SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - આસ્વાદ રતનબેન ખીમજી છાડવા (ગતાંકથી ચાલુ...) ઉછળશે, ભયંકર તોફાન શરૂ થશે. ત્યારે પાણીમાં રહેલા મોટા (જલભયનાશક) મોટા મગરમચ્છના સમૂહ પોતાના મોઢા ફાડીને નીચેથી ઉપર વક્ત ગુણાનું ગુણસમુદ્રી શશાક -કાન્તાનું ! ઉછળશે ત્યારે આવા તોફાની દરિયામાં ભયંકર ઉછળતાં પાણીના કસ્તે ક્ષમઃ સુરગુરુ - પ્રતિમોડપિ બુદ્ધયા // મોજામાં વચ્ચે કોઈ પોતાની ભુજાઓથી તરીને પેલે પાર જવા કલ્પાંત કાલ પવનોદ્ધત નક્ર - ચક્ર / સાહસ આદરે તો તે કાર્ય કેટલું વિકટ છે... અરે! અસંભવિત જેવું કોવા તરીકુમલમબુનિધિ ભુજાભ્યામ્ II૪l. જ ગણાય... બસ, આવું જ વિકટ કાર્ય કરવા હું તૈયાર થયો છું... ભાવાર્થ :- હે ગુણોના સાગર એવા પ્રભુ! આપના ચંદ્ર જેવા હે પ્રભુ! ઉજ્જવળ ગુણોને કહેવા માટે દેવોના ગુરુ બૃહસ્પતિ જેવાં પણ કયા ‘શબ્દોમાં સમાય નહિ એવો તું મહાન સમર્થ છે? અથવા તો પ્રલયકાળના પવનથી તોફાની થયેલાં સમુદ્રમાં કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન' તેમ જ મગરમચ્છ જેવા વિકરાળ જળચર પ્રાણીઓ ઉછળી રહ્યાં જેમ ફૂલોની સુગંધ પાછળ પેલો ભમર ભાન ભૂલી જાય છે હોય એવાં સમુદ્રને પોતાના બન્ને બાહુબળ વડે તરવા કોણ સમર્થ તેમ હું પણ આપની ભક્તિમાં ભાન ભૂલીને સંકલ્પ વિકલ્પમાંથી મુક્ત બની સ્વાનુભૂતિ વડે અનંતગુણી એવા આત્માનો અનુભવ - વિવેચન :- પ્રસ્તુત શ્લોકમાં પરમાત્મા અનંતગુણોના સાગર પામીશ. જેમ કે, છે તેનું સ્પષ્ટ ચિત્ર ઉદાહરણ દ્વારા દર્શાવ્યું છે. કબીરજીએ કહ્યું છે, રાગાદિક જબ પરિહરી કરે સહજ ગુણ ખોજ, ધરતીકા કાગજ કરું, કલમ કરું વનરાય, ઘટ મેં ભી પ્રગટે તથા ચિદાનંદની મોજ.'' સાત સમુદ્રકી શાહી કરું, પ્રભુ ગુણ લખ્યા ન જાય.'' ખરેખર! પ્રભુ ભક્તિમાં લીન બનેલા સાધકને પોતાના અંતરમાં અહીં સ્તુતિકારની સ્થિતિ પણ કાંઈક એવી જ છે. તેઓ કહે જ જાણે આનંદનો મહાસાગર ઉમટતો ભાસે છે. રાગથી ભિન્ન છે કે, હે નાથ! આપના સમુદ્ર જેટલાં ગુણોનું વર્ણન હું કેવી રીતે એવા વીતરાગભાવથી સધન, ભક્તિથી ગદગદિત બનેલો સાધક કરી શકીશ? મારા જેવો અલ્પજ્ઞાની આપના ગુણોને કેવી રીતે કેવળજ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત પ્રભુને નિહાળીને અહોભાવથી પામી શકશે? સોળે કળાએ ખીલેલા પૂર્ણિમાના ચંદ્રમાની સમાન ઉપાસના કરી પ્રભુને ભાવપૂર્વક નમન કરે છે. આપના મનોહર અને શુભ ગુણોનું વર્ણન કરવા માટે દેવોના ગુરુ અહીં સ્તુતિકાર સર્વજ્ઞની અલૌકિક સ્તુતિ કરતાં ગુણ અને બૃહસ્પતિ પણ પોતાની તીવ્ર બુધ્ધિની પટુતા હોવા છતાં પણ ભાવનો સમન્વય કરી પોતાનામાં રહેલ નમ્રતાદિ ગુણોનો સહજભાવે શક્તિમાન બનતા નથી. તો મારા જેવા અલ્પજ્ઞાનીની શી દશા પ્રગટી કરણ કરે છે. હે નાથભલે મારી અલ્પજ્ઞ દશા હોય પરંતુ હું એક પગલું હે નાથ! કયા શબ્દો વડે આપના ગુણોનું વર્ણન કરું? આપના ભરીશ તો જરૂર સમર્થ બની શકીશ. એવી શ્રદ્ધા સાથે સ્તુતિકાર ગુણો અનંત છે. જ્યારે શબ્દો સીમિત છે. ભાષા પરિમિત છે સમય ગુણોના સાગર એવા પ્રભુની સ્તુતિ કરવા ઉત્સુક થયા છે. સાથે પણ મર્યાદિત છે. મારો ક્ષયોપશમ પણ અલ્પ છે. તો આ જિવા વિચારે છે કે જો સ્તુતિ કરતાં મારા ભાવ વિશુધ્ધ બનશે, તો સંવરવડે તમારા અસીમ-અમાપ-અનંતગુણોનું વર્ણન કેવી રીતે થઈ નિર્જરા થશે. અને વળી જો ઉત્કૃષ્ટ રસ તેમાં ભળશે તો કર્મની શકે? જેમ આકાશમાં અસંખ્ય તારાઓ ચમકી રહ્યાં છે પણ તે ગણી નિર્જરા થતાં ભવનો નિતાર થશે. આવા ચિંતત સાથે સ્તુતિકાર શકાતા નથી. એમ આપના અચિંત્ય ગુણોનું વર્ણન કરવા મારી સ્તુતિ કરતાં કરતાં અદ્ભુત ભાવોનો ધોધ વહાવી રહ્યાં છે. વાણી અસમર્થ છે. ઋધ્ધિ :- ૐ હ્રીં અહં ણમો સવોહિજિણાણું પ્રભુના ગુણોને કહેવા કેટલું અસંભવિત છે. તે વાતે સ્તુતિકારે મંત્ર :- ૐ હ્રીં શ્રીં કલીં જલદેવતાભ્યો નમઃ સ્વાહા | અહી ઉદાહરણ દ્વારા સમજાવી છે. તેઓ પ્રભુને કહે છે કે, તે વિધિ : અશુધ્ધિથી નિવૃત્ત થઈ સ્વચ્છ સફેદ વસ્ત્ર પહેરી યંત્ર નાથ! આ ભરતક્ષેત્રમાં જ્યારે પાંચમો આરો પૂરો થશે અને છઠ્ઠો સ્થાપિત કરવું. તેમ જ યંત્રની પૂજા કરવી. પછી સ્ફટિક મણિની આરો શરૂ થવાનો હશે તે પહેલાં પ્રલયકાળનો સંવર્તક નામનો ઉગ્ર માળા દ્વારા સાત દિવસ સુધી પ્રતિદિવસ એક હજાર વાર ઋધ્ધિ પ્રચંડ પવન ફૂંકાશે. તે સમયે દરિયામાં પાણીના મોટાં મોટાં મોજાં તથા મંત્રનો જાપ કરવો. દિવસમાં એક વાર ભોજન લેવું, રાત્રિમાં થાય! (૧૯૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy