SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગાંધીબાપુનું જન્મસ્થાન કીર્તિમંદિર ધીરેન્દ્ર મહેતા અમારા પૂજ્ય પિતાશ્રી સ્વ. નાનજીભાઈ કાલિદાસ મહેતા મુકામ રાખો. અમારો એ આખો બંગલો આપના માટે જ રાખીશું. ઈસ્ટ આફ્રિકામાં રહેતા હતા. તે વખતે ત્યાં વસતા હિન્દી લોકોને પૂ. ગાંધીજીએ એમનો એ પ્રસ્તાવ માન્ય રાખ્યો. એ જાણીને રાજકીય, સામાજિક વગેરે અનેક સમસ્યાઓ હતી. તેની જાણકારી અમને સૌને ખૂબ જ આનંદ થયો. તે વખતે મારા મોટાભાઈ શ્રી આપવા અને તેમાં માર્ગદર્શન મેળવવા સારુ તેમને પૂ. ગાંધીજીને ખીમજીભાઈ મુંબઈમાં હતા. મારા પૂ. પિતાજીએ એમને પૂ. સેવાગ્રામમાં મળવાનું અવારનવાર થતું. બાપુના આરામ અને ઉતારાની બધી વિગતો સમજાવીને સૂચના મને પૂજ્ય ગાંધીજીના દર્શન થયા ન હતા. પરંતુ એમના આપી કે તમે ખુદ પૂના જઈને પૂ. બાપુને મોટરકાર દ્વારા પંચગીની દર્શન કરવાની મારા મનમાં ખૂબ ઉત્કંઠા હતી. સદ્ભાગ્યે એમના પહોંચાડો. અમે સૌ હરિદ્વારથી પંચગીની જઈ પહોંચીએ છીએ દર્શનનો લાભ મને થોડા વખતમાં મળ્યો. ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે અને ત્યાં એક બીજું આઉટહાઉસ છે એમાં અમે રહીશું. પૂ. ગાંધીજીના પ્રમુખપણા નીચે કોંગ્રેસનું અધિવેશન મુંબઈમાં પૂ. ગાંધીબાપુ એ વખતે પંચગીનીમાં પાંચથી છ અઠવાડિયા ભરાવાની જાહેરાત થઈ હતી. તે વખતે મેં નક્કી કર્યું હતું કે આ રહ્યા એ નિમિત્તે એમની નજીક અને સાથે રહેવા મળ્યું તે મારા અધિવેશનમાં જરૂર જવું છે, જેથી પૂ. ગાંધીજીના દર્શન થઈ શકે. જીવનનો એક ધન્ય પ્રસંગ હતો. સવારે એમની સાથે ચાલતા ત્યારે હું કૉલેજમાં ભણતો હતો. એ ચોમાસાના દિવસો હોવાથી જવાનું અને સાંજે પ્રાર્થનામાં જવાનું. આવો અમૂલ્ય અવસર તો મને ફલુ થઈ ગયો હતો. પણ એ જ હાલતમાં હું અધિવેશનમાં ઈશ્વરની કૃપા હતી માટે જ મને મળ્યો. ગયો. અનેક વક્તાઓ પછી પૂ. ગાંધીજીએ પોતાનું વક્તવ્ય શરૂ કેવળ મને જ નહિ, પરિવારના સૌ સભ્યોને આ અનેરો કર્યું અને બ્રિટીશ ગવર્નમેન્ટને ‘ભારત છોડો' (queet India)ની લાભ મળ્યો સૌએ પૂ. બાપુનું સાન્નિધ્ય માણ્યું. સૌને ખૂબ જ હાકલ કરી. આનંદ આવ્યો તેમ ઘણું જાણવા અને સમજવાનું મળ્યું. એ દિવસોમાં આ અધિવેશન જે જગ્યાએ ભરાયું હતું તે આજે ક્રાન્તિ અને સ્વર્ગસુખ જેવો આનંદ માણ્યો. એ દિવસો અમે ક્યારેય મેદાનને નામે ઓળખાય છે. બીજે દિવસે બ્રિટીશ ગવર્નમેન્ટ ભૂલ્યા નથી. પૂ. ગાંધીજી સાથેના આ સહવાસ દરમ્યાન મારા પૂ. ગાંધીજી સહિત અનેક નેતાઓને અટકમાં લીધા અને બધાને જુદી પિતાજીએ પૂ. બાપુ પાસે એક પ્રસ્તાવ મૂક્યો કે પોરબંદરમાં જુદી જેલમાં કેદ કર્યા. ગાંધીજી, કસ્તુરબા અને મહાદેવભાઈને એમના જન્મસ્થાન ઉપર એક સ્મારક ઊભું કરવાની એમની પૂનાની યરવડાજેલમાં મુક્યાં. પરંતુ બે-ચાર દિવસમાં જ એમને ઈચ્છા છે. પરંતુ પૂ. બાપુએ ચોખ્ખી ના પાડીને કહ્યું કે એવું કાંઈ ત્યાંથી આગાખાન પેલેસમાં સ્થળાંતરિત કર્યા. કરવાની જરૂર નથી. ત્યારબાદ મારા પિતાજીએ ફરીવાર પૂ. ત્યાં બે એક મહિના પછી મહાદેવભાઈ દેસાઈ ગુજરી ગયા. બાપુને વિનતી કરી અને કહ્યું કે આપને જરૂર નથી, પણ આપણા ત્યાર બાદ થોડાક જ મહિનામાં કસ્તુરબા બહુ જ બીમાર થયા અને રાષ્ટ્રને જરૂર છે. એટલે આપ અનુમતિ આપો. પૂ. ગાંધીબાપુ પૂ. ગાંધીજીના ખોળામાં જ એમણે દેહ છોડી દીધો. બંનેના થોડીવાર મૌન રહ્યા. પણ પછી એમણે કહ્યું : “તમારી ઈચ્છા હોય અગ્નિસંસ્કાર ત્યાં પેલેસના કમ્પાઉન્ડમાં જ થયેલા અને સમાધિઓ તો કરો. પરંતુ ત્યાં આગળ મારી કોઈ મૂર્તિ ન જોઈએ અને પણ ત્યાં જ રચાયેલી. આજે પણ એ બંનેની સમાધિઓ ત્યાં મોજૂદ પૂજાપાઠ પણ નહીં કરવાના. પરંતુ ત્યાં કોઈ રચનાત્મક કાર્ય થાય છે. મહાદેવભાઈ અને કસ્તુરબાના નિધનથી એ વખતે પૂ. ગાંધીજી તેમ હું ઈચ્છું છું.' મારા પિતાજી ખૂબ રાજી થયા અને તેમણે કહ્યું બહુજ ખિન્ન રહેતા હતા. કે આપ કહેશો એમ જ કરીશું બાપુ. ૧૯૪૪માં બ્રિટીશ ગવર્નમેન્ટ પૂ. ગાંધીજીને જેલમાંથી મુક્ત મારા પિતાજી ત્યારબાદ પોરબંદર ગયા અને ત્યાં જઈને કર્યા. એ સમયે અમારો આખો પરિવાર શ્રીકેદારનાથ અને શ્રી તેમણે ત્યાંના નામદર મહારાજા નટવરસિંહજીને આ બધી વાત બદ્રીનાથની યાત્રાએ ગયેલો હતો. અમે જ્યારે ત્યાંથી હરિદ્વાર કરી. મહારાજા પણ બહુ રાજી થયા. એમણે કહ્યું કે એમાં અમારી પહોંચ્યા ત્યારે અમને પૂ. ગાંધીજીની મુક્તિના સમાચાર મળ્યા. એ કાંઈ મદદની જરૂર હોય તો કહેજો. પૂ. ગાંધીજી ત્યાં જે મકાનમાં પણ જાણવા મળ્યું કે પૂ. ગાંધીજીની તબિયત લથડી રહી છે. રહેતા હતા, એ જ મકાનમાં એમનો જન્મ થયો હતો. એ મકાન એમને આરામ લેવાની ખૂબ જરૂર છે અને એમને એવી ઈચ્છા એમના પૂ. દાદાજી ઉત્તમચંદ ગાંધીએ બનાવડાવેલું હતું. તેમાં પણ છે. આ હકીકત મારા પિતાજીને જેવી જાણવા મળી કે તુરત એમના પુત્ર અને પૂ. ગાંધીજીના પિતાજી કરમચંદ ગાંધી, જેઓ જ એમણે પૂ. બાપુને ટેલિગ્રામ કર્યો અને એમાં એવી વિનંતી કરી પોરબંદર રાજ્યના એ વખતે દિવાન હતા, તેઓ રહેતા હતા. કે આપ આરામ માટે પંચગીની પધારો. અમારા દિલખુશવીલામાં એ મકાન સંયુક્ત કુટુંબની મજિયારી સંપત્તિનું હતું. સમય ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૪૯
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy