SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય તથા વૈયાવચ્ચ તપની અનુપ્રેક્ષા . ? સુબોધી સતીશ મસાલીયા મને પ્રબુદ્ધ જીવનના વાચકોના ફોન આવે છે કે કયા મહિનામાં કહ્યું છે કે, “કોઈનું કરવાવાળો તું કાંઈ છે જ નહિ.... અગર તે કયો તપ આપ્યો છે તે જણાવો અમને સળંગ બધા તાર મળતા કોઈનું કાંઈ કર્યું છે એવું તને લાગે છે, તો એ સમજ કે કોઈ જનમમાં નથી. તો નીચે પ્રમાણે તપ છપાયા છે તેની નોંધ લેશોજી. તેં એનું કાંઈ બુરું કર્યું છે, તે આજે તું એનું સારું કરીને તારો હિસાબ સપ્ટેમ્બર ૧૬ - પ્રાયશ્ચિત્ત ચુકતે કરી રહ્યો છે.” બસ... એક એક જીવ જોડે હિસાબ જ પૂરો નવેમ્બર ૧૬ - વિનય કરવાનો છે. ને એ ફાઈલ કંપલીટ કરી એ જીવથી છૂટવાનું છે. ડિસેમ્બર ૧૬ - વૈયાવચ્ચે એકપણ જીવ જોડે હિસાબ બાકી હશે તો એ હિસાબ પૂરો કર્યા જાન્યુઆરી ૧૭ - અનસન વગર આપણા જીવને મુક્તિ નહિ મળે. દા.ત. મા-બાપ ખૂબજ ફેબ્રુઆરી ૧૭ - ઉણોદરી કાળજીપૂર્વક, પ્રેમપૂર્વક પોતાના બાળકોને પાળે-પોષે છે. પણ એપ્રિલ ૧૭ – વૃત્તિસંક્ષેપ અંદર-અંદર એ અપેક્ષા સેવતા હોય છે કે, છોકરાઓ મોટા થઈને મે ૧૭ – રસત્યાગ એમની સેવા કરે ને જ્યારે આ અપેક્ષાએ પૂરી થતી નથી ત્યારે એ જૂન ૧૭ - કાયક્લેશ અપેક્ષાઓ મા-બાપ ને સંતાનો વચ્ચેના ઝગડામાં પરિવર્તિત થાય જુલાઈ ૧૭ – સંલીનતા છે. પતિ-પત્નિ કહો કે બે દોસ્ત કહો, બધાની વચ્ચે આજ બનતું સપ્ટેમ્બર ૧૭ થી જુલાઈ ૧૮ - સ્વાધ્યાય - ધ્યાન – કાયોત્સર્ગ હોય છે એના બદલે સેવા કરનાર વ્યક્તિ એ ભાવના ભાવે કે... (એપ્રિલ ૧૮ છોડીને) જૂન ૧૮માં સમ્યકદર્શન ઓગસ્ટ ૧૮ તથા “કાંઈજ નવું કરતો નથી. હું મારા જ કરેલા કોઈ જન્મના, આ સપ્ટેમ્બર ૧૮માં ધ્યાનના પ્રકાર આપ્યા. આ રીતના સંગ્રહ કરી જીવ જોડે કરેલા પાપ ધોઈ રહ્યો છું...' તો પછી સામેના પાસેથી રાખશી તો બધાતા સાથે વાંચવા મળશે. આ અંકમાં વિનય તથા કોઈ અપેક્ષા રહેશે ખરી? જો આવી સમજ, વ્યક્તિગત, વ્યક્તિગત વૈયાવચ્ચ તપની અનુપ્રેક્ષા અણું છું. પણ આ અનુપ્રેક્ષા વાંચતા આવતી જાય તો અડધું જગત શાંત ના થઈ જાય? પહેલા નવે. ૧૬ અને ડિસેમ્બર ૧૬ના પ્રબુદ્ધ જીવનમાંથી વિનય મારો બીજો સવાલ એ હતો કે દરરોજની દિનચર્યામાં વૈયાવચ્ચે અને વૈયાવચ્ચ તપ વાંચી લેજો. તો જ અનુપ્રેક્ષા સમજાશે. અનુપ્રેક્ષા તપ કેવી રીતે apply કરશો? શું છે? કે આ તપને તમારા જીવનમાં, રોજીંદા વ્યવહારમાં તો સવારથી ઉઠીને રાત સુધીની એક-એક દિનચર્યા કરતી આચરણમાં કેવી રીતે મૂકશો. જુઓ તપ વિષે જાણકારી બહુ બધી વખતે સજગ રહો... મનથી જાગૃત રહો. જાગૃતિ એજ ધર્મ મેળવી લીધી હોય પરંતુ આચરણમાં બિલકુલ ન આવ્યું હોય તો છે.... આપણે તો એવા માનવી છીએ કે, ભિખારીને એક રૂપિઓ જાણકારીનો મદ ચઢે છે. હું બધું જાણું .'' “મને બધી ખબર આપીએ તોય, મનમાં થાય કે, આ જનમમાં કોઈને આપ્યું હશે તો છે' એવો અહમ્ અજાણતાથી પણ આપણામાં પ્રવેશ પામે છે. કોઈ જનમમાં પામશું. અરે .... કબૂતર જેવા પક્ષીઓ પાસેથી પ્રવચનમાં વૈયાવચ્ચ તપ સમજાવ્યા પછી મેં એક-બે સવાલ પણ આશા રાખીએ, ચણ નાખતાં વિચાર આવે કે, “જો કોઈને પૂજ્યા હતા. મારો એક સવાલ એ હતો કે...જો વૈયાવચ્ચ તપ ખવડાવ્યું હશે તો ખાવા પામશું.'' સાચી વાતને? ઘરમાં પણ બરાબર સમજાઈ જાય તો અડધું જગત શાંત થઈ જાય એવું મેં કેમ વડિલોની કે બિમાર વ્યક્તિની સેવા કરતાં કંટાળો આવી જાય, કીધું? તો એ કહેવાનું કારણ એ હતું કે જગતમાં ઝગડા, દંગા, દુર્ભાવના આવી જાય, બદલાની ભાવની આવી જાય. હવે આ અશાંતિ વધુ એ કારણને લીધે થતું હોય છે કે દરેક વ્યક્તિ મનમાં ક્યારે પતે? એવી ભાવના પણ આવી જાય... પણ જો પળે પળે પારવગર ની અપેક્ષાઓ લઈને જીવતી હોય છે. લોકો એક વખત જાગૃત રહી... એ ભાવનાને ઘૂંટ્યા કરીએ કે... “હું તો ફક્ત કરવા ખાતર કોઈનું કામ-સેવા કરી તો નાખે છે, પણ જો સામેથી મારા કોઈ જન્મના આ જીવ જોડે કરેલા ખરાબ વર્તનને ભૂંસી રહ્યો એનો બદલો ના મળ્યો તો વિચારે છે કે, “મેં તો આનું આટલું કર્યું, છું, બસ....જે પોતે લખ્યું છે તેજ ભૂંસવાનું કામ કરી રહ્યો છું, કોઈ મેં તો એનું આમ કર્યું, ને એણે મારું આવું કર્યું? એને મારી કાઈ જન્મમાં મેં જે ઉઝરડા પાડ્યા છે, તેની મલમપટ્ટી કરી રહ્યો છું....” કદર જ નથી? ધીરે ધીરે આવા બધા, વાવેલા બીજો હજારો વૃક્ષ તો બીજી બધી દુર્ભાવનામાંથી બચી જવાશે. જોકે અનાદિકાળના બને છે. એમાં અપેક્ષાઓ વૃદ્ધિ પામતા ક્યારેક, ગાળાગાળી કે સંસ્કાર આ જીવ પર પડ્યા છે, માટે આદત પ્રમાણે દુર્ભાવનામારામારીનું સ્વરુપ પણ ધારણ કરે છે. એના બદલે જો આ તપ અહંકાર વગેરે આવી તો જશે. પણ તરત પાછા જાગૃત થઈ જાવ, સમજાઈ જાય, ને વ્યક્તિ એમ વિચારવા લાગે કે, મારા ભગવાને આ હમણા સમજાવ્યો તે ભાવ મનમાં લાવી દો.... એટલે કે સતત (૧૯૯૨) (સત્ય-અહિંસા- અપરિગ્રહ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy