________________
જમીન પર શયન કરવું તેમજ બ્રહ્મચર્યનું પાલન કરવું. દેવીના પ્રભાવથી તોફાન શાંત થયું અને બધાના જહાજ સુરક્ષિત
લાભ :- આ સ્તોત્ર, ઋધ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા કિનારા પર આવ્યા. દેવી શેઠ પર પ્રસન્ન થઈ. એક રત્નજડિત યંત્ર પાસે રાખવાથી પાણીનો ઉપદ્રવ શાંત થાય છે. તથા પાણીની ચંદ્રકાન્તિમણિ આપીને અદૃશ્ય થઈ ગઈ. અને જતાં જતાં કહેતી કોઈપણ દુર્ઘટનાથી તેનો બચાવ થાય છે. તેમ જ જલજંતુથી રક્ષા ગઈ કે જ્યારે પણ મારી આવશ્યકતા પડે ત્યારે મને યાદ કરજો. થાય છે.
શેઠ સુદત્ત અન્ય વેપારીઓ સાથે સંકુશળ રત્નદ્વીપ પહોંચી પ્રસ્તુત ભક્તામરની તૃતીય અને ચતુર્થ શ્લોકના જાપથી શું ગયા. ત્યાં જઈ બધી સામગ્રી વેચી, બીજી નવી સામગ્રી લઈ પાછા ફળ મળે? તે દર્શાવવા શાસ્ત્રોમાં અનેક કથાઓ જોવા મળે છે. ફર્યા. રસ્તામાં તેઓએ એક બંદર પાસે મુકામ કર્યો. બાજુમાં એક તેમાની એક કથા.....
જિનમંદિર હતું. ત્યાં જઈ શેઠે સેવા પૂજા કરી. આ મંદિરની શેઠ સુદત્તજીની કથા
બાજુમાંજ એક ગુફા હતી. ગુફામાં એક અન્ય ધર્મી તાપસી રહેતો માલવા પ્રાતની સ્વસ્તિમતી નગરીમાં એક શેઠ રહેતા હતા. હતો. તેણે શેઠને કહ્યું કે, અહી લોકો પશુબલિ ચડાવે છે, તમારે તેમનું નામ સુદત્ત હતું. હીરા-માણેક આદિ ઝવેરાતનો એમનો પણ જો જીવિત રહેવું હોય તો પશુબલિ આપો. ત્યારે જૈનધમી મોટો વ્યાપાર ચાલતો હતો. સાથે સાથે તેઓ જૈનધર્મમાં, શ્રાવકની સુદત્તશેઠે તેમ કરવાની ના પાડી. ત્યારે તાપસી ખૂબજ ક્રોધિત બની દિનચર્યામાં એટલીજ આસ્થા ધરાવતા હતા. એક દિવસ એક જૈન શેઠ ઉપર તૂટી પડયો. આ જોઈ શેઠ મનોમન ભક્તામરની ત્રીજી. સાધુ ગોચરી અર્થે એમના ઘરે પધાર્યા. શેઠે ખુબ જ ભક્તિભાવથી ચોથી ગાથાનું પઠન કરવા લાગ્યા. ત્યાં તરત જ પ્રભાવતીદેવી વંદન કરી આહાર-પાણી વહોરાવ્યા. પછી ખૂબ જ નમભાવથી પ્રગટ થયા અને પેલા તાપસીને પકડી લીધો અને લાચાર બનાવી પ્રાર્થના કરી કે, ‘મને કોઈ સ્તોત્ર શિખવાડો જેથી આપની સ્મૃતિ દીધા. ત્યારે તે તાપસી શેઠના ચરણા
દીધો. ત્યારે તે તાપસી શેઠના ચરણોમાં પડી કહેવા લાગ્યો, હવેથી રહે અને મારો જન્મ સફળ થાય.' કપાળ મૂનિ ભગવંતે તેમને હું હિંસા નહીં કરું મને છોડો. છોડો, ત્યારે એવું વચન લઈ દેવી ભક્તામરની ત્રીજી, ચોથી ગાથા ઋધિ-મંત્ર સાથે શીખવાડી. અદશ્ય થઈ ગઈ અને શેઠ સુદત્ત સહી સલામત પોતાના ઘરે પાછા
2.0 થોડા દિવસ પછી શેઠ સુદત્તે જહાજમાં વ્યપાર અર્થે ઘણી બધી ફલી.
ફર્યા. સામગ્રી ભરી બીજા વેપારીઓ સાથે રત્નદ્વીપ તરફ પ્રયાણ કર્ય, ખરેખર! ધન્ય છે... ફક્ત બે જ ગાથાનો મહિમાં. હજુ અડધે પણ નહીં પહોંચ્યા હોય ત્યાં તો દરિયામાં ભયંકર
ક્રમશ: તોફાન શરૂ થયું. જહાજો આમ તેમ ડોલવા લાગ્યા. લોકો ગભરાઈ ગયા. બધાને પોતાના જીવની ચિંતા થવા લાગી. બચવા માટે જાત જાતના ઉપાયો કર્યા, પણ... તોફાન અટક્યું નહિ. અંતમાં શેઠ
૩૦૨, ગુંદેચા ગાર્ડન, સુદત્તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ભક્તામરની ત્રીજી અને ચોથી
લાલબાગ, મુંબઈ - ૪૦૦૦૧૨. ગાથાના જાપ કર્યા. એના પ્રભાવથી પ્રભાવતી દેવી પ્રગટ થઈ.
મો.નં. ૯૮૯૨૮૨૮૧૯૬
સ્થળાંતર થયેલ ફીસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
૯૨૬, પારેખ માર્કેટ, ૩૯, જે. એસ. એસ. રોડ, કેનેડી બ્રિજ, પર હાઉસ, મુંબઈ-૪૦૦ ૦૦૪.
ઓફીસ : ૨૩૮૨૦૨૯૬ મોબઈલ : ૯૧૩૭૭૨૭૧૦૯. પત્ર વ્યવહાર ઉપરોક્ત ઓફીસ પર જ કરવો.
પ્રબુદ્ધ જીવનમાં પુસ્તક પરિચય છપાવવા માટે પુસ્તક મોકલવાનું સ્થળ
ડૉ. સેજલબેન શાહ ૧૦/બી-૭૦૨ અલીકા નગર, લોખંડવાલા કોમ્પલેકસ, આકુર્લી રોડ
કાંદીવલી (ઈસ્ટ)
મુંબઈ - ૪૦૦ ૧૦૧. (કુરીયરના કવર પર Drop લખવું)
ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
(સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૯૭