SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા (પ્રારંભ સન ૧૯૨૯ થી) પ્રબુદ્ધ જીવન પાત" વાર્ષિક લવાજમ રૂા. ૩૦૦/ | વિક્રમ સંવત ૨૦૭૪ • વીર સંવત ૨૫૪૪• આસો સુદ -૭ ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંકના વિદ્વાન સંપાદકઃ ડૉ. નરેશ વેદ માનદ તંત્રી : ડૉ. સેજલ શાહ iણી રસ્થાનેથી...હે છે નિરંતર ગાંધીજી શા માટે ફરી એક વાર ગાંધી વિશેષાંક આવશ્યક લાગ્યો ? એ પ્રાપ્તિ, જે ચઢાણ કરે એને જ પ્રાપ્ત થાય નહિ કે નીચે બેસીને એવો સહજ સવાલ વાચકના મનમાં આવે અને હું મારી જાતને તાળી પાડનારને ! તેમ પ્રત્યેક મહિને પ્રબુદ્ધ જીવનનો વાચક પણ પૂછું ! પોતાના સંપૂર્ણ સ્નેહથી અંકના માધ્યમે વૈચારિક યાત્રા કરતો હોય પણ જે માનવી પાસે જતાં પ્રત્યેક વેળા કૈક નવું પ્રાપ્ત થતું ત્યારે તેને આ સમકાલીન પ્રવાહથી વંચિત કેમ રાખવાનો ? હોય, એક નવી સમજણનો સેતુ રચાતો હોય ત્યારે એમ થાય કે આપણા સક્ષમ વાચકો પાસે જે ગાંધીસાહિત્યના વાંચનનુ અનુભવઆપણે ગાંધીજીને હજી પૂરા - ભાથું છે, તે અંગે ગોષ્ઠીનો મોકો સમજવાના બાકી છે. આજે જે | " આ અંકના સૌજન્યદાતા | મળ્યો છે તેને કેમ છોડવાનો? આપણે સમયમાં આપણે જીવી રહ્યા છીએ | સ્વ. શ્રીમતી કુસુમબેન ગુલાબચંદ શાહની | ફરીફરી સમયની આવશ્યકતા મુજબ તેના કેટલાંક જવાબો ઉકેલો એમની | સ્મૃતિમાં પુનઃવિચારણા કરતાં રહ્યા છીએ, વાતોમાં છે, એમને જે કેટલાંક કડવા કરતાં રહેશું. સત્યો કહ્યા અને આપણે તે ન | હસ્તે ગુલાબચંદ કરમચંદ શાહ ગાંધીજી- જેમને લોકોએ મન આચર્યા તેનું પરિણામ આજે દેશ | નિર્મલ ગુલાબચંદ શાહ ભરીને ચાહ્યા, શીરોમાન્ય ગણ્યા, ભોગવી રહ્યો છે. આજે પારદર્શી છે આરતી નિર્મલ શાહ વખોડ્યા, આરોપો પણ મુક્યા અને સંવાદ અને વાતાવરણની ' છેવટે અંક્તિ પણ કર્યા. તમે ચાહો આવશ્યકતા છે, જે અંગેની અનેક વાતો ગાંધીજીના પત્રો, ડાયરીઓ, તો પણ તેમને અવગણી ન શકો, ભારતનો કોઈ પણ ઈતિહાસ કે વૃત્તપત્રમાંથી મળી આવે છે. પણ આપણે એ ફકરાઓ કે એ કોઈ પણ દ્રષ્ટિકોણથી ઈતિહાસ લખાય ત્યારે તેમાં, તમારે તેમને પાનાંઓ વાંચવાનું સગવડતાથી ચૂકી ગયા છીએ, તો આ નાનો માટે જગ્યા ફાળવવી જ પડે. એક એવી વ્યક્તિ-વિભૂતિ, જેના પ્રયત્ન ગાંધીજીના વિચારોને સાહિત્યને ફરી આપણામાં જાગૃતિ અસ્તિત્વની અવહેલના જાત સાથેનો દંભ લાગે છે, તેમને સમજવા કરવાનો, સીંચન કરવાનો. ગાંધીજીની જન્મજયંતીનું આ ૧૫૦મું કઈ કેટલાયે સીમિત વાડાઓને તોડવા પડે, આજે જેમને લાભ વર્ષ, સાર્ધ શતાબ્દી વર્ષ. અનેકોનેક કાર્યક્રમો થશે, પ્રકાશનો થશે ખાતર, ગાંધીને પોતાના કરવાનો પ્રયત્ન કર્યો, તેઓ દુ:ખી થયાં જ. તમે એમ પણ પૂછી શકો કે તો આપણે અંક કેમ કરી રહ્યા અને કંઈ ન મળ્યું પણ જેમને તેમના વિચારોને, પોતાના કાર્યને છીએ ? ગાંધીવિચારોથી ઉજ્જવળ કર્યા, તેમને આંતરિક ચેતના અને પ્રકાશનો સ્પષ્ટ બાબત છે કે કોઈ પર્વત ચડે તો ઊંચાઈ એના ચડનારને વિશિષ્ટ અનુભવ થયો જ. મહાત્મા માત્ર ભાવથી પામવા માટે પ્રાપ્ત થાય નહિ કે અન્યને, એ થાક, એ હાંફ, એ તકલીફો અને નહિ પણ કાર્યથી અનુસરવા માટે છે, એ બાબત ભૂલી જવાઈ છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૯૨૬, પારેખ માર્કેટ, ૩૯, જે.એસ.એસ. રોડ, કેનડી બ્રીજ, ઓપેરા હાઉસ, મુંબઈ - ૦૪. ફોનઃ ૨૩૮૨૦૨૯૬ મો.: ૯૧૩૭૭૨૭૧૦૯ • જુની ઓફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ દોશી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c. 0039201 000 20260, બેન્ક ઓફ ઇન્ડિયા IFSC:BKID0000039 • Website : www.mumbai-jainyuvaksangh.com email : shrimjys@gmail.com Web Editor : Hitesh Mayani-9820347990 ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) ( ૩.
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy