SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ કે તેની શોભા જોવામાં જ ભટકી ગયોને મૂર્તિ તરફ આગળ વધ્યો થાય છે, તેમ અજ્ઞાનના ગાઢ અંધકાર રૂપી આવરણને અનુભજ્ઞાન નહી તો આખી જીંદગી રંગમંડપમાંજ પૂરી થઈ જશે તોય તને લારા ભેદતા ભેદતા સમ્યકજ્ઞાનનો દિપક પ્રગટ થાય છે, ને તે મૂર્તિના દર્શન થઈ શકશે નહિ. તેવી રીતે કોઈ માણસ આ ઔદારિક સાથેજ સમ્યક્દર્શન, આત્મદર્શનની પ્રારિત થાય છે. જે સાધક શરીરના મોહમાં, તેના સાજ શણગારમાં આખી જીંદગી પસાર આવા આત્મદર્શનને પામે છે તેના માટે વધુમાં વધુ ૧૫ ભવની કરી છે છતાં પણ તેને ક્યારેય આત્મદર્શન થઈ શકતા નથી. જેમકે અંદર મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. રંગમંડપમાં ઉભા રહી ગયેલા માણસને મૂર્તિના દર્શન થઈ શકતા ખૂબજ સરળ ભાષામાં પ્રતિક અને તેમાં રહેલું ઉડું જ્ઞાન નથી. કેમકે મૂર્તિ ગભારામાં છે અને ગભારામાં અંધકાર છે. સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અગર કોઈ જીવ આટલું પણ - હવે કોઈને વળી એ સમજાયું કે રંગમંડપમાંથી તો મૂર્તિના જાણીને આચરણમાં મૂકી દે તો આત્મકલ્યાણ સાધી શકાય તેમ છે. દર્શન થતાં નથી જરા આગળ જવા દે. એમ કરી તે પ્રાર્થના હોલ (તત્વજ્ઞાન વિષયક કોઈના પણ સવાલ આવકાર્ય છે. (તેજશ શરીર) માં ગયો. ને ત્યાંજ પ્રાર્થના, ભજન-કિર્તન કરવા (શ્રી મુંબઈ સંઘની ઓફિસ પર મોકલવા કવર પર બેસી ગયો. આખી જીંદગી પ્રાર્થના કર્યા કરી પણ મૂર્તિના આત્માના) “જ્ઞાનસંવાદ' લખવું.) દર્શન થયા જ નહી કેમકે તેણે પ્રાર્થના હોલથી આગળ વધવાનો પ્રયત્ન જ ના કર્યો. ઠીક તેવીજ રીતે આપણો જીવ ક્યારેક ક્યારેક સ્મશાન વૈરાગ્ય પામી, આ ઔદારિક શરીર (રંગમંડપ)ના સાજ પ્રબુદ્ધ જીવન'નું લવાજમ સીધું શણગારમાંથી બાર નીકળી આગળ વધી પોતાની અંદર ઝાંકવાનો બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાશેપ્રયત્ન કરે છે પરંતુ ત્યાં પણ ભજન-કિર્તન-પ્રાર્થના-મનન-ચિંતન Bank of India, Current A/c No. 003920100020260, શાસ્ત્રજ્ઞાન-ત્યાં સુધીમાં અટકી જાય છે માટે આત્મદર્શન થઈ Prarthana Samaj Branch, Mumbai - 400 004. શકતા નથી. Account Name : Shri Mumbai Jain Yuvak Sangh એવી જ રીતે કેટલાક જીવો પ્રાર્થના હોલમાં અટકી નહી પેમેન્ટ કરીને નામ અને સરનામું આ ફોર્મમાં ભરીને મોકલવું જતાં..આગળ વધે છે. ગભારા સુધી પહોંચી જાય છે. પરંતુ અહીં અત્યંત અંધારું (કાર્પણ શરીર) હોવાથી મૂર્તિના દર્શન થઈ અથવા મેલ પણ કરી શકાય છે. શકતા નથી. તેવી રીતે આપણે આ ઔદારિક શરીરના (રંગમંડપ) ‘પ્રબુદ્ધ જીવન નું વાર્ષિક ત્રિવર્ષિય ? પાંચવર્ષિય દસ વર્ષિય સાજ શણગાર છોડી, ભજન-કિર્તન-પ્રાર્થના-શાસ્ત્રજ્ઞાન-મનન- લવાજમ ચેક / ડીમાન્ડ ડ્રાફટ નં. ................. દ્વારા આ ચિંતન (તેજશ શરીર-પ્રાર્થના હોલ) વગેરે દ્વારા આગળ વધીએ સાથે મોકલું છું તા. ............... ના રોજ પ્રબુદ્ધ જીવન’ છીએ. પણ કર્મના ગાઢ અંધકાર રૂપી આવરણમાં (ગભારો માટે ખાતામાં સીધું જમા કરાવ્યું છે. મને નીચેના સરનામે અંક અંધકાર) બિરાજમાન આપણા આત્માના દર્શન –સમ્યક્દર્શન પામી મોકલશો. શકતા નથી. કારણ કે કર્મના ગાઢ આવરણને કેમ ભેદવા તેનું સમ્યક જ્ઞાન ન હોવાને કારણે ભેદી શકતા નથી. વાચકનું નામ......... પરંતુ જે જીવ પોતાના આત્માના ઉપયોગ સમાનતા પૂર્વક સરનામું......... બાર જવા દેતો નથી, મન-વચન-કાયા ને સ્થિર કરી આત્મામાં સ્થિરતા કરે છે... આમ નવા કર્મોને આવતા રોકે છે અને ઉદીરણા ................... થઈને આવેલા જૂના કર્મોને સંપૂર્ણ સમતામાં સ્થિર થઈ (સામાયિક) ઉદીરણામાં આવેલા કર્મો પ્રત્યે ન રાગ કરે છે, ન ઢષ, તે આત્મા- [પાન કાડ........... ....... ફોન નં. ....... પોતાના ગાઢ કર્મોની પ્રતિરોને એક પછી એક ભેદતો જાય છે. | મોબાઈલ....... આમ અનુભવ જ્ઞાન માંથી પસાર થતો થતો કર્મની અમુક પ્રતરને મૂળ સુધી ભેદી નાખે છે તે છે સમ્યક જ્ઞાનનો પ્રકાશ (ગભારામાં Email ID મૂકેલો દિવો) અને અંદરમાં જેવો સમ્યકુજ્ઞાનનો દિપક પ્રગટે છે કે વાર્ષિક લવાજમ રૂા. ૩૦૦૦ ત્રણ વર્ષનું લવાજમ રૂા. ૭૫૦ તેના અજવાળામાં આત્માની એક ઝલકનો અલૌકિક અનુભવ • પાંચ વર્ષનું લવાજમ રૂા.૧૨૫૦ ૦ દસ વર્ષનું લવાજમ થાય છે. તે છે સમ્યક દર્શન...આત્મદર્શન. જેમ અંધકારમય રૂા. ૨૫૦૦ ગભારામાં દ્રવ્ય દિપક પ્રગટાવવાથી ભગવાનની મૂર્તિના દર્શન ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૨૦૧
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy