SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રો, ભૂતકાળમાં આપણું જૈન પત્રકારિત્વ ઘણું સમૃદ્ધ રહ્યું મુંબઈ વરસે છે ત્યારે ધોધમાર વરસે છે. આ યુવક સંઘે આજે છે. મને લાગે છે કે જૈન પત્રકારિત્વનો થવો ઘટે એવો ઘનિષ્ઠ મને અહીં બોલાવીને પ્રેમધોધથી ભીંજવ્યો છે. મારી વયસ્કતાને અભ્યાસ હજી થયો નથી. “જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ', કારણે હું મુંઝાઉં છું કે આપ સૌના સદ્ભાવનો વળતો પ્રત્યુત્તર હું ‘જૈન યુગ”, “આત્માનંદ પ્રકાશ', ‘જૈન ધર્મ પ્રકાશ' “જૈન”. ક્યારે ને કેવી રીતે આપી શકીશ? સનાતન જૈન', ‘જૈન સત્ય પ્રકાશ', “જૈન રિન્યૂ', “જૈન સાહિત્ય અત્યારે તો પુનઃ આપ સૌનો આભાર માની અટકું છું. સંશોધક', ‘જૈન હિતૈષી' જેવાં સામયિકોમાં એક કાળે સાહિત્યિક, ધન્યવાદ! સંશોધનાત્મક, ચરિત્રાત્મક, ઐતિહાસિક લખાણો અને પ્રાચીન કાન્તિભાઈ બી. શાહ મધ્યકાલીન કૃતિઓનાં સંપાદનો પ્રકાશિત થતાં. આ લખાણોમાં અભ્યાસસજ્જતા, સાંપ્રત પ્રવાહોનું પ્રતિબિંબ, રાષ્ટ્રીય દૃષ્ટિકોણ, તંત્રી લેખ ખૂબ ગમ્યો, અભિનંદન, શ્રાવક, કષાય અને ઉદારતાવાદ અને ઊહાપોહનો પણ એમાં સમાવેશ થતો. મોહનલાલ શ્રમણ વિષે ટૂંકમાં જાણવા મળ્યું. ઑગસ્ટ અંક ‘પેન્ટીંગ કળા' દલીચંદ દેસાઈ, પરમાણંદભાઈ કાપડિયા, મોતીચંદ કાપડિયા, વિષે પ્રતિક કરી રહ્યાં છે, તે જાણીને આનંદ થયો. ‘પર્યુષણ’ એ વાડીલાલ મો. શાહ જેવાઓનું આ પત્રકારિત્વ ક્ષેત્રે જે પ્રદાન રહ્યું આપણો વિશેષ અવસર ગણાય. તેનું સંપાદન શ્રી રમેશભાઈ છે એ આપણે માટે ઉત્તમ પ્રેરણાપથ બની રહે એમ છે. એમાંયે બાપાલાલ શાહ કરી રહ્યા છે, તે જાણીને આનંદ થયો આખરે તો મોહનલાલ દેસાઈએ ૧૯૧૨થી ૧૯૧૯ સુધી હેરલ્ડ'નું અને આપણે સૌએ જીવનને રંગીન અને સંગીન બનાવવાનું રહે છે. એ પછી નવા સ્વરૂપે ૧૯૨૫ થી ૧૯૩૦ સુધી ‘જૈન યુગ'નું જે રીતે દિશામાં, આપણાં પૂર્વ જો જે કાર્ય કરી ગયા છે, તેને અનુજો દ્વારા તંત્રીપદ સંભાળ્યું છે એને તો પ્રીતિયજ્ઞ' જ કહેવો પડે. પર્યુષણ અપનાવવાનું આ એક સુંદર કાર્ય થશે. વિશેષાંક માટે એમણે વિદ્વાનોને લેખ તૈયાર કરવા ૨૦૭ વિષયોની જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય ત્યારે જ એ ચંદ્રને જોઈ લેખચિ તૈયાર કરેલી. એમની વિચારણા કેટલા બૃહદ્ વ્યાપમાં શકે. ઝીલી શકે સુંદર વાક્ય છે. અહીં મનને જળની ઉપમા થતી તે વાંચીને આશ્ચર્યચકિત થઈ જવાય છે. એના કેટલાક આપવામાં આવી છે. આપણે સૌએ અંતમુખી થઈને ભીતરમાં નમના આપું છું. તે સાંભળો : ‘શ્રીમદ્ શંકરાચાર્ય અને જેનો', ઉભરવાની જરૂર ઉભી થઈ છે. ‘સરસ્વતીચંદ્રમાં જૈન સંબંધે ઉલ્લેખો’, ‘જૈનોની વિવાહપદ્ધતિ', ઉપદ્ધતિ : શ્યામ સાધુનું ચિત્ર ખૂબ ગમ્યું. ‘ભીતરના સહક્વાસની થામ Lયા જત પર્યુષણ ભોગળવાસી દઈને, સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે કેટલી વ્યાખ્યાનમાળામાં મોહનભાઈએ આઠેક વ્યાખ્યાનો આપેલાં એ સંદર પંક્તિ છે? ‘મા’ વિષેનાં લેખો પણ આકર્ષક રહ્યા. નિમિષઃ એમની લેખસુચિ ફંફોસતાં મને મળી આવ્યું છે. એમાંના કેટલાક વિશિષ. વાળા તો હેમ વિચારી ગયો. મારાં તેમને અતિ નિમિષઃ હેમંત વાળા તો લેખ વિચારી ગયો, મારાં તેમને અભિનંદન. વિષયો જુઓ : ‘અકબર અને જહાંગીરના દરબારમાં જૈનો', “જૈન તાજેતરમાં મને સત્યનારાયણ મંદીર ટ્રસ્ટ તરફથી Life Time ધર્મનાં પરિવર્તનો અને પરિણામો’, ‘સ્વામી વિવેકાનંદના પ્રેરણાપ્રદ Achievement Award પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને હસ્તે વિચારો', ‘અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય'. મળ્યો છે. તે જાણખાતર અમે કુલ ૩૫ વ્યક્તિઓ હતા કે જેણે મિત્રો, મારો મધ્યકાલીન જૈન સાહિત્ય વિશેનો વિદ્યાવ્યાસંગ સમાજને ઉંચે લાવવા બદલ આ ઍવોર્ડ મેળવવા પાત્ર થયા હતા. ઘણું ખરું કોલેજકાળની નિવૃત્તિ પછીના સમયમાં રહ્યો છે. એલ.ડી. કલરવ સંસ્થાના પ્રમુખ સુરેખાબેન શાહ ઉપરાંત બીજા સંસ્થાઓ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજીના તત્કાલીન ડાયરેક્ટર ડૉ. નગીન પણ તેમાં જોડાઈ હતી. જી. શાહે મને બોલાવીને મારા હાથમાં સ્થૂલિભદ્ર-કોશા વિષયક હરજીવન થાનકી અપ્રગટ કૃતિ ‘ગુણરત્નાકર છંદ'ની હસ્તપ્રત સોંપી. વિદ્યાકીય સીતારામ નગર, પોરબંદર ક્ષેત્રે મારું એ મુખ્ય ‘ટર્નિંગ પોઈન્ટ’ બન્યું. પ્રા. જયંત કોઠારી મારા માર્ગદર્શક બન્યા. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી અને આચાર્યશ્રી ભારત વિશ્વગુરૂ જ્ઞાનમાં છે જ... ‘ભારતમાં વિશ્વગુરૂ હતા, શીલચંદ્રસૂરિજી મારા સંશોધનકાર્યમાં પ્રેરણા અને માર્ગદર્શન આપતા વિશ્વગુરૂ રહે રોજ.... ભારતમાં જે જ્ઞાન ભારતમાં જે સંશોધન છે રહ્યા. ડૉ. કુમારપાળ દેસાઈ મને હસ્તપ્રતવિદ્યાના વર્ગોમાં અને કે તે દુનિયામાં જ્ઞાન આપે છે જ, તેથી જ જીવનરૂપી જ્ઞાન સતસાહિત્ય જૈન એનસાયક્લોપીડિયાનાં અધિકરણોનાં કામોમાં જોતરતા રહ્યા છે જીવનરૂપી જ્ઞાન આપે છે. છે. આ સૌ મહાનુભાવો અને મહાત્માઓનો પણ હૃદયથી ઋણ મને ગમતાં પ્રબુદ્ધ જીવનમાં જો હોય મારો અંતિમ પત્ર સ્વીકાર કરું છું. પારિતોષિકો-એવોર્ડો મળ્યાં છે, પણ જીવનમાં તો... તથા પુસ્તક સમીક્ષા પુસ્તકો કેવા કેવા નવા બહાર પડ્યા એવા કશા માન-અકરામની એષણા-અપેક્ષા વિના કેવળ રસરુચિથી * તેની માહિતી ગમે છે. વિચારો રૂપી જ્ઞાન મને ખૂબ ગમે છે. એક મારી વિદ્યાકીય પ્રવૃત્તિ ચાલી છે ને એનો મને સંતોષ છે. ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૨૦૫
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy