોની મુક્તિ ત્રણ બ્રિટીશ મેમ્બર ડેલીગેશન દિલ્હી આવ્યું કો.વ.ક. કોન્સ્ટીટ્યુઅન્ટ એસેમ્બ્લી લોર્ડવેવલ્સે વચગાળાની સરકારની કલકત્તામાં કોમી રમખાણો નેહરુના નેતૃત્વ હેઠળ વચગાળાની ૧૨ સભ્યોની સરકારની રચના બંગાળના નૌઆખલીમાં કોમી રમખાણો. વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના સભ્યો જોડાયા નૌઆખલી ગયા, ૨ જાન્યુ. એ ખુલ્લા પગે પદયાત્રા કરી કોંગ્રેસનો દેશના વિભાજન નિર્ણયનો વિરોધ શાહીદ સુહરાવ દિ સાથે કલકત્તામાં કલકત્તામાં દંગલો સામે આમરણાંત ઉપવાસ, ૪ સપ્ટે. છોડ્યા દિલ્હી પહોંચી નિર્વાસિતોની મુલાકાત, હુલ્લડ હત્યા અટકાવવા નિવેદન પાંચ દિવસના ઉપવાસ દિલ્હીમાં કોમી શાંતિ માટે પ્રાર્થનાસભામાં બોમ્બ ફેંકાયો બિરલા હાઉસમાં ગોડસે દ્વારા હત્યા, ૭૮ વર્ષ મૃત્યુ રામદાસ દ્વારા યમુના કાંઠે અગ્નિસંસ્કાર અપાયો. પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક pun ઑક્ટોબર- ૨૦૧૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ જૈન વિશ્વકોશ : ૩ અને ૪ના વિમોચન પ્રસંગે શ્રુતજ્ઞાનના મહાસાગરનાં મોતી કુમારપાળ દેસાઈ તમે જાણો છો કે, જૈન ધર્મમાં પણ મહાભારત અને રામાયણ છે? જેમાં રામ અને કૃષ્ણ જેવાં પાત્રો મળે છે, માત્ર કથાના વળાંકો ભિન્ન ભિન્ન છે. તમે જાણો છો કોઈ સ્ત્રીને ધર્મમાં સર્વશ્રેષ્ઠ પદ અર્થાત ઈશ્વરનું સ્થાન અપાયું હોય, તો તે જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયમાં થયેલા તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને મલ્લીકુમારી હતાં. રાષ્ટ્રીય શાયર'નું બિરુદ મેળવનારા ઝવેરચંદ મેઘાણી બાળપણમાં જૈન પાઠશાળામાં ધાર્મિક ઉત્સવો અને ગીતો રજૂ કરતા હતા. બહુ ઓછાને જાણ હશે કે જૈન ગ્રંથભંડારોમાં માત્ર જૈન હસ્તપ્રતો અને ગ્રંથો નહીં, બલ્કે હિંદુ ધર્મના રામાયણ, ભગવદ્ગીતા જેવા મહત્ત્વના ગ્રંથો પણ સચવાયેલા છે. જન ધર્મની આગવી લગ્નવિધિ છે, જેમાં જુદા પ્રકારના મંત્ર અને વિધિ મળે છે. જૈન ધર્મના ઉપવાસ અંગે વૈજ્ઞાનિક ધોરણે સંશોધન કરાયું છે અને નોંધાયું છે કે તે માનસિક, શારીરિક અને હાર્મોનલ બૅલેન્સ માટે લાભદાયી છે. અમેરિકા, કૅનેડા અને બ્રિટનમાં તો અનેક જૈન સેન્ટરો છે, પરંતુ દારેસલામ, ન્યુ ઝિલૅન્ડ, ચિકા (કેનિયા), સિંગાપોર, યુગાન્ડા જેવા દેશોમાં જૈન સેન્ટરો આવેલાં છે. ભગવાન મહાવીરના સમયમાં ગણતંત્ર હતું અને જૈન ધર્મમાં આગવું ગણતંત્ર છે અને જૈન પેઢીઓમાં આગવી સંઘભાવના જોવા મળે છે. શહેનશાહ અકબરે જૈનોને જીવાનખાના ધરાવતા લોકો' તરીકે ઓળખાવ્યા હતા. આ જીવાતખાના એટલે એવી જગાએ ઠંડક રહેતી હોય તેવા ઓરડામાં સાવરણીથી વાળતાં કે લોટ ચાળતાં રહેલાં જંતુઓને મૂકવામાં આવતા હતા, જે શાંતિથી પોતાનું જીવન પસાર કરી શકે. : આવી કેટલીય વિશિષ્ટ વિગતો સાથે આજે રાષ્ટ્રસંત પૂજ્યશ્રી નમ્રમુનિજીના જન્મોત્સવે જૈ વિશ્વકોશ (ભાગ ઃ ૩-૪)નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે એ વિશ્વકોશની કેટલીક ખૂબીઓ જાણવાનું સાહજિક રીતે મન થાય. આ ગ્રંથોમાં ચંદ્ર વિશેના અનેકવિધ લેખો છે, જેમાં જૈન ગ્રંથોમાં આવતી ચંદ્રની કળા, ચંદ્રનું તાપક્ષેત્ર, ચંદ્રનક્ષત્ર યોગ અને ચંદ્ર પરિવેશની વાત કરી છે. એ જ રીતે જૈન ધર્મનું આગવું જ્યોતિષશાસ્ત્ર છે, જેનો સંબંધ મુખ્યતઃ જ્યોતિષી દેવોની ગતિ પર છે. જેને વિશે મેક્સ હેઇન્ડલ અને બીજા પશ્ચિમી વિદ્વાનોએ ઊંડો અભ્યાસ કર્યો છે અને આ જ્યોતિશાસ્ત્રને ખગોળશાસ્ત્ર સાથે ગાઢ સંબંધ છે. એમાં માત્ર નવ કે બાર ગ્રહો ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી નથી, પરંતુ પ્રત્યેક ચંદ્ર અને સૂર્ય દીઠ ૮૮ ગ્રહો બતાવ્યા છે. તો બીજી બાજુ જિનાલયના નિર્માણ માટે જમીન મેળવવાથી માંડીને પ્રતિષ્ઠા સુધીના દરેક કાર્યસંબંધી મુહૂર્તોનું અત્યંત સૂક્ષ્મતાથી નિરુપણ કર્યું છે. એમાં સામુદ્રિકશાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્રના ગ્રંથો પણ પ્રાપ્ત થાય છે. જેમ જ્યોતિષશાસ્ત્રનો વિચાર કરવામાં આવે છે, એ જ રીતે છંદશાસ્ત્રની પણ ચર્ચા જૈન વિશ્વકોશમાં મળે છે, જેમાં જૈન ધર્મમાં મળતા છંદશાસ્ત્રના અનેક ગ્રંથોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જૈન ધર્મનું જીવભૌતિકશાન એ એની એક વિશિષ્ટ બાબત છે અને એની સાથે જીવવિચાર અને જીવવિજ્ઞાન વિશે આમાં છણાવટ કરવામાં આવી છે. જૈન ધર્મના પ્રારંભથી માંડીને આજ સુધીનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે, તો જૈન ધર્મના વિવિધ સંપ્રદાયો અને એ સંપ્રદાયો વચ્ચે કઈ કઈ બાબતોમાં સામ્ય-ભેદ પ્રવર્તે છે તેની વાત કરી છે. જૈન ધર્મમાં દીક્ષાનું અત્યંત મહત્ત્વ છે. ગૃહસ્થના જીવનનું અંતિમ એ વૈરાગ્યને માનવામાં આવે છે. આ દીક્ષા વિશે આગમગ્રંથો શું કહે છે તેનું અહીં વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. સવિશેષ તો ૧૯મા તીર્થંકર મલ્લિનાથ પ્રભુના જીવન ચરિત્રમાંથી મળતી એમની દીક્ષાવિધિનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથને એક નવી ગરિમા આપે છે, તો એવી જ રીતે સ્થાનકવાસી સંપ્રદાય, શ્વેતામ્બર સંપ્રદાય, દિગંબર સંપ્રદાયમાં કેવી દીક્ષાવિધિ છે તેની ચર્ચા કરી છે. તો છેક શ્રમણ જૈ સંસ્કૃતિથી શરૂ થયેલી ઐ ચિત્રકલાનો સમગ્ર ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. એમાં કષ્ટપીઓ તથા તાડપત્રીય હસ્તલિખિતોમાં મળતી જૈન શૈલીના વાત કરવા છે. આ શૈલીમાં માનવ આકૃતિનું નમણું નાક, ચહેરા બહાર આવતી પરલી આંખ અને લાલ રંગની પાર્શ્વભૂમિ જોવા મળે છે. એની કાષ્ટકલા અનુપમ છે, તો એની તાંત્રિક પટો, વિજ્ઞપ્તિ પત્રો વગેરેનો આગવો મહિમા છે. આમાં અનેકવિધ કથાનકો પણ મળે છે અને રાસફાગુ જેવી સાહિત્યિક કૃતિઓની માહિતી પણ મળે છે. એક એવી ધારણ છે કે સ્વાતંત્ર્ય આંદોલનમાં જૈન સમાજનો બહુ ઓછો ફાળો હતો, ત્યારે આ સ્વાતંત્રતાના આંદોલન સમયે ભાગ લેનાર જુદા જુદા સ્વાતંત્રસેનાનીઓનાં ચરિત્રો અહીં રજૂ કર્યાં છે. ચંદ્રસેન જૈન ‘નેતાજી’ કે ચંદ્રભૂષણ બાનાઈત જેવા સ્વાતંત્રસેનાની વિશે કેટલા લોકો જાણે છે ? તો મહિલા લેખિકા, ચિંતક અને સમાજસેવિકા ચંદાબાઈ ગોયેલની સ્થાપેલો વનિતાવિશ્રામ જોઈને મહાત્મા ગાંધીજી અત્યંત પ્રસન્ન થયા હતા. આ ગ્રંથમાં જુદા જુદા દેશોમાં ચાલતા જૈ સેન્ટરોની સાથોસાથ એ દેશોમાં વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૮૭ Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈનોએ એકત્રિત થઈને સ્થાપેલી જૈના’, ‘વર્લ્ડ જૈન ઓર્ગેનાઈઝેશન ચરિત્રો પણ ગૂંથી લેવામાં આવ્યાં છે, તો ધર્મની ક્રિયાઓ બતાવનારી જેવી સંસ્થાઓની વિશેષતા દર્શાવવામાં આવી છે. આમાં જૈન પરિભાષાઓ પણ સમજાવી છે. આજે પ્રકાશિત થઈ રહેલા ‘જૈન દર્શનની વિશેષતાઓ દર્શાવતા લેખમાં એના તમામ પાસાંઓને વિશ્વકોશ' ના ત્રીજા ખંડમાં ૨૭૪ જેટલા જુદા જુદા વિષયો પર આવરી લઈને ચર્ચા કરવામાં આવી છે, તો એની સાથોસાથ જૈન તજ્જ્ઞોએ લખેલાં લખાણો છે. એંસીથી વધુ લેખકોએ આને માટે ધર્મ અને વેદાંત-દર્શનનો તુલનાત્મક અભ્યાસ પોતાની કલમ ચલાવી છે અને આર્ટ પેપર પર ફોર કલરનાં ૧૬૪ પણ રજૂ થયો છે અને એ જ રીતે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મા ચિત્રોથી આ ગ્રંથ સુશોભિત છે, તો એના ચોથા ગ્રંથમાં ૨૮૬ સામ્યભેદની છણાવટ કરવામાં આવી છે. જેટલા લેખો છે. વિદેશમાં આવેલાં જૈન મંદિરોની હૂબહૂ તસવીરો કેટલાક આગવા વિષયો પર અહીં વિદ્વાનોનું ચિંતન પ્રગટ થયું છે અને આમાં ૭૦ જેટલા લેખકોએ યોગદાન આપ્યું છે તથા ફોર છે. જૈન ધર્મ અને અધ્યાત્મ પર અહીં વિસ્તૃત વિચારણા મળે છે કલર પ્રિન્ટિંગ સાથે આર્ટ કલરમાં 200 ચિત્રો પ્રકટ કરવામાં તો એ જ રીતે તબીબી વિજ્ઞાન અને જૈ ધર્મની ચર્ચા કરી છે. તો આવ્યાં છે. વળી સામાજિક સમાનતા જ નહીં પણ આત્મિક સમાનતાની આ રીતે “જૈન વિશ્વકોશ'નો આ શ્રુતયજ્ઞ પહેલા અને બીજા ભૂમિકા પર રચાયેલી જૈન રાજ્યવ્યવસ્થાની ચર્ચા કરી છે અને ભાગના પ્રકાશન પછી ત્રીજા અને ચોથા ગ્રંથથી એક ડગલું આગળ સવિશેષ તો એમાં ગણતંત્રની વ્યવસ્થામાં આત્માનુશાસનની સ્થાપના વધી રહ્યો છે. પર મૂકાયેલો ભાર વર્તમાન સમયે પણ વિચારણીય છે. જૈન ધર્મની સમગ્ર વિશ્વકોશ ગ્રંથશ્રેણીનું સંપાદન કાર્ય પદ્મશ્રી ડૉ. કુમારપાળ પરિભાષાઓની સમજ આપવામાં આવી છે તો કન્નડ સાહિત્યમાં દેસાઈ અને શ્રી ગુણવંત બરવાળિયાએ કરેલ છે. પંદરસો રૂપિયાની મળતા જૈન લેખકોનો પરિચય આલેખ્યો છે. તો વિદેશમાં રહીને કીંમતનો આ ગ્રંથ વિમોચન પ્રસંગે માત્ર રૂપિયા બસોમાં ઉપલબ્ધ આગવી પ્રતિભા દાખવનારા ચંદ્રકાન્ત બી. મહેતા, ચંદુ શાહ, ડૉ. છે. જૈન વિશ્વકોશ ભાગ-૩ અને ૪ના સેટની કીંમત રૂપિયા ચારસો કીર્તિભાઈ શાહ, દીપક જૈન જેવા મહાનુભાવોએ કરેલાં કાર્યોની રહેશે. ગ્રંથ કોલકાતા, અમદાવાદ, રાજકોટ, ચેન્નઈ, બેંગલોર, વિગત મળે છે. વડોદરા, ઘાટકોપર અને કાંદિવલીથી મળી શકશે. આમ, જૈન ધર્મના એકસો જેટલા વિષયોનો સમાવિષ્ટ કરતો આ ‘જૈન વિશ્વકોશ' એ એક અર્થમાં જૈન સંસ્કૃતિના આકાશને મો : ૯૮૨૦૨૧૫૫૪૨ દર્શાવે છે. જેમાં જ્ઞાનીપુરુષો, દાનેશ્વરીઓ અને સમાજસેવકોનાં ૮૨૦૦૪૬૨૪૨૦ E.R.M Eat, Right Movement સંવેદનશીલ વ્યક્તિઓ દ્વારા ચલાવાતી હલચલ, આપણને ખોરાક વિષે સભાન કરે છે. આહારમાં મીઠું અને ખાંડનું પ્રમાણ જાળવતાં શીખવે છે. ને જા વધઘટ શરીરને દૂષિત કરે છે. કકડીને ભૂખ લાગ્યા પછી લેવાતો, પ્રમાણસર ખોરાક શક્તિ ઉત્પન્ન કરી શકે. વારંવાર ભૂખ લાગ્યા વગર ખાવાથી નુકશાન થાય. એક ગરીબ વાસી રોટલાનો ટૂકડો, ચાવી-ચાવીને ખાઈ રહ્યો’ તો, તેને જોનારે કહ્યું, ‘સાથ મેં નમક તો લે!' પેલાએ કહ્યું, ‘માન રખ્ખા હૈ!' રોટલાનાં ટૂકઠામાં જ એટલી બધી મીઠાશ ભરેલી હતી કે બહારનાં મીઠાની જરૂર જ ના પડે! સાથે આપણે સૌ વધુ પ્રમાણમાં મીઠું (salt) and sugar લેતાં હોવાથી શરીરમાં અનેક પ્રકારનાં રોગને અનાયાસ જ પ્રવેશ મળતો રહે છે. તેનાં તરફ જાગૃતિ (Awareness) લાવવા માટે પ્રસ્તુત movement શરૂ થઈ ગઈ છે. E.R.M વધુ ખાવાથી વધુ શક્તિ મળે, એવા ભ્રમમાં આપણે સૌ રાચીએ છીએ. પરિણામે કબજિયાત કોન્સીપેશન' થાય છે. સાચી ભૂખ ના લાગવા છતાં, સમય સાંચવવા ખવાતું રહે છે. તેમાંતી નથી મળતી શક્તિ કે સ્કૂર્તિ. જમતી વખતે શાંતિ અને એકાગ્રતા હોવી જોઈએ. જે કંઈ ખવાય તેમાં ધ્યાન હોવું જોઈએ મોબાઈલ પર વાતો કરતાં કર તાં ના ખવાય! હાલતાં-ચાલતાં ના ખવાય. અન્નનું માપ જળવાનું જોઈએ તેને આરોગ્યશાસ્ત્ર દેવતાની જ ઉપમા આપી છે. તેની કદર કરતાં શીખીએ, તો યે ઘણું . હરજીવન થાનકી, પોરબંદર ૧૮૮ (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #189 -------------------------------------------------------------------------- ________________ (મિચ્છામિ દુક્કડમ્) ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' શશિકાંત લ. વૈધ વિશ્વનો કોઈ એવો ધર્મ નથી જે અહિંસાનો સ્વીકાર ન થયું હોય તો તમારી ક્ષમા માંગુ છું. આની અસર પેલા ભાઈ પર એવી પડી કે એ મારા મિત્રને ત્યાં આવીને એમણે ક્ષમા માગી. મનમાંથી ધિ છોડી, અશાંત મને હવે શાંત થયું. 'ગીતા' પણ કહે છે અશાંત મનમાં સુખ હોય જ નહિ. જૈન ધર્મનો આ મહામંત્ર સ્નેહની પરાકાષ્ઠા સૂચવે છે.’ કરે. જૈન ધર્મનો પ્રાણ સિદ્ધાંત છે ઃ ‘અહિંસા પરમો ધર્મ' સવારથી સાંજ સુધી આપણે જાણે અજાણે આપણા વર્તનથી કોઈને કઠોર વાણીમાં કંઈ કહીએ છીએ જેનાથી સામી વ્યક્તિને દુઃખ થાય છે. આવું આપણું વર્તન ધર્મયુક્ત નથી - આ પણ પાપ જ છે. ટૂંકમાં મન, વચન અને કર્મ દ્વારા કોઈને દુભાવવું જોઈએ નહિ. મનથી પણ કોઈના પ્રત્યે ખરાબ વિચારવું તે પણ ધર્મની દૃષ્ટિએ પાપ જ છે. કોઈને આપણે વચન આપીએ અને તેનું પાલન ન કરીએ તે પણ બરાબર નથી. ટૂંકમાં આપણી વાણી મધુર અને સહજ હોવી જોઈએ. અરે જૈન ધર્મમાં તો શ્રમણને એવી આજ્ઞા કરવામાં આવી છે કે જ્યાં સુધી તારી ભૂલની ‘ક્ષમા' ન માગે ત્યાં સુધી થૂંક પણ ન ગળાય. કોઈ વ્યક્તિ તમને વારંવાર દુઃખ આપે તેના તરફ પણ સ્નેહ રાખવો. ઈસુ કહેતા કે કોઈ એક ગાલ પર તને ઘોલ મારે ત્યારે હું બીજો ગાલ પણ ધરજો. આ કેવું? આપણા જેવા- સામાન્ય માણસને આ ગળે ઉતરે નહિ. પણ ધર્મ આવું કહે છે. આને પ્રેમયુક્ત વર્તન કહેવાય જેની અસર સામી વ્યક્તિ પર સારી પડે છે. જો તમે ખૂબ નિખાલસ હો તો. ટૂંકમાં આપણી ભૂલની આપણે ક્ષમા યાચના માગવી જોઈએ. ક્ષમાનો એક અર્થ છે નિગ્રંથ થવું એટલે કે - ગ્રંથિ છોડવી. આજે આપણે આવી ગણી ગાંઠો ગ્રંથિઓ મનમાં રાખીએ છીએ - જે યોગ્ય નથી. જૈન ધર્મ કહે છે ક્ષમા સહજ હોવી જોઈએ. મનમાંથી સામી વ્યક્તિ પ્રત્યે સહેજ પણ અભાવો ન રહેવો જોઈએ. બધું ભૂલી-જઈને ખૂબ પ્રેમ પૂર્વક કહેવું કે ‘મને ક્ષમા કરો' આનો પડઘો ખરેખર સારો પડશે. સામી વ્યક્તિને તમારા સારા વર્તન માટે માન ઉપજશે. પ્રભુ પણ રા રહેશે. આમાં તમારું અને સામી વ્યક્તિનું કલ્યાણ છે. આને જૈનધર્મમાં ‘મિચ્છામિ દુક્કડમ્' કહે છે. જૈન ધર્મના પર્વોમાં શ્રેષ્ઠ પર્વ તે પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. આ ક્ષમાપનાનો પવિત્ર દિવસ ગણાય છે. આ સંદર્ભમાં મને એક પ્રસંગ યાદ આવે છે. મારા એક મિત્ર જૈન છે. એમનાં ધર્મપત્નીનો જૈનધર્મના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવી રહ્યાં છે. ખૂબ પ્રેમાળ... પણ એમના પડોશી સ્વભાવે બરાબર નહીં. ઘણીવાર ખૂબ નજીવી વાતે ઝઘડી પડે અને ક્રોધમાં કંઈક ન બોલવાનું બોલી જાય. આટલું બધું થાય તો પણ મારા મિત્ર કે એમનાં પત્ની ખૂબ શાંતિ રાખે. પછી તો એમણે સામી વ્યક્તિને કહ્યું : ‘ભાઈ, આપણે તો પડોશી છીએ. જો તમને મારાથી દુ:ખ ઑક્ટોબર- ૨૦૧૮ 'મિચ્છામી દુક્કડમ્મી' - મધુર સુગંધ છે - જે બીજાના દિલ સુધી અસર કરે છે. પવિત્ર પર્યુષણના અંતિમ દિવસ એટલે ક્ષમાપન પર્વ. આ દિવસ ખૂબ પવિત્ર ગણાય છે કારણ કે આ દિવસે શ્રધાળુ જૈન ભક્તો પોતાની ક્ષતિને સ્વીકરી અને બીજાની ભૂલોને માફ કરવાનો મૂલ્યવાન પ્રસંગ અંતરને પરમશક્તિનો અનુભવ કરાવે છે. કહે છે દુનિયાને મળેલી જૈન ધર્મની આ અદ્ભુત ભેટ છે. હિન્દુ ધર્મનું પણ એક મૂલ્યવાન સૂત્ર છે જે કંઈક આવું સત્ય રજૂ કરે છે – જે શાશ્વત છે. ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ – ક્ષમા એ વીરનું ભૂષણ છે, શોભા છે. હિન્દુ ધર્મમાં કોઈ પૂજા વિધિના અંતે એક શ્લોક બોલાય છે જેનો ભાવ પણ આવો જ છે. ‘આવાહનું ન જાનામિ ન જાનામિ તવ અર્ચનમ્, પૂજા ચૈવ ન જાનામિ, ક્ષમ્યતાં પરમેશ્વર' આ મંત્ર ક્ષમા મંત્ર છે, જે રટવાથી હૃદય પવિત્ર બને છે. અંગ્રેજા પણ કોઈ ભૂલ માટે Iam sorry' કહે છે જે એમની સભ્યાતાનો ભાગ છે. અંતે એક મહાત્મા ધર્મપ્રવર્તકની દિવ્ય વાણી અહીં રજૂ કરું છે. ‘જે શબ્દો મૂલ્યવાન છે. જૈતને અન્યાય કરે તેને તું ક્ષમા આપજે.' જે તને પોતાનાથી વિખૂટો કરે તેની સાથે મેળ કરજે. જે તારો પ્રત્યે બૂરાઈ કરે તેના પ્રત્યે તું ભલાઈ કરજે અને હંમેશાં સત્ય બોલ જે, પછી મને તારી વિરૂદ્ધ જતું હોય! આ પવિત્ર શબ્દો કોણે ઉચ્ચાર્યા હશે? મહાવીર પ્રભુએ, ભગવાન બુદ્ધે, ઈસુએ, જરથોસ્તે, મહંમદ સાહેબે કે મહાત્મા ગાંધીએ, તમેજ શોધો. અહીં જાણે ‘મિચ્છામિ દુકડમ્’ની પવિત્ર મંત્રની મધુર સુવાસનો અનુભવ થાય છે. અંતે સૌને મારું ‘મિચ્છામિ દુક્કડમ્' મહાવીર પ્રભુને મારા લાખ લાખ પ્રણામ. પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક unn ૫૧, 'શિલાલેખ' ડુપ્લેક્ષ, અરુણોદય સર્કલ પાસે, અલકાપુરી-વડોદરા - ૩૯૦૦૭ સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૮૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ પંથે પંથે પાથેય ડૉ. અમ્રિતા પટેલ એક અનોખું વ્યક્તિત્વ શ્રી મોહનભાઈ પટેલ આપણા દેશમાં કેટલા બધા સંનિષ્ઠ વ્યક્તિવિશેષોએ ભારતના પરિણામે, તેમની આ સેવાઓની કદર પણ થવા માંડી. ઉદ્ધાર અને પ્રગતિમાં પ્રદાન કર્યું છે! સામાન્ય રીતે થઈ રહેલું આ ૨૦૦૮માં ભારત સરકારે એમને ‘પદ્મભૂષણ' થી નવાજ્યાં. 'Dr. કાર્ય, એની આંકડાઓમાં મુલવણી કરવી બહુ મુશ્કેલ હોય છે. Norman Borlaug Award' પણ એમને એનાયત થયો. પણ, બેન અમિતા પટેલનું કામ ઉડીને આંખે વળગે તેવું આકર્ષક એમણે ગ્રામ્યજીવન, ગામના લોકોની તંદુરસ્તી, વાતાવરણ, રહ્યું છે. પ્રાણીઓની જાળવણી, એમની ઉત્પાદકતા વધારવાની દિશામાં જે બધાજ વિષયો જેમાં એમણે પોતે સેવાઓ આપી. પોતાનો કંઈ કામ કર્યું તે અજોડ, બેમિસાલ છે. સમય અને બુદ્ધિપ્રતિભા ન્યોચ્છાવર કરીને, જાહેર હિતનાં કામોને અને તે બેનને આજે ૭૫ વર્ષ થતાં એમના ‘અમૃત મહોત્સવ’ સફળતાપૂર્વક સુપેરે પાર પાડ્યાં. નેશનલ ડેરીની વાત હોય, ઉજવાય છે. હકીકતમાં, આ અમિતાનો સેવારૂપી અમૃત આખા કૃષિકર્મા સમાજના લોકો, સામાન્ય પ્રજા જોડેના વ્યવહાર અને દેશ માટે, આપણા સૌ માટે ઉત્સવનો વિષય છે. ગાયો, ભેંસો વિગેરે... પ્રાણીઓની દેખભાળ કરવી તે વ્યવહાર મારી દ્રષ્ટિએ ધર્મજ ગામના સપૂત સદ્. શ્રી હીરુભાઈ પટેલ ખૂબ જ અધરો છે. અને તેમની પુત્રી બેન અમિતા પિતૃઋણ ચૂકવી રહી છે. પોતે શહેરીવિકાસના કામો કરતાં પર્યાવરણ કે ગરીબી નિવારણ કામ કર્યું એટલું જ નહિ. પણ, સમાજને જે રાહબરી આપી અને અને ગામના લોકોનું જીવનધોરણ સુધારવાના વિષયો અને તે પણ માર્ગદર્શન આપ્યું અને તેમની પાછળ કેટલાય હજારો નવયુવાન - લોકશાહીની ઢબે સ્થપાયેલી અને ચલાવતી જાહેર સંસ્થાઓ મારફતે યુવતીઓને એક કેડી ચીંધી. આવા જ વ્યક્તિવિશેષો અને મહાજનોના કરવું કોઈ સહેલું કામ નથી. અમિતાબેને આ કામ પાર પાડ્યું છે. પંથે સમાજ ચાલતો હોય છે. કારણ કે, 'Operation Flood', આપણા દેશમાં એક મોટો રાષ્ટ્રીય કાર્યક્રમ यद् यदा चरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । યોજાયો. અમિતાબેન પટેલની પ્રેરણા, સફળતામાં તેમણે આપલે यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।। સમય અને સખત પરિશ્રમ કામ કરી ગયાં. હીરૂભાઈ આ પ્રસંગે હું ખૂબ સન્માનપૂર્વક યાદ કરું છું. બેન જમીનની ઉત્પાદનક્ષમતા વધારવી અને તે પણ સામાજીક અમિતાને પ્રણામ અને ધર્મજ ગામને અભિનંદન આપું છું. સહકાર, તળપદા લોકો જોડે કામ પાર પાડવાના પ્રસંગો, કશુંજ અમિતાબેન કરતાં સારા જેવાં વરસો ઉમરમાં મોટો છું. એટલે, એમાં સીધું કે હાથવગું ન હોય. તેમાં સફળતા મેળવી. અને એનાં બીજી કોઈ લાયકાત નહિ પણ, એ દાવે તેમને મારા આશીર્વાદ કે, પરિણામ, આપણે ભારતભરમાં જોઈ શકીએ છીએ. जीवेम शरदः शतम् । જો કે ઘણું બધું કરવાનું બાકી છે. અમિતાબેનની રાહબરી पश्येम शरदः शतम् । હેઠળ, જરૂર પાયો તો મજબૂત નખાયો છે. તેવીજ રીતે, જંગલો श्रुण्वेम शरदः शतम् । સાચવવાં અને વિકસાવવાં. સામાન્યતઃ લોકો રાજીખુશીથી દોડી દોડીને કરવા જાય તેવાં કામ નથી. છતાં, તેમણે માથે લીધું અને | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એડ્રેસ લીસ્ટ અપડેટ ગ્રામ્ય વસ્તીનું જીવનધોરણ કેમ ઊંચુ આવે તે દિશામાં પોતાની સેવાઓ આપી. અમિતાબેનમાં ગુણ અને સંસ્કાર તો ખેડૂતના જ કરી રહ્યા હોવાથી, વાચકોને વિનંતી છે કે આપનું હોય. એમના ડીએનએમાં હતું તે સાચવ્યું અને વિકસાવ્યું અને નામ, નંબર, અને ગ્રાહક નંબર અમને જાણ તેનો સદુપયોગ કરી આખા દેશની ખૂબ મોટી સેવા કરી. કરશો. જેથી અમે આપના સંપર્કમાં આવી એ જ દિશામાં એમનો અભ્યાસ. વેટરનરી - પ્રાણીશાસ્ત્રમાં શકીએ. આપ અમને અમારા નવા મોબાઈલ પર નિપુણતા મેળવી અને કામે લગાડી. ભારતની એક શિરમોર મેસેજ અથવા ફોન કરીને તમારી વિગત જાણ સંસ્થા “નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ’’ એની લગભગ આજીવન કરી શકો છો. સંભાળ લીધી, એક પછી એક આ સંસ્થામાં જવાબદારીઓ લેતાં મો. નં. ૯૧૩૭૭૨૭૧૦૯ ગયાં અને સંસ્થાને સફળતાના ટોચે પહોંચાડી. (૧૯૦) (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ ગતિ, પ્રગતિ-અધોગતિ નટવર દેસાઈ ૨૧મી સદીનો યુગ ગતિનો છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગતિ કારણે લાખો કરોડો માણસોને નેસ્ત નાબૂદ કરે તો તે સમાજની મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેની મહત્તા આજના યુગમાં અધોગતિ કહેવાય. ડોક્ટરો ઓપરેશનમાં છરી વાપરે છે તે છરીનો વિશેષ છે. ગોકળ ગાયની ગતિ કરતાં હરણફાળની કિંમત વધારે યોગ્ય ઉપયોગ કહેવાય જેથી કરી દરદીને રાહત થાય, પરંતુ તે જ છે એ પ્રગતિ માટે ગતિ ખૂબ જરૂરી છે. આળસ અને પ્રમાદ કરતાં છરીથી કોઈનું ખૂન કરવામાં આવે તો તેને પ્રગતિ નહી અધોગતિ શારીરિક જાગૃતિ અને ચંચળતા એ આજના યુગના બહુ જરૂરી કહેવાય. સમાજમાં આવા એક દાખલાઓ છે કે જેમાં વસ્તુનો ગુણો છે. આ બાબત ધ્યાનમાં રાખી જુદા જુદા ક્ષેત્રમાં પહેલા ઉપયોગ ખોટી રીતે થયો હોય અને તે અત્યારના યુગમાં વિશેષ કરતાં ખૂબ વિશેષ ગતિ થઈ રહેલ છે અને તે કારણે અનેક જાતની જોવા મળે છે. સમાજ પ્રગતિ કરી રહેલ છે કે અધોગતિને માર્ગે નવી શોધખોળો થઈ છે અને તેને કારણે સમાજના દરેક ક્ષેત્રમાં છે તે આવા દાખલાઓ ઉપરથી આપણે સમજી શકીએ. એવી પ્રગતિ પણ થઈ રહેલ છે જેનો લાભ સમાજને મળી રહેલ છે અનેક બાબતો છે કે જે સમજ્યા સિવાય તે સ્વીકારીને તે મેળવવા એટલે કોઈપણ કામ ત્વરાથી થાય અને તેમાં ગતિ હોય તો તેની વ્યક્તિ પ્રવૃત્ત થાય છે, પરંતુ તે જે મેળવે છે તેથી તેની અધોગતિ પ્રાપ્તિ જલદી થઈ શકે. થાય છે. જીવનનાં ઘણાખરા ક્ષેત્રોમાં આ જોવા મળે છે. મુંબઈથી દિલ્હી પહેલાંના વખતમાં ૩૬ કલાક થતાં હવે તેમાં માણસ પોતે સ્વતંત્ર રીતે વિચારતો અને આચરતો હોય છે, ગતિને કારણે ત્રણ કલાકમાં દિલ્હી પહોંચી શકાય છે. એવી અનેક પરંતુ સ્વતંત્રતાને બદલે તેમાં સ્વચ્છંદતા જોવા મળે છે. શું શ્રેય છે બાબતો છે કે જે સમયની કિંમતના કારણે તેનું મહત્ત્વ સમજી ખૂબ અને શું પ્રેય છે તે બન્નેની વચ્ચે પસંદગી કરવાની હોય છે. ઓછા સમયમાં ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો તેમાં ગતિ મુખ્ય અંગ છે. સામાન્ય રીતે માણસને જે ગમે છે તે જ કરતો હોય છે અને જે તેને આ બાબત આપણે સૌ અનુભવી રહેલ છીએ અને એ પ્રમાણે માટે શ્રેયસ્કર હોતું નથી. આવી પરિસ્થિતિમાં પોતાને ગમે છે સમય બચે તે માટે આપણે આપણાં દરેક કાર્યો ઝડપથી કરવાની એટલે નહીં પરંતુ જે કરવાથી ભલુ થવાનું હોય તેવું કરે તો તેને કોશિશ કરીએ છીએ. તેની પ્રગતિ કરી કહેવાય અને તે પ્રમાણે ન કરે તો તેની અધોગતિ ગતિનું મહત્ત્વ ખૂબ છે અને તે જીવનમાં જરૂરી પણ છે, થાય. પરંતુ યોગ્ય દિશામાં ગતિ થાય તો તેનું પરિણામ પ્રગતિમાં આવે આવી પરિસ્થિતી આજના સમાજમાં અનેક જગ્યાએ થઈ પરંતુ ગતિ જો અયોગ્ય દિશામાં થાય અને મુંબઈથી દિલ્હી જવા રહેલ છે અને તેનું પરિણામ સમાજને ભોગવવું પડે છે. અમુક માટે ઉત્તરમાં ગતિ થવી જોઈએ, પરંતુ તેને બદલે ગતિ જો દક્ષિણ વર્ગ એવો છે કે ક્ષણિક સુખ માટે પોતાનો શાશ્વત આનંદ ખોઈ દિશામાં થાય તો દિલ્હીને બદલે મદ્રાસ પહોંચી જવાય. આ બાબતમાં નાખે છે. ગતિ હોવાં છતાં પ્રગતિ કહેવાય નહીં, કારણ અયોગ્ય દિશામાં આ બાબતમાં મુખ્ય વાત ગતિ શરૂ કરતી વખતે વિચારવાની ગતિ કરેલ છે. માણસ પોતે અપેક્ષાઓથી ઘેરાયેલો હોય છે અને છે કે તે સાચી દિશામાં થઈ રહેલ છે કે અયોગ્ય દિશામાં થઈ રહેલ તેને અનેક સફળતા મેળવવાની હોંશ હોય છે અને તેને માટે તે છે. જો ગતિ યોગ્ય દિશામાં હશે તો પ્રગતિ થશે અને ગતિ જો હંમેશા દોડતો રહે છે. આ દોડવાનું જો સાચી દિશામાં હોય તો તેને અયોગ્ય દિશામાં હશે તો તેની અધોગતિ થશે, આ વાત બરાબર વહેલી મોડી સફળતા મળે, પરંતુ જો તે અયોગ્ય દિશામાં આગળ સમજી લેવી જોઈએ. પ્રગતિ કે અધોગતિ તમારી પ્રવૃત્તિની દિશા વધે તો તેને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળે. પર આધાર રાખે છે જેને કારણે ગતિ કરતી વખતે મનુષ્યએ ગતિ કરતી વખતે વ્યક્તિએ સમજવું જોઈએ કે આ ગતિને વિચારીને પગલા ભરવા જોઈએ. આ બાબતમાં સામાન્ય રીતે શું કારણે હું કયા જઈ રહ્યો છું. દેખાદેખી કારણે પણ ગતિ થતી હોય સારું અને શું ખરાબ તે જાણી લેવું જોઈએ. છે અને જીવનના અનેક ક્ષેત્રમાં જેને પ્રગતિ કહેવાય છે તે ખરેખર સામાન્ય રીતે માણસ પ્રેયની પસંદગી કરે છે પરંતુ તેને બદલે તો અધોગતિ છે. ઘણી વખત નવા નવા સંશોધનો થાય છે અને જો શ્રેયની પસંદગી કરે તો તેની ગતિ પ્રગતિમાં પરિણામે. પ્રેય તેને કારણે સમાજને અનેક ફાયદા થાય છે. જો સંશોધનના સ્વનું સારું – ભલું કરે, પરંતુ શ્રેય સમષ્ટીનું ભલુ કરે માટે તે પરિણામરૂપે જે શોધ થઈ હોય એનો યોગ્ય ઉપયોગ થાય તો તેને પ્રમાણે થાય તો સૌનું શુભ થાય. પ્રગતિ કહી શકાય, પરંતુ તે શોધનો દુરૂપયોગ થાય અને સમાજનો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આપણને સાચી દિશાની સત્યાનાશ થાય તો તેને પ્રગતિ નહી પણ અધોગતિ કહેવાય. આ સૂઝ પડે અને તે દિશામાં આગળ વધી સૌની પ્રગતિ થાય તે પંથે બાબતમાં અણુબોમ્બની શોધ જો સાચા ઉપયોગમાં લેવાય તો ગતિ કરીએ. ]] વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રગતિ કરી કહેવાય, તેને બદલે એટમ બોમ્બને ફોન નં. ૯૩૨૧૪૨ ૧૧૯૨ ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૯૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ વિનય તથા વૈયાવચ્ચ તપની અનુપ્રેક્ષા . ? સુબોધી સતીશ મસાલીયા મને પ્રબુદ્ધ જીવનના વાચકોના ફોન આવે છે કે કયા મહિનામાં કહ્યું છે કે, “કોઈનું કરવાવાળો તું કાંઈ છે જ નહિ.... અગર તે કયો તપ આપ્યો છે તે જણાવો અમને સળંગ બધા તાર મળતા કોઈનું કાંઈ કર્યું છે એવું તને લાગે છે, તો એ સમજ કે કોઈ જનમમાં નથી. તો નીચે પ્રમાણે તપ છપાયા છે તેની નોંધ લેશોજી. તેં એનું કાંઈ બુરું કર્યું છે, તે આજે તું એનું સારું કરીને તારો હિસાબ સપ્ટેમ્બર ૧૬ - પ્રાયશ્ચિત્ત ચુકતે કરી રહ્યો છે.” બસ... એક એક જીવ જોડે હિસાબ જ પૂરો નવેમ્બર ૧૬ - વિનય કરવાનો છે. ને એ ફાઈલ કંપલીટ કરી એ જીવથી છૂટવાનું છે. ડિસેમ્બર ૧૬ - વૈયાવચ્ચે એકપણ જીવ જોડે હિસાબ બાકી હશે તો એ હિસાબ પૂરો કર્યા જાન્યુઆરી ૧૭ - અનસન વગર આપણા જીવને મુક્તિ નહિ મળે. દા.ત. મા-બાપ ખૂબજ ફેબ્રુઆરી ૧૭ - ઉણોદરી કાળજીપૂર્વક, પ્રેમપૂર્વક પોતાના બાળકોને પાળે-પોષે છે. પણ એપ્રિલ ૧૭ – વૃત્તિસંક્ષેપ અંદર-અંદર એ અપેક્ષા સેવતા હોય છે કે, છોકરાઓ મોટા થઈને મે ૧૭ – રસત્યાગ એમની સેવા કરે ને જ્યારે આ અપેક્ષાએ પૂરી થતી નથી ત્યારે એ જૂન ૧૭ - કાયક્લેશ અપેક્ષાઓ મા-બાપ ને સંતાનો વચ્ચેના ઝગડામાં પરિવર્તિત થાય જુલાઈ ૧૭ – સંલીનતા છે. પતિ-પત્નિ કહો કે બે દોસ્ત કહો, બધાની વચ્ચે આજ બનતું સપ્ટેમ્બર ૧૭ થી જુલાઈ ૧૮ - સ્વાધ્યાય - ધ્યાન – કાયોત્સર્ગ હોય છે એના બદલે સેવા કરનાર વ્યક્તિ એ ભાવના ભાવે કે... (એપ્રિલ ૧૮ છોડીને) જૂન ૧૮માં સમ્યકદર્શન ઓગસ્ટ ૧૮ તથા “કાંઈજ નવું કરતો નથી. હું મારા જ કરેલા કોઈ જન્મના, આ સપ્ટેમ્બર ૧૮માં ધ્યાનના પ્રકાર આપ્યા. આ રીતના સંગ્રહ કરી જીવ જોડે કરેલા પાપ ધોઈ રહ્યો છું...' તો પછી સામેના પાસેથી રાખશી તો બધાતા સાથે વાંચવા મળશે. આ અંકમાં વિનય તથા કોઈ અપેક્ષા રહેશે ખરી? જો આવી સમજ, વ્યક્તિગત, વ્યક્તિગત વૈયાવચ્ચ તપની અનુપ્રેક્ષા અણું છું. પણ આ અનુપ્રેક્ષા વાંચતા આવતી જાય તો અડધું જગત શાંત ના થઈ જાય? પહેલા નવે. ૧૬ અને ડિસેમ્બર ૧૬ના પ્રબુદ્ધ જીવનમાંથી વિનય મારો બીજો સવાલ એ હતો કે દરરોજની દિનચર્યામાં વૈયાવચ્ચે અને વૈયાવચ્ચ તપ વાંચી લેજો. તો જ અનુપ્રેક્ષા સમજાશે. અનુપ્રેક્ષા તપ કેવી રીતે apply કરશો? શું છે? કે આ તપને તમારા જીવનમાં, રોજીંદા વ્યવહારમાં તો સવારથી ઉઠીને રાત સુધીની એક-એક દિનચર્યા કરતી આચરણમાં કેવી રીતે મૂકશો. જુઓ તપ વિષે જાણકારી બહુ બધી વખતે સજગ રહો... મનથી જાગૃત રહો. જાગૃતિ એજ ધર્મ મેળવી લીધી હોય પરંતુ આચરણમાં બિલકુલ ન આવ્યું હોય તો છે.... આપણે તો એવા માનવી છીએ કે, ભિખારીને એક રૂપિઓ જાણકારીનો મદ ચઢે છે. હું બધું જાણું .'' “મને બધી ખબર આપીએ તોય, મનમાં થાય કે, આ જનમમાં કોઈને આપ્યું હશે તો છે' એવો અહમ્ અજાણતાથી પણ આપણામાં પ્રવેશ પામે છે. કોઈ જનમમાં પામશું. અરે .... કબૂતર જેવા પક્ષીઓ પાસેથી પ્રવચનમાં વૈયાવચ્ચ તપ સમજાવ્યા પછી મેં એક-બે સવાલ પણ આશા રાખીએ, ચણ નાખતાં વિચાર આવે કે, “જો કોઈને પૂજ્યા હતા. મારો એક સવાલ એ હતો કે...જો વૈયાવચ્ચ તપ ખવડાવ્યું હશે તો ખાવા પામશું.'' સાચી વાતને? ઘરમાં પણ બરાબર સમજાઈ જાય તો અડધું જગત શાંત થઈ જાય એવું મેં કેમ વડિલોની કે બિમાર વ્યક્તિની સેવા કરતાં કંટાળો આવી જાય, કીધું? તો એ કહેવાનું કારણ એ હતું કે જગતમાં ઝગડા, દંગા, દુર્ભાવના આવી જાય, બદલાની ભાવની આવી જાય. હવે આ અશાંતિ વધુ એ કારણને લીધે થતું હોય છે કે દરેક વ્યક્તિ મનમાં ક્યારે પતે? એવી ભાવના પણ આવી જાય... પણ જો પળે પળે પારવગર ની અપેક્ષાઓ લઈને જીવતી હોય છે. લોકો એક વખત જાગૃત રહી... એ ભાવનાને ઘૂંટ્યા કરીએ કે... “હું તો ફક્ત કરવા ખાતર કોઈનું કામ-સેવા કરી તો નાખે છે, પણ જો સામેથી મારા કોઈ જન્મના આ જીવ જોડે કરેલા ખરાબ વર્તનને ભૂંસી રહ્યો એનો બદલો ના મળ્યો તો વિચારે છે કે, “મેં તો આનું આટલું કર્યું, છું, બસ....જે પોતે લખ્યું છે તેજ ભૂંસવાનું કામ કરી રહ્યો છું, કોઈ મેં તો એનું આમ કર્યું, ને એણે મારું આવું કર્યું? એને મારી કાઈ જન્મમાં મેં જે ઉઝરડા પાડ્યા છે, તેની મલમપટ્ટી કરી રહ્યો છું....” કદર જ નથી? ધીરે ધીરે આવા બધા, વાવેલા બીજો હજારો વૃક્ષ તો બીજી બધી દુર્ભાવનામાંથી બચી જવાશે. જોકે અનાદિકાળના બને છે. એમાં અપેક્ષાઓ વૃદ્ધિ પામતા ક્યારેક, ગાળાગાળી કે સંસ્કાર આ જીવ પર પડ્યા છે, માટે આદત પ્રમાણે દુર્ભાવનામારામારીનું સ્વરુપ પણ ધારણ કરે છે. એના બદલે જો આ તપ અહંકાર વગેરે આવી તો જશે. પણ તરત પાછા જાગૃત થઈ જાવ, સમજાઈ જાય, ને વ્યક્તિ એમ વિચારવા લાગે કે, મારા ભગવાને આ હમણા સમજાવ્યો તે ભાવ મનમાં લાવી દો.... એટલે કે સતત (૧૯૯૨) (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ જાગૃત રહો. દુર્ભાવના પ્રવેશતાની સાથે એને હાંકી કાઢી. એ ડોકીયું કરે કે તરત તેને થપ્પડ મારીને બેસાડી દો. તેની જગ્યાએ પેલી સદ્ભાવનાને ઉજાગર કરો. એ રીપ્લેસ કરો... તો શું થશે હું જવને એ રીતે જીવવાની ધીમે ધીમે આદત પડી જશે ને પછી જીવને અનાયાસે આ ભાવનુંજ રટણ થઈ જશે. તે પેલા દુર્ભાવના રૂપી ચોરને ખબર પડી જશે કે હવે જોર કરવા જઈશ તો પકડાઈ જઈશ. માટે તે આપોઆપ જ ભાગી જશે. ક્યારે ભાગી જશે એની પણ ખબર નહી પડે. આમ પૂરા દિવસ રાતમાં જેનું પણ, કંઈ પણ કરો છો, પછી તે ગુરૂ હોય કે, વડીલ હોય કે મિત્ર હોય કે, પતિ-પત્નિ હોય, ૮૪ લાખ જીવયોની માંથી કોઈનું પણ કાંઇપણ કરતા આજે સદ્ભાવના સમજાવી તેનું રટણ કરતા રહો. ધીરે ધીરે એવો સમય આવશે કે આ ભાવના લોહીમાં વણાઈ જશે. પછી પેલી અસદ્ભાવના સ્થાનપણ નહી લઈ શકે. અને અગર રસ્તામાં બેઠેલા રક્તપીત્તીયા ને જોઈને જો મારૂં મોઢું મચકોડાય તો મારો એ આત્મા પ્રત્યેનો અવિનય છે, એને પણ માન-સન્માન થી જોવું સહેલું નથી એના માટે મારા આત્માને બદલાવું પડશે જ્યારે રસ્તામાં કોઈ હિરો કે મોદીજી મળી જાય તો એને માન સન્માનથી જોવા માટે મારા આત્માને કોઈ બદલાવની જરૂર નથી સુંદર-સુઘડ-સ્કૂલ યુનિફોર્મ માં તૈયાર થઈને જતાં બાળકને ઉચકી જો તમારૂં કોઈ નથી કરતું તો બીજા વિચાર કરવાને બદલે એને પ્રેમ કરવો તેના જીવ પ્રત્યે વિનય કરવો એ સરલ છે, સહજ ભાવનાને ફીટ કરો કે, “હે જીવ હવે તારા એની જોડે કોઈ લેનદેન ના હિસાબ જ નથી રહ્યા તો એ જીવ પણ શું કરે?... સારૂં થયું ને તારી એક ફાઈલ કંપલીટ થઈ ગઈ. વૈયાવચ્ચે તપ સમજ્યા પછી આટલો ભાવનામાં ફરક પડી જાય, તો સોનામાં સુગંધ ભળી જાય.'' આત્માને ઘણું રૂપાંતરિત થવું પડશે. જો મહિનાના ઉપવાસ કર્યા પછી પણ કે વર્ષીતપ કે સિદ્ધી, તપ, શ્રેણીતપ કર્યા પછી પણ સ્વાદના ચટાકા-મટાકા ઓછા થયાજ નથી તો તપ બાહ્ય દૃષ્ટિએ હોય ભલે તપ થયો હોય પણ એ મિથ્યા તપ ગણાશે... જે તપ કર્યો હોય પણ આત્મામાં કાંઈ રૂપાંતરણ ન થયું હોય એવા તપ તો અનેક જન્મોમાં આપણે અનેક તપ કરીને આવ્યા છીએ.... છતાં આપણો વિસ્તાર થયો નથી. હવે આપણે કરીએ થોડી વિનયતર ની અનુપ્રેક્ષા.... જીવ માત્ર માટે પ્રેમ-દયા-વિનય હૃદયમાં વસી જાય ત્યારે વિનયનામનો તપ સધાશે. ને જીવમાત્ર પ્રત્યે વિનય જાગે તે માટે આત્માને રુપાંતરિત થવું પડશે... યાદ રાખો. અંતરયાત્રા એ વસ્તુ અલગ છે અને આત્માનું રૂપાંતરિત થવું તે વસ્તુ અલગ છે. અંતરયાત્ર એટલે આપણે પોતે પોતાના અંતરમાં ઉતરવું, આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો... જ્યારે આત્માનું રૂપાંતરિત થવું એટલે કે આત્મા જ અત્યારસુધી કરી રહ્યો છે... જે સહજ રીતે થઈ ગયું છે તેને પલટવું ને વિભાવમાંથી સ્વભાવ દશામાં આવ્યું. દા.ત. કોઈ સાધુ મહારાજ નો વિનય કરવાનો છે, એમને અહોભાવથી બોલવા જવાનું, બહુમાન પૂર્વક આપણા ઘરે બોલાવીને વહોરાવવાનું... આ બધો વિનય જ છે. પણ આ પ્રકારનો વિનય કરવા માટે આત્માને કાંઈ બદલાવું પડતું નથી એ સહજ છે પરંતુ સાધુ મહારાજને બદલે કોઈ ભિખારીને બોલાવીને આદર પૂર્વક, પ્રેમપૂર્વક ઘરે બોલાવીને જમાડવો હોય તો? તો ભાઈ એ કરવા માટે તો એક ભિખારી પ્રત્યે પણ એવીજ વિનય જે એક સાધુ પ્રત્યે છે તે જગાડવા માટે આત્માને ઘણું બદલાવું પડશે. ઘણું રૂપાંતરીત થવું પડશે. બરાબરને? તો યાદ રાખો કોઈપન તપ..... બાર પ્રકારમાંથી કોઈપણ તપ, એ તપ થયો ત્યારેજ કહેવાય છે. જ્યારે એનાથી આત્મા રૂપાંતરિત થાય છે. પહેલો અનસન તપ એ પણ ત્યારેજ તપ થયો કહેવાશે જ્યારે સ્વાદ જશે ને સ્વાદ જવા માટે ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી છે, પરંતુ એવડો જ કોઈ બાળક જેના કપડાં મેલાં છે, શરીર ગંદુ છે. જેનું નાક વહી રહ્યું છે, એવા બાળક ને ઉચકવાની વાત તો એક્બાજુ પણ એને હાથ લગાવવા જેટલો વિનય પણ આપણે જગાવી શકતા નથી. ઉપરથી હૃદયમાં દુર્ગંચ્છા ઉત્પન્ન થાય છે, એના પ્રત્યે વિનય જગાવવા માટે આત્મામાં રૂપાંતરણ થવું પડશે... ને એ રૂપાંતરણ સધાયું... તો જ જીવમાત્ર પ્રત્યે વિનય સધાશે. આપણે બસમાં બેઠા, બાજુમાં કોઈ દુર્ગંધ મારતો વ્યક્તિ આવી ને બેઠો... નાકનું ટોચ્યું ચઢશે? છી... આવો માણસ કાં મારી બાજુમાં આવી ને બેઠો? આવા દુર્ગંચ્છાના ભાવ પેદા થવા તે પણ એ જીવ પ્રત્યેનો અવિનય છે... મેં તમને કહ્યું .... તમારી દિનચર્યા જૂઓ.... ક્યાં અવિનય થાય છે તેવી અનેક બાબતો મળી આવશે મારી જ વાત કરૂં હું સવારે અમારી ટેરેસમાં કબૂતર ને જુવાર નાખવા ને કાગડાને ગાંઠિયા નાખવા જાઉં, પહેલા એકબાજુ કબુતરને જુવાર નાખું લગભગ ૫૦-૬૦ કબુતર આવી જાય. બીજીબાજુ કાગડા ને ગાંઠીયા નાખું તે પણ મોટા પ્રમાણમાં આવી જાય. પણ જેવું કાગડાને ગાંઠિયા નાખ્યા કે પેલા કબુતરા એમની જુવાર ખાવાનું છોડીને ગાંઠિયા ખાવા આવી જાય. ને ટાટ ગાંઠિયા આવા લાગે તે કાગડાને બીચારાને અડઘા ગાંઠિયાય ખાવા મળે નહી. .. મને એમ થાય કે આ કબુતર કેવા છે. એમનું ખાતા નથીને કાગડાનું ખાવા આવી જાય છે. ને હું ગાંઠિયા ખાતા કબુતરાને ઉડાડવાનો ટ્રાય કરૂં. થોડાં દિવસ જતાં ખ્યાલ આવ્યો કે... સુબોધી તું શું કરી રહી છે? તારૂં કામ ફક્ત જુવાર કે ગાંઠિયા નાખવાનું છે. પછી એ જેના નસીબમાં જે વસ્તુ હશે તે ખાશે. કબુતર ગાંઠીયા નખાઈ જાય તે માટેના તારા પ્રયત્નો બતાવે છે કે તું કાગડાના જવનો વિનય કરે છે પણ કબુતરના જીવનો અવિનય કરે છે.... તો મારો વિનય વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ નામને તપ ક્યાં સધાયો? આનો ફક્ત વિનય-અવિનયને સમજવા માટે મે મારૂં પોતાનું જ એક ઉદાહરણ આપ્યું છે.... પણ વિચારી જોજો... આવા પાડોશી ક્યાં મળ્યા? હવે આવી પત્ની જોડેજ જીંદગી વીતાવવાની દિક્ષા લીધા પછી થાય કે આવા ગુરુની સેવા કરવાની? આ બધાં એ જીવ પ્રત્યેનો અવિનય છે. માખીઓથી બણબણતા કુતરાં પ્રત્યે પણ દુર્ગચ્છા ઉત્પન્ન નહી થાય આપણા કરેલા ઉપકારને ભૂલી જઈ આપણી નિંદા કરનાર પ્રત્યે પણ હૃદયમાં વિનય જાગશે, દુર્ભાવના નહી જાગે ત્યારે વિનય નામનો તપ સધાશે, એના માટે આત્માને રૂપાંતરિત થવું પડશે. જે સહેલું નથી પણ જ્યાં જ્યાં અવિનય જાગે ત્યાં સજાગ થઈ જાવને ત્યાંથી પાછા ફરો. વિચાર કરો... જ્યારે પ્રકૃતિએ કોઈ જીવ પ્રત્યે ભેદભાવ નથી કર્યો, સૂર્ય એમ નથી કહેતો કે તું અમુકને પ્રકાશ આપીશ ને અમુકને નહિ, વરસાદ એમ નથી કહેતો કે હું ગરીબની ઝૂંપડીપર નહી વરસું ફક્ત તવંગર ના મહેલ પર જ વરસીસ.... પ્રકૃતિ પણ એજ સંકેત આપે છે કે હરેક જીવ માટે તારા અંતરમાં વિનયને સ્થાપિત કર... તને ખબર નથી કે જે જીવના એક પર્યાયને તું આજે અવિનય, દુર્ગુચ્છા કરે છે તેજ જીવના બીજા પર્યાયને તું જ કાલે પૂજવાનો છે... જે જીવના રાવણ નામના પર્યાય ને તું નફરત કરે છે. એના પૂતળાને પણ બાળે છે તેજ જીવના તિર્થંકર નામના પર્યાયને તું પૂજવાનો છે? જે જીવમાં હજારો દુર્ગુણતાને આજે દેખાય છે, તેના માટે એટલુંજ વિચાર કે એના કોઈ પૂર્વભવ ના કર્મોને કારણે આ જીવ આજે આ પર્યાયમાં છે, મારે એના પર્યાયને નહિ. એની અંદર રહેલા શુદ્ધ-બુદ્ધ આત્માને વિનય કરવાનો છે. ભલે સાંસારિક વ્યવહાર ખાતર કોઈ વર્તનવ્યવહાર એવો કરવો પણ પડે પણ અંતરમાં તો એ જીવ પ્રત્યે, દરેક જીવ પ્રત્યે શુધ્ધ -બુધ્ધ આત્મા પ્રત્યે પરમ વિનય જાગૃત્ત રહેવોજ જોઈએ... હું એવું નહીં કરૂં કે ફૂલ ને પ્રેમ કરીશ ને કાંટાને નફરત કરીશ... ભવે વ્યવહાર ખાતર ફૂલ ને મસ્તકે ચઢાવીશને કાંટાને કચરાના ડબ્બામાં નાખીશ... પણ હૃદયમાં બંને પ્રત્યે એક સરખાંજ વિનયભાવ સ્થાપિત કરીશ... હે જીવ... ન તને અવધિજ્ઞાન છે. ન મનપ્રર્યવ જ્ઞાન છે, તું કાંઈજ જાણતો નથી કે તું પોતેપણ કેવા કેવા પર્યાય કરીને આવ્યો છે... વિચાર કે જ્યારે મહાવીરના જીવે, રાજા ન પક્ષિયમાં પેલાના કાનમાં ધગધગતું શીશું રેડયું હશે... ત્યારે ત્યાં જે હાજર હાજર હશે (કદાચ મારો જીવ પણ કોઈ સ્વરૂપમાં ત્યાં હાજર હોઈ શકે) તે દરેક જીવે.... મહાવીરના જીવને કેટલી નફરત કરી હશે... એજ મહાવીરના જીવની આજે પર્યાય બદલાઈ ગઈ... આજે હું એની પૂજા કરીશ, માન આપીશ એ જીવનો પરમ વિનય કરીશ. તો વિચાર... તું અનેકોનો વિનય કરે છે ને કોનો અવિનય? ને જીવો પ્રત્યે અવિનય કરીકરીને.... રાગ દ્વેષના ઢગલા ખડકી ખડકીને હું તારાં પોતાના જીવને દુર્ગતિ ના ખાડામાં ધકેલી દે છે. યાદ રાખો... આત્માનો સ્વભાવજ નથી, કોઈપણ જીવનો અવિનય કરવો. પરંતુ ડગલેને પગલે જીવોનો અવિનય કરીને આપણા આત્માને આપણે વિભાવ દશામાં લઈ છીએ ને આપણાજ આત્માનો આપણે સૌથી મોટો અવિનય કરીએ છીએ.... જો હૃદયમાં જીવમાત્ર પ્રત્યે વિનય નામનો તપ સ્થાપિત થઈ ગયો તો તમે નિર્ગોદના કે એકેન્દ્રિય જીવોને પણ દુઃખ નહી પહોંચાડી શકો... ગીઝરમાંથી ગરમ પાણી કાઢતાં કે વિજળીનો બેફામ ઉપયોગ કરતાં, કે ઝાડપાન કાપતાં હૃદય પોકારી ઉઠશે કે.... હૈ જીવ... તું આ એકેન્દ્રિય જીવોનો ખત્મો બોલાવીને એ જીવનો અવિનય કરી રહ્યો છે. સતત જાગૃતિ સધાતા આપણેએ સ્ટેપ પર પહોંચી જઈશું કે પછી આપણે જરૂરીયાત પૂરતુંજ ગરમ પાણી કાઢયું જરૂરીયાત પૂરતી જ વિજળીનો ઉપયોગ કરશું... શુસોભન માટે લાઈટીંગનો ઉપયોગ કે સુશોભન માટે વૃક્ષોનું કટીંગ કરીજ નહી શકીએ, જોઈ પણ નહી શકીએ કેમકે આત્મામાં એ જીવો પ્રત્યે પરમ વિનય જાગી ગયો છે... ને વિનય એ રંગ લાવશે કે જીવ સર્વથા અહિંસામાં સ્થાપિત થવા થનગની ઉઠશે.... કહે છે કે એક કાંટાને પણ દુ:ખ ન પહોંચે માટે મહાવીરે કાંટામાં ભરાયેલું વસ્ત્ર ફાડી નાંખ્યું હતું... તો આપણે એજ મહાવીરના અનુયાયી... જીવમાત્ર પ્રત્યે હૃદયમાં પરમ વિનય ના જગાવી શકીએ? તે માટેનો પ્રયત્ન તો કરી શકીએ ને? શરૂઆત તો કરી શકીએ ને? ૧૯૪ સત્ય-અહિંસા-અપરિગ્રહ num ૧૯, ધર્મપ્રતાપ અશોક નગર, દામોદરવાડી, કાંદિવલી (ઈસ્ટ) મો. ૮૮૫૦૦૮૮૫૬૭ ‘પ્રબુદ્ધ જીવન'ને પચ્ચીસ હજારનું અનુદાન આપી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. ‘પ્રબુદ્ધ જીવન’ કોર્પસ ફંડમાં ત્રણ લાખનું અનુદાન આપી પંદર વર્ષ સુધી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. ‘પ્રબુદ્ધ જીવન”ના ખાસ અંક માટેના સૌજન્યનું અનુદાન રૂપિયા ચાલીસ હજાર છે. સ્વજનને શબ્દાંજલિ જ્ઞાનકર્મથી અર્પી જ્ઞાનપુણ્ય પ્રાપ્ત કરો. પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ જીવનપંથ : ૧૨ ડૉક્ટરનો વ્યવસાય તંદુરસ્તીનો છે કે બિમારીનો? ભદ્રાયુ વછરાજાની રાજકોટની કલેક્ટર ઓફિસ જ્યાં બેસતી હતી તે વર્ષો પહેલાં સિવિલ હૉસ્પિટલ હતી. તેમાં સ્વાતંત્ર્ય કાળમાં સિવિલ સર્જન હતા ડૉ. ચંદ્રશંકરગિરિજાશંકર અંતાણી બહુ કુશળ તબીબ. તેઓએ પાછલી જિંદગી ગોંડલ રોડ પરની માલવિયા વાડીમાં આવેલ. કૈવલ્યધામમાં ગરીબોને તબીબી મદદ કરવામાં ગાળી. ટૂંકી પોતડી, ઝીણો ટૂંકો ઝભ્ભો અને માથે કાળી ટોપી પહેરતા એ ઋષિનુલ્ય તબીબને સૌ વ્હાલથી ‘અંતાણીદાદા' કહીને બોલાવતા. મુંબઈ જાય છે. તેઓના ફેમિલિ ડૉક્ટરના તેઓ શ્રદ્ધાળુ ભક્તો જાણો. એ ફેમિલી ડૉક્ટરે જ મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં બાળકની ઉત્તમ સર્જન દ્વારા સર્જરીનું આયોજન કરી આપ્યું હતું. મુંબઈમાં ત્યારે ય એવું હતું કે તમે તમારા દર્દીની સર્જરી કરનાર સર્જનને તો રૂબરૂ જોઈ જ ન શકો. તે છેલ્લી ઘડીએ આવે ને સર્જરી પૂરી કરીને પહેલી ઘડીએ લાગી જાય. શિક્ષક દંપતિને એક આગોતરી અજંપો મનમાં કે આપણને ડૉક્ટર ખુદ મળીને કહે કે ઑપરેશન સફળ રહ્યું તો...? ફૅમિલી ડૉક્ટરને વાત કરી તો એમણે કહ્યું : હું ચિઠ્ઠી લખી આપીશ. બસ, આટલો સધિયારો લઈ પહોંચ્યા મુંબઈ. સર્જરી શરૂ થતાં પહેલાં ઑપરેશન થિયેટરના રિસેપ્શન કાઉન્ટર પર પેલી ચિઠ્ઠી આપીને વિનંતી કરી કે સર્જનને આ ચિઠ્ઠી જરૂર મળે એવું કરજો.. પાંચ-છ કલાકો પછી ઑપરેશન થિયેટરની બહાર લીલી બત્તી થઈ કે ઓપરેશન પૂરું થયું!. પેલા ચાર વર્ષના બાળકનાં મા-બાપ અને કાકા આતુરતાથી પ્રતીક્ષા કરતા હતા. સમય વીતી ગયો. અવરજવર ચહલપહલ ખુબ ચાલી. બીજાં ઑપરેશનની તૈયારી થવા લાગી. બહાર પ્રતીક્ષા કરતા ત્રણ જીવ મૂંઝાતા હતા, ત્યાં જ છેક દૂરના રૂમમાંથી સાદ પડયો. ત્રણેય ત્યાં દોડયા. ધૂરંધર સર્જન સસ્મિત ઊભા હતા. ‘ખુબ જ સરસ ઑપરશન થઈ ગયું છે, એવરીથિંગ ફાઈન. દસ દિવસ રહેવું પડશે. ડૉ. માંકડને મારી યાદી આપજો,’ એટલું કહી તે નીકળી ગયા. વૉર્ડબૉયે કહ્યું : ‘આ સર કોઈને મળતા જ નથી, પણ તમે ચિઠ્ઠી આપીને તે વાંચીને તમને મળવા રોકાયા... રાજકોટના એક જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટરની ચિઠ્ઠીની આટલી બધી અસર? શિક્ષક દંપતિ તો પાણી-પાણી થઈ ગયું, તેમને મન ડૉ. યોગેન્દ્ર મોજીલાલ માંકડ એ જનરલ પ્રેક્ટિશનર ન હતા, ડૉક્ટર માત્ર ન હતા, આત્મીય સ્વજન હતા. આત્મીય ન હોત તો દવા આપીને છૂટી ન જાત? ના, એમણે તો એવી ચિઠ્ઠી લખી આપેલી કે મુંબઈનાં ખ્યાલ સર્જને પોતાને સિલસિલો તોડી મળવા આવવાનું નક્કી કરેલું.! આ ડૉક્ટર દવા દઈને છૂટી જનાર નથી, દર્દી સાથે દિલ દઈને નાતો બાંધનાર આ ડૉક્ટર કેટલાય દર્દીઓના હઠાગ્રહને કારણે સર્જરી વખતે બેહોશ દર્દીની તસલ્લી માટે ઑપરેશન થિયેટરમાં સાક્ષી ભાવે ઊભા પણ રહે છે.! અભી ભી હૈ ઐસે લોગ! દર્દીને દવાની સાથે હૂંફની જરૂર છે, દર્દીના કુટુંબીને ડૉક્ટરના સધિયારાની પ્રતીક્ષા છે. (ક્રમશઃ) mum મો. ૦૮૮૨૦૩૩૩ ફોન : ૦૨૮૧)૨૫૮૮૭૧૧ ઈમેલ : bhadrayu2gmail.com સરનામું : પ્રેમમંદિર, નર્મદા પાર્ક-૪, અમીન માર્ગ, રાજકોટ. સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯૫ કોઈ અંગ્રેજ અમલદારને કશીક તકલીફ થઈ. ઘણા બીજા પ્રયત્નોમાં સફળતા ન મળતાં કોઈએ સિવિલ સર્જન ડૉ. અંતાણી પાસે જવા સલાહ આપી. રસાલો ઉપડયો સિવિલ હૉસ્પિટલ અંગ્રેજ અમલદાર દાદરા ચડી સિવિલ સર્જનની ચેમ્બરમાં પહોંચ્યા અને પોતાનાં દર્દનું વર્ણન શરૂ કરવા ગયા ત્યાં જ ડૉ. અંતાણીએ તેમણે અટકાવીને કહ્યું : 'આપ શાંતિથી બેસો અને મને બે મિનિટ આપો.' અંગ્રેજ અફસર એટલે ડૉક્ટરની સૂચનાનું શતશઃ પાલન કર્યું. ડૉ. અંતાણીએ થોડીવારમાં કાગળ કાઢી કશુંક લખ્યું અને તે કાગળ પેલા અંગ્રેજના હાથમાં આપ્યો. એ વાંચીને અંગ્રેજ વડો તો અચંબામાં પડી ગયો. એમણે કહ્યું : 'Oh No..But Doctor how could you know?' ડૉક્ટર અંતાણીદાદાએ ધીરજથી સમજાવ્યું : આપ અહીં દાદરો ચઢીને આવ્યા ત્યારે જે રીતે મારા રૂમમાં દાખલ થયા, જે ચાલે ચાલીને આ ખુરશી સુધી આવ્યા, જે રીતે બેઠા અને પછી થોડું જ બોલ્યા તેના પરથી મને આપનાં દર્દની જાણકારી મળી ગઈ. એટલે મેં આપને બેસવાનું કહ્યું અને આપનું નિદાન તથા તેનો ઉપચાર લખીને આપને આપી દીધાં. મને વિશ્વાસ છે કે હું મારા નિદાનમાં સાચો છું.' પેલો અંગ્રેજ અમલદાર તો ગદગદિત થઈ ગયો અને ભાવ વિભોર થઈ આભાર માની વિદાય થયો.. અંગ્રેજોનાં આભિજાત્યની વાત હવે શરૂ થાય છે. એ અમલદારે આ આખો કિસ્સો અંગ્રેજ સલ્તનતને લખી મોકલ્યો અને અંગ્રેજ સરકારે ડૉ. ગંગિ. અંતાણીને ‘રાવસાહેબ 'નો ખિતાબ જાહેર કર્યો.! ‘રાવસાહેબ ડૉક્ટર અંતાણીદાદા' નિવૃત્તિ પછી આજની મધુરમ્ હૉસ્પિટલની સામે ૐ નમઃ શિવાય ભવનમાં વર્ષો સુધી વસ્યા અને વિશાળ દિવાનખંડમાં પ્રવેશતાં જ સામે ગાદી તક્રિયા પર ગાંધી અદાથી મુલાકાતીઓને - દર્દીઓને મળતા રહ્યા.. પ્રશ્ન મૂંઝવે છે કે : દર્દીને સ્પર્ધા વગર પણ સચોટ નિદાન કરનાર રાવસાહેબ અંતાણીદાદા જેવા ડૉક્ટર આજે કયાં શોધવા? કહાઁ ગયે વો લોગ આજથી ત્રીસેક વર્ષો પહેલાંની વાત. એક પ્રેમલગ્નથી જોડાયેલું શિક્ષક દંપતિ પોતાનાં એક માત્ર પુત્રનાં ગંભીર ઑપરેશન માટે ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભક્તામર સ્તોત્ર - આસ્વાદ રતનબેન ખીમજી છાડવા (ગતાંકથી ચાલુ...) ઉછળશે, ભયંકર તોફાન શરૂ થશે. ત્યારે પાણીમાં રહેલા મોટા (જલભયનાશક) મોટા મગરમચ્છના સમૂહ પોતાના મોઢા ફાડીને નીચેથી ઉપર વક્ત ગુણાનું ગુણસમુદ્રી શશાક -કાન્તાનું ! ઉછળશે ત્યારે આવા તોફાની દરિયામાં ભયંકર ઉછળતાં પાણીના કસ્તે ક્ષમઃ સુરગુરુ - પ્રતિમોડપિ બુદ્ધયા // મોજામાં વચ્ચે કોઈ પોતાની ભુજાઓથી તરીને પેલે પાર જવા કલ્પાંત કાલ પવનોદ્ધત નક્ર - ચક્ર / સાહસ આદરે તો તે કાર્ય કેટલું વિકટ છે... અરે! અસંભવિત જેવું કોવા તરીકુમલમબુનિધિ ભુજાભ્યામ્ II૪l. જ ગણાય... બસ, આવું જ વિકટ કાર્ય કરવા હું તૈયાર થયો છું... ભાવાર્થ :- હે ગુણોના સાગર એવા પ્રભુ! આપના ચંદ્ર જેવા હે પ્રભુ! ઉજ્જવળ ગુણોને કહેવા માટે દેવોના ગુરુ બૃહસ્પતિ જેવાં પણ કયા ‘શબ્દોમાં સમાય નહિ એવો તું મહાન સમર્થ છે? અથવા તો પ્રલયકાળના પવનથી તોફાની થયેલાં સમુદ્રમાં કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન' તેમ જ મગરમચ્છ જેવા વિકરાળ જળચર પ્રાણીઓ ઉછળી રહ્યાં જેમ ફૂલોની સુગંધ પાછળ પેલો ભમર ભાન ભૂલી જાય છે હોય એવાં સમુદ્રને પોતાના બન્ને બાહુબળ વડે તરવા કોણ સમર્થ તેમ હું પણ આપની ભક્તિમાં ભાન ભૂલીને સંકલ્પ વિકલ્પમાંથી મુક્ત બની સ્વાનુભૂતિ વડે અનંતગુણી એવા આત્માનો અનુભવ - વિવેચન :- પ્રસ્તુત શ્લોકમાં પરમાત્મા અનંતગુણોના સાગર પામીશ. જેમ કે, છે તેનું સ્પષ્ટ ચિત્ર ઉદાહરણ દ્વારા દર્શાવ્યું છે. કબીરજીએ કહ્યું છે, રાગાદિક જબ પરિહરી કરે સહજ ગુણ ખોજ, ધરતીકા કાગજ કરું, કલમ કરું વનરાય, ઘટ મેં ભી પ્રગટે તથા ચિદાનંદની મોજ.'' સાત સમુદ્રકી શાહી કરું, પ્રભુ ગુણ લખ્યા ન જાય.'' ખરેખર! પ્રભુ ભક્તિમાં લીન બનેલા સાધકને પોતાના અંતરમાં અહીં સ્તુતિકારની સ્થિતિ પણ કાંઈક એવી જ છે. તેઓ કહે જ જાણે આનંદનો મહાસાગર ઉમટતો ભાસે છે. રાગથી ભિન્ન છે કે, હે નાથ! આપના સમુદ્ર જેટલાં ગુણોનું વર્ણન હું કેવી રીતે એવા વીતરાગભાવથી સધન, ભક્તિથી ગદગદિત બનેલો સાધક કરી શકીશ? મારા જેવો અલ્પજ્ઞાની આપના ગુણોને કેવી રીતે કેવળજ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત પ્રભુને નિહાળીને અહોભાવથી પામી શકશે? સોળે કળાએ ખીલેલા પૂર્ણિમાના ચંદ્રમાની સમાન ઉપાસના કરી પ્રભુને ભાવપૂર્વક નમન કરે છે. આપના મનોહર અને શુભ ગુણોનું વર્ણન કરવા માટે દેવોના ગુરુ અહીં સ્તુતિકાર સર્વજ્ઞની અલૌકિક સ્તુતિ કરતાં ગુણ અને બૃહસ્પતિ પણ પોતાની તીવ્ર બુધ્ધિની પટુતા હોવા છતાં પણ ભાવનો સમન્વય કરી પોતાનામાં રહેલ નમ્રતાદિ ગુણોનો સહજભાવે શક્તિમાન બનતા નથી. તો મારા જેવા અલ્પજ્ઞાનીની શી દશા પ્રગટી કરણ કરે છે. હે નાથભલે મારી અલ્પજ્ઞ દશા હોય પરંતુ હું એક પગલું હે નાથ! કયા શબ્દો વડે આપના ગુણોનું વર્ણન કરું? આપના ભરીશ તો જરૂર સમર્થ બની શકીશ. એવી શ્રદ્ધા સાથે સ્તુતિકાર ગુણો અનંત છે. જ્યારે શબ્દો સીમિત છે. ભાષા પરિમિત છે સમય ગુણોના સાગર એવા પ્રભુની સ્તુતિ કરવા ઉત્સુક થયા છે. સાથે પણ મર્યાદિત છે. મારો ક્ષયોપશમ પણ અલ્પ છે. તો આ જિવા વિચારે છે કે જો સ્તુતિ કરતાં મારા ભાવ વિશુધ્ધ બનશે, તો સંવરવડે તમારા અસીમ-અમાપ-અનંતગુણોનું વર્ણન કેવી રીતે થઈ નિર્જરા થશે. અને વળી જો ઉત્કૃષ્ટ રસ તેમાં ભળશે તો કર્મની શકે? જેમ આકાશમાં અસંખ્ય તારાઓ ચમકી રહ્યાં છે પણ તે ગણી નિર્જરા થતાં ભવનો નિતાર થશે. આવા ચિંતત સાથે સ્તુતિકાર શકાતા નથી. એમ આપના અચિંત્ય ગુણોનું વર્ણન કરવા મારી સ્તુતિ કરતાં કરતાં અદ્ભુત ભાવોનો ધોધ વહાવી રહ્યાં છે. વાણી અસમર્થ છે. ઋધ્ધિ :- ૐ હ્રીં અહં ણમો સવોહિજિણાણું પ્રભુના ગુણોને કહેવા કેટલું અસંભવિત છે. તે વાતે સ્તુતિકારે મંત્ર :- ૐ હ્રીં શ્રીં કલીં જલદેવતાભ્યો નમઃ સ્વાહા | અહી ઉદાહરણ દ્વારા સમજાવી છે. તેઓ પ્રભુને કહે છે કે, તે વિધિ : અશુધ્ધિથી નિવૃત્ત થઈ સ્વચ્છ સફેદ વસ્ત્ર પહેરી યંત્ર નાથ! આ ભરતક્ષેત્રમાં જ્યારે પાંચમો આરો પૂરો થશે અને છઠ્ઠો સ્થાપિત કરવું. તેમ જ યંત્રની પૂજા કરવી. પછી સ્ફટિક મણિની આરો શરૂ થવાનો હશે તે પહેલાં પ્રલયકાળનો સંવર્તક નામનો ઉગ્ર માળા દ્વારા સાત દિવસ સુધી પ્રતિદિવસ એક હજાર વાર ઋધ્ધિ પ્રચંડ પવન ફૂંકાશે. તે સમયે દરિયામાં પાણીના મોટાં મોટાં મોજાં તથા મંત્રનો જાપ કરવો. દિવસમાં એક વાર ભોજન લેવું, રાત્રિમાં થાય! (૧૯૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #197 -------------------------------------------------------------------------- ________________ જમીન પર શયન કરવું તેમજ બ્રહ્મચર્યનું પાલન કરવું. દેવીના પ્રભાવથી તોફાન શાંત થયું અને બધાના જહાજ સુરક્ષિત લાભ :- આ સ્તોત્ર, ઋધ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા કિનારા પર આવ્યા. દેવી શેઠ પર પ્રસન્ન થઈ. એક રત્નજડિત યંત્ર પાસે રાખવાથી પાણીનો ઉપદ્રવ શાંત થાય છે. તથા પાણીની ચંદ્રકાન્તિમણિ આપીને અદૃશ્ય થઈ ગઈ. અને જતાં જતાં કહેતી કોઈપણ દુર્ઘટનાથી તેનો બચાવ થાય છે. તેમ જ જલજંતુથી રક્ષા ગઈ કે જ્યારે પણ મારી આવશ્યકતા પડે ત્યારે મને યાદ કરજો. થાય છે. શેઠ સુદત્ત અન્ય વેપારીઓ સાથે સંકુશળ રત્નદ્વીપ પહોંચી પ્રસ્તુત ભક્તામરની તૃતીય અને ચતુર્થ શ્લોકના જાપથી શું ગયા. ત્યાં જઈ બધી સામગ્રી વેચી, બીજી નવી સામગ્રી લઈ પાછા ફળ મળે? તે દર્શાવવા શાસ્ત્રોમાં અનેક કથાઓ જોવા મળે છે. ફર્યા. રસ્તામાં તેઓએ એક બંદર પાસે મુકામ કર્યો. બાજુમાં એક તેમાની એક કથા..... જિનમંદિર હતું. ત્યાં જઈ શેઠે સેવા પૂજા કરી. આ મંદિરની શેઠ સુદત્તજીની કથા બાજુમાંજ એક ગુફા હતી. ગુફામાં એક અન્ય ધર્મી તાપસી રહેતો માલવા પ્રાતની સ્વસ્તિમતી નગરીમાં એક શેઠ રહેતા હતા. હતો. તેણે શેઠને કહ્યું કે, અહી લોકો પશુબલિ ચડાવે છે, તમારે તેમનું નામ સુદત્ત હતું. હીરા-માણેક આદિ ઝવેરાતનો એમનો પણ જો જીવિત રહેવું હોય તો પશુબલિ આપો. ત્યારે જૈનધમી મોટો વ્યાપાર ચાલતો હતો. સાથે સાથે તેઓ જૈનધર્મમાં, શ્રાવકની સુદત્તશેઠે તેમ કરવાની ના પાડી. ત્યારે તાપસી ખૂબજ ક્રોધિત બની દિનચર્યામાં એટલીજ આસ્થા ધરાવતા હતા. એક દિવસ એક જૈન શેઠ ઉપર તૂટી પડયો. આ જોઈ શેઠ મનોમન ભક્તામરની ત્રીજી. સાધુ ગોચરી અર્થે એમના ઘરે પધાર્યા. શેઠે ખુબ જ ભક્તિભાવથી ચોથી ગાથાનું પઠન કરવા લાગ્યા. ત્યાં તરત જ પ્રભાવતીદેવી વંદન કરી આહાર-પાણી વહોરાવ્યા. પછી ખૂબ જ નમભાવથી પ્રગટ થયા અને પેલા તાપસીને પકડી લીધો અને લાચાર બનાવી પ્રાર્થના કરી કે, ‘મને કોઈ સ્તોત્ર શિખવાડો જેથી આપની સ્મૃતિ દીધા. ત્યારે તે તાપસી શેઠના ચરણા દીધો. ત્યારે તે તાપસી શેઠના ચરણોમાં પડી કહેવા લાગ્યો, હવેથી રહે અને મારો જન્મ સફળ થાય.' કપાળ મૂનિ ભગવંતે તેમને હું હિંસા નહીં કરું મને છોડો. છોડો, ત્યારે એવું વચન લઈ દેવી ભક્તામરની ત્રીજી, ચોથી ગાથા ઋધિ-મંત્ર સાથે શીખવાડી. અદશ્ય થઈ ગઈ અને શેઠ સુદત્ત સહી સલામત પોતાના ઘરે પાછા 2.0 થોડા દિવસ પછી શેઠ સુદત્તે જહાજમાં વ્યપાર અર્થે ઘણી બધી ફલી. ફર્યા. સામગ્રી ભરી બીજા વેપારીઓ સાથે રત્નદ્વીપ તરફ પ્રયાણ કર્ય, ખરેખર! ધન્ય છે... ફક્ત બે જ ગાથાનો મહિમાં. હજુ અડધે પણ નહીં પહોંચ્યા હોય ત્યાં તો દરિયામાં ભયંકર ક્રમશ: તોફાન શરૂ થયું. જહાજો આમ તેમ ડોલવા લાગ્યા. લોકો ગભરાઈ ગયા. બધાને પોતાના જીવની ચિંતા થવા લાગી. બચવા માટે જાત જાતના ઉપાયો કર્યા, પણ... તોફાન અટક્યું નહિ. અંતમાં શેઠ ૩૦૨, ગુંદેચા ગાર્ડન, સુદત્તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ભક્તામરની ત્રીજી અને ચોથી લાલબાગ, મુંબઈ - ૪૦૦૦૧૨. ગાથાના જાપ કર્યા. એના પ્રભાવથી પ્રભાવતી દેવી પ્રગટ થઈ. મો.નં. ૯૮૯૨૮૨૮૧૯૬ સ્થળાંતર થયેલ ફીસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૯૨૬, પારેખ માર્કેટ, ૩૯, જે. એસ. એસ. રોડ, કેનેડી બ્રિજ, પર હાઉસ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ઓફીસ : ૨૩૮૨૦૨૯૬ મોબઈલ : ૯૧૩૭૭૨૭૧૦૯. પત્ર વ્યવહાર ઉપરોક્ત ઓફીસ પર જ કરવો. પ્રબુદ્ધ જીવનમાં પુસ્તક પરિચય છપાવવા માટે પુસ્તક મોકલવાનું સ્થળ ડૉ. સેજલબેન શાહ ૧૦/બી-૭૦૨ અલીકા નગર, લોખંડવાલા કોમ્પલેકસ, આકુર્લી રોડ કાંદીવલી (ઈસ્ટ) મુંબઈ - ૪૦૦ ૧૦૧. (કુરીયરના કવર પર Drop લખવું) ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૯૭ Page #198 -------------------------------------------------------------------------- ________________ 'જૈન પરંપરાના પુનરુધ્ધારકો-૧૮ એક્સો સીત્તેર જેટલી વિશાળ નવલકથાઓના લેખક, કવિ, પત્રકાર, નાટ્યકાર, વૈધ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી : અનોખા લોકપ્રિય નવલકથાકાર આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી ગાંધીયુગીન સાહિત્યકારોમાં જૈન સાહિત્યકારોનું પણ વિશિષ્ટ અને ખાસ કરીને રૂઢી ચુસ્ત પરંપરાને જાળવતી હોવા છતા પ્રદાન રહ્યું છે. શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી પ્રસિદ્ધ નવલકથાકાર એટલા માટે લોકપ્રિય બની કે તેમાં વાર્તારસ અખંડ જળવાયો અને તરીકે એવા સમયમાં પોતાનું મૂલ્યવાન સાહિત્ય પ્રદાન કરી ગયા મોહનલાલ ધામીએ તે સમયનું વાતાવરણ એવું સુંદર રજુ કર્યું કે જે સમયે ગુજરાતી સાહિત્યકારોનો ચોતરફ ડંકો વાગતો હતો. શ્રી તેમની નવલકથાઓ ખૂબ વંચાઈ અને અનેક આવૃત્તિઓ પણ મોહનલાલ ધામી જૈન સાહિત્યકથા દ્વારા જ આગળ આવ્યા પણ થઈ. આ કથાઓમાં કાપાલીકની વાતો પણ ઘણી આવતી અને તેમની લોકપ્રિયતા કલ્પનાતીત હતી. શૃંગાર રસ પણ વ્યાપક રહેતો તે છતાંય જૈન કથાનો મર્મ તેમણે શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીએ સાહિત્યના લગભગ તમામ તપ, ત્યાગ અને સંયમ દ્વારા અચૂક પ્રગટ કર્યો. ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. બાલસાહિત્ય, પ્રવાસકથા, નિબંધ, શ્રી ધામીના સમયમાં અનેક લેખકો હતા પણ તેમના જેટલું જીવનચરિત્ર, નવલકથા, વાર્તા, ધર્મ, ઈતિહાસ વગેરે તેમના વિશાળ સાહિત્ય અન્ય કોઈએ લખ્યું હોય તેવું લાગતું નથી. તેઓ લેખનનાં ક્ષેત્રો રહ્યા. શ્રી મોહનલાલ ધામી મોટા ગજાના લેખક એક સિદ્ધહસ્ત નવલકથાકાર હતા તેમાં બે મત નથી. છે. તેમણે ૧૭) નવલકથાઓ લખી છે. તેઓ શીદ કવિ પણ ક્યારેક એવું લાગે છે કે, વીસમી સદીની જૈન નવલકથાઓ હતા. તેમણે ૨૦૦ જેટલા લોક ગીતો અને ચારણી ગીતો પણ વિશે અભ્યાસ કરવો જોઈએ અને તે માટે એક સેમિનારનું આયોજન લખ્યા છે. તેમના ૩ નાટકો તેમના સમયમાં ભજવાયા અને સફળ કરવું જોઈએ. જૈન નવલકથાકારોની સંખ્યા બહુ મોટી નથી પણ પણ થયા. તેમણે ૨ ગુજરાતી ફિલ્મો ‘વરઘેલી’ અને ‘ભણેલી જેટલી નવલકથાઓ લખાઈ છે તેનું મૂલ્ય મોટું છે. શ્રી ધામીની વહુ'ના ગીતો, કથા, સંવાદ લખીને પોતાની વિશિષ્ટતા પુરવાર નવલકથાઓમાં જૈનધર્મ, રાજનીતિ, સમાજધર્મ, યતિધર્મ અને કરી છે. એ જાણીને આશ્ચર્ય થશે કે તેમની ‘રૂપકોશા' નામની કલ્પનોડયન વગેરે તપાસવા જેવા છે. જૈન કથાઓમાં એવું નવલકથા મહારાષ્ટ્રની યુનિર્વસીટીમાં અનુસ્નાતક કક્ષાએ ભણાવવામાં ઘણીવાર બને છે કે, એક કથા બીજી કથામાં મળી જાય છે અને આવી રહી છે. અને તેનું અંગ્રેજી અને હિન્દીમાં રૂપાંતર પણ થયું ઘણી કથાઓમાં માત્ર કલ્પના જ લાગે છે. આ વિશે સંશોધન કરવું જોઈએ. શ્રી મોહનલાલ ધામી જાણીતા વૈદ્ય પણ હતા. આર્યુવેદમાં મોહનલાલ ધામી બાળપણથી ધાર્મિક વાતાવરણમાં ઉછર્યા તેમણે ‘આર્યુવેદ ભૂષણ' અને “આર્યુવેદ શાસ્ત્રીની પરીક્ષા આપીને અને ધાર્મિક પાઠશાળામાં ભણીને તેમણે જે પ્રાપ્ત કર્યું તે તેમના જ્યારે વૈદ્ય તરીકે કાર્યનો પ્રારંભ કર્યો ત્યારથી કોઈપણ દર્દીના સર્જનમાં પ્રગટ થાય છે. કહે છે કે શ્રી ધામીએ બાળપણમાં દીક્ષા પૈસા ન લેવાનો સંકલ્પ કર્યો અને આજીવન પાળ્યો! લેવા માટે ભાવના પ્રગટ કરેલી પણ તે પૂરી ન થઈ તેથી તેમણે - ગાંધીજીના સમયમાં કોઈપણ વ્યક્તિ આઝાદીના સંગ્રામમાં ન આજીવન દૂધપાકનો ત્યાગ કર્યો હતો. શ્રી ધામી તીર્થોની યાત્રા જંપલાવે તેવું બને જ નહિ. શ્રી મોહનલાલ ધામી પણ આઝાદીના કરવા જતા અને ત્યાં રોકાઈને તેની આસપાસના વાતાવરણને આંદોલનમાં જોડાયા. જોશીલા પ્રવચનો કરીને મહારાષ્ટ્રના સમજવા કોશીષ કરતા. જૈન મુનિઓના શરણમાં નિયમિત જઈને ગામડાઓમાં ગાંધીજીનો સંદેશો પહોચાડ્યો. બેસતા અને તેમની પાસેથી ઉપદેશ પણ અહણ કરતા. કોઈ શ્રી મોહનલાલ ધામી સફળ પત્રકાર પણ રહ્યા. તેમણે મુનિવરનો કંઠ સરસ છે તેવું જાણે તો તેમની પાસે સ્તવન અને ‘જયહિંદ'માં વર્ષો પર્યન્ત અગ્ર લેખો લખ્યા. સક્ઝાય અચૂક સાંભળતા અને આ તમામ પ્રસંગોમાંથી ઝીલાયેલી મોહનલાલ ધામી એક સાથે પાંચ-પાંચ અખબાર અને પ્રેરણા તેમના લેખનમાં ઝળહળી ઉઠતી. સામયિકમાં નવલકથાઓ લખતા અને તેમની લોકપ્રિયતાને કારણે વીસમી સદીના જૈન સાહિત્યકારોમાં શ્રી મોહનલાલ ચુનીલાલ તે અખબાર અને સામયિકનું વાચકવૃંદ પણ વધી જતું. મોહનલાલ ધામી સૌથી વધારે લોકપ્રિય થયા અને જૈનકથાઓને વિશાળ સમાજ ધામીએ લખેલી નવલકથાઓમાં ડીટેક્ટીવ કથાઓ પણ છે, સામાજિક સુધી પહોચાડીને લોકભોગ્ય બનાવનાર થયા. આ સિધી માટે કથાઓ પણ છે પરંતુ વધારે તો જૈન કથાઓને જ તેમણે નવલકથા તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. તરીકે વિકસાવી છે. આ નવલકથાઓ જૈન પરંપરાને અનુસરતી (૧૯૮) (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણાપથની સાધના-યાત્રા પ્રતાપકુમાર ટોલિયા (ગતાંકથી ચાલુ) સમ્યગ્ સાધનાની તેમની આ સમગ્ર દિષ્ટ મને ચિંતનીય, ઉપાદેય અને પ્રેરક જણાઈ. આ પત્ર દ્વારા એ વિશેષ સ્પષ્ટતા પછીથી થઈ એ ખરું, પરંતુ પ્રત્યક્ષ પરિચયમાં એ બળવત્તર ને કેંદ્ર તો બની જ ચૂકી હતી... એ સમજવાનું ખેંચાણ એટલું બધું હતું. કે ત્યારે ખૂબ સમય થઈ ચૂક્યો હતો ક્યાં ઊઠવાનું, ત્યાંથી ખસવાનું, મન થતું ન હતું... અંતે પરાણે ઊઠ્યો. અને વિદાયવેળાએ ગુંજી ઊઠવા ગુફાઓના પડવા... ! અને ત્યારે સામે ચોમેર પથરાયેલી ગિરિ કંદરાઓ, ગુફાઓ અને પેલી પ્રાકૃતશિલાઓ જાણે રસ્તો રોકીને ઊભેલી જણાતી હતી! એમાંથી જાણે ધીર ગંભીર સાદ ઊઠી રહ્યા હતા અને દિગંતભેદી પ્રચંડ પડધા પાડતા મારા અંતર્લોકને ઝણઝણાવી રહ્યાં હતા ને કાનોને કોઈ દિવ્ય સંગીતથી ભરી રહ્યા હતા... એના સૂર-માધુર્યમાંથી છૂટવું સહેલું ન હતું... એના ચિરપરિચિત-શા લાગતા નિયંત્રણને ટાળવું સંભવ ન હતું... પરંતુ અંતે નિરુપાયે ત્યાંથી પગ ઉપાડ્યા-વ્યથા સમયે પુનઃ અહીં આવવાના સંકલ્પ સાથેઃ કર્તવ્યો સારીને ઋણમુક્ત થવા. શ્રીમદ્ રાજચંદ્રજીના શબ્દોસ્વયંની અવસ્થા સૂચક શબ્દો મારી યે કંઈક સાખ પુરાવી રહ્યાં : ‘અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ ... ધન્ય રે દિવસ આ અહો!' રે મુનિજીએ પારાવાર પ્રેમથી આપેલો પેલો દિવ્ય ‘વાસક્ષેપ’! દિવસ-યાત્રા પતાવી સૂરજ ધરતી પરથી ક્ષિતિજે ઢળતો વિદાય થઈ રહ્યો હતો, સાધના-યાત્રા પતાવી આ નૂતન આશ્રમતીર્થની ધરતી પરથી હું વિદાય થઈ રહ્યો હતો... આકાશે વિવિધ રંગો પથરાયા હતા... સમીર મંદ મંદ વહી રહ્યો હતો... પેલા ગુફામંદિરમાંથી કાલની શારદરાત્રિએ મારા વડે જ ગવાયેલાં પદ-ગાનના પ્રતિધ્વનિઓ ઊઠી ઊઠીને મારા કર્ણપટે અથડાઈ રહ્યા હતા : એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું, ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ-આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જોઅપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ અને ‘અપૂર્વ અવસર’ની પ્રતીક્ષાની અભીપ્સા ભરેલા એ પ્રતિધ્વનિઓ મારા કાનોમાં ગુંજતાં અંતર ઊંડે અનુગૂંજ જગાવી રહ્યા હતા, તો બહારથી એ બધાને પરિવૃત્ત - Superimpose - કરતો પ્રચંડ આદેશ સામેની એક ઉપત્યકામાંથી આવી રહ્યો હતોઃ ‘વિરમ્ વિરમ્ સંગાન્, મુખ્ય મુખ્ય પ્રપંચમ્ વિજ વિસ્જી મોહમ્, વિદ્ધિ વિદ્ધિ સ્વતત્ત્વમ્; કલય કલય વૃત્તમ્, પશ્ય પશ્ય સ્વરૂપમ્, ભજ વિગત વિકાર, સ્વાત્મનાત્માનમેવ.' સંગો, પ્રપંચો, મોહ સર્વ છોડી આત્મસ્વરૂપને નિહાળ, સ્વાત્માને ભજ એના જુદી જુદી પંક્તિઓના એક જ સારભૂત સાદના પડધા, સામે પથરાયેલી અનેક ગિરિકંદરાઓ એક પછી એક પાડી રહી હતી : પણ ‘દેહ એક જ ધારીને' સ્વરૂપ-સ્વદેશે, નિજ નિકેતને જવાનું તો એમના જેવા ભવ્યાત્મા માટે નિર્માયું હતું, કારણ એમના ‘ભવના બીજ તો આત્યંતિક નાશ' થઈને એમના સંસારનો છેડો આવી રહ્યો હતો, જ્યારે મારા જેવા અલ્પાત્મા માટે તો હજુ કેટલાયે દેહ-દેહાંતરો-ભવાંતરોનો પંથ બાકી હશે!... પણ આ ગુફાઓના સાદ મને હિંમત આપી રહ્યા હતા, ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય' – કહેતાં સ્વયંસિદ્ધિની ક્ષમતાની ખાત્રી ને સ્મૃતિ આપી રહ્યાં હતા, નિશ્ચિંતતા અને નિષ્ઠાભેર શીઘ્રાતિશીઘ્ર પરત આવવાનો કોલ માગી રહ્યા હતા... મને લાગી રહ્યું કે એને વધુવાર અવગણી નહીં શકાય. એટલે આ દેહે જ આ ગુફાઓમાં નિ:સંગ - નીરવ - એકાંત સ્વયં - સાધનાર્થે આવી વસવાનો ઉપર્યુક્ત સંકલ્પ કરી ત્યાંથી ચાલી નીકળ્યો - વિદાયવેળાએ ભવ્ય - ભદ્ર - હ્રદય ભદ્રમુનિના, ભક્તિસભર માતાજીના, ઓલિયા ખેંગારબાપાના અને મસ્ત-મૌની આત્મારામના આશીર્વાદ ને પ્રેમના પાથેયને સાથે લઈને ઃ ત્યારે મારા મસ્તકે હતો એ બધાના પ્રતીકરૂપે પોષ ગુંજી રહ્યા હતા : એ ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક વિદ્ધિ વિદ્ધિ સ્વતત્ત્વમ્ વિકિ વિદ્ધિ સ્વતત્ત્વમ્ પય પશ્ય સ્વરૂપમ્ પશ્ય પક્ષ સ્વરૂપમ્ સ્વતત્ત્વને - તારા પોતાના તત્ત્વને જાણ..! સ્વરૂપને - તારા પરમ આત્મ-રૂપને નિષ્ફળ...!' ત્યાં વચ્ચે જ વીતરાગવાણીને - નિશ્ર્ચય પ્રવચનને-પ્રમાણો શ્રીમદ્દ્નો મહાઘોષ બાજુની ગુફામાંથી વચ્ચે ડોકાતો ગુંજી જતો હતો : જેણે આત્માને જાણ્યો, તેણે સર્વને જાણ્યું' જે એકને જાણે છે તે સર્વને જાણે છે’ ને વળી પાછા પડા પર પડધા પાડતા પેલા ગિરિકંદરાઓના સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ ‘વિધિ વિદ્ધિ સ્વતત્ત્વમ્-નારા પોતાના તત્ત્વને જાણ સ્વરૂપને નિહાળ...' પ પક્ષ સ્વરૂપમ્... તારા આત્મસ્વરૂપને નિહાળ... ' અને એ ગુંજી રહેલા પડઘાઓની સાથે ભીતરથી હું આત્મસ્વરૂપમાં ઊંચે ને ઊંચે ઊઠતો, બહારથી અનિચ્છાએ રત્નકૂટની એ પહાડી આશ્રમી ધરતી પરથી નીચે ઊતરી રહ્યો હતો - એ આશ્રમના કેન્દ્ર અને મારા જીવનના આરાધ્ય પરમગુરુ શ્રીમદ્દ્ના ભવ્યાત્માને મનોમન પ્રણમી રહીને ઃ ‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; એ જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગબત. ' મારી એ સાધના-યાત્રા બહારથી સમાપ્ત થઈ છે... પણ અંદરમાં ચાલુ છે. આજે સ્થૂળરૂપે એ યોગભૂમિથી દૂર છું અને જ્ઞાન સંવાદ ઉત્તર આપનાર : વિદ્વાન સુબોધીબેન સતીશ મસાલી પ્રશ્ન ૧ : “મને પણ પરમાત્મા પૂજાના ફળરૂપે શીવ્રતાથી ચારિત્રની પ્રાપ્તિ થાય અને હું પણ આ છકાયજીવોનો રક્ષક બનું... તો શું પૂજાનું ફળ માંગવું જોઈએ?'' ઉત્તર : મહાવીરના સિધ્ધાંત અનુસાર કોઈપણ ધાર્મિક ક્રિયાનું ફળ માંગવાનું જ નથી. કોઈપણ પ્રકારનું નિયાણુ કરવાનું જ નથી. શાસ્ત્રમાં રાવણનું દષ્ટાંત આવે છે કે રાવણે ખૂબજ એકાગ્રતા પૂર્વક અઠ્ઠમ તપ કર્યો પણ એના ફળ રૂપે એણે બહુરૂપી વિદ્યા માંગી, મહાવીરના નિર્વાણ પછી લગભગ ૫૦ વર્ષે થયેલા વિમલાચાર્ય લખે છે કે રાવણે આટલીજ એકાગ્રતા પૂર્વક ફક્ત કર્મનિર્જરાને લક્ષ્યમાં રાખી અનુમતપ કર્યો હોત તો કર્મ ખપાવી રાવણ કેવળજ્ઞાન મેળવત એટલી તાકાત હતી આ અઠ્ઠમ તપમાં... આવા તો કેટલાય ઉદાહરણો મૌજૂદ છે શાસ્ત્રમાં. પણ આપણે સમજ્યા વિના બસ માંગણવેડા ચાલુજ રાખીએ છીએ. મહાવીર કહે છે કે આપણા પૂર્વે આ ભવચક્રમાં અનેકવાર ચારિત્ર લીધું છે. કદાચ ઓઘાના ઢગલા કરો તો પર્વત જેટલા થઈ જાય. પણ હજી આપણા ભવનો નિસ્તાર થયો નથી. માટે માંગવું હોય તો મોક્ષ જ માંગો, આત્માની મુક્તિજ માંગી. કેમકે એમાંજ ચારિત્ર સમાઈ ગયું... કેમકે અત્યંતર ચારિત્ર્ય વિના મોક્ષ છે જ નહિ પછી દ્રવ્ય ચારિત્ર હોય કે ન હોય. માટે શાસ્ત્રના શબ્દોનો ગૂઢાર્થ જાણ્યા વગર ભીક્ષા માંગનારનું પાત્ર ખાલી જ રહે છે. ૨૦૦ હજુય દૂર ને દૂર થઈ રહ્યો છું, પરંતુ રત્નકૂટની ગુફાઓના એ ગંભીર જ્ઞાનઘોષ મારા કર્મના પ્રત્યેક સંસારમાં - યોગના પ્રત્યેક પ્રવર્તનમાં - વિવેક ને વિશુદ્ધિ, નિર્લેપતા ને જાગૃતિ જાળવી રાખવા પળે પળે પ્રેરી રહ્યા છે, નિત્ય-નૈમિત્તિક કર્તવ્યો અને જીવન-વ્યવહારોની વચ્ચેથી ‘સ્વરૂપમાં સાંધી રાખતા પડઘા સતત પાડી રહ્યા છે - વિદ્ધિ વિદ્ધિ સ્વતત્ત્વનું... પય પશ્ય સ્વરૂપમ્...' ‘જેણે આત્માને જાણ્યો તેણે સર્વને જાણ્યું...!' સુબોધીબેન સતીશ મસાલીઆ પ્રશ્ન ૨ : ‘અક્ષર જ્ઞાન ભુંસાઈ જશે પણ પ્રતિક રૂપે જ્ઞાન જીવંત રહેશે.'' શું પ્રતિકને શું જ્ઞાન તે જણાવો. ઉત્તર : દેરાસર એ આપણા શરીરનું પ્રતિક છે અને તેમાં સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ ૧૨, કેમ્બ્રિજ રોડ, અલ્સર, બેંગલોર - ૫૬૦0૮. રહેલ મૂર્તિ તે આપણા આત્માનું પ્રતિક છે. આપણને અત્યારે ત્રણ પ્રકારના શરીર છે. જે બાહ્ય દેખાય છે તે ઔદારિક શરીર છે. ઔદારિક એટલે એવું શરીર કે જે શરીર સડી સકે, ગળી શકે, બળી શકે વગેરે... તેની અંદર તેજસ શરીર, જેને લીધે શરીર ગરમ રહે છે. તેની અંદર કાર્માણ શરીર જે આઠ કર્મોનો સમૂહ છે તેને કાર્માણ શરીર કહે છે. એટલે કે આપણે કરેલા કર્મોનું શરીર જેનાથી આત્મા ઢંકાયેલો રહે છે. હવે કોઈ પ્રાચિન દેરાસરને નજર સમક્ષ લાવો. દા.ત. શંખેશ્વરનું દેરાસર. તેને ધ્યાનમાં રાખી નીચેના પ્રતિકને સમજો, (૧) દેરાસરનું રંગમંડપ તે આપણા ઔદારિક શરીરનું પ્રતિક છે. (૨) દેરાસરનો પ્રાર્થના હોલ - ને આપણા તેજસ શરીરનું પ્રતીક છે. (૩)દેરાસરનો ગભારો - તે આપણા કાર્યણ શરીરનું પ્રતીક છે. (૪)મૂર્તિ - તે આપણા આત્માનું પ્રતિક છે. (૫) ગભારામાં રહેલો અંધકાર - તે આપણા અજ્ઞાનનું પ્રતિક છે. (૬) દ્રવ્ય દિપક - સમ્યક્ જ્ઞાનનું પ્રતિક છે. (૭) દિપક પ્રગટ થતાં મૂર્તિના દર્શન - તે આપણા સમ્યક્ દર્શન નું પ્રતિક છે. - પ્રશ્ન ૩ : આ બધા પ્રતિક આપણને શું જ્ઞાન આપે છે, શું કહે છે તે જણાવો. ઉત્તર તે કહે છે કે જો તારે ભગવાનની મૂર્તિના દર્શન કરવા કરો તે ત્યાં સુધી પહોંચવા માટે પહેલાં રંગમંડપ આવશે... જો તું રંગમંડપમાં જ અટકી ગયો, રંગ મંડપના સાજ-શણગાર કરવામાં જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ કે તેની શોભા જોવામાં જ ભટકી ગયોને મૂર્તિ તરફ આગળ વધ્યો થાય છે, તેમ અજ્ઞાનના ગાઢ અંધકાર રૂપી આવરણને અનુભજ્ઞાન નહી તો આખી જીંદગી રંગમંડપમાંજ પૂરી થઈ જશે તોય તને લારા ભેદતા ભેદતા સમ્યકજ્ઞાનનો દિપક પ્રગટ થાય છે, ને તે મૂર્તિના દર્શન થઈ શકશે નહિ. તેવી રીતે કોઈ માણસ આ ઔદારિક સાથેજ સમ્યક્દર્શન, આત્મદર્શનની પ્રારિત થાય છે. જે સાધક શરીરના મોહમાં, તેના સાજ શણગારમાં આખી જીંદગી પસાર આવા આત્મદર્શનને પામે છે તેના માટે વધુમાં વધુ ૧૫ ભવની કરી છે છતાં પણ તેને ક્યારેય આત્મદર્શન થઈ શકતા નથી. જેમકે અંદર મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. રંગમંડપમાં ઉભા રહી ગયેલા માણસને મૂર્તિના દર્શન થઈ શકતા ખૂબજ સરળ ભાષામાં પ્રતિક અને તેમાં રહેલું ઉડું જ્ઞાન નથી. કેમકે મૂર્તિ ગભારામાં છે અને ગભારામાં અંધકાર છે. સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અગર કોઈ જીવ આટલું પણ - હવે કોઈને વળી એ સમજાયું કે રંગમંડપમાંથી તો મૂર્તિના જાણીને આચરણમાં મૂકી દે તો આત્મકલ્યાણ સાધી શકાય તેમ છે. દર્શન થતાં નથી જરા આગળ જવા દે. એમ કરી તે પ્રાર્થના હોલ (તત્વજ્ઞાન વિષયક કોઈના પણ સવાલ આવકાર્ય છે. (તેજશ શરીર) માં ગયો. ને ત્યાંજ પ્રાર્થના, ભજન-કિર્તન કરવા (શ્રી મુંબઈ સંઘની ઓફિસ પર મોકલવા કવર પર બેસી ગયો. આખી જીંદગી પ્રાર્થના કર્યા કરી પણ મૂર્તિના આત્માના) “જ્ઞાનસંવાદ' લખવું.) દર્શન થયા જ નહી કેમકે તેણે પ્રાર્થના હોલથી આગળ વધવાનો પ્રયત્ન જ ના કર્યો. ઠીક તેવીજ રીતે આપણો જીવ ક્યારેક ક્યારેક સ્મશાન વૈરાગ્ય પામી, આ ઔદારિક શરીર (રંગમંડપ)ના સાજ પ્રબુદ્ધ જીવન'નું લવાજમ સીધું શણગારમાંથી બાર નીકળી આગળ વધી પોતાની અંદર ઝાંકવાનો બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાશેપ્રયત્ન કરે છે પરંતુ ત્યાં પણ ભજન-કિર્તન-પ્રાર્થના-મનન-ચિંતન Bank of India, Current A/c No. 003920100020260, શાસ્ત્રજ્ઞાન-ત્યાં સુધીમાં અટકી જાય છે માટે આત્મદર્શન થઈ Prarthana Samaj Branch, Mumbai - 400 004. શકતા નથી. Account Name : Shri Mumbai Jain Yuvak Sangh એવી જ રીતે કેટલાક જીવો પ્રાર્થના હોલમાં અટકી નહી પેમેન્ટ કરીને નામ અને સરનામું આ ફોર્મમાં ભરીને મોકલવું જતાં..આગળ વધે છે. ગભારા સુધી પહોંચી જાય છે. પરંતુ અહીં અત્યંત અંધારું (કાર્પણ શરીર) હોવાથી મૂર્તિના દર્શન થઈ અથવા મેલ પણ કરી શકાય છે. શકતા નથી. તેવી રીતે આપણે આ ઔદારિક શરીરના (રંગમંડપ) ‘પ્રબુદ્ધ જીવન નું વાર્ષિક ત્રિવર્ષિય ? પાંચવર્ષિય દસ વર્ષિય સાજ શણગાર છોડી, ભજન-કિર્તન-પ્રાર્થના-શાસ્ત્રજ્ઞાન-મનન- લવાજમ ચેક / ડીમાન્ડ ડ્રાફટ નં. ................. દ્વારા આ ચિંતન (તેજશ શરીર-પ્રાર્થના હોલ) વગેરે દ્વારા આગળ વધીએ સાથે મોકલું છું તા. ............... ના રોજ પ્રબુદ્ધ જીવન’ છીએ. પણ કર્મના ગાઢ અંધકાર રૂપી આવરણમાં (ગભારો માટે ખાતામાં સીધું જમા કરાવ્યું છે. મને નીચેના સરનામે અંક અંધકાર) બિરાજમાન આપણા આત્માના દર્શન –સમ્યક્દર્શન પામી મોકલશો. શકતા નથી. કારણ કે કર્મના ગાઢ આવરણને કેમ ભેદવા તેનું સમ્યક જ્ઞાન ન હોવાને કારણે ભેદી શકતા નથી. વાચકનું નામ......... પરંતુ જે જીવ પોતાના આત્માના ઉપયોગ સમાનતા પૂર્વક સરનામું......... બાર જવા દેતો નથી, મન-વચન-કાયા ને સ્થિર કરી આત્મામાં સ્થિરતા કરે છે... આમ નવા કર્મોને આવતા રોકે છે અને ઉદીરણા ................... થઈને આવેલા જૂના કર્મોને સંપૂર્ણ સમતામાં સ્થિર થઈ (સામાયિક) ઉદીરણામાં આવેલા કર્મો પ્રત્યે ન રાગ કરે છે, ન ઢષ, તે આત્મા- [પાન કાડ........... ....... ફોન નં. ....... પોતાના ગાઢ કર્મોની પ્રતિરોને એક પછી એક ભેદતો જાય છે. | મોબાઈલ....... આમ અનુભવ જ્ઞાન માંથી પસાર થતો થતો કર્મની અમુક પ્રતરને મૂળ સુધી ભેદી નાખે છે તે છે સમ્યક જ્ઞાનનો પ્રકાશ (ગભારામાં Email ID મૂકેલો દિવો) અને અંદરમાં જેવો સમ્યકુજ્ઞાનનો દિપક પ્રગટે છે કે વાર્ષિક લવાજમ રૂા. ૩૦૦૦ ત્રણ વર્ષનું લવાજમ રૂા. ૭૫૦ તેના અજવાળામાં આત્માની એક ઝલકનો અલૌકિક અનુભવ • પાંચ વર્ષનું લવાજમ રૂા.૧૨૫૦ ૦ દસ વર્ષનું લવાજમ થાય છે. તે છે સમ્યક દર્શન...આત્મદર્શન. જેમ અંધકારમય રૂા. ૨૫૦૦ ગભારામાં દ્રવ્ય દિપક પ્રગટાવવાથી ભગવાનની મૂર્તિના દર્શન ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૨૦૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ સર્જન-સ્વાગત પાર્વતીબેન ખીરાણી પુસ્તકનું નામ : તત્સમ પ્રસંગકથા વિવિધ વિષયોના લખાણો પરથી સાર અતિવ્યસ્ત હોવા છતાં લખ્યો અને એ લેખક : વિજય શાસ્ત્રી એમની સર્જનશક્તિનો ખ્યાલ આવે છે. સાર નવગુજરાત સમય’, ‘ગુજરાત પ્રકાશક : વિજયશાસ્ત્રી જે ૩૩૦૨, આમાંથી કેટલીક કૃતિઓમાં તો એમને એવોર્ડ સમાચાર' દિવ્ય ભાસ્કર આદિ મુક્તાનંદ, અડાજણ રોડ, પણ મળ્યા છે. જેમ કે અસરો ખલુ સંસારે- વર્તમાનપત્રોમાં છપાયો. વાચકોને આ સૂરત-૩૯૫૦૦૮. વાર્તાસંગ્રહને ગુજરાતી સાહિત્ય એવોર્ડ, લેખમાળા સ્પર્શી ગઈ તેથી તેમણે આગ્રહ મૂલ્ય : રૂ. ૧૫૦/ ધૂમકેતુ એવોર્ડ તથા સરોજ પાઠક એવોર્ડ કર્યો કે આ બધા લેખો પુસ્તકરૂપે બહાર પૃષ્ઠ : ૧૪૨ એમ ત્રણ ત્રણ એવોર્ડ મળ્યા છે. પડવા જોઈએ પરિણામ સ્વરૂપ સમગ્ર ચિંતન ‘તત્સમ' શીર્ષક ‘ખાલી ખાલી આવો’ વ્યંગ્ય ૨OOO લેખો ‘ચિંતનનો ચિરાગ' નામે પ્રકાશિત વાંચીને મનમાં ને ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો થયા છે. તસમાં | ઉત્સુકતા જાગે કે છે. ત્રેપનમે જાણે પાર' વિવેચન ૨૦૦૨ આ ચિંતન લેખો પૂજ્યશ્રીની વ્યાપક આમાં શું હશે? અને તે ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો દષ્ટિ બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરે વિજય શાસ્ત્રી પુસ્તક હાથમાં લઈને છે. કૃતિગત વિવેચનને ગુજરાતી સાહિત્ય છે. આમાં કયાંય સાંપ્રત સમયની ઘટનાઓનો વાંચવા પ્રેરાઈ જઈએ પરિષદનું પારિતોષિક મળ્યું છે. અણસાર છે તો ક્યાંક પૂજ્યશ્રીનો સર્વધર્મ ત્યારે ખ્યાલ આવે કે આ કૃતિમાં પણ ૨૭ લેખો દ્વારા એમની પ્રત્યેનો સમાદર ઝળકતો દેખાય છે. કયાંક આ એક લેખકના કલમનો કસબ છતો થાય છે એક એક લેખ સર્વધર્મના વિશેષ ગ્રંથોના સર્વગ્રાહી પોતાના જ વિવિધ સામાયિકો જેવા કે પરબ, વાંચતા જઈએ એમ એમ એમની પ્રતિભાના અવગાહન સાથેનો પૂજ્યશ્રીને વિશદ શબ્દસૃષ્ટિ, સંવેદન ગુજરાત ગાર્ડન, હું નામ દર્શન થતા જાય છે. કેટલા બધા મોરચે અભ્યાસનું દર્શન થાય છે. તો ક્યાંક પરિવારદિપોત્સવી અંક વગેરે, કેટલાક અપ્રગટ સહજતાથી ખેલી શકે છે એની પ્રતીતિ થાય સમાજ-ધર્મ-રાષ્ટ્ર અને વિશ્વ પ્રત્યેની ઊંડી લેખ, એમણે લખેલી પ્રસ્તાવના, છે. સંવેદનાનો અનુભવ થાય છે. તો વળી કયાંક વ્યાખ્યાનમાળા, વક્તવ્ય વગેરેનું એક સુંદર વ્યસનો તથા દૂરાચારો પ્રત્યેનો પ્રકોપ જોવા સંકલન છે. પોતે જે લેખો લીધા છે તે 1ણા લીધા છે તે પુસ્તકનું નામ : ચિંતનનો ચિરાગ મળે છે અને કયાંક એનાથી વિપરીત નાનકડા થા લાયુ છે ત્યાં જવું છે એવું જ લઈ લેખક : આચાર્ય શ્રી રાજયશસૂરિ મ.સા. સદ્કાર્ય પ્રત્યેનો અત્યંત અનુરાગ જોવા મળે લીધું એ ભાવથી પ્રેરાઈને લેખકે ‘તત્સમ' સંપાદક : મુનિ યશશયશ વિ. મ.સા. છે. કયાંક હાલના સમયમાં ઉપસ્થિત નામ રાખ્યું છે એવું અનુભવાય છે. એમાં પ્રકાશક: શ્રી લબ્ધિ-વિક્રમ જાતિગત વિવાદો પ્રત્યેની ચિંતા પણ જોવા લેખકની કસાયેલી કલમનો પરિચય મળે રાજયશસૂરીશ્વરજી જૈન ટ્રસ્ટ મળે છે. સામે છેડે પશુપંખી જેવા નાનકડા જીવનદીપ' રીંગ રોડ સુરત જીવથી લઈને માનવ પ્રત્યેની પુજ્યશ્રીની આ એક સાહિત્ય સાગરના મોતીઓનો કિંમત : રૂ. ૧૨૫/ કરૂણાથી આદ્ર મનોભાવના નિહાળવા મળે સંપુટ છે. સાહિત્ય રસિકોને અવગાહન પૃષ્ઠ : ૧૬ + ૧૬૦ છે. આમ એમના ચિંતનના રંગબેરંગી કરવાનું ગમે એવું છે. પોતાના વિવિધ આ. પૂ. આચાર્ય ચમકારા એટલે આ પુસ્તક. સામાયિકોના લેખોથી આપણે વંચિત રહી શ્રી રાજ્યશસૂરિના એના એક એક ચિંતન વાંચતા જઈએ ન જઈએ માટે લેખકે પોતે જ ૨૭ લેખોનો ચિંતનનો ઝગમગતો તો એમની ચિંતનની ચેતનાની અનુભૂતિ સુંદર સંગહ રજૂ કર્યો છે. લેખકની બહુર્મુખી ચિરાગ એટલે આ થાય છે. પ્રતિયા એમના લેખોમાં ઝળકે છે એમની પુસ્તક એમણે કૃતિઓની સૂચિ વાંચતા ખ્યાલ આવે છે કે નડિયાદની ભૂમિમાં પુસ્તકનું નામ : ધાંધારથી ગાંધાર એમણે વિવિધ વિષયો પર કલમ ચલાવી છે ચાતુર્માસ દરમ્યાન જે લેખક : કિશોરસિંહ સોલંકી જેમ કે વિવેચન, નવલકથા, વાર્તાસંગ્રહ, ચિંતનથી ભરપૂર પ્રકાશક : બાબુભાઈ એચ. શાહ, પાર્થ અનુવાદ, વાર્તાઓ, લઘુનવલો, વ્યંગ્ય, પ્રવચનો આપ્યા. એ પ્રવચનોનો સંક્ષિપ્ત પબ્લિકેશન, ૧૦૨, નંદન કોમ્પલેક્ષ, (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ ચિરાગ તનનો .. ૨૦૨ ) Page #203 -------------------------------------------------------------------------- ________________ મીઠાખળી, અમદાવાદ -૩૮૦૦૦૬. પ્રાસ બેસી ગયો ધાંધાર થી ગાંધાર. પ્રાચીન થાય છે. શરૂઆત અમૃતસરથી વાધા બોર્ડર મૂલ્ય: રૂા. ૧૫૦/ ભારતમાં તક્ષશીલા ગાંધાર દેશની રાજધાની તરફ જતા થયેલા અનુભવોથી થાય છે. પૃષ્ઠ: ૭૨ + ૧૬ (રંગીન પ્રવાસ ચિત્રો) હતી. સિંધુ નદીના બંને કિનારે વસેલા પાકીસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો ધાંધારથી ગાંધાર ગાંધારમાં તક્ષશીલા નદીના પૂર્વ કિનારે શોભતું સંવેદનશીલ હોવાને કારણે એની વિઝા ધાંધારથી ગાંધાર વાંચીને પહેલા થાય હતું. પ્રક્રિયા આદિનું ઝીણવટથી વર્ણન કર્યુ છે. કે આ કેવું શીર્ષક છે એમની તક્ષશીલા જોવાની અદમ્ય સરળ પ્રવાહી કલમના દર્શન થાય છે. આનો શું અર્થ થતો ઈચ્છા હતી. તક્ષશીલા એના વિદ્યાલય કારણે આપણને પ્રવાસદર્શન કરાવતા હોય એ રીતે હશે આવું નામ કેમ અતિ પ્રસિદ્ધ હતી. ત્યાં ત્રણ વેદ અને ૧૮ વર્ણન કર્યું છે. પોતાને થયેલા અનુભવોનું હશે. એ જાણવા વિદ્યાઓ ભણાવાતી હતી. આ પુસ્તક એમના ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. તેમજ જે તે અંદરનું પાનું પ્રવાસવર્ણનનું પુસ્તક છે. આમાના મોટા સ્થળની ભૌગોલિક, સામાજિક, ઐતિહાસિક, ખોલીએ ત્યાં વાંચવા ભાગના પ્રક્શ કુમાર' નામના સામાયિકમાં સાંસ્કૃતિક આદિ યથાયોગ્ય વર્ણન કર્યું છે. મળે કે લેખક પાલનપુરથી મહેસાણા વચ્ચેના પ્રગટ થયા છે. પાછળ ત્યાંના સ્થળોના રંગીન ચિત્રો પણ વિસ્તારમાં આવેલા ધાંધાર પ્રદેશના વતની ‘આ સ્થળ (તક્ષશિલા)ને જોતાં ખબર મુક્યા છે. આમ આ એક પ્રવાસવર્ણનનું છે. ધન ધાન્યથી ભર્યા ભર્યા આ પ્રદેશને પડે છે કે બૌદ્ધધર્મે પશ્ચિમ ભારતની બહાર સુંદર પુસ્તક છે. ધાંધાર નામથી ઓળખવામાં આવે છે. પત્ર મૂકવા માટે અહીંથી શરૂઆત કરી હતી' (આ પુસ્તકો મેળવવા શ્રી મુંબઈ જૈન અને પોતે પાકિસ્તાનમાં આવેલા ગાંધાર એલેકઝાન્ડર કનિંઘહામના આ યુવક સંઘની ઓફિસ પર ફોન કરવો.) દેશની મુલાકાત લેવા ગયેલા એટલે એક અવતરણથી ધાંધારથી ગાંધારની શરૂઆત | સપ્ટેમ્બર અંક વિશેષ ઃ કેલિડોસ્કોપીક નજરે ઃ ગયા અંકની વાત ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ આદરણીય તંત્રી શ્રી, ‘ઈશ્વરીય અનુભૂતિની ક્ષણોમાં શ્રી અભિજિત વ્યાસે પોતાને | ‘પ્રબુદ્ધ જીવનમાં તમારી આગવી મુદ્રા વધુ ને વધુ ઉપસતી થયેલા અભુત અકથ્ય અનુભવો પ્રસ્તુત કર્યા છે. વિપત્તિમાં જાય છે; અને એ મુદ્રા “મા નો ભદ્રા: તવો યન્તવિશ્વતઃ' એ મંત્રને અચાનક સહાય મળી જાય, છેલ્લી ક્ષણે ‘બચાવ' થાય. આવા અનુસરે છે. વિષયોનો વ્યાપ વધ્યો છે. નવોદિત લેખકો જોડાય છે. અનુભવો લોકોને થતાં જ હોય છે. કોઈ અકળ-ગૂઢ સત્તા જગતનું સાથે સાથે એક ભયસ્થાન પણ ઊભું થાય છે. પ્રબુદ્ધ જીવન એક સંચાલન કરી રહી છે એવી પ્રતીતિ એવા ટાણે વ્યક્તિને થાય છે. વિચારપત્ર છે. એ અર્ધદગ્ધ કે અપ્રાસંગિક વિચારોનો ‘જમેલો' ન વિશ્વની પરમ વિધાયક સત્તા પ્રત્યે વ્યક્તિ સભાન બને - લતઃ બને એ પણ જોવાનું રહ્યું. વિનમ્ર બને - એને ‘ઈશ્વરીય’ અનુભવ જરૂર કહી શકાય. સપ્ટેમ્બર ૧૮ ના અંકનો તંત્રી લેખ જૈન રામાયણ – ખાસ પં. ટોડરમલજીના જીવન-કવન વિશેનો ડૉ. રશ્મિ ભેદાનો કરીને સીતારામ ચોપાઈ' - નો પરિચય અને તુલના કરાવે છે. લેખ પઠનીય છે. શ્રાવકની સાધના' લેખ જૈન ગૃહસ્થના બાર લેખ માહિતીપ્રદ છે, સુઘડ-સુરેખ છે; પણ એ કોઈ સાહિત્યિક વ્રતો વિશે પ્રાથમિક સમજ આપે છે જે નવી પેઢીના વાચકોને સામયિકમાં શોભે એવો છે, પ્રબુદ્ધ જીવનની પ્રતિમા (image) કે ઉપયોગી છે. સુબોધિબેન મુસાલિયાએ ધર્મધ્યાનને સહાયક વિચાર પ્રતિભાને માટે એ પોષક ગણાય કે કેમ – એવો પ્રશ્ન મારા જેવા બિંદુઓ એકત્ર કરી આપ્યા છે. આ બિંદુઓને વ્યક્તિ પોતાની વાચકને થાય. રામાયણના જ પાત્રો કે પ્રસંગો વર્તમાન પ્રબુદ્ધ વિચારધારાનો ભાગ બનાવે તો અવશ્ય આર્ત અને રૌદ્ર ધ્યાનથી વ્યક્તિને જીવનપથમાં પ્રેરક બોધક કેવી રીતે બને એ બિંદુને બચી શકે. કેન્દ્રમાં રાખીને જરૂર લખી શકાય. જીવન સાથે અનુબંધ અનિવાર્ય. (પત્રમૈત્રી' માં ઉત્તમ વિચારોનું આદાન-પ્રદાન થયું છે. વાંચીને આશા છે, આપ મારા પ્રતિભાવને સમજી શકશો. આનંદ થાય. ‘જીવનપંથ' શ્રેણીમાં ભદ્રાયુભાઈનો લેખ, ‘ગાંધી શ્રી નરેશ વેદ, વેદમંત્રોના ગાનમાં સમાયેલા પ્રાકૃતિક લયની વાચનયાત્રા'નો સોનલ પરીખનો લેખ, ભક્તામર સ્તોત્રના વિવરણનો વાત કરે છે. ઉદ્દગીથ એ ગાનનું પ્રાથમિક રૂપ હતું. ગાન માત્ર ડૉ. રતનબેનનો લેખ, સવજીભાઈ છાયાનો ગોપની પુરાતત્ત્વીય લયને લઈને ચાલે છે. એટલે શ્રી વેદનું ચિંતન કોઈ પણ લયબદ્ધ માહિતીનો લેખ – આ બધા લઘુલેખો વિષયવૈવિધ્યમાં ઉમેરો કરે ગાનને એટલું જ લાગૂ પડી શકે. છે. ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) (૨૦૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના પુનરુધ્ધારકો' લેખશ્રેણી અતિ ઉપયોગી છે. હોય છે, આથી અંગ્રેજી પર્યાય યોજતી વખતે થોડી ચોકસાઈ કરી આવા ચરિત્રલેખો પ્રબુદ્ધ જીવનનું ઘરેણું બની રહેશે. લેવી લાભદાયક રહેશે. પ્રસ્તુત લેખમાં શિક્ષાવ્રતનો અર્થ 'Disciદ્રવ્યાનુયોગ વિષયક ડૉ. કોકિલા શાહનો લેખ તાત્ત્વિક વિષયના pline' ના વ્રત' એવો થયો છે. શિક્ષા એ શિસ્ત નથી, શિક્ષણ પણ પુનરાવર્તન દ્વારા સ્વાધ્યાયની તક પૂરી પાડે છે. ‘દક્ષિણાપથની નથી. શિક્ષાનો અર્થ અહીં અભ્યાસ – મહાવરો – Practice છે. સ્વાધ્યાયયાત્રા' લેખશ્રેણીમાં શ્રી ભદ્રમુનિ મહારાજ સાથે ગાળેલી ચાર શિક્ષાવ્રતોમાં શ્રાવક અંતરંગ સાધનાનો અભ્યાસ કરે છે. ક્ષણોને લેખકશ્રી વાચકો સાથે વહેંચે છે. ડૉ. કામિની બેનના લેખમાં રાજસ્થાનના શ્વેતાંબર-દિગંબર પ્રશ્નોત્તરી, સર્જન સ્વાગત જેવા નિયમિત સ્તંભો પણ અંકમાં જિનાલયો | તીર્થોનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. જેસલમેર. હાજર છે. ‘અંતિમ પત્ર' શ્રેણીનો કાંતિભાઈ પટેલનો પત્ર લેખકના કુંભલગઢ, ચિત્તોડગઢ જેવા સ્થાનો સમાવાયા નથી; કદાચ હવે જીવન પ્રત્યેના રાજીપાની સંવેદના પ્રગટ કરે છે. પછીના હપ્તામાં તેનો સમાવેશ થશે. શ્રી અતુલ દોશીના લેખમાં નવોદિત લેખિકાઓ દ્વારા જૈન ધર્મ – જૈન તત્ત્વજ્ઞાન - જૈન યુવા પદ્ધ1િ3 હ, યુવા પેઢીને ઊઠતા પ્રશ્નો પ્રતિબિંબિત થાય છે. વસ્તુતઃ આ વિષયને ઈતિહાસ વિશે અંગ્રેજીમાં પ્રબુદ્ધ જીવનમાં લેખો અપાય છે તે આવા લઘુ લેખમાં ન્યાય ન મળી શકે. આવકાર્ય અને આવશ્યક ઉપક્રમ છે. “સમ્યકચારિત્ર' વિષયક લેખમાં (પ્રબુદ્ધ જીવન પરમ વંદનીય ઉપાધ્યાય ભુવનચંદ્ર મહારાજ પ્રાચીબેન શ્રાવકના બાર વ્રતોનો પરિચય કરાવ્યો છે. પ્રયાસ સરાહનીય પાસેથી મળેલ આશીવચન રૂપ શબ્દો મળવાથી ઋણી બન્યું છે. જ છે. એક સૂચન કરવાનું મન થાય કે જૈન પરિભાષાના કેટલાક વેદન) શબ્દો શબ્દકોશના અર્થ કરતાં કંઈક જુદો, કંઈક વધુ અર્થ ધરાવતા | ભાવ - પ્રતિભાવ એવોર્ડ-પ્રદાનનો પ્રતિભાવ ‘કિશોરલાલ મશરૂવાળા’ અને ગુજરાતના જાણીતા કેળવણીકાર સમુક્વલ પ્રકાશમાન જ્ઞાનદીપક સમા શ્રી ભદ્રંકરવિજયજી ‘પ્રોફેસર ફિરોઝ કાવસજી દાવર સાહેબ' વિશેના મારા લેખો મહારાજને વંદન. શ્રુતસેવી અને સ્વાધ્યાયરત એવા આ પૂજ્યશ્રીનું એમણે પ્રકાશિત કર્યાનું યાદ છે. આ એમની ઉદાત્ત દૃષ્ટિનું સૂચક નામ જેની સાથે જોડાયું છે એ એવોર્ડ-પ્રદાન માટે શ્રી મુંબઈ જૈન છે. આમેય 'પ્રબુદ્ધ જીવન'માં સત્ત્વ અને તત્ત્વમૂલક લખાણ હંમેશાં યુવક સંઘ અને દીપક ફાઉન્ડેશન પ્રતિ મારો કૃતજ્ઞભાવ અને આવકાર્ય રહ્યું છે. આભારની લાગણી વ્યક્ત કરું છું. આ જ પરંપરા પછી ધનવંતભાઈમાં પણ જળવાઈ. તેઓ દાયકાઓથી આયોજિત થતી પર્યુષણ-વ્યાખ્યાનમાળા, નામફેરે પણ જૈન સાહિત્ય સમારોહનું સંયોજન સંભાળતા અને અહીં ગતિ કરતું રહી, છેલ્લાં ૬૬ વર્ષથી પ્રબુદ્ધ જીવન' ને નામે પ્રકાશિત 'પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ. સમારોહમાં વંચાયેલાં પસંદગીનાં પેપરો થતું. મુખપત્ર, અને એકાધિક સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા તેઓ 'પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત કરતા. પૂના ખાતેના સમારોહમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘે જૈન-જૈનેતર સમાજમાં પોતાની ગરિમાયુક્ત જૈન કથાસાહિત્યની બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી મેં વાંચેલું પેપર ‘જૈન એક આગવી ઓળખ ઊભી કરી છે. આદરણીય પરમાણંદભાઈ, કથાસાહિત્ય - એક વિહંગદર્શન' તેમણે સામેથી માગીને અહીં શ્રી ચીમનલાલ ચકુભાઈ, ડૉ. રમણભાઈએ દાયકાઓ સુધી અને પ્રકાશિત કર્યું. ઉપરાંત મેં સંશોધિત કરેલ ગ્રંથ ‘ઉપદેશમાલા નજીકના સમયમાં ડૉ. ધનવંતભાઈએ તંત્રીપદે રહીને ‘પ્રબુદ્ધ બાલાવબોધમાં આવતી કેટલીક દૃષ્ટાંતકથાઓ એમણે પ્રગટ કરી જીવન'ને ઘણું સમૃદ્ધ કર્યું છે. આ મહાનુભાવોને આ અવસરે મારી છે. પછી તો એમણે વિશેષાંક-પ્રકાશનની પ્રવૃત્તિ વેગવાન બનાવી હૃદયાંજલિ અર્પી છું. એના આરંભમાં એમણે ‘જૈન સાહિત્ય કથાવિશ્વ' વિશેષાંકનું સંપાદન | ‘પ્રબદ્ધ જીવન' ના લેખકવર્ગમાં મારો પ્રવેશ ઘણો મોડેથી મને સોંપી એમાં આગમ-આગમેતર ગ્રંથોમાં આવતી નાની મોટી થયો. રમણભાઈના સમયમાં, રમણભાઈ મહાવીર જૈન વિદ્યાલય' ના ૪૪ કથાઓ મારી પાસે તૈયાર કરાવી અને એને સારો પ્રતિભાવ ઉપક્રમે યોજાતા જૈન સાહિત્ય સમારોહના સંયોજક પણ ખરા અને સાંપાડતા સંઘે એને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યું. ધનવંતભાઈએ અહીં સંઘમાં ‘પ્રબદ્ધ જીવન' ના તંત્રી. આમ એમનાં જ્ઞાનપ્રવૃત્તિ- 'પ્રબુદ્ધ જીવન'માં અંગ્રેજી વિભાગ, ચિત્રકથા વિભાગ વ. ઉમેરા ક્ષેત્રો ઉભયાન્વયી હતાં. એટલે સમારોહમાં વંચાયેલું મારું પેપર કરી સંઘના મુખપત્રની રૂપે-રંગે કાયાપલટ કરી. એમને ગમ્યું હોય તો પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત કરતા. ક્યારેક હવે સેજલબેન આ વિશેષાંકોની વણઝાર આગળ ધપાવી કોઈ લેખનો વિષય સામેથી સોંપતા. જેમકે ‘મધ્યકાલીન જૈન રાસા રહ્યાં છે. જવાબદારી સંભાળ્યા પછી થોડાક જ સમયમાં એમણે સાહિત્ય' લેખ મારી પાસે તૈયાર કરાવી બે હપ્તથી છાપેલો. બહોળા વાચકવર્કની પ્રશંસા પ્રાપ્ત કરી છે. (૨૦૪) (સત્ય-અહિંસા-અપરિગ્રહ 'પ્રબદ્ધ જીવન :ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ મિત્રો, ભૂતકાળમાં આપણું જૈન પત્રકારિત્વ ઘણું સમૃદ્ધ રહ્યું મુંબઈ વરસે છે ત્યારે ધોધમાર વરસે છે. આ યુવક સંઘે આજે છે. મને લાગે છે કે જૈન પત્રકારિત્વનો થવો ઘટે એવો ઘનિષ્ઠ મને અહીં બોલાવીને પ્રેમધોધથી ભીંજવ્યો છે. મારી વયસ્કતાને અભ્યાસ હજી થયો નથી. “જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ', કારણે હું મુંઝાઉં છું કે આપ સૌના સદ્ભાવનો વળતો પ્રત્યુત્તર હું ‘જૈન યુગ”, “આત્માનંદ પ્રકાશ', ‘જૈન ધર્મ પ્રકાશ' “જૈન”. ક્યારે ને કેવી રીતે આપી શકીશ? સનાતન જૈન', ‘જૈન સત્ય પ્રકાશ', “જૈન રિન્યૂ', “જૈન સાહિત્ય અત્યારે તો પુનઃ આપ સૌનો આભાર માની અટકું છું. સંશોધક', ‘જૈન હિતૈષી' જેવાં સામયિકોમાં એક કાળે સાહિત્યિક, ધન્યવાદ! સંશોધનાત્મક, ચરિત્રાત્મક, ઐતિહાસિક લખાણો અને પ્રાચીન કાન્તિભાઈ બી. શાહ મધ્યકાલીન કૃતિઓનાં સંપાદનો પ્રકાશિત થતાં. આ લખાણોમાં અભ્યાસસજ્જતા, સાંપ્રત પ્રવાહોનું પ્રતિબિંબ, રાષ્ટ્રીય દૃષ્ટિકોણ, તંત્રી લેખ ખૂબ ગમ્યો, અભિનંદન, શ્રાવક, કષાય અને ઉદારતાવાદ અને ઊહાપોહનો પણ એમાં સમાવેશ થતો. મોહનલાલ શ્રમણ વિષે ટૂંકમાં જાણવા મળ્યું. ઑગસ્ટ અંક ‘પેન્ટીંગ કળા' દલીચંદ દેસાઈ, પરમાણંદભાઈ કાપડિયા, મોતીચંદ કાપડિયા, વિષે પ્રતિક કરી રહ્યાં છે, તે જાણીને આનંદ થયો. ‘પર્યુષણ’ એ વાડીલાલ મો. શાહ જેવાઓનું આ પત્રકારિત્વ ક્ષેત્રે જે પ્રદાન રહ્યું આપણો વિશેષ અવસર ગણાય. તેનું સંપાદન શ્રી રમેશભાઈ છે એ આપણે માટે ઉત્તમ પ્રેરણાપથ બની રહે એમ છે. એમાંયે બાપાલાલ શાહ કરી રહ્યા છે, તે જાણીને આનંદ થયો આખરે તો મોહનલાલ દેસાઈએ ૧૯૧૨થી ૧૯૧૯ સુધી હેરલ્ડ'નું અને આપણે સૌએ જીવનને રંગીન અને સંગીન બનાવવાનું રહે છે. એ પછી નવા સ્વરૂપે ૧૯૨૫ થી ૧૯૩૦ સુધી ‘જૈન યુગ'નું જે રીતે દિશામાં, આપણાં પૂર્વ જો જે કાર્ય કરી ગયા છે, તેને અનુજો દ્વારા તંત્રીપદ સંભાળ્યું છે એને તો પ્રીતિયજ્ઞ' જ કહેવો પડે. પર્યુષણ અપનાવવાનું આ એક સુંદર કાર્ય થશે. વિશેષાંક માટે એમણે વિદ્વાનોને લેખ તૈયાર કરવા ૨૦૭ વિષયોની જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય ત્યારે જ એ ચંદ્રને જોઈ લેખચિ તૈયાર કરેલી. એમની વિચારણા કેટલા બૃહદ્ વ્યાપમાં શકે. ઝીલી શકે સુંદર વાક્ય છે. અહીં મનને જળની ઉપમા થતી તે વાંચીને આશ્ચર્યચકિત થઈ જવાય છે. એના કેટલાક આપવામાં આવી છે. આપણે સૌએ અંતમુખી થઈને ભીતરમાં નમના આપું છું. તે સાંભળો : ‘શ્રીમદ્ શંકરાચાર્ય અને જેનો', ઉભરવાની જરૂર ઉભી થઈ છે. ‘સરસ્વતીચંદ્રમાં જૈન સંબંધે ઉલ્લેખો’, ‘જૈનોની વિવાહપદ્ધતિ', ઉપદ્ધતિ : શ્યામ સાધુનું ચિત્ર ખૂબ ગમ્યું. ‘ભીતરના સહક્વાસની થામ Lયા જત પર્યુષણ ભોગળવાસી દઈને, સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે કેટલી વ્યાખ્યાનમાળામાં મોહનભાઈએ આઠેક વ્યાખ્યાનો આપેલાં એ સંદર પંક્તિ છે? ‘મા’ વિષેનાં લેખો પણ આકર્ષક રહ્યા. નિમિષઃ એમની લેખસુચિ ફંફોસતાં મને મળી આવ્યું છે. એમાંના કેટલાક વિશિષ. વાળા તો હેમ વિચારી ગયો. મારાં તેમને અતિ નિમિષઃ હેમંત વાળા તો લેખ વિચારી ગયો, મારાં તેમને અભિનંદન. વિષયો જુઓ : ‘અકબર અને જહાંગીરના દરબારમાં જૈનો', “જૈન તાજેતરમાં મને સત્યનારાયણ મંદીર ટ્રસ્ટ તરફથી Life Time ધર્મનાં પરિવર્તનો અને પરિણામો’, ‘સ્વામી વિવેકાનંદના પ્રેરણાપ્રદ Achievement Award પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને હસ્તે વિચારો', ‘અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય'. મળ્યો છે. તે જાણખાતર અમે કુલ ૩૫ વ્યક્તિઓ હતા કે જેણે મિત્રો, મારો મધ્યકાલીન જૈન સાહિત્ય વિશેનો વિદ્યાવ્યાસંગ સમાજને ઉંચે લાવવા બદલ આ ઍવોર્ડ મેળવવા પાત્ર થયા હતા. ઘણું ખરું કોલેજકાળની નિવૃત્તિ પછીના સમયમાં રહ્યો છે. એલ.ડી. કલરવ સંસ્થાના પ્રમુખ સુરેખાબેન શાહ ઉપરાંત બીજા સંસ્થાઓ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજીના તત્કાલીન ડાયરેક્ટર ડૉ. નગીન પણ તેમાં જોડાઈ હતી. જી. શાહે મને બોલાવીને મારા હાથમાં સ્થૂલિભદ્ર-કોશા વિષયક હરજીવન થાનકી અપ્રગટ કૃતિ ‘ગુણરત્નાકર છંદ'ની હસ્તપ્રત સોંપી. વિદ્યાકીય સીતારામ નગર, પોરબંદર ક્ષેત્રે મારું એ મુખ્ય ‘ટર્નિંગ પોઈન્ટ’ બન્યું. પ્રા. જયંત કોઠારી મારા માર્ગદર્શક બન્યા. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી અને આચાર્યશ્રી ભારત વિશ્વગુરૂ જ્ઞાનમાં છે જ... ‘ભારતમાં વિશ્વગુરૂ હતા, શીલચંદ્રસૂરિજી મારા સંશોધનકાર્યમાં પ્રેરણા અને માર્ગદર્શન આપતા વિશ્વગુરૂ રહે રોજ.... ભારતમાં જે જ્ઞાન ભારતમાં જે સંશોધન છે રહ્યા. ડૉ. કુમારપાળ દેસાઈ મને હસ્તપ્રતવિદ્યાના વર્ગોમાં અને કે તે દુનિયામાં જ્ઞાન આપે છે જ, તેથી જ જીવનરૂપી જ્ઞાન સતસાહિત્ય જૈન એનસાયક્લોપીડિયાનાં અધિકરણોનાં કામોમાં જોતરતા રહ્યા છે જીવનરૂપી જ્ઞાન આપે છે. છે. આ સૌ મહાનુભાવો અને મહાત્માઓનો પણ હૃદયથી ઋણ મને ગમતાં પ્રબુદ્ધ જીવનમાં જો હોય મારો અંતિમ પત્ર સ્વીકાર કરું છું. પારિતોષિકો-એવોર્ડો મળ્યાં છે, પણ જીવનમાં તો... તથા પુસ્તક સમીક્ષા પુસ્તકો કેવા કેવા નવા બહાર પડ્યા એવા કશા માન-અકરામની એષણા-અપેક્ષા વિના કેવળ રસરુચિથી * તેની માહિતી ગમે છે. વિચારો રૂપી જ્ઞાન મને ખૂબ ગમે છે. એક મારી વિદ્યાકીય પ્રવૃત્તિ ચાલી છે ને એનો મને સંતોષ છે. ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૨૦૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ સંશોધક, નાનો કવિ, લેખક છું, વાચક છું ત્યારે પ્રબુદ્ધ જીવન હેતુ છે જ્યારે અસવૃત્તિ સંસાર-પરિભ્રમણનું કારણ છે આટલો દરેક અંક સંગ્રહાલય રૂપ છે જીવનમાં જ્ઞાન આપે છે. વિવેક રાખી માનવ જીવો સવૃત્તિએ જીવતા થાય તો સમ્યક દર્શન જીવનમાં જ્ઞાન મળે તો તરી જવાય, - સમ્યકજ્ઞાન સહજમાં પ્રગટ થઈ શકે તેવું છે. માટે જ તો જ્ઞાની જીવનમાં પ્યાર મળે તો તરી જવાય...'' પુરૂષોએ સદાચારને અધ્યાત્મનો પાયો-આધાર માન્યો છે. સદાચારનો ઘણા સમયથી મારા પર પ્રબદ્ધ જીવન આવતું નથી તો સત્વરે પાયો સંવૃત્તિ છે તે કહેવાની જરૂર રહેતી નથી. મારા સરનામે મોકલાવશો મારો પ્રબદ્ધ જીવન આવતું હતું પણ નાની પુસ્તિકા ''મૂળમાર્ગ''માં છેલ્લે કેટલાક કાવ્ય રચનાઓ હવે નથી આવતું તો સત્વરે મોકલાવશો અંક (સામયિક) ગમશેજ. છે તે ક્યારેક અગમ્ય કારણે પ્રેરણા મળતા છેલ્લા ૮-૧૦ વર્ષમાં લખાયું છે, ના લખાયું નથી, કોઈ અદૃશ્ય શક્તિએ મારી પાસે બળદેવભાઈ, મુ.પો. સોનાસણ, જૂની ગુજરાતી શાળાવાસ, લખાવ્યું છે. પ્રભુ કૃપા આપશ્રીની સુચનાથી આ સાથે મારો એક તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા, ૩૮૩૨ ૧૦. લેખ “યાત્રા-રાગી જીવીતરાગી'' મોકલું છું. આપને યોગ્ય લાગે તો પ્રસિધ્ધિ આપવામાં હરકત નથી. ન લાગે તો મને ક્ષોભનું કારણ પણ નથી, એટલી ક્ષમતા પ્રભુકૃપાએ પ્રાપ્ત છે. મારું એક નમ્ર સૂચન છે કે, “પ્રબુદ્ધ જીવનના દરેક અંકમાં - દર મહિને મને પ્રબુદ્ધ જીવનનો અંક મળે તેવી ઈચ્છા છે તો એક સાચી બનેલી ઘટના જે માનવતાના પ્રેમને વધારનારી હોય તે ઉપરનાં શીરનામે મોકલી શકાશે. લવાજમની રકમ સાથ જણાવશો આવે તે રીતનું આ૫ કરો (એવું મારું સૂચન છે) જે વર્ગમાં ‘‘પ્રબુદ્ધ તે મુજબ બેન્ક ખાતામાં ભરી આપીશ. ૧ વર્ષનું લવાજમ તથા જીવન'' વંચાય છે. તે વર્ગમાં હળવી વાર્તાઓ મારફતે માનવતાના ટપાલ ખર્ચ જે થાય તે જણાવવા વિનંતી છે. મૂલ્યો વધે એવી એની અસર હોય, અને વિદ્યાર્થીઓમાં તે ખાસ વંચાતુ થાય તે માટે આવી વાર્તાઓ બહુ મદદરૂપ થશે. પ્રબુદ્ધ આપને આત્મસમાધિ રહે તેવી ભાવના સહ ધન્યવાદ મધુભાઈ પારેખ જીવનમાં એક નાનકડી વિનંતી મૂકશો તો તમને આવી વાર્તાઓ ૩૦, શ્રીમદ પાર્ક, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧. મોકલનારા ઘણાં વાંચકો મળશે એવી મને ખાતરી છે. મો.૯૪૨૭૯૬૩૦૬૦ આ એટલા માટે લખું છું કે, “ભૂમિપુત્ર'' જેવું ભૂદાન આંદોલનમાં શરૂ થયેલું એક સામાયિક પણ પોતાના દરેક અંકમાં સાદર નમસ્કાર, આશા છે કે આપ કુશળ હશો. એક વાર્તા આપે છે એટલે પૂ. વિનોબાજીના કે અન્ય ભૂદાન કાર્યકર્તાઓના પ્રવચનો કે તેમના સૂચનો એ વંચાય છે. તેમ શ્રી પરમાણંદભાઈ કાપડિયા, શ્રી ચીમનલાલભાઈ ચકુભાઈ ‘‘ભૂમિપુત્ર''માં એક વખતે હંમેશા એક વાર્તા છાપતા. તેમની શાહ, ડા. શ્રી શાહ, ડૉ. શ્રી રમણલાલભાઈ શાહ તથા ડૉ. શ્રી ધનવંતભાઈ વાર્તાઓના ગ્રંથો પણ થયા છે. તમે એ પ્રવાહને આગળ વધારો Sી શાહ જેવા અતિ સમર્થ અને પ્રતિભાશાળી પૂર્વતંત્રીઓએ જેનું એવી મારી વિનંતી છે. સંવર્ધન કર્યું છે એવા એક બહુમુલ્ય અને પ્રતિષ્ઠિત સામાયિક પ્રબુદ્ધ સૂર્યકાન્ત પરીખ, સ્વાતંત્ર્ય સેનાની જીવનના આપ આટલી નાની વયે સફળ યુવાતંત્રી બન્યા છો અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ભવ્ય પરંપરાઓને સફળતાપૂર્વક અને હ ઉલ્લાસથી આગળ ધપાવી રહ્યા છો એ બદલ આપ અભિનંદનના “ “પ્રબુદ્ધ જીવન''નો અંક જુન ૧૮ નો વાંચ્યો. આપનો લેખ અધિકારી છો. (મેં અત્રે માત્ર ચાર ભૂતપૂર્વ મંત્રીઓના નામોનો જ તંત્રી સ્થાનેની, સમ્યક દર્શન વિષયનો વાંચી આનંદ સાથે સંતોષ ઉલ્લેખ કર્યો છે કારણ કે આ ચાર મહાનુભવોના પરિચયમાં અનુભવ્યો. જે સરળ-સાદી શૈલીથી વિષય રજુ કર્યો છે તેથી વિષય આવવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું.). ગહન નથી પણ સરળ છે તેવી પ્રતીતિ થાય તેવી રજુઆત છે. આઠેક વરસ અગાઉ પ્રાયોજેલ ગમતાનો ગુલાલ તથા વિચારોના ઋતુ બદલાઈ છે, પણ વૃત્તિ બદલાઈ કે નહીં?'' તે વાંચતા એક આદાનપ્રદાન કરવા માટેની પત્રશ્રેણીના પત્રો બહોળા જનસમુદાય વિચાર શબ્દ ફેરવી આવ્યો “રીતિ બદલાઈ પણ વૃત્તિ બદલાઈ?'' સુધી પહોંચે અને તેને વિશાળ મંચ સાંપડે એવા શુભ આશયે આપે કાળના પ્રવાહ સાથે માનવ જીવોની રીત-ભાત ભલે બદલાઈ આ પત્રશ્રેણીના પત્ર ક્રમાંક ૩૮ને પ્રબુદ્ધજીવનના સટેંબર, પરંતુ સાથે વૃત્તિઓ બદલાય છે કે નહીં, તે તપાસતા રહેવું જરૂરી ૨૦૧૮ના અંકમાં સ્થાન આપ્યું એ બદલ હું આપનો હૃદયપૂર્વક લાગે છે. સદ્-અસદ્ બન્ને વૃત્તિઓ માનવ જીવોમાં સહજ જોવામાં આભાર માનું છું. પત્ર ક્રમાંક ૩૮ પ્રબુદ્ધજીવનના સટેંબર, આવે છે. પરંતુ આ બે પ્રકાર વચ્ચેનો ભેદ બહુ થોડા લોકોનાં ૨૦૧૮ના અંકમાં સ્થાન પામ્યું એ પછી કેટલાય નામી-અનામી લક્ષમાં હોય છે. પરમાર્થ દૃષ્ટિએ જોતા સદ્ વૃત્તિ એ આત્મકલ્યાણનો સજ્જનો તથા સાધુ ભગવંતોએ આ પત્રશ્રેણી વિશે વધારે માહિતી ૨૦૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #207 -------------------------------------------------------------------------- ________________ મેળવવા માટે સંપર્ક કર્યો હતો જે ઉલ્લેખનીય છે. પ્રાર્થીએ પરમને, આપણને સૌને નવી ઊર્જા-શક્તિ બક્ષી એ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રકાશિત શ્રત પરંપરામાં વધુ જ અભ્યર્થના સહ. ઉમેરણ કરવા આપ આવારનવાર વિવિધ વિશેષાંકોનું પ્રકાશન હસમુખ શાહ કરીને વધારે ને વધારે સંગ્રહવાલાયક સાહિત્યનું સર્જન તથા શ્રતજ્ઞાનની આરાધના કરી રહ્યા છો એ પણ અનુમોદનીય છે. ડો સેજલબેન શાહે ઓગસ્ટ ૨૦૧૮ અંકની જવાબદારી શ્રી હૃદયમાં ઉદ્ભવતા ભાવોને કાગળ ઉપર શબ્દદેહ આપવામાં રમેશભાઈ બાપાલાલ શાહ ને સોંપીને મહત્વપૂર્ણ ઉત્તમ કાર્ય કર્યું સામર્થ્ય બક્ષનાર જ્ઞાનની અધિષ્ઠાતા દેવી માતા સરસ્વતીની અસીમ છે. આના લીધે તેઓની face value વધી છે. છઠ્ઠી સેન્સને કૃપા આપના ઉપર અવિરત વરસ્સા કરે એવી શુભેચ્છાઓ સાથે ઉજાગર કરીને ભવ્ય અંક બતાવેલ છે. અંકને જોતાજ, મુખમાંથી વિરમું છું. ઉદ્ગાર સરી ઉઠે છે કે અતિસુંદર ડૉ. સેજલબેનની કલા પારખુ જાદવજી કાનજી વોરા દ્રષ્ટી દાદ માગીલ્ય. હ પ્રબુદ્ધ જીવનની તવારીખમા, પ્રથમ વખત કલરફૂલ ચિત્રો સાથે, ચિત્રો ને વાચા આપીને ભાતીગળ ભાષા આપનાર શ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત ૮૪ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા રમેશભાઈ બાપાલાલ શાહે કમાલ કરી છે. સંગ્રહાલયમાં કાયમી પર સ્નેહ સંમેલન વખતે આપેલો પ્રતિભાવ. સ્થાન પામે તેવો અંક બન્યો છે. ખરેખર, વિશેષાંક એક વિશેષ પર્યુષણ વ્યાખ્યાનમાળાને ૮૪ વર્ષ થયા અને સને ૧૯૨૯માં અંક બન્યો છે. સ્થપાયેલ સંઘ ૯૦માં વર્ષમાં પ્રવેશ કરશે. સંઘનો સંસ્થાનો એક ડૉ, અભય દોશીએ પ્રશ્નો ના જે જવાબો આપ્યા છે તે તેમની ભાતીગળ, ઈતિહાસ છે. આ વર્ષ ઉત્સવનું સીમાચિહ્ન વર્ષ છે. ઉંડી સમજણ. ઉંડો અભ્યાસ અને ઉંડી માહીતીસભર ની પ્રતીતી પૂરોગામી પૂર્વજોને વંદન ઋણ સ્વીકારે. કરાવે છે. ખરેખર, ધન્યવાદને પાત્ર છે. ૮૪મી વ્યાખ્યાનમાળા ૮૪ લાખ યોનિમાં ભટકતા આત્માને ડૉ. કમારપાળ દેસાઈએ તથા ભારતીબેન બી. શાહ, જૈન ઊર્ધ્વ દિશા નવી ઊંચાઈ બક્ષી છે. આપણા સૌના આત્માને વધુ કલાને ખૂબજ સરસ રીતે છણાવટ કરી છે જે તેઓની ધન્યતાને પ્રબુદ્ધ. મોક્ષ તરફ ગતિ માંડતા કર્યો છે. વ્યાખ્યતા પાત્ર બની છે. છાયાબનના ‘પ્રતિક્રમણના સૂત્રાર્થ’ 'થી કુમાર ચેટરજીના'' સૂત્ર નવા સાહીત્યકારો જેવા કે નિસર્ગ આહીર, ભારતી દિપક રહસ્યો - ભગવાન શ્રી પાર્શ્વનાથે થી પાયથાગોરસમાં સુધીની મહેતા. સી. નરેન, ડૉ. થૉમસ પરમાર, તથા અન્યોએ યોગ્ય આત્મ ઉજાગર કરતી જાત -યાત્રા કરી. ભૂતળથી ટોચશિખર ચિત્રકલાનું સન્માન કરીને જવાબદારી પૂરી પાડે છે. સોનલબેન સુધીની આ જ્ઞાનયાત્રા આપણા સૌના દિલો-દિમાગને ઝંકૃત કરી પરીખ - ગાંધી વાંચનયાત્રા, એક પ્રેરકયાત્રા બની. ગઈ. ભીંતરને ભીંજવી ગઈ. વ્યાખ્યાતા અને તેમના વિષયને ૪૫ અંતમાં, સર્વાગી રીતે, સુંદર તથા માહીતીસભર અંક બન્યો મિનીટમાં ન્યાય આપવાનું અધરું પડતું હતું. તેઓના ગહન પરામર્શન છે. ડૉ. સેજલબેન શાહને અંતરના આશીર્વાદ સાથે. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા ઘટે? શ્રીમતિ ભારતીબેન મહેતાનું રજનીકાંત ચીમનલાલ ગાંધી ‘જૈન શ્રમણીઓનું યશસ્વી પ્રયત્ન'' વ્યાખ્યાન કેટલું માહિતીપૂર્ણ પ્લોટ ૧૧૨, બ્લોક ૩, શાંતી સદન, હતું! એવું જ શ્રી સુરેશભાઈ ગાલાનું “જૈન આચાર્યોનું યોગદાન'' જૈન સોસાયટી પાસે, સાયન (વેસ્ટ), મુંબઈ - ૪OOO૨૨. પણ માહિતીપૂર્ણ હતું. પરમ પૂજ્ય મોરારી બાપુનું રાષ્ટ્રીય એકતા મો. ૯૮૬૭૪૨૫૦૨૫ ધર્મ માર્ગે'' વ્યાખ્યાન ચરમ શિખરે હતું. સુંદર જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો સુંદર સૂરીનું ભક્તિ સંગીત અને રમઝાનભાઈ, સેજલબેન, આદરણીય મંત્રીશ્રી, હું છેલ્લા ઘણા વર્ષોથી પ્રબુદ્ધ જીવનનો ભારતીબેનનું સંચાલન ઉત્તમ હતું. બધા જ વ્યાખ્યાનો જ્ઞાનપ્રદ. વાચક છે. હાલમાં તમે જે નવી રીતે સામગ્રી મુકો છો, તે ગમે છે. ચેતનાને જગાડનારા રહ્યા. પ્રફુલ્લાબેનના શાંતિપીઠથી પૂર્ણા આ વખતે જૈન રામાયણ વિશેનો લેખ બહ સારો રહ્યો. ઘણી પૂર્ણાહુતિથી શાંતતાના સ્પંદનો સાથે આપણે સૌ વિખુટા પડ્યા. માહિતી મળી. આવા વધુ લેખ મળે તો સારું. નરેશ વેદની આજે યુવક સંઘ એક પરિવાર બની કાર્યરત છે. સંઘનું ૯૦મું લેખમાળા પણ સરસ હોય છે. મને પુસ્તક વિશેનો વિભાગ પણ સીમાચિહ્ન વર્ષ છે. નવા આયામ ઉત્સાહ સાથે આ વર્ષ ઉજવવાની ગમે છે. અંતિમ પત્ર કોઈ રાજકારણની વ્યક્તિ લખે તો કેવો હોય તમન્ના છે. સૌ સાથે મળી સંઘને નવી ઊંચાઈએ લઈ જઈએ એ એ જાણવાની ઈચ્છા છે. જ આશા સહ. જયેન્દ્ર શાહ, અમદાવાદ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ ૨૦૧૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાનની યાદી - જનરલ ડોનેશન રૂપિયા નામ ૧,O,O)- ઓનવર્ડ ફાઉન્ડેશન (હરેશ મેહતા) ૫૧,O/- એચ.ડી.ઇત્રી ૨૧,OO|- અમોલ કેપીટલ માર્કેટ પ્રાઈવેટ લીમીટેડ ૧૫,OOO- કલા ટી. સંઘવી ૧૦,OO|- અજીત ચોક્સી ૧૦,OO- રમા જયસુખલાલ વોરા ૧૦,000/- ચંદ્રકાંત ખંડેરીયા ૧૦,CO/- શ્રીમતી નિર્મલા એસ. શાહ ૧૦,OOO/- જે. કે. શાહ એન્ડ કં. ૮,OO- શ્રી દિલીપભાઈ એમ. શાહ ૭,OO- મફતલાલ ભીખાચંદ્ર ફાઉનડેશન ૫,૫CO/- શ્રી ચંદ્રકાંતભાઈ ડી. શાહ ૫,OO- ડૉ. સેજલબેન શાહ ૫,OO|- રમા વી. મેહતા ૫,OO- શાંતીલાલ મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ ૫,OO/- શ્રીમતી યોગીનીબેન શેઠ ૫,OO|- પ્રભાત ટી એન્ડ ટેક્સટાઇલ કો. પ્રાઈ. લી. ૫,OOO/- પ્રવીણભાઈ અને ઉષાબેન શાહ ૫,CO/- યતીન કાંતીલાલ જવેરી ૫,OOO- દીના જીતેન્દ્ર વોરા પOO|- ઉષા ડી. શાહ ૩,01/- શ્રી વાડીલાલ એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ૩,000/- શ્રીમતી પ્રતીમાં ચક્વતી ૩,OO)- ભારતીબેન દિલીપભાઈ શાહ ૨,૫OO- પ્રેમ કુમારી દેવચંદ રવજી ગાલા ૨,OO- ઇન્દ્રવદન સી. શાહ ૨,O/- શ્રીમતી ઉષાબેન રમેશભાઈ જવેરી ૧,૫OO- પ્રકાશ ડી. શાહ ૧,૫O/- પૌલાની પી. શાહ ૧,૫OO- અતુલભાઈ શાહ ૧,૦૧૦/- એક બહેન તરફથી ૧,OO- શ્રીમતી પુષ્પાબેન સુરેશભાઈ ભંસાલી ૧,CO/- કિરણ કે. ગાંધી ૧,OO|- સુધાબેન સંતભાઈ ઝવેરી ૧,OO)- એક બહેન તરફથી પCO- અશોક દોષી ૩,૨૮,૦૧૧ જમનાદાસ હાથિભાઈ અનાજ રાહત ફંડ ૧૦,OO|- આયાન પટેલ ૧૦,0/- ઇન્દિરા સુરેશ સોનાવાલા ૬,OOO/- દિપાલી એસ. મેહતા ૫,O/- આશીષ દિલીપ કાકાબલીયા ૫,CO/- હેમલતા ખંડેરીયા ૨,OOO/- અરૂણાબેન મુલચંદ શાહ ૧,૧O)- એક બહેન તરફથી - ૩૯,૧૦૦/ - કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ | ૧૦,O'- હિતાક્ષી પાટીલ ૫,CO/- આશીષ દિલીપ કાકાબલીયા ૫,OOO/- હેમલતા ખંડેરિયા ૨૦,૦૦૦/ ભાનુ ચેરિટી ટ્રસ્ટ અનાજ રાહત ફંડ ૪,OOO/- સંજય મેહતા ૨,0/- શ્રીમતી સુધાબેન પટેલ (હસ્તેઃ ઉષાબેન પી. શાહ) ૨,0/- મિસ દેવાંશી પટેલ (હસ્તઃ ઉષાબેન પી. શાહ) ૧,OOO/- મિસ શીવાની પટેલ (હસ્તઃ ઉષાબેન પી. શાહ) ૯,૦૦૦/ પ્રબુદ્ધ જીવન નીધિ ફંડ ૫,OO|- અજીત ચોકશી પOO|- યતીન કાતીલાલ ઝવેરી ૩,OOO/- વર્ષા આર. શાહ ૧૩,OOO ( જળક્રાંતિ ટ્રસ્ટ માટે સંઘના ઉપક્રમે ૨૦૧૮ની ૮૪મી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટને આર્થિક સહાય કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અમોને જણાવતા આનંદ થાય છે કે રૂા. ૩૨ લાખ જેવી માતબર રકમ પ્રાપ્ત થઈ ચુકી છે. હજુ દાનનો પ્રવાહ વહેવાનો ચાલુ છે. દાતાઓના અમો ઋણી છીએ. વિશેષ યાદી આવતા અંકે. જળક્રાંતી ટ્રસ્ટ, ૫,00,00/- શ્રી પિયુષભાઈ કોઠારી ૨,૦૧,CO/- તૃપ્તી યુ. એમાસ્તર ૨,00,00/- જીતેન્દ્ર ભંસાલી ૧,૨૫,OO|- શ્રીમતી નીલમબેન બિપીનચંદ્ર જૈન (નાની ખાખર વાળા) ૧,૨૫,OO- ગુલાબચંદ કરમચંદ શાહ ૧,O,O|- દીવાલીબેન મોહનલાલ મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ (હસ્તે: અશ્વિનભાઈ એમ. મેહતા) ૧,૦૦,OO|- રાહુલ ચંદ્રકાંત મેહતા ૧,00,- સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ ૧,O,CO|- ઓન વર્ડ ફાઉનડેશન (હરેશ મેહતા) પ૧,OO)- વર્ષા આર. શાહ અને ફેમીલી ૫૧,OOO/- કર્નિકભાઈ કાંતિલાલ પરીખ ૫૦,O|- શાંતીલાલ ઉજમશ્રીબાઈ એન્ડ સન્સ ચેરીટી ટ્રસ્ટ ૫૦,OO|- શ્રી દિનેશભાઈ શાહ અને ફેમીલી ૪૯,CO/- શ્રી નીતિનભાઈ સોનાવાલા અને ફેમીલી ૨૦૮) (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪૯,૦OO)- આરા મેહતા ૧૦,O|- ઇન્દિરા સુરેશ સોનાવાલા ૪૯,OO)- મીર મેહતા ૧૦,OO)- ઇલાબેન ચંપક્લાલ મોદી ૩૧,OO- શ્રી ચંદ્રકાંતભાઈ ડી. શાહ ૧૦,OO)- પ્રવીણભાઈ અને ઉષાબેન શાહ ૩૦,OO|- શ્રેયસ પ્રચારક સભા ૧૦,/- ડૉ. પ્રદીપ આર. પરીખ ૨૮,OO)- પ્રભાત ટી એન્ડ ટેક્સટાઈલ કો. પ્રાઈ.લી. ૧૦,OO|- મેસર્સ લક્ષ્મી મસાલા કે. ૨૫,CO/- શ્રી ધીરેન સેવંતીલાલ શાહ ૧૦,SO/- શ્રી નવીન દામજી શાહ ૨૫,CO/- શ્રીમતી લીલાદેવી મનોહરમલ સંઘવી ૧૦,0/- સંઘવી સ્નેહલ તારાચંદ ૨૫,O|- મેસર્સ વિપુલ ટૂલ્સ સેન્ટર ૧૦,OO- શ્રીમતી નીરમલા એસ. શાહ (હસ્તઃ ભુપેન્દ્ર સનાલાલ શાહ) ૧૦,CO/- શ્રી દિલિપભાઈ એમ. શાહ ૨૧,OO- ભારતી ભરત પારેખ ૧૦,OO|- શકુન્તલા એમ. શાહ ૨૧,OO/- શ્રીમતી ભાવના પંકજ વિસરીયા ૧૦,000/- રતનચંદ્ર ભોગીલાલ પારેખ ૨૧,OO- અરૂણકુમાર ઉમેદચંદ સંઘવી ૧૦,OOO- શાહ ચિમનલાલ પોપટલાલ ટ્રસ્ટ ૨૧,CO/- શરમીબેન પ્રવીણભાઈ ભણસાલી ૮,OO|- અમીલાલ ગુલાબચંદ શાહ ૨૧,CO/- શાંતીલાલ મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ ૭,૫૦૦/- ચંદુલાલ ગાંગજી ફેમવાલા ૨૧,O|- અમોલ કેપિટલ માર્કેટ પાઈવેટ લીમીટેડ ૭,૫OO- શ્રી ખીમજી હેમરાજ છેડા મેમોરીયલ ટ્રસ્ટ ૨૧,SO/- કેશવલાલ કિલાચંદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ (હસ્તે: પન્નાલાલ છેડા) ૨૧,O)- મેસર્સ ચેમ્પિયન ટ્રેડર્સ (હસ્તેઃ દેવેશ શાહ) ૭, ૧૦૧- શશીકાંત મણીલાલ મેહતા ૨૦,OOO/- અરૂણભાઈ શાહ ૭,OOO/- મહેન્દ્ર એ. સંઘવી ૨૦,0/- શ્રી ઉમંગભાઈ શાહ અને ફેમીલી ૭,OOO/- રશીલા પારેખ ૧૫,CO/- ચંદ્રકાંત ખંડેરિયા ૭,OO- રતીલાલ ઓધવજી ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ ૧૫,OO/- હેમલતા ખંડેરિયા ૭,OO)- સંતોકબા જેઠાલાલ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ૧૫,OO/- કુમુદ હર્ષદ શેઠ ૭,000/- તરુણા વિપીન શાહ ૧૫,OOO/- શ્રી વિ. સી. શાહ ૭,OO|- મધુસુદન સી. પરીખ ચેરીટેબલ ટ્રસ્ટ ૧૫,O- શ્રીમતી સોનલ રુમી મેહતા ૭,OOO- રસીલા દિલીપ કાકાબલીયા ૧૫,CO/- એ.પી.શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ ૭,OO|- મહેશ પી. શાહ ૧૪,૦૧- ખુશાલચંદ એસ. ગડા ૭,OO|- સુરેખા નરેશ શાહ ૧૪,OO'- દેવચંદ ગેલાભાઈ શાહ ૭,CO/- અર્ચનાબેન કે. શાહ ૧૪,OO|- એચ.ડી.ઇન્ડસ્ટ્રીઝ ૭,OO- સંજય મેહતા ૧૪,CO- મતલાલ ભીખાચંદ ફાઉન્ડેશન ૭,OO- ડૉ. કાંતીલાલ કે. શાહ ૧૪,OO- દિપાલી એસ. મેહતા ૭,OO- સરલા કાન્તિલાલ શાહ ૧૪,OO- સુશીલા અને નિરંજનભાઈ ભણસાલી ૭,CO- જ્યોતી એસ. દોશી ૧૪,OO- વસપુર મિલ, ૭,OO- શ્રીમતી પ્રતીમા ચક્રવતી ૧૧,OO- પ્રકાશ શાંતીલાલ દોશી ૭,૦OO- શ્રી સાગર મેહતા ૧૧,OO|- અલ્કા પંકજ ખારા ૭,OOO/- નીતિ એન્ટરપ્રાઈસ ૧૧,OO|- નગીન પી. શેઠ (હસ્તેઃ જ્યોત્સનાબેન ગુણવંતભાઈ શાહ) ૧૧,OO|- તૃપ્તી ચંદ્રકાંત નિર્મલ (હસ્તે રોહન અનોખી) ૭,CO/- શ્રી નીતિન કુવાડિયા ૭,CO|- ડૉ. હેમંત એચ. કુવાડિયા ૧૧,000/- ધનેશ રતીલાલ શાહ ૧૧,OOO/- સુવર્ણા સુરેશ મેહતા ૭,0/- શ્રી કુનલ એમ. સંગાઈ ૧૧, 0/- જે.કે.શાહ એન્ડ કં. ૭,CO/- શ્રીમતી હર્ષા વિક્રમ શાહ ૧૧,OOO/- માતુશ્રી રતનબાઈ ચેરીટી ટ્રસ્ટ (હસ્તે ૭,OO- શ્રી વિક્રમ આર. શાહ માતુશ્રી લખમશી ગેલાભાઈ સાવલા પરિવાર) ૭,OO- કે.એસ.જવેરી એન્ડ કંપની ૧૧,OO- શાંતિભાઈ ગોસર ૭,OOO/- રૂપા સાવંત ૧૦,OO|- રમેશ પી. મેહતા ૭,CO/- પોલીથીન પ્રિન્ટીંગ એન્ડ સીલીંગ વર્ક ૧૦,OO- પન્નાલાલ આર. શાહ ૭,OOO/- શ્રી વાડીલાલ એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ૧૦,OO|- શ્રીમતી નીરંજના મહેન્દ્ર શાહ ૭,CO- ભાઈચંદ્ર મેહતા ફાઉન્ડેશન ૧૦,OO|- શ્રીમતી અરૂણા એ. ચોક્સી ૭,OO - શિલ્પા જે. મેહતા ફાઉન્ડેશન ૧૦,OO|- રમા વી. મેહતા ૭,OOO/- ભાઈચંદ્ર એમ. મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ (ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા- અપરિગ્રહ) (૨૦૦૯) Page #210 -------------------------------------------------------------------------- ________________ ૭,OOO/- હરસુખ બી. મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ ૭,/- જ્યોત્સનાબેન મહેન્દ્ર શાહ ૭,CO/- રસીકલાલ છોટાલાલ શાહ (હસ્તઃ શરદ શાહ) ૭,OO- સરસ્વતીબેન રસીકલાલ શાહ (હસ્તેઃ શરદ શાહ) ૭,OO- બાબુભાઈ છોટાલાલ શાહ (હસ્તે: હંસાબેન શાહ) ૭,000/- પરીતા શાહ ૭,OOO- વિનોદ જે. વસા ૫,૧OO - શ્રીમતી જવેરબેન પોપટલાલ સોની (પૂજ્ય માતુશ્રી મણીબેન પ્રેમજી સોનીના સ્મરણાર્થે) ૫,૦૦૧/- સ્વ. વિજયાબેન અને સ્વ. દુર્લભપભાઈ ઉમેદચંદ પરીખના સ્મરણાર્થે (હસ્તે: દુર્ગાબેન પરીખ) ૫,OOO/- અમીશ એન્ટરપ્રાઈઝ (હસ્તેઃ ભારતીબેન બી. શાહ) ૫,OOO/- ડૉ. સેજલબેન શાહ ૫,OO|- રંજનબેન મહાસુખભાઈ શાહ ૫,O/- ગુલાબદાસ એન્ડ કં. ૫,O|- રમા જયસુખલાલ વોરા ૫,OOO/- શ્રીમતી યોગીનીબેન શેઠ ૫,OO|- નિર્મલા શેઠ (હસ્તે શેઠ એન્ડ સન્સ) ૫,OOO- નવીન મનીયાર ૫,OO- તારાબેન એમ. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ (હસ્તઃ પુષ્પાબેન પરીખ) ૫,OO|- શ્રી પ્રફુલભાઈ ગાંધી ૫,OO- સી. એન્ડ રીક્યુટ ઇન્ડિયા પ્રા. લિ. ૫,OOO- અરુણા દિલીપ સોલંકી ૫,OO- દીના જીતેન્દ્ર વોરા પOO|- મંજુ અવની મેહતા ૫,OO- સાધના ટ્રસ્ટ ૫,૦OO- નિર્મલા વિનોદ શાહ ૫,OO- રમેશચંદ્ર જે. શાહ ૫,OO - ઉષા ડી. શાહ ૫,OO|- દિલીપ સોમચંદ શાહ ૩,૫૦૧/- શ્રી કાંતિલાલ અપુ શાહ ૩,OO- શર્મીલાબેન પ્રવીણભાઈ ભંસાલી ૩,CO|- જ્યોત્સના એમ. મેહતા ૨,૫O- એમ.એસ.એસ. સિક્યુરીટી પ્રા. લિ. ૨,OO- કલ્પના એમ. શાહ ૨,OOO- જમનાદાસ ડી. શાહ ૨,OO- મીલન જે. શાહ ૨,OOO- કાન્તાબેન જે. શાહ ૨,OO- રૂષભ એચ. શાહ ૨,OO|- અમીત પી. શાહ ૨,000/- આરીયા એ. શાહ ૨૦OO- પ્રકાશ ડી. શાહ ૨,OOO- પોલોની પી. શાહ ૨,OOO- મનબાઈ ડુંગરસી ૨,000/- ડુંગરજી વેલજી ૨,OO)- અતુલભાઈ ૨,OO/- શ્રીમતી ઉષાબેન રમેશભાઈ જવેરી ૨,OO- પ્રફુલભાઈ ગાંધી ૨,OO- શ્રી રમેશ ગાંધી ૨,000/- શ્રી અંજન ડાંગરવાલા ૨,CO- શ્રી ઇન્દ્રવદન ડાંગરવાલા ૨,OOO/- અલ્પેશ ૨,OO/- અજય મેહતા ૨CO/- સોનલ મેહતા ૨,000/- શરદ કે. શેઠ ૨,0/- પ્રવિણાબેન શાહ ૨,CO/- દેવકાબેન જેસંગ રામ્બીયા ૨,OO- પલ્લવી જયંતી રામ્ભીયા ૨,OOO- જયંતી જેસંગ રામ્ભીયા ૨,000/- કુશ કુતીન શાહ ૨,OOO - ક્રીશ કુતીન શાહ ૨,OO'- હરીલાલ તારાચંદ ૨,OOO- પ્રવીણભાઈ શાહ ૨,OO|- ભાવનાબેન મેહતા ૧,૬O/- પર્વ પ્રશાંત શાહ ૧,૫O/- શ્રીમતી પુષ્પાબેન સુરેશભાઈ ભણસાલી ૧,પOO|- જ્યોતિબેન શાહ ૧, ૧OO|- શ્રી ઇન્દ્રવદનભાઈ ૧,OOO- હરિશ્રી શર્મિલા ૧,OOO- જગદિશ એમ. જવેરી ૧,OO- રીટાબેન શ્રી કુમાર ધામી ૧,OO - કલ્યાણી જીવી રાહ ૧,OO|- જયાબેન ૧,OOO/- બીજલ ૧,O- વિરાજ મેહતા ૧,OOO- અરુશ પ્રતીક શાહ ૧,OO- વી.એન.સંઘવી પOO|- છોટાલાલ મગનલાલ શાહ પCO/- કનકબેન મેહતા પOO|- અશોક દોશી ૩૨,૦૪,૪૦૪ | સંઘ નવા આજીવન સભ્ય ૫,OO- અરુણાબેન મુલચંદ શાહ ૫,OO|- વિધુત જે. શાહ ૫,OO- પંકજ ચીમનલાલ શાહ ૫,OOO- ડૉ. હેમંત હસમુખ કાપડીયા ૫,OO- ભુપેન્દ્ર સનાલાલ શાહ ૨૫,OO ૨૧૦ ) (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ ta: his, g- ૧ કા છે. મારી પ.એપી ન લઈ ૫મો નેનો પા ને જ પોગ ન ક પે ૬ ૨૬ મા કોજ નાણુપ્ત તા પે ૨. જે જડે.તા ને ૮ ક૨ના દોષ જો જૈ ન હૈ”. નારી takખ બંધ ૨ મિ છે જેનું 3 લઈ વાડેબધું અને તેના બાટાનું ૮૨ - મર! એir ન, લું છે. જે ને બદલાની ઉંમર દરેક રેલો , મgબા જ સાપ્ત હોમ નો ¢િલ છે નીમે બન્નેની માફી માગઃ જે જી ૬ , વરું હોમ કે , છે મને છેn 4 5 3 નોડદા પ ] મારે જલેણ દg બને. અા ફણ નુક્યું છે ખ્યારેક તમના 41 દેવનું ક રસ મને ખ. 3યું છે. જે + દે માફ ૫ કમરે ૮ ફેe: x x ૨૬ એની મન . 23, નપી. પળ કે ૨૫ બંધ ર્ક નો. A મારીને માન તને કે જેના ૬૨ નાં માર માગ કરે એ બહું વધારે સા રે છે. (બાપુનો પત્ર હરિલાલ ગાંધીને) ‘આપણે બધાને મિત્ર ગણીને કાં ન વરતીયે? ખાસ મિત્રાટારીમાંથી કડવાશ પણ થાય, પણ પધાને મિત્ર ગણીયે તો જીવન નિત્ય રસિક રહે.'' - યરવડા મંદિર ૧૧.૫.૩૨ Mા ટો બધાને anamitin વતી યf Mi Aી વાતીમh 1512 મ ધામ. મહેર બંધને મજા ગણી તો ખૂન INAR.. ૧૧ ", M 9 (સૌજન્ય : મારું જીવન એજ મારી વાણી) આ અંકનું સૌજન્ય રૂપિયા ૮૦.૦૦. પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર - ૨૦૧૮ ૨૧ ૧. Page #212 -------------------------------------------------------------------------- ________________ To, Registered with registar of Newspaper under RNI No. MAHBIL/2013/50453 - Postal Registration No. MCS/147/2016-18. WPP Licence No. MR/TECH/WPP-36/SOUTH/2018. & Published on 16th of Every Month & Posted on 16th of every month at Patrika Channel Sorting Office, Mumbai - 400 001. PAGE NO. 212 PRABUDHH JEEVAN OCTOBER 2018 જો હોય મારો અંતિમ પત્ર તો... મેધાવિની ધીરેન્દ્ર મહેતા હું અને મારા પતિ જીવનસરિતાને છેલ્લે બાળકોમાં કરવું જોઈએ. જો માતા-પિતાનાં જરૂરી છે. જો આ મૈત્રી નિસ્વાર્થ હોય તો એનાં આરે બેઠાં છીએ. આજ સુધી અમે સ્વજનો પોતાના જીવનમાં જ વિનય, વિવેક અને મૂળિયાં ઘણાં જ ઊંડા હોય છે, સૂકાં પાનની અને સ્નેહીઓને અનેક પત્રો લખ્યા છે. પરંતુ અન્ય સંસ્કારો વણાયેલા હશે, તો એમનાં જેમ એ ખરી નથી પડતી. જો આ સમજ અને હવે જૈફ ઉમરે અમે પત્રો લખી શકતાં નથી. સંતાનોમાં પણ એ સંસ્કારો ઉતરશે. વલણ હોય તો વર્ષો સુધી એનો આનંદ લઈ વળી, ફોન અને ફેક્સના જમાનામાં હવે પત્ર શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ- શકાય છે. પહેલા માણસે પોતાના સાચા મિત્ર લખવાની જરૂરિયાત જ ક્યાં રહી છે? ગીતામાં આપણને આ અંગેનો બોધ આપ્યો થવું જોઈએ અને પછી મૈત્રીના સાચા ઢાળામાં પરંતુ ‘પ્રબુદ્ધ જીવન જેવું સામાયિક હર જ છે. એ બોધનું મનન કરી આપણે પોતાની જાત ઢાળવી જોઈએ. એકબીજાનાં મહિને એના છેલ્લા પૃષ્ઠ ઉપર ‘જો આ મારો આપણા જીવનમાં એને વણી લઈને પોતાના પ્રેમ અને મનોકામનાને સમજવાં જોઈએ. અંતિમ પત્ર હોય તો' એ શીર્ષક હેઠળ કોઈને આચરણમાં ઉતારવો જોઈએ. આપણે એકબીજામાં વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. એ કોઈનો પત્ર છાપે છે અને એના વડે એક સમજવાનું એ છે કે 'Birth is not the માટે દરેકે પોતાના અચેતન મનને જાગતું સંદેશો આપે છે. એમાંય વળી આ સામાયિક begining of life and death is not રાખવું જોઈએ. the end. That is not the single ગાંધીજીની સાર્ધશતાબ્દી નિમિત્તે ઓક્ટોબર 1012 chapter in life.' સંબંધમાં સચાઈ અને નિખાલસતાની માસનો અંક ગાંધીવિશેષાંક તરીકે પ્રગટ કરી આજના બાળકોને એમના જીવનમાં આ આવશ્યકતા હોય છે. સ્વાર્થના સંબંધો લાંબો રહ્યું છે અને મને અને મારા પતિને એમાં કશુંક મહત્ત્વની સમજ નથી મળતી એટલે સાચું શું સમય ટકતા નથી. લખવાનું નિમંત્રણ આપ્યું છે, તેથી મારા અને ખોટું શું તેનો વિવેક તેઓ કરી શકતાં What is life? We Should not પતિએ કીર્તિમંદિર વિશે લેખ કરી આપ્યો છે નથી. જો માતાપિતાએ એમને વિનય-વિવેક making well of tears. જિંદગી આંસુનો અને હું આ પત્ર લખી મોકલું છું. આગાર ન બને એટલા માટે જ ભાવનાની જેવા સંસ્કારો આપ્યા હશે અને બાળકો એ - પૂજ્ય મહાત્મા ગાંધીએ લખ્યું છે કે, આત્મસાત કરી શક્યા હશે, તો જ પોતાના સચ્ચાઈ તથા સાચા અને સારા સંસ્કારોની 'Meditation and exclusive things, like જીવનમાં એનો ઉપયોગ તેઓ સમય પર કરી જીવનમાં જરૂર છે. સંસ્કારોથી જ આપણું Jewels and pendant to be locked up જીવન ઘડવું જરૂરી છે. કોઈકે લખ્યું છે કે, દાન in safe. But the other things depend 2$21. વિનાની દોલત એ જીવ વિનાનો દેહ છે, તેમ on us. It is for our health.' 24142 - બીજું, મૈત્રી એ મનુષ્યના જીવનનું મોટું એમના જીવનને વાંચીએ અને સમજીએ તો લક્ષ્ય (mission) છે. મૈત્રી એ મનુષ્યની મને કહેવાનું મન થાય છે કે સંસ્કાર વિનાનું 15 જીવન ક્યારેય માણસને મહામાનવ ન બનાવી ત્યાગ અને સહનશક્તિ શું ચીજ છે એ મોટામાં મોટી મિરાત છે. પરંતુ મનુષ્યમાં આપણને સ્વાભાવિક રીતે સમજાય જાય. સાચી મૈત્રી કેવી રીતે કરવી અને એમાં સ્વાર્થ શકે. માતા પૂતળીબાઈએ ગાંધીજીમાં જે ને એટલે જ પહેલાં હરએક મા-બાપે મૂળ ન રાખવો એની કેળવણી સહજ પ્રાપ્ત નથી સંસ્કારો સિંચ્યા હતા, તે થકી જ એ એક ગભરુ સંસ્કારો શું છે એ પોતે જણવું જોઈએ. એનાથી થતી. દરેકે વિચારપૂર્વક એ ટકાવી રાખવાની અને ડરપોક બાળકમાંથી મહાપુરુષ બની પોતાના જીવનને સમૃદ્ધ અને સાર્થક કર્યું હોય સહજ આવડત કેળવવી પડે જીવનમાં સાચા શક્યા, એ ઉદાહરણ આપણી સામે જ છે. તો પછી એ સંસ્કારોનું સિંચન પોતાના મિત્ર થવું અને સાચા મિત્રો મેળવવા એ બહુ Postal Authority : If Undelivered Return To Sender At : 926, Parekh Market, 39, J.S.S. Rd., Opera House, Mumbai -400004 Printed & Published by: Pushpaben Chandrakant Parikh on behalf of Shri Mumbai Jain Yuvak Sangh & Published from 385, SVP Rd., Mumbai - 400004. Tel. 23820296 Printed at Rajesh Printery, 115, Pragati Industrial Estate, 316, N.M.Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 011. Tel. 40032496 / 9867540524. Editor : Sejal M. Shah Temporary Add.: 926, Parekh Market, 39, J.S.S.Rd., Kennedy Bridge, Opera House, Mumbai -400004.