SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ જતાં સમાજને ઉપયોગી થવાની લાગણી. તેથી જ ગાંધીજી સરખાવી શકાય તેમ છે. બ્યુબર પણ મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંવાદ કહે છે તેમ અત્યારે પણ ગરીબ લોકોનાં બાળકો આપોઆપ એટલે કે સામાજિક પારસ્પરિકતા (social mutuality) ની વાત કરે એમના માબાપને મદદ કરે છે - એમનાં મનમાં લાગણી એ હોય છે. ગાંધીજીને પણ આવી સામાજિક પારસ્પરિકતા જ ઉદિષ્ટ હોય છે કે જો માબાપની જોડાજોડ કામ નહિ કરું તો માબાપ ખાશે શું એવું લાગે છે. ને મને ખવડાવશે શું? એ જ એક કેળવણી છે. કુટુંબમાં બાળકના (૩) આચાર અને વિચારના સાતત્યનું નિર્માણ : મનુષ્યની મનમાં પમરતી આ લાગણીને શિક્ષણ દ્વારા કુંઠિત ન થવા દેતાં તેને સમગ્રતા અને તેની સામાજિકતા તેના આચાર અને વિચારના વિકસાવીને ગાંધીજી તેને સામાજિકતાનું સ્વરૂપ આપવા માંગે છે. ઘડતર પર આધારિત છે. જે શિક્ષણ વ્યક્તિ અને સમાજની વચ્ચે હવે, શિક્ષણમાં એ જમાનામાં અને આજે પણ બનતું આવ્યું છે. ખાઈ ઊભી કરે છે તે જ શિક્ષણ તત્ત્વતઃ વ્યક્તિના આચાર અને તમે જો માત્ર બૌદ્ધિક વિષયોનું જ શિક્ષણ આપતા હો તો આ હેતુ વિચારની વચ્ચે પણ ખાઈ ઊભી કરે છે. આ હકીકતને દૃષ્ટિ કદાપિ બર આવી શકે જ નહિ. ઊલટાનું એવું શિક્ષણ તો માણસને સમક્ષ રાખીને જ ગાંધીજી કહેવાતા શિક્ષિત કરતાં ભલાભોળા તેની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓથી વિમુખ જ બનાવે. ખેડૂતને સારો ગણે છે; તથા શિક્ષણમાં સંસ્કારિતા, ચારિત્ર્ય ઘડતર એટલા માટે ગાંધીજી નર્યા વિષયોના શિક્ષણને ડાબું કરી, શિક્ષણમાં અને આત્મજ્ઞાનની વિભાવનાઓ રજૂ કરે છે. આચાર અને વિચારની સ્વાવલંબન અને શ્રમનિષ્ઠાની વાત કરે છે, જે વ્યક્તિ સ્વયં સ્વાશ્રયી એકતા જ સામાજિક એકતાના મૂલ્યનો મૂલ સ્ત્રોત છે અને તેથી નથી તે સમાજમાં અન્યને તો શી રીતે મદદરૂપ થઈ શકવાની શિક્ષણમાં તેનું મહત્ત્વ ઘણું વધારે છે. હતી? એટલે વ્યક્તિનું સ્વાવલંબન સમાજમાંના પરસ્પરાવલંબનનો પાયો છે. તત્ત્વતઃ જો ગાંધીજીને કોઈની યે સાથે સરખાવવા હોય જી-૧ શિવ, શિવસાગર એપાર્ટમેન્ટ, તો તે રૂસો કે ડયૂઈ જેવા ચિન્તકો સાથે નહિ, પણ ઈઝરાયેલના નાના બજાર, વલ્લભવિદ્યાનગર - ૩૮૮૧૨૦ ચિન્તક માર્ટિન બૂબર (Martin Buber) ની સાથે ખૂબ સરળતાથી ફોન નં. ૦૯૮૭૯૨૪૫૪૦૩ ANY/VTV | YUAN / \ / \_|| - 16 Gandhi ji and Khan Abdul Gaffar Khan at a prayer meeting, Undated (Broken Negative) ૪ ૪ ) સત્ય- અહિંસા- અપરિગ્રહ પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy