SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજી - વિનોબા બંને અઠંગ દેશપ્રેમી છતાં પોતાને સદાય તેમના હૈયે રહ્યાં. વિનોબા ગામડામાં જ રહ્યા અને ઋષિખેતી વિશ્વનાગરિક માનતા. ગાંધીજીએ પાપનો વિરોધ કર્યો અને પાપ વડે ગામડાને સ્વનિર્ભર બનાવવા પ્રયાસો કર્યા. વિનોબાના સર્વોદય કરનારમાં વસતા મનુષ્યમાં શ્રદ્ધા રાખી. વિનોબા અને ગાંધીજી આંદોલનનો પાયો જ એ હતો. તેઓ ૧૩ વર્ષ સુધી ભારતમાં ફર્યા બંને આજની ભાષામાં કહીએ તો સ્ત્રીશક્તિકરણમાં માનતા. બંને અને છ આશ્રમ સ્થાપ્યા. ગાંધીજી સ્વરાજ્ય લાવવા મથ્યા અને બ્રહ્મચર્યના ઉપાસક, પણ અન્ય બ્રહ્મચારીઓની જેમ સ્ત્રીઓને વિનોબા એ સ્વરાજને સુરાજ્ય કરવા મથ્યા. તિરસ્કારવાને બદલે સ્ત્રીશક્તિને સન્માનથી જોતા અને લોકોને નઈ તાલીમમાં તેમનો રસ અને સંસ્કૃતનું તેમનું જ્ઞાન જોઈ તેમ કરવાનું શીખવતા. ગાંધીજી કહેતા કે બ્રહ્મચર્યના મારા આદર્શને ગાંધીજીએ તેમને આચાર્ય અને રાષ્ટ્રીય શિક્ષક કહ્યા હતા. વિનોબાને વિનોબાએ જીવી બતાવ્યો છે. વિનોબા ભારતની ઋષિપરંપરાના ગાંધીજીના વિચારોમાં અત્યંત શ્રદ્ધા હતી પણ રાજકારણમાં તેમને વારસ હતા. ગાંધીજીના અગિયાર વ્રતોને વિનોબાએ જીવી બતાવ્યો રસ હતો નહીં. તેઓ હરિજન, શિક્ષણ, આશ્રમસંચાલન, કાંતણ છે. વિનોબા ભારતની ઋષિપરંપરાના વારસ હતા. ગાંધીજીના વગેરે કામોમાં સંકળાવાનું પસંદ કરતા. પવનારનું તેમનું અગિયાર વ્રતોને વિનોબાએ કાવ્યબદ્ધ કરીને મૂક્યા હતા જેથી બ્રહ્મવિદ્યામંદિર ગાંધીજીના સ્વાવલંબન, સંયમ, અહિંસા, સાદાઈ આશ્રમવાસીયોને યાદ રહી જાય. ગાંધીજી અને વિનોબા બંનેમાં વગેરે સિદ્ધાંતો પર ચાલતું. સમાજસેવાની ભાવનાનાં મૂળ અતિશય ઊંડાં હતાં. ગાંધીજીના ગાંધીજી અને વિનોબા બંને લગભગ ૮૦ વર્ષ જીવ્યા. ગાંધીજીએ દેવ દરિદ્રનારાયણ વિનોબાના પણ દેવ હતા. ગાંધીજી ગયા પછી આવનારા મૃત્યુનો અણસાર પામી લીધો હતો અને તેને માટે તૈયાર એમની સેવા માટે તેમણે ભૂદાનયાત્રા શરૂ કરી અને જમીનમાલિકો હતા. વિનોબાએ અન્નજળ છોડીને મૃત્યુને વધાવ્યું હતું. ગાંધીજીની ગરીબ ભૂમિહીનોને સ્વેચ્છાએ જમીન આપે તેવી આબોહવા ઊભી હત્યા પછી વિનોબાએ લખ્યું હતું, ‘ગાંધીજીનું મૃત્યુ એવું જ થયું કરી. ૬૮ વર્ષની ઉંમરે ૪૦,000 માઈલ ચાલ્યા અને ગ્રામદાન, જેવું તેમના જેવા મહાપુરુષનું થવું ઘટે. હવે તેમની ચેતના તેમના કાંચનમુક્તિ વગેરે જેવા વિચારો ફેલાવ્યા. સમાજસેવા માટેનો શરીરમાંથી મુક્ત થઈ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. પહેલો રામન મૅગ્સસે અવૉર્ડ ૧૯૫૮માં વિનોબાને મળ્યો. સર્વોદય એટલે કે સમાજના છેક છેવાડાના માણસનું કલ્યાણ 203, Block No. 1, Elil Abode 3 cubes, ગાંધીજી અને વિનોબા બંનેના હૈયે વસ્યું હતું. સર્વોદય, અહિંસા Nr. Mahadevpura Flyover, અને કરુણા એ બંનેના જીવનનાં ચાલક બળો હતાં. બંને ગામડામાં B/h Raga Appartment, Mahadevpura, વસવા માગતા હતા અને ગામડાના ઉદ્ધારમાં જ દેશનો ઉદ્ધાર Banglore (560048) South India જોતા હતા. ગાંધીજી ગામડામાં વસી શક્યા નહીં પણ ગામડાં M. 9833708494 ‘‘સામાન્ય સ્તરથી ઊંચો ચડેલો કોઈ વિરલ આત્મા ક્વચિત જ જન્મે છે, કે જેણે ઇધર વિશે વધુ ગૂઢ ચિંતન કર્યું હોય, દેવી હેતુની વધારે સ્પષ્ટતાથી પ્રતીતિ કરી હોય, અને દૈવી માર્ગદર્શનને વધુ વીરતાપૂર્વક અમલમાં મૂક્યું હોય. આવા મહાન આત્માઓ પ્રકાશ અંધકારમય અને અવ્યવસ્થિત જગત માટે દીવાદાંડીનું કામ કરે છે. ગાંધીજી એ પંગબરોમાંના એક છે, જેમનામાં હૃદયની શૂરતા, આત્માનો વિવેક અને નિર્ભીકોનું હાસ્ય જણાતાં હતાં.'' -ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ગાંધી, મહાવીરના સાચા અનુયાયી હતા. મહાવીરના ધર્મને તેમણે દિપાવ્યો છે. અને સાચે જ વિશ્વધર્મ બનાવ્યો છે. ગાંધીજી જન્મથી જૈન હોત તો એમ જ કહેવાત કે જૈન ધર્મના પ્રચાર માટે જ પ્રવૃત્તિ કરે છે. મહાવીરનો સંયમધર્મ ગાંધીએ પરો સ્વીકાર્યો છે. અહિંસાને પરમ ધર્મ તરીકે સ્વીકારી છે. તેઓ મોક્ષમાર્ગના પથિક હતા. અહિંસા, સંયમ, તપ, મોક્ષમાર્ગ છે એમ દઢપણે તેઓ માનતા અને તે પ્રમાણે તેઓ જીવન જીવ્યો. - ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૧૬ (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy