SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ગાય વગેરે મુદ્દાઓ વિશે તેમણે સ્પષ્ટ અભિપ્રાયો આ પુસ્તકમાં સ્વરૂપ સમજ્યા નથી.... વગેરે. ખાંડીભર ચર્ચા કરતાં અધોળભાર આપ્યા છે. વાચક અને અધિપતિ વચ્ચે સંવાદરૂપે મુખ્યત્વે થયેલા આચરણમાં તેઓ માને છે. તેથી જ કહે છે, મારા વિચારો ખોટા આ લખાણમાં ગાંધીજીનું ક્રાંતિકારી ૨૫ જોવા મળે છે. રસ્કિન, નીવડે તો તેને પકડી રાખવાનો મને આગ્રહ નથી.... “મારા બે ટૉલ્સ્ટૉય તેમજ અન્ય વિચારોકોના વિચારોનો તેમના ઉપર પ્રભાવ વિચારોમાં અંતર જણાય તો પાછળના લખાણને પ્રમાણભૂત છે. અલબત્ત, જે સમયે આ પુસ્તક પ્રગટ થયું તે સમયે દેશ અને માનવું.... વગેરે. તેમના વિચારો મૌલિક અને દૂરંદેશીવાળા હતા.' વિદેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડેલા. દા.ત. ‘અણઘડ લખાણવાળું’ ‘હિંદ સ્વરાજ' વિશે છેક ૧૯૪૫ માં પણ તેઓ કહી શકે છે કે ‘મૂરખ માણસની કૃતિ', ‘અવાસ્તવિક લખાણ’, ‘રાજનૈતિક દબાણ ૧૯૦૯ માં હિંદ સ્વરાજમાં મેં જે કંઈ લખ્યું તેની સત્યતાની પુષ્ટિ લાવવાનો હેતુ...' વગેરે. જો કે તેને આવા પણ પ્રતિસાદ સાંપડ્યા મારા અનુભવોથી થઈ છે.' હતા. ‘પ્રભાવક પુસ્તક', ‘ભારતના ભાવિ માટે ઉજ્જવળ આશા ગાંધીજી સ્વભાષાના-માતૃભાષાના હિમાયતી હતા. આ તેમનું સમાન’, ‘તત્કાલીન સમસ્યાઓના ઉકેલ માટેના વિચારોને લીધે સર્વપ્રથમ પુસ્તક છે. ગુજરાતીમાં લખ્યા પછી જ તેમણે તેનો અગત્યનું પુસ્તક, નાનકડી ચોપડી નહી પણ ગ્રંથ’, ‘ભારતપ્રેમી અંગ્રેજીમાં અનુવાદ આપ્યો હતો. તર્કબદ્ધ દલીલો સામેનાના દિલને કવિ નું સ્વપ્ન'.... વગેરે. સ્પર્શી જાય છે. આવેશ, વાચાળતા, શૈલીવિલાસ, શબ્દોની રમત આ પુસ્તકમાં તેમના વિચાર જગતને ભાષાનું બળ સાંપડયું વગેરેનો સદંતર અભાવ અને તેને બદલે વિષયને સરળ શબ્દોમાં છે. તેઓ રાજકારણના માણસ ન હતા. હિન્દની ગુલામીનો સ્પષ્ટ કરતી પ્રવાહી, નિરલંકાર ભાષા કાર્યસાધક નીવડે છે. સંદર્ભ આવતો છતાં સમાજકારણમાં તેમને વિશેષ રસ છે. વૈકલ્પિક બોલચાલના શબ્દો, પ્રચલિત રૂઢિપ્રયોગો, વિષયને અનુરૂપ સચોટ માનવીય સંસ્કૃતિ ઊભી કરવાનો તેમનો ઊદેશ હોવાને લીધે એ દ્રષ્ટાંતો, ભારેખમ થયા વગરની તર્કબદ્ધ દલીલો વગેરેથી ‘ગાંધીશૈલી’ લખાણમાં માનવજીવન અને સંસ્કૃતિના મૂળભૂત પ્રશ્નો ચર્ચાયા છે. પ્રગટે છે. ભાષાસ્વરુપ મારફતે વૈચારિક ક્રાંતિના સંદર્ભમાં જોઈએ ખરેખર તો એમાં ‘ગાંધીદર્શન' પ્રગટ થાય છે. ચર્ચા, તર્કબદ્ધ તો, ગુજરાતીમાં તે સમયે પ્રવર્તમાન પંડિત યુગને “અલવિદા' દલીલો, ઝીણવટ ભરી રજૂઆત અને અંતરના ઊંડાણમાંથી આવતા કરતી જાણે ગાંધીયુગની ઉષા પ્રગટાવતી ભાષાની એમણે ભેટ તેમના અનુભવો વાચકોને તેમની સાથે સંકળાવા પ્રેરે છે. ક્યાંય ધરી છે, એમ કહી શકાય. આત્યંતિકતા નથી. જુઓ હું યંત્રોનો વિરોધી નથી. વિરોધ યંત્રો ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાનમાં આગમન થયું એ સામે નહીં, યંત્રોની ઘેલછા સામે છે. મારો આશય યંત્રોની મર્યાદા ઘટનાને કવિવર રવિન્દ્રનાથ ટાગોર સચોટ રીતે આ શબ્દોમાં આંકવાનો છે. રેલ્વેએ હિંદના લોકોને એક કર્યા નથી. તેઓ તો તે વર્ણવી છે. ‘ખરાખરીની ઘડીએ મહાત્મા ગાંધી આવી પહોંચ્યા પહેલાં પણ એક જ હતા. પછીથી ભેદ પડ્યા.’ ‘ગાયને પૂજુ છું અને ભારતના કરોડો નિરાધાર કંગાલોને બારણે જઈ ઊભા એવા તેમ માણસને પણ પૂજુ છું.' સૌ પોતપોતાના ધર્મને વળગી રહે જ વેશે અને એમની વાણીમાં જ બોલતા. પ્રેમનો એ અવતાર જેવો પછી કજિયો ના થાય. હિન્દુસ્તાનને ગુલામ બનાવનાર તો આપણે ભારતના ઊંબરામાં આવી ઊભો તેવું ફટાક કરતું બારણુ ઊઘડી અંગ્રેજી જાણનારા છીએ.' ‘પાર્લામેન્ટ વાંઝણી છે, પ્રજાનું રમકડું ગયું. ગાંધીજી લોકનેતા હતા, તેથીયે વિશેષ તો તેઓ જ્ઞાતિછે. પ્રજાને બહુ ખર્ચામાં નાખે છે.' ‘અંગ્રેજી ગાંસડી બાંધીને ચાલ્યા જાતિના ભેદભાવ સિવાય મનુષ્યમાત્રને ચાહનારા ‘વૈષ્ણવ જન' જશે તો કંઈ હિન્દુસ્તાન રાંડશે તેમ જાણવાનું નથી.' હતા. જનતામાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. આત્મબળ, ત્યાગભાવના, ‘હિન્દુસ્તાન અંગ્રેજે લીધું તેમ નથી, પણ આપણે તેમને દીધું તેમની સમુદાર દૃષ્ટિ, એમની અસીમ નિર્ભયતા, પરમ તત્ત્વની છે. હિન્દુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી રહ્યા, પણ આપણે તેમની ખોજ અને તેના સાક્ષાત્કાર માટેની એમની સમર્પણભાવના, તેઓને રાખ્યા છે.' વગેરે આમ ‘સ્વરાજ' શબ્દ રાજકીય જનતા-જનાર્દનમાં એકરુપ થઈ જવાની અને નમ્રાતિનમ બની અર્થછાયાવાળો નહિ રહેતાં નૈતિક અને ઊંડે ઊતરીને જોઈએ તો અહંશૂન્ય થઈ જવાની, તેમની પ્રતિપળ નીડરતા જ તેમની આધ્યાત્મિક સ્પર્શનો અનુભવ કરાવે છે. અંગ્રેજો જાય તેટલું ‘રાષ્ટ્રપિતા' કે “માનવતાના દૂત' ની ઓળખને સાચી ઠેરવે છે. પૂરતું નથી. પ્રજા સાચા અર્થમાં સ્વતંત્ર થવી જોઈએ,' આ વાક્યમાં તેમણે એકાદશ વ્રત મારફતે મન, વચન અને કર્મની એકરુપતા તો તેઓ લોકશિક્ષક તરીકે સાચી રીતે ઊભરી આવે છે. કેળવી હતી. તેઓ આધ્યાત્મિક વિકાસની ઝંખના કરનારા હતા, તેઓ સત્યના આગ્રહી હતા, પણ હઠાગ્રહી ન હતા. એમના તેથી શ્રદ્ધા અને મનોબળ દાખવી તેમણે અંતરની શુદ્ધિ કેળવી વિચારો માં લવચીકતા છતાં દઢતા જોવા મળશે. આ પુસ્તકમાં' હતી. સત્ય, પ્રેમ, અહિંસા, બંધુત્વ, માનવતા એ. જીવનમૂલ્યો (હિંદ સ્વરાજમાં) સ્વરાજને જે ચિતાર આપવામાં આવ્યો છે તેવા મારફતે જીવનને તેમણે અખંડ અને વ્યાપક દૃષ્ટિથી જોતાં શીખવ્યું. સ્વરાજ ની સ્થાપના માટે હું આજે વ્યક્તિગત પ્રયત્ન કરી રહ્યો દલિતો, પતિતો શ્રમજીવીઓ, અંત્યજો વગેરે સમાજના છેવાડાના છું. મને લાગે છે કે આપણે સ્વરાજનું નક્કી કરી લીધું છે પણ તેનું ગણાતા માણસને તેમણે હૃદયથી અપનાવી લીધા હતા. (૧૪૬) (સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy