SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પણ છે. દિવસ ઊગે ને આથમે ત્યાં સુધીનાં કર્તવ્યો, મનોનિગ્રહ, પ્રભાવિત કર્યું હતું કે જીવનનો આખો રાહ જ પલટાઈ ગયો હતો. વ્યાપક સામાજિક આદર્શો, પ્રાર્થના એ સર્વ વિશે નાના નાના સ્વાભાવિક રીતે જ ચાળીસ પિસ્તાળીસ વર્ષના આ ગાળાને આપણે ફકરાઓમાં ઘણી મોટી વાતો એમણે મંગલ પ્રભાત'માં કરી છે. ગાંધીયુગ તરીકે ઓળખીએ છીએ. આ ગાંધીયુગ સાહિત્યમાં પણ એનું સરલ, હૃદય, અનુનય કરનારું, પ્રાસાદિક ગદ્ય શું સાહિત્ય પ્રવર્યો છે. જીવનનેતા ગાંધીજીના કેવળ વિચારનો નહીં પણ નથી? વાણી અને વર્તનનો પણ એ પ્રભાવ છે. કહો કે, સાહિત્યકાર આપણે ખુશીથી કહી શકશું કે કેવળ વિચારો અને મૂલ્યો દ્વારા ગાંધીજીનો એ પ્રભાવ છે. જ નહીં પણ વર્તનના ઉન્નત આદર્શો દ્વારા ગાંધીજીએ જીવનવિકાસનો ૫, શ્રી સમ સોસાયટી, જે નવો રાહ પ્રગટાવ્યો તેણે સારા યે ભારતીય જીવનને એવું તો નવરંગપુરા, અમદાવાદ -૩૮૦૦૦૯ આખું જીવન પલટાવી નાખવું, જીવનની સમગ્ર દિશા પલટાવી નાખવી, એવું કાર્ય બે જ વ્યક્તિઓએ વર્તમાનમાં કર્યું છે : એક કાલ માર્કસે અને બીજા મહાત્મા ગાંધીજીએ. - ચીમનલાલ ચકુભાઈ શાહ અનાસક્તીનો અર્થ નિઃસ્વાર્થપણે સ્વધર્મનું પાલન એમ કહેવાય. પણ ગાંધીજીએ અનાસક્તિનો જુદો જ અર્થ કર્યો છે. સાધનશુદ્ધિ ન હોય ત્યાં અનાસક્તિ તે વિતરાગ દશા શક્ય નથી. એમ ગાંધીજી દઢપણે માનતા. - ચીમનલાલ ચકુભાઈ શાહ ગાંધીજી હાથનો પંજો અને પાંચ આંગળીઓ વડે પોતાની નિસબતના મુદ્દાઓ વ્યક્ત કરતા હતા. તે પાંચ માંગળીઓ અને પંજો નીચેની બાબતો સૂચિત કરતી હતી. (૧) હિંદુ-મુસ્લિમ એકતા (૨) અસ્પૃશ્યતા નિવારણ (૩) સ્ત્રી પુરૂષ સમાનતા (૪) અફીણ અને નશાખોરી જેવાં વ્યસનોથી મુક્તિ (૫) કાંતણર્ય પાંચ આંગળીઓને એકત્રિત કરતું હાથનું કાંડું સૂચવતું હતું, અહિંસા. અગિયાર મહાવ્રત સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવવું, અભય સ્વદેશી સ્વાદત્યાગને સર્વધર્મ સરખાં ગણવા આ અગિયાર મહાવ્રત સમજી, નમપણે દેઢ આચરવા. સાત સામાજિક પાપ ગાંધીજીની દષ્ટિએ નીચેના સાત સામાજિક અપરાધ છે : (૧) સિદ્ધાન્તહીન રાજકરણ (૨) પરિશ્રમહીન ધનોપાર્જન (૩) વિવેકહીન સુખ (૪) ચારિત્ર્યહીન શિક્ષણ (૫) સદાચારહીન વ્યવહાર (૬) સંવેદનહીન વિજ્ઞાન (૭) વૈરાગ્યહીન ઉપાસના ‘ગાંધીજી ગૌતમબુદ્ધ પછીના શ્રેષ્ઠતમ ભારતીય હતા અને ઈશુ ખ્રિસ્ત પછીના શ્રેષ્ઠતમ માનવ હતા.'' - ડૉ. જેએ.હોમ્સ ગાંધીજી ડાયોજીનિસ, નમતામાં સેન્ટફ્રાન્સિસ અને શાણપણમાં સોક્રેટીસ જેવા હતા.'' – ફ્રાન્સિસ નીલસન (સત્ય-અહિંસા-અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮ પ્રેમળ જ્યોતિ
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy