SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એમને જણાયો હતો. આ પ્રકાશે જ્યારે એમના આંતર ગુંજ અને પુરુષ, એમને છોડીને, બીજા કેટલા? નક્કી તેઓ ધ્યેયસાધક દોરવા અને પ્રેરવાનું શરૂ કર્યું ત્યારે એમણે જાતના, જીવનના, આત્મપુરુષ હતા. આ વાતની જિકર આપણે ભારતવાસી જ જગતના અને રાષ્ટ્રના અનેક પ્રશ્નોમાં આંતરસૂઝ કે આંતરપ્રેરણારૂપે કરીએ છીએ, એવું નથી. આખી માનવજાતે એ વાત સ્વીકારી છે. ઉકેલો અને માર્ગદર્શન આપ્યાં હતાં. એ કારણે એમની શ્રદ્ધા ૩૧મી જાન્યુઆરી, ૧૯૪૮ના પોતાના અંકમાં માન્ચેસ્ટર ગાર્ડિયન' એમના અંતરઆત્મા ઉપર હતી. આઝાદ ભારતનું પ્રથમ નામના પત્રએ લખ્યું હતું : “એ એવી વ્યક્તિ હતી, જેમણે ધર્મનો વડાપ્રધાનપદ કોને આપવું, હિંદુસ્તાનથી જુવારુ લઈ અલગ થતાં અર્થ અને તેનાં મૂલ્ય વિશેની અમારી ધારણાને પુનર્જિવીત કરી પાકિસ્તાનને કેટલી મિલકત આપવી એવી અત્યંત મહત્ત્વની અને તાજી કરી.' તો સ્ટેફર્ડ ક્રિસે એમ કહ્યું છે કે “અમારા સમસ્યાઓથી માંડી અનેક સંકુલ અને જટિલ સમસ્યાઓના ઉકેલ જમાનામાં વિશ્વમાં ગાંધીજી કરતાં વધુ મોટો આધ્યાત્મિક નેતા માટે એમણે પોતાના અંતરઆત્માનું જ માર્ગદર્શન લીધું છે. પેદા થયો નથી.' અંતરઆત્મા સિવાય અન્ય કોઈની ક્યારેય એમણે સલાહ લીધી ન ‘કદમ્બ બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, અંતરનો આવો અવાજ ભલે આછો હોય છતાં મનુષ્યની સૌરાષ્ટ્ર કૉલોની પાસે, મોટા બજાર, આતમજ્યોતને પ્રદીપ્ત કરનારો અને એના પ્રાણાગ્નિને પ્રગટાવનારો હોય છે. જેમનો પ્રાણાગ્નિ પ્રગટી ગયો હોય અને આતમજ્યોત વલ્લભ વિદ્યાનગર -૩૮૮૧૨૦ ફોન નં. ૦૯૭૨૭૩૩૩OOO પ્રદીપ્ત થઈ હોય એવા જીવનના કલાધર અને આત્મકામ પ્રાણ હતી. Sardar Patel, Mahatma Gandhi and Jawaharlal Nehru (Seated R ToL), 1946 ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય અહિંસા- અપરિગ્રહ) (૭૧)
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy