SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાના પુનરુધ્ધારકો' લેખશ્રેણી અતિ ઉપયોગી છે. હોય છે, આથી અંગ્રેજી પર્યાય યોજતી વખતે થોડી ચોકસાઈ કરી આવા ચરિત્રલેખો પ્રબુદ્ધ જીવનનું ઘરેણું બની રહેશે. લેવી લાભદાયક રહેશે. પ્રસ્તુત લેખમાં શિક્ષાવ્રતનો અર્થ 'Disciદ્રવ્યાનુયોગ વિષયક ડૉ. કોકિલા શાહનો લેખ તાત્ત્વિક વિષયના pline' ના વ્રત' એવો થયો છે. શિક્ષા એ શિસ્ત નથી, શિક્ષણ પણ પુનરાવર્તન દ્વારા સ્વાધ્યાયની તક પૂરી પાડે છે. ‘દક્ષિણાપથની નથી. શિક્ષાનો અર્થ અહીં અભ્યાસ – મહાવરો – Practice છે. સ્વાધ્યાયયાત્રા' લેખશ્રેણીમાં શ્રી ભદ્રમુનિ મહારાજ સાથે ગાળેલી ચાર શિક્ષાવ્રતોમાં શ્રાવક અંતરંગ સાધનાનો અભ્યાસ કરે છે. ક્ષણોને લેખકશ્રી વાચકો સાથે વહેંચે છે. ડૉ. કામિની બેનના લેખમાં રાજસ્થાનના શ્વેતાંબર-દિગંબર પ્રશ્નોત્તરી, સર્જન સ્વાગત જેવા નિયમિત સ્તંભો પણ અંકમાં જિનાલયો | તીર્થોનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. જેસલમેર. હાજર છે. ‘અંતિમ પત્ર' શ્રેણીનો કાંતિભાઈ પટેલનો પત્ર લેખકના કુંભલગઢ, ચિત્તોડગઢ જેવા સ્થાનો સમાવાયા નથી; કદાચ હવે જીવન પ્રત્યેના રાજીપાની સંવેદના પ્રગટ કરે છે. પછીના હપ્તામાં તેનો સમાવેશ થશે. શ્રી અતુલ દોશીના લેખમાં નવોદિત લેખિકાઓ દ્વારા જૈન ધર્મ – જૈન તત્ત્વજ્ઞાન - જૈન યુવા પદ્ધ1િ3 હ, યુવા પેઢીને ઊઠતા પ્રશ્નો પ્રતિબિંબિત થાય છે. વસ્તુતઃ આ વિષયને ઈતિહાસ વિશે અંગ્રેજીમાં પ્રબુદ્ધ જીવનમાં લેખો અપાય છે તે આવા લઘુ લેખમાં ન્યાય ન મળી શકે. આવકાર્ય અને આવશ્યક ઉપક્રમ છે. “સમ્યકચારિત્ર' વિષયક લેખમાં (પ્રબુદ્ધ જીવન પરમ વંદનીય ઉપાધ્યાય ભુવનચંદ્ર મહારાજ પ્રાચીબેન શ્રાવકના બાર વ્રતોનો પરિચય કરાવ્યો છે. પ્રયાસ સરાહનીય પાસેથી મળેલ આશીવચન રૂપ શબ્દો મળવાથી ઋણી બન્યું છે. જ છે. એક સૂચન કરવાનું મન થાય કે જૈન પરિભાષાના કેટલાક વેદન) શબ્દો શબ્દકોશના અર્થ કરતાં કંઈક જુદો, કંઈક વધુ અર્થ ધરાવતા | ભાવ - પ્રતિભાવ એવોર્ડ-પ્રદાનનો પ્રતિભાવ ‘કિશોરલાલ મશરૂવાળા’ અને ગુજરાતના જાણીતા કેળવણીકાર સમુક્વલ પ્રકાશમાન જ્ઞાનદીપક સમા શ્રી ભદ્રંકરવિજયજી ‘પ્રોફેસર ફિરોઝ કાવસજી દાવર સાહેબ' વિશેના મારા લેખો મહારાજને વંદન. શ્રુતસેવી અને સ્વાધ્યાયરત એવા આ પૂજ્યશ્રીનું એમણે પ્રકાશિત કર્યાનું યાદ છે. આ એમની ઉદાત્ત દૃષ્ટિનું સૂચક નામ જેની સાથે જોડાયું છે એ એવોર્ડ-પ્રદાન માટે શ્રી મુંબઈ જૈન છે. આમેય 'પ્રબુદ્ધ જીવન'માં સત્ત્વ અને તત્ત્વમૂલક લખાણ હંમેશાં યુવક સંઘ અને દીપક ફાઉન્ડેશન પ્રતિ મારો કૃતજ્ઞભાવ અને આવકાર્ય રહ્યું છે. આભારની લાગણી વ્યક્ત કરું છું. આ જ પરંપરા પછી ધનવંતભાઈમાં પણ જળવાઈ. તેઓ દાયકાઓથી આયોજિત થતી પર્યુષણ-વ્યાખ્યાનમાળા, નામફેરે પણ જૈન સાહિત્ય સમારોહનું સંયોજન સંભાળતા અને અહીં ગતિ કરતું રહી, છેલ્લાં ૬૬ વર્ષથી પ્રબુદ્ધ જીવન' ને નામે પ્રકાશિત 'પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ. સમારોહમાં વંચાયેલાં પસંદગીનાં પેપરો થતું. મુખપત્ર, અને એકાધિક સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા તેઓ 'પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત કરતા. પૂના ખાતેના સમારોહમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘે જૈન-જૈનેતર સમાજમાં પોતાની ગરિમાયુક્ત જૈન કથાસાહિત્યની બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી મેં વાંચેલું પેપર ‘જૈન એક આગવી ઓળખ ઊભી કરી છે. આદરણીય પરમાણંદભાઈ, કથાસાહિત્ય - એક વિહંગદર્શન' તેમણે સામેથી માગીને અહીં શ્રી ચીમનલાલ ચકુભાઈ, ડૉ. રમણભાઈએ દાયકાઓ સુધી અને પ્રકાશિત કર્યું. ઉપરાંત મેં સંશોધિત કરેલ ગ્રંથ ‘ઉપદેશમાલા નજીકના સમયમાં ડૉ. ધનવંતભાઈએ તંત્રીપદે રહીને ‘પ્રબુદ્ધ બાલાવબોધમાં આવતી કેટલીક દૃષ્ટાંતકથાઓ એમણે પ્રગટ કરી જીવન'ને ઘણું સમૃદ્ધ કર્યું છે. આ મહાનુભાવોને આ અવસરે મારી છે. પછી તો એમણે વિશેષાંક-પ્રકાશનની પ્રવૃત્તિ વેગવાન બનાવી હૃદયાંજલિ અર્પી છું. એના આરંભમાં એમણે ‘જૈન સાહિત્ય કથાવિશ્વ' વિશેષાંકનું સંપાદન | ‘પ્રબદ્ધ જીવન' ના લેખકવર્ગમાં મારો પ્રવેશ ઘણો મોડેથી મને સોંપી એમાં આગમ-આગમેતર ગ્રંથોમાં આવતી નાની મોટી થયો. રમણભાઈના સમયમાં, રમણભાઈ મહાવીર જૈન વિદ્યાલય' ના ૪૪ કથાઓ મારી પાસે તૈયાર કરાવી અને એને સારો પ્રતિભાવ ઉપક્રમે યોજાતા જૈન સાહિત્ય સમારોહના સંયોજક પણ ખરા અને સાંપાડતા સંઘે એને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યું. ધનવંતભાઈએ અહીં સંઘમાં ‘પ્રબદ્ધ જીવન' ના તંત્રી. આમ એમનાં જ્ઞાનપ્રવૃત્તિ- 'પ્રબુદ્ધ જીવન'માં અંગ્રેજી વિભાગ, ચિત્રકથા વિભાગ વ. ઉમેરા ક્ષેત્રો ઉભયાન્વયી હતાં. એટલે સમારોહમાં વંચાયેલું મારું પેપર કરી સંઘના મુખપત્રની રૂપે-રંગે કાયાપલટ કરી. એમને ગમ્યું હોય તો પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત કરતા. ક્યારેક હવે સેજલબેન આ વિશેષાંકોની વણઝાર આગળ ધપાવી કોઈ લેખનો વિષય સામેથી સોંપતા. જેમકે ‘મધ્યકાલીન જૈન રાસા રહ્યાં છે. જવાબદારી સંભાળ્યા પછી થોડાક જ સમયમાં એમણે સાહિત્ય' લેખ મારી પાસે તૈયાર કરાવી બે હપ્તથી છાપેલો. બહોળા વાચકવર્કની પ્રશંસા પ્રાપ્ત કરી છે. (૨૦૪) (સત્ય-અહિંસા-અપરિગ્રહ 'પ્રબદ્ધ જીવન :ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy