SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સંપૂર્ણતા એ કેવળ પ્રભુપ્રસાદી છે.' (પૃ. ૨૯૪) રચનાત્મક પ્રદાન કરનારા ગાંધીજીનું ગદ્ય સત્ય ને અહિંસાનાં ‘આધ્યાત્મિકતા વિનાનો લૌકિક સંબંધ પ્રાણ વિનાના દેહ મૂલ્યોથી કસાયેલું - રસાયેલું છે. એમના ગદ્યના સંવર્ધન - વિકાસમાં સમાન છે.” (પૃ.૩૫૭) કોઈ કોઈ તબક્કે અત્રતત્ર કાચાપણું ભલે વરતાયું હોય, સાથે ‘સત્યાગ્રહ આત્મશુદ્ધિની લડત છે, એ ધાર્મિક લડત છે.' સાચાપણું તો એમાં અનિવાર્યતયા અનુભવાનું જ હોય. ગાંધીજીનું (પૃ. ૪૨૨) ગદ્ય હેતુલક્ષિતા ને હિતલક્ષિતા સાથે જ આગળ વધતું જણાય છે. કેટલીક વાર તેઓ ચાલતી કલમે ‘વિષયની ઊંઘ', ‘પાંખો ગાંધીજીએ પોતાના દુર્વર્તનથી દુભાયેલાં પિતાજીનું ને કસ્તૂરબાઈનું આવવા લાગી', અસત્યનું ઝેર', ‘આશાનું મેળવણ', 'દંભની લાઘવપૂર્વક ચિત્રાત્મક દર્શન કરાવવામાં ગદ્યને પ્રભાવક રીતે ગંધ', ‘સુધારાની કાંચળી' જેવા આલંકારિક તત્ત્વવાળા ઉક્તિપ્રયોગો પ્રયોજી બતાવ્યું છે. (દા.ત. “આંખમાંથી મોતીનાં બિંદુ ટપકાવતી, કરે છે. કયારેક તો અલંકારોની સમુચિત મદદથી પોતાના વક્તવ્યને હાથમાં વાસણ ઝાલતી, અને મને પોતાની લાલ આંખોથી ઠપકો ધાર આપતા - પ્રભાવકતા અર્પતા પણ જણાય, જેમ કે – આપતી સીડીએથી ઊતરતી કસ્તૂરબાઈને હું આજે પણ ચીતરી ‘સાસરે ગયેલી નવી વહુના જેવી મારી સ્થિતિ થઈ.’ શકું છું.'' (સ.અ.પૂ. રપ૩-૪). (પૃ. ૮૬) ગાંધીજીની ગદ્યશક્તિના નમૂના દાખલ કેટલાંક ઉદાહરણો ‘આ સાથીને રાખવામાં મેં સારું કરવા બૂરા સાધનને સહ્યું અહીં પ્રસ્તુત છે : (સાહ્યું?) હતું. મેં કડવીની વેલમાં મોગરાની આશા રાખી હતી.” “પણ ઘણા આધ્યાત્મિક પ્રસંગોમાં, વકીલાતના પ્રસંગોમાં, (પૃ.૧૫૧) સંસ્થાઓ ચલાવવામાં, રાજ્યપ્રકરણમાં, હું કહી શકું કે ‘મને ‘સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય ઈશ્વરે બચાવ્યો છે. જ્યારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા. તેમાં હું નાહી શકું. હેઠા પડે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી મદદ આવી પડે છે એમ મેં હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂબવાનો ભય રહે, ગંગાની તો અનુભવ્યું છે. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી, પણ ગોદમાં રમાય, તેમાં હાડકાં લઈને તરાય.” આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએબેસીએ છીએ, એ ૧૬૫) બધું જેટલું સાચું છે, તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ છે. એ જ ‘આ નગારાં વચ્ચે મારી તૂતીનો અવાજ કોણ સાંભળશે?” સાચું છે, બીજું બધું ખોટું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.'' (પૃ. ૨૧૦) આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીનો વૈભવ ‘તંત્રની સો ઝઘડો શોભે, તંત્રીની સામે ઝઘડો કરવો તે નથી. તેનું મૂળ કંઠ નથી. હૃદય છે. તેથી જો આપણે હૃદયની પોતાની સામે કર્યા બરાબર છે, કેમ કે બધા એક જ પીંછીથી નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો દોરાયેલા છીએ, એક જ બહ્માની પ્રજા છીએ.” (પૃ. ૨૫૨) તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારુ ‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો જીભની આવશ્યકતા નથી, એ સ્વભાવે જ અભુત વસ્તુ છે. ધોધ ગામનાં ગામ ડૂબાવે છે ને પાકનો નાશ કરે છે. તેમ નિરંકુશ વિકારોરૂપી મળોની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે છે, એ વિશે મને શંકા નથી. પણ તે પ્રસાદીને સારુ આપણામાં નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી સંપૂર્ણ નમતા જોઈએ.'' (સ.અ.પૂ. ૬૮). થઈ શકે.' (પૃ. ૨૬૩) “કાઠિયાવાડ એટલે નાનાં અનેક રાજ્યોનો મુલક, અહીં ‘શ્રદ્ધાળુ આવાં મીઠાં સ્મરણોમાં જુએ છે કે ઈશ્વર દુઃખરૂપી મુત્સદીવર્ગની પાક તો ભારે હોય જ. રાજ્યો વચ્ચે ઝીણી ખટપટ, કડવાં ઔષધો આપે છે તેની જ સાથે મૈત્રીનાં મીઠા અનુપાનો પણ હોદો જમાવવા સારુ ખટપટ, રાજાના કાચા કાન, રાજા પરવશ. આપે જ છે.” (પૃ.૩૩૨-૩) સાહેબોના પટાવાળાની ખુશામત, શિરસ્તેદાર એટલે દોઢ સાહેબ, ‘પણ પતિના મોહરૂપ સુવર્ણપાત્રે સત્યને ઢાંક્યું. કેમ કે શિરસ્તેદાર એ સાહેબની આંખ, તેના કાન, તેનો દુભાષિયો. (પૃ. ૩૫૫) શિરસ્તેદાર ધારે તે કાયદો. શિરસ્તેદારની આવક સાહેબની આવક '... ને ખાદી વડે મહાસભાએ પોતાનું અનુસંધાન હિન્દુસ્તાનના કરતાં વધારે ગણાતી.'' (સ.પ્ર. પૃ. ૯૨) હાડપિંજરની સાથે કર્યું છે.' (પૃ. ૪૫૭) “એવી ઊલટું, મારા મોટા દીકરાને વિશે હું જે દુઃખદ પરિણામ ‘રોયો” (પૃ. ૧૩), ‘ચેત્યો' (પૃ. ૬૭) જેવાં એક શબ્દવાળાં જોઉં છું તે મારા અધચકરા પૂર્વકાળનો પ્રતિધ્વનિ છે. એમ મને વાક્યો પ્રયોજનારા ગાંધીજી, રામનારાયણ વિ. પાઠક કહે છે તેમ, હંમેશાં ભાસ્યું છે. તે કાળે તેની ઉંમર જેને મેં દરેક રીતે મારો ‘ટૂંકા વાક્યોના કળાકાર' છે. ગુજરાતી ગદ્યના ઘડતર વિકાસમાં મૂચ્છકાળ, વૈભવકાળ માન્યો છે તેનું તેને સ્મરણ રહે. તેવડી હતી. ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૩૭
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy