SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગના રાજકીય નેતાઓએ પોતાના વિચારોને રજૂ કરવા વર્તમાનત્રને (૧) હિંદીઓની લાગણી દર્શાવવી. માધ્યમ બતાવ્યું હતું. એ રાષ્ટ્રીય લડતના સમયમાં વૃત્તપત્રનું સંચાલન (૨) એમના હિતનું રક્ષણ કરવું. એ ધંધાકીય દૃષ્ટિએ નહીં પરંતુ રાષ્ટ્રીય લડતના ભાગરૂપે, લોકશિક્ષણ (૩) એમને વિશેની ગેરસમજ દૂર કરવી. અને સેવાના ભાવથી ચાલતું હતું. ગાંધીજીએ વર્તમાનપત્રની તાતી (૪) હિંદીઓની ખામીઓ હોય તો તે બેધડક બતાવવી. જરૂરિયાતને સમજી હતી. આરંભમાં દક્ષિણ આફ્રિકામાં તેમને (૫) એટલેથી જ ન અટકતાં તે દૂર કરવા અને સુધારવાના હિંદીઓ વચ્ચે, હિંદીઓના હક્ક રક્ષણ માટે જ વૃત્તપત્રની જરૂરિયાત માર્ગો બતાવવા. જણાઈ હતી. ૧૯૦૩ની જૂનથી ૪ તારીખે તેમણે ઈન્ડિયન (૬) હિંદીઓને પોતાના ઉદાત્ત સંસ્કારોથી માહિતગાર કરવા. ઓપીનિયનની શરૂઆત કરી હતી. (૭) એ માટે સારા લેખકોના લેખો મેળવવા. એમના વૃત્તપત્ર વિશેના કેટલાંક વિચારો જોઈએ તો, હિંદ (૮) એક જ રાજ્યની જુદી જુદી પ્રજા વચ્ચે સંપ અને સ્વરાજમાં તેમણે નોંધ્યું છે કે, “છાપાનું કામ લોકોની લાગણી ભાઈ બંધી કરવી. જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે, બીજુ કામ લોકોમાં એક તરફ એમણે પ્રસિદ્ધ વ્યક્તિઓના ચરિત્રો આપ્યા અને અમુક લાગણીઓ જરૂરની હોય તો તે પેદા કરવી એ છે, ને ત્રીજુ પ્રજા ઘડતરનો પ્રયાસ કર્યો તો બીજી તરફ વર્તમાનપત્રની ભારે કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તો પણ શક્તિનો ઉપયોગ પ્રજા જીવનની કેળવણી માટે કર્યો, તો બીજી બેધડક થઈ બતાવવી (હિંદ સ્વરાજ પૃ.૨) તરફ પોતાના આત્માને રેડી સત્યાગ્રહના સ્વરૂપને ઓળખીને પ્રજા - ગાંધીજી બહુ જ સ્પષ્ટરૂપે વૃત્તપત્રના હેતુ નજર સમક્ષ રાખીને, સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્રની લડત, રાષ્ટ્રની પ્રજાના એનો આરંભ કર્યો હતો. એક તરફ એમને પોતાના શબ્દો અને પ્રત્યેક આત્માને સમજાય અને પ્રજા એનાથી પોતે સદગત થાય વિચારોમાં અડગ શ્રદ્ધા હતી, બીજુ જ્યારે તેઓ કોઈ સિદ્ધાંત અને પછી લડે, તેવો તેમનો પ્રયત્ન રહ્યો હતો. બહુ જ સંયમપૂર્વકના આપવા ઈચ્છતા તો તેનો પ્રયોગ પોતા પર કે આશ્રમમાં કરતાં શબ્દોનો પ્રયોગ કરીને પ્રજાને અભિભૂત કરવા નહીં, પરંતુ પ્રજાની જેને કારણે એમને એના ભાવ-પ્રતિભાવ અંગે જાણ તો રહેતી જ આંતરચેતનાને જાગૃત કરવાનો એક સ્પષ્ટ અભિગમ એમનાં અને બીજુ જ્યારે પોતાનો મત યોગ્ય ન લાગે અને અન્યનો મત લખાણમાં જોવા મળે છે. વધુ અનુકૂળ લાગે તો તેને સ્વીકારવાની પણ તેમની પૂરતી તૈયારી મનુષ્ય જીવનને સ્પર્શતા અનેક વિષયો તેમના લેખોમાં આવરી રહેતી. લેવાયા હતા. નવજીવનમાં સત્યાગ્રહનો વ્યાપ સ્પષ્ટ કરતા કહ્યું પ્રજા વચ્ચે એકતા નિર્માણ થાય અને બ્રિટિશ સલ્તનત વિરુદ્ધ હતું, ‘પણ સત્યાગ્રહની સીમા કઈ સરકાર ને પ્રજા વચ્ચેના સંબંધોમાં તેમની શક્તિ રાષ્ટ્રને ઉપયોગી બને એની સાથે એમને સમાજના સમાપ્ત થતી નથી. સંસારી સુધારાને સારુ પણ એ જ અમૂલ્ય શસ્ત્ર અવગણાયેલ વર્ગને પણ જાહેરમાં લાવવાનું ભગીરથ કાર્ય કર્યું. છે. આમાં સ્ત્રીઓની સ્થિતિ, આપણા કેટલાક નઠારા રિવાજો, બહેનોને સામાજિક કાર્યમાં જોડી સમાજની શક્તિ વધારવાનું જે હિંદ-મુસલમાનો વચ્ચે ઉભા થતા સવાલો અત્યંજોને લગતી કાર્ય એ સમયમાં થયું. તે કદાચ પછીના સમયમાં નથી થયું. આજે અડચણો - આવા અનેક પ્રશ્નોનો નિવેડો આવી શકે છે.' વૃત્તપત્રો વિચાર નહી, પરંતુ મસાલા પીરસવાની હોડમાં લાગી વાચકવર્ગને પોતાના પ્રશ્નોનું નિરાકરણ આપવા નહીં પણ ગયા હોય એવું ઘણીવાર લાગે છે. ગળાકાળ સ્પર્ધામાં નફાને એ દિશામાં જાગૃત કરવાનું કાર્ય તેઓ કરતાં હતા. તેમણે વાચકો ધ્યાનમાં રાખીને આવતાં વૃત્તપત્રો અને મૂલ્યોસભર વૃત્તપત્રો વચ્ચેનો સાથે નિકટતા કેળવી હતી. પોતાના વિરોધીઓને પણ તેઓ ફેર ગાંધીજીએ સ્પષ્ટ પાડી આપ્યો હતો જ્યારે પત્રકારત્વની વાત સ્વસ્થતાથી જવાબ આપતા હતા. જ્યારે તે કોઈ અન્યના વિરોધમાં આવે ત્યારે પ્રજા-સમાજ, સત્ય-વાસ્તવિકતા અને મૂલ્ય-સંસ્કૃતિ, હોય તો પોતે તેની પૂરી તપાસ કરતા, ઘણીવાર જેની વિરુધ્ધનું આ ત્રણ દૃષ્ટિકોણ મહત્વના હોય છે. પત્રકારે શબ્દના મૂલ્ય એ લખાણ હોય તેને જ મોકલી આપતા, અને વાત સાંભળ્યા પછી તે સંસ્કૃતિની જાળવણી સાથે પ્રજા કે સમાજના હિતને જાળવીને જે વસ્ત પ્રસિધ્ધ કરતા. કોઈને બને ત્યાં સુધી અન્યાય ન થાય તેની વાસ્તવિક પરિસ્થિતિ છે, તેનો ચિતાર આપી તે માટેનો માર્ગ પરી કાળજી રાખતા તેમને પોતાની આત્મકથામાં પણ ‘ઈન્ડિયન સુચવવાનો છે. પત્રકારે આ યાદ રાખવું જોઈએ કે તે એકસાથે ઓપીનિયન’ વિશે લખ્યું છે કે તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ લાખો-કરોડો લોકોને જ્યારે માહિતી આપે છે ત્યારે, એ સમૂહને અને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હૃદય માર્ગદર્શન પણ આપીને, એક દિશા દોરવણી કરવાની છે. ‘ઈન્ડિયન ઠાલવનારા કાગળોના ઢગલા થતા. તેમાં તીખાં, કડવા, મીઠાં, ઓપીનિયન’ શરૂ કર્યુ ત્યારે એમણે હેતુ વિષયક સ્પષ્ટતા કરી એમ ભાતભાતનાં લખાણો મારી પાસે આવે. તે વાંચવા, વિચારવાં, હતી, તેમાંથી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ માટે, સારું ૬ ૪ ) સત્ય- અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy