SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીની વ્યક્તિમત્તા ડૉ. નરેશ વેદ ગુજરાતી ભાષા-સાહિત્યના સેવાનિવૃત્ત વરિષ્ઠ અધ્યાપક. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ૪૫ વર્ષોનો અધ્યયન, અધ્યાપન અને સંશોધનનો બહોળો અનુભવ, વાંચન અને લેખન ઉપરાંત જ્ઞાન - વિસ્તરણ અને સંસ્થા સંચાલન જેવી પ્રવૃત્તિઓમાં શરીક, બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મ અને તત્ત્વ દર્શનની પરંપરાના જિજ્ઞાસુ, સવાસો જેટલા શોધપત્ર અને ૨૦ પુસ્તકોના લેખક, “જન્મભૂમિ-પ્રવાસી’, ‘પ્રબુદ્ધ જીવન', 'સેતુ', ‘વિ' વગેરે સામાયિકોના નિયમિત લેખક. અનેક પુરસ્કારોથી સન્માનિત. કોઈપણ વ્યક્તિની ઓળખ આપણને એના વ્યક્તિત્વ અને વાણી અને વર્તનમાં એકાગ્રતા હતી. તેઓ જ વિચારતા તે જ ચારિત્ર્ય દ્વારા થાય છે. ગાંધીજીની ઓળખ પર આપણે એ રીતે બોલતા અને જે બોલતા તેવું જ વર્તન કરતા. મન, વચન અને કરી શકીએ. એવી ઓળખ કરવાનું શરૂ કરીએ પહેલાં આપણે કર્મની સુસંગતતા એમના વ્યક્તિત્વ અને ચારિત્ર્યની આધારશિલા વ્યક્તિત્વ (Personality) અને ચારિત્ર (character) એટલે શું હતી. પ્રેમ, મૈત્રી, કરુણા, મુદિતા અને બિનઅંગતતાથી એમનો એ સમજી લેવું જોઈએ. વ્યક્તિત્વ એટલે વ્યક્તિનો શારીરિક અને પિંડ ઘડાયો હતો. એમના પગ ધરતી પર હતા અને એમની ભાષિક દેખાય. શારીરિક દેખાવમાં આપણે વ્યક્તિનો શારીરિક કરુણામયી આંખ ક્ષિતિજ પર મંડાયેલી હતી. માનવજાતે સદીઓથી બાંધો (દુબળો-પાતળો કે હુષ્ટપુષ્ટ), તેનો વર્ણ (ગૌર, ઘઉવર્ણો કે અર્જિત કરેલી વિરાસત અને ધરોહરને વૈયક્તિક પ્રતિભાના પુરુષાર્થથી શ્યામ), તેનું કદ (નાનું-ઠીંકણું કે ઉંચું), તેનું રૂપ (આકર્ષક કે સંબંધિત અને સમર્થિત કરીને ભવિષ્યની પ્રજાને પૂંજીરૂપે સોંપી અનાકર્ષક) - વગેરે બાબતોનો સમાવેશ કરીએ છીએ. જ્યારે જતાં આ વત્સલ વડીલનું વ્યક્તિત્વ એક મહાનાયકનું છે. ચારિત્ર્યની બાબતમાં વ્યક્તિના નૈતિક અને માનસિક વલણો અને મારો તો જન્મ જ એમના દેહાવસાન પછી થયેલો, એટલે મેં લક્ષણોની તપાસ કરીએ છીએ. વળી, જેમ વ્યક્તિત્વની ઓળખમાં ગાંધીજીને પ્રત્યક્ષ જોયા નથી તેમ સાંભળ્યા નથી. પરંતુ એમના વ્યક્તિના વાકુઅભિવ્યક્તિ કૌશલને તપાસીએ છીએ, તેમ વ્યક્તિના ખુદનાં પુસ્તકો વાંચતાં, એમના વિશે લખાયેલાં પુસ્તકો વાંચતાં ચારિત્ર્યની ઓળખમાં તેની ઔર્મિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક અને ખાસ કરીને સ્વર્ગસ્થ નારાયણ દેસાઈનાં પુસ્તકો વાંચતાં કક્ષાની તપાસ કરીએ છીએ. વ્યક્તિના વ્યક્તિત્વ અને ચારિત્ર્યને એમના વ્યક્તિત્વની જે કાંઈ આગવી વિશેષતાઓ મારા ધ્યાનમાં ઓળખવાના આપણા માનદંડો આ છે. આવી છે, તેને આધારે એમની વ્યક્તિમત્તાને ઓળખાવવાનો એક આ માનદંડોને આધારે આપણે ગાંધીજીની વ્યક્તિમત્તાને નમ્ર પ્રયત્ન હું અહીં કરું છું. ઓળખવાનો એક પ્રયાસ કરીએ. જો કે આ પ્રયાસ રજકણ સૂર્યનાં સત્યનિષ્ઠા : કિરણો ગણવા અને વર્ણવવા બેસે એવો દુ:સાહસિક છે. છતાં એક એમનું સમગ્ર જીવન સત્યને સમજવા અને પામવાના પ્રયોગરૂપ મનોયત્ન કરીએ. હતું. બાળપણથી જ તેઓ સત્યના ઉપાસક બન્યા હતા. એમણે ગાંધીજીના શરીરનો બાંધો દુબળો હતો. સીધા સોટા જેવું સત્ય સિવાય બીજી કોઈ બાબતને પોતાની નિષ્ઠા અર્પણ કરી ના ટ્ટાર શરીર, ચાલ ઝડપી, માથે આછોપાતળા વાળ, મોઢે નાની હતી. સત્ય સિવાય અન્ય કોઈની શિસ્તને તેઓ માનતા ન હતા. મૂંછ, આંખે પાતળી દાંડીવાળા ગોળ કાચના ચશમાં, પંડે આક એમને મન સત્ય સિવાય બીજો કોઈ પરમેશ્વર ન હતો. પોતાનામાં પોતડી, ઉપરનું ડિલ ઉઘાડું, વાણી સાદી અને ટૂંકી, ન તો એમની સત્યના આગ્રહ સિવાય બીજી કોઈ વિશેષ શક્તિ હોય તેવું માનતા પાસે જવાહરલાલ નેહરૂ જેવું મોહક વ્યક્તિત્વ હતું. ન હતી ન હતા. તેઓ પોતાને સત્યના નમ પણ સતત પ્રયત્નશીલ શોધકરૂપે સરદાર પટેલ જેવી ધારદાર વાણી. પ્રથમ દર્શને જ માણસને મોહી જોતા હતા. તેઓ પોતાને સત્યના પૂજારી અને સત્યમાર્ગના એક લે, આંજી નાખે, મૂક કે ભક્ત કરી નાખે એવી વપુ, વસ્ત્ર અને વટેમાર્ગુ માનતા હતા. સત્ય સિવાયની કોઈ કાર્ય-કરામત કે રાજરમત વાણીની ઝલક, ચમક કે ભભક હતી નહીં. છતાં સમાજના સાવ તેઓ જાણતા ન હતા. તેઓ કહેતા કે જીવનમાં મને એક જ છેવાડાના અદના માણસથી માંડી મોટામાં મોટી ગજાસંપતવાળા વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની શાસકો, ચિંતકો, સેવકો, માંધાતાઓ સૌ એમનાથી પ્રભાવિત પોતાની તત્પરતાની, આ સત્યની શોધમાં એમણે ઘણા વિચારોનો થયા, એવો કયો કરિશ્મા એમનામાં હતો? એ કરિશ્માં હતો ત્યાગ કર્યો હતો અને ઘણી નવી વસ્તુઓ તેઓ શીખ્યા હતા. એમના સુગ્રથિત વ્યક્તિત્વ અને ચારિત્ર્યનો. એમના વિચાર, તેઓ કહેતા કે મારે મન સત્ય જ સર્વોપરી છે અને એમાં ૧૨) (સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy