________________
મીઠાખળી, અમદાવાદ -૩૮૦૦૦૬. પ્રાસ બેસી ગયો ધાંધાર થી ગાંધાર. પ્રાચીન થાય છે. શરૂઆત અમૃતસરથી વાધા બોર્ડર મૂલ્ય: રૂા. ૧૫૦/
ભારતમાં તક્ષશીલા ગાંધાર દેશની રાજધાની તરફ જતા થયેલા અનુભવોથી થાય છે. પૃષ્ઠ: ૭૨ + ૧૬ (રંગીન પ્રવાસ ચિત્રો) હતી. સિંધુ નદીના બંને કિનારે વસેલા પાકીસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો
ધાંધારથી ગાંધાર ગાંધારમાં તક્ષશીલા નદીના પૂર્વ કિનારે શોભતું સંવેદનશીલ હોવાને કારણે એની વિઝા ધાંધારથી ગાંધાર વાંચીને પહેલા થાય હતું.
પ્રક્રિયા આદિનું ઝીણવટથી વર્ણન કર્યુ છે. કે આ કેવું શીર્ષક છે એમની તક્ષશીલા જોવાની અદમ્ય સરળ પ્રવાહી કલમના દર્શન થાય છે. આનો શું અર્થ થતો ઈચ્છા હતી. તક્ષશીલા એના વિદ્યાલય કારણે આપણને પ્રવાસદર્શન કરાવતા હોય એ રીતે હશે આવું નામ કેમ અતિ પ્રસિદ્ધ હતી. ત્યાં ત્રણ વેદ અને ૧૮ વર્ણન કર્યું છે. પોતાને થયેલા અનુભવોનું હશે. એ જાણવા વિદ્યાઓ ભણાવાતી હતી. આ પુસ્તક એમના ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. તેમજ જે તે અંદરનું પાનું પ્રવાસવર્ણનનું પુસ્તક છે. આમાના મોટા સ્થળની ભૌગોલિક, સામાજિક, ઐતિહાસિક,
ખોલીએ ત્યાં વાંચવા ભાગના પ્રક્શ કુમાર' નામના સામાયિકમાં સાંસ્કૃતિક આદિ યથાયોગ્ય વર્ણન કર્યું છે. મળે કે લેખક પાલનપુરથી મહેસાણા વચ્ચેના પ્રગટ થયા છે.
પાછળ ત્યાંના સ્થળોના રંગીન ચિત્રો પણ વિસ્તારમાં આવેલા ધાંધાર પ્રદેશના વતની ‘આ સ્થળ (તક્ષશિલા)ને જોતાં ખબર મુક્યા છે. આમ આ એક પ્રવાસવર્ણનનું છે. ધન ધાન્યથી ભર્યા ભર્યા આ પ્રદેશને પડે છે કે બૌદ્ધધર્મે પશ્ચિમ ભારતની બહાર સુંદર પુસ્તક છે. ધાંધાર નામથી ઓળખવામાં આવે છે. પત્ર મૂકવા માટે અહીંથી શરૂઆત કરી હતી' (આ પુસ્તકો મેળવવા શ્રી મુંબઈ જૈન
અને પોતે પાકિસ્તાનમાં આવેલા ગાંધાર એલેકઝાન્ડર કનિંઘહામના આ યુવક સંઘની ઓફિસ પર ફોન કરવો.) દેશની મુલાકાત લેવા ગયેલા એટલે એક અવતરણથી ધાંધારથી ગાંધારની શરૂઆત
| સપ્ટેમ્બર અંક વિશેષ ઃ કેલિડોસ્કોપીક નજરે ઃ ગયા અંકની વાત
ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ આદરણીય તંત્રી શ્રી,
‘ઈશ્વરીય અનુભૂતિની ક્ષણોમાં શ્રી અભિજિત વ્યાસે પોતાને | ‘પ્રબુદ્ધ જીવનમાં તમારી આગવી મુદ્રા વધુ ને વધુ ઉપસતી થયેલા અભુત અકથ્ય અનુભવો પ્રસ્તુત કર્યા છે. વિપત્તિમાં જાય છે; અને એ મુદ્રા “મા નો ભદ્રા: તવો યન્તવિશ્વતઃ' એ મંત્રને અચાનક સહાય મળી જાય, છેલ્લી ક્ષણે ‘બચાવ' થાય. આવા અનુસરે છે. વિષયોનો વ્યાપ વધ્યો છે. નવોદિત લેખકો જોડાય છે. અનુભવો લોકોને થતાં જ હોય છે. કોઈ અકળ-ગૂઢ સત્તા જગતનું સાથે સાથે એક ભયસ્થાન પણ ઊભું થાય છે. પ્રબુદ્ધ જીવન એક સંચાલન કરી રહી છે એવી પ્રતીતિ એવા ટાણે વ્યક્તિને થાય છે. વિચારપત્ર છે. એ અર્ધદગ્ધ કે અપ્રાસંગિક વિચારોનો ‘જમેલો' ન વિશ્વની પરમ વિધાયક સત્તા પ્રત્યે વ્યક્તિ સભાન બને - લતઃ બને એ પણ જોવાનું રહ્યું.
વિનમ્ર બને - એને ‘ઈશ્વરીય’ અનુભવ જરૂર કહી શકાય. સપ્ટેમ્બર ૧૮ ના અંકનો તંત્રી લેખ જૈન રામાયણ – ખાસ પં. ટોડરમલજીના જીવન-કવન વિશેનો ડૉ. રશ્મિ ભેદાનો કરીને સીતારામ ચોપાઈ' - નો પરિચય અને તુલના કરાવે છે. લેખ પઠનીય છે. શ્રાવકની સાધના' લેખ જૈન ગૃહસ્થના બાર લેખ માહિતીપ્રદ છે, સુઘડ-સુરેખ છે; પણ એ કોઈ સાહિત્યિક વ્રતો વિશે પ્રાથમિક સમજ આપે છે જે નવી પેઢીના વાચકોને સામયિકમાં શોભે એવો છે, પ્રબુદ્ધ જીવનની પ્રતિમા (image) કે ઉપયોગી છે. સુબોધિબેન મુસાલિયાએ ધર્મધ્યાનને સહાયક વિચાર પ્રતિભાને માટે એ પોષક ગણાય કે કેમ – એવો પ્રશ્ન મારા જેવા બિંદુઓ એકત્ર કરી આપ્યા છે. આ બિંદુઓને વ્યક્તિ પોતાની વાચકને થાય. રામાયણના જ પાત્રો કે પ્રસંગો વર્તમાન પ્રબુદ્ધ વિચારધારાનો ભાગ બનાવે તો અવશ્ય આર્ત અને રૌદ્ર ધ્યાનથી વ્યક્તિને જીવનપથમાં પ્રેરક બોધક કેવી રીતે બને એ બિંદુને બચી શકે. કેન્દ્રમાં રાખીને જરૂર લખી શકાય. જીવન સાથે અનુબંધ અનિવાર્ય. (પત્રમૈત્રી' માં ઉત્તમ વિચારોનું આદાન-પ્રદાન થયું છે. વાંચીને
આશા છે, આપ મારા પ્રતિભાવને સમજી શકશો. આનંદ થાય. ‘જીવનપંથ' શ્રેણીમાં ભદ્રાયુભાઈનો લેખ, ‘ગાંધી
શ્રી નરેશ વેદ, વેદમંત્રોના ગાનમાં સમાયેલા પ્રાકૃતિક લયની વાચનયાત્રા'નો સોનલ પરીખનો લેખ, ભક્તામર સ્તોત્રના વિવરણનો વાત કરે છે. ઉદ્દગીથ એ ગાનનું પ્રાથમિક રૂપ હતું. ગાન માત્ર ડૉ. રતનબેનનો લેખ, સવજીભાઈ છાયાનો ગોપની પુરાતત્ત્વીય લયને લઈને ચાલે છે. એટલે શ્રી વેદનું ચિંતન કોઈ પણ લયબદ્ધ માહિતીનો લેખ – આ બધા લઘુલેખો વિષયવૈવિધ્યમાં ઉમેરો કરે ગાનને એટલું જ લાગૂ પડી શકે.
છે. ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) (૨૦૩