SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સલાહ અમાન્ય કરવાની અને પોતાની જાતના વલણને જ પોતાના ખ્યાલોના અખતરા પુત્રો ઉપર કરીને, તેમને યોગ્ય કેળવણી અનુસરવાની સૌને સંપૂર્ણ છૂટ છે, અને તેઓ તેમ કરશે તો તેટલા આપવાની, પોતાની ફરજ ચૂક્યાનો દોષ ગાંધીજીને દીધો છે.'' જ કારણે પિતા-પુત્રના નાતાને રજમાત્ર પણ ધક્કો પહોંચવાનો ‘‘પણ આ અંગે હું એટલું જ કહીશ કે ફૂલ જેવા કોમળ છતાં નથી, પોતે, પુત્રોને પોતાના મિત્ર તરીકે જ હંમેશાં ગણશે અને વજ જેવા કઠોર લોકોત્તર યુગપુરુષોનું માપ કાઢવાનું આપણું કેટલું પોતાનો વર્તાવ સૌ પ્રત્યે હંમેશને માટે તે પ્રકારનો રહેશે. આવી ગજું? હું અગાઉ કહી ગયો તેમ ‘સુત, વિત્ત, દારા, શીશ સમરપે' બાંયધરી આપીને સૌને નિર્ભય કર્યા.' વાળી છાપના સાધકો તેમ જ ભક્તોની પરંપરા સમજવાનું આપણું આ પછી એ જીવ્યા ત્યાં સુધી પુત્રો પ્રત્યે એમનું વલણ તેમ જ ગજું ઓછું. એટલો જ ખુલાસો આ અંગે કરી શકાય.'' વર્તન સદાય, તેવી રીતે આત્મિયતા અને મૈત્રીભર્યા સદ્ભાવનું રહ્યું આ પુસ્તક દ્વારા ગાંધી પરિવાર સાથેની લોહીની સગાઈને એ બીનાના સૌ કોઈ સાક્ષી છે. એક નવો વ્યાપક સંદર્ભ મળ્યો છે. આ વાત અમારી ચર્ચાઓ અને આ મહત્તા લોકોત્તર એવા મહાનુભાવોમાં જોવા મળે એ આ પુસ્તકના લખાણ વખતે ઉત્તરોત્તર વધુ સ્પષ્ટ થતી ગઈ ત્યારે દેખીતું છે. સમજાયું કે અમારી જવાબદારી કેટલી બધી છે! હરિલાલ ગાંધીના પુત્રોનાં ઉછેર તેમ શિક્ષણ અંગેના ગાંધીજીના વર્તનમાં, વંશજો તરીકે અમે આવું તર્પણ કરીએ એ જરૂરી હતું. એમનાં પોતાનાં કુટુંબીજનોએ, હિતેચ્છુઓએ, નિકટવર્તી સહાયકર્તાઓએ અને આ દેશના તેમ જ પરદેશના અનેક કાર્યકરો, ‘સરગમ', ગણેશ ફાર્મ, છાપરા રોડ, લેખકો, ગ્રંથકારો વગેરેએ ગાંધીજીનો વાંક જોયો છે. ગાંધીજીએ નવસારી (૩૯૬૪૪૫) દ. ગુજરાત Mahatma Gandhi with Khan Abdul Gaffar Khan in Peshawar during his visit to NWFP, 1938 L(૨૬) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy