________________
મેળવવા માટે સંપર્ક કર્યો હતો જે ઉલ્લેખનીય છે.
પ્રાર્થીએ પરમને, આપણને સૌને નવી ઊર્જા-શક્તિ બક્ષી એ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રકાશિત શ્રત પરંપરામાં વધુ જ અભ્યર્થના સહ. ઉમેરણ કરવા આપ આવારનવાર વિવિધ વિશેષાંકોનું પ્રકાશન
હસમુખ શાહ કરીને વધારે ને વધારે સંગ્રહવાલાયક સાહિત્યનું સર્જન તથા શ્રતજ્ઞાનની આરાધના કરી રહ્યા છો એ પણ અનુમોદનીય છે. ડો સેજલબેન શાહે ઓગસ્ટ ૨૦૧૮ અંકની જવાબદારી શ્રી
હૃદયમાં ઉદ્ભવતા ભાવોને કાગળ ઉપર શબ્દદેહ આપવામાં રમેશભાઈ બાપાલાલ શાહ ને સોંપીને મહત્વપૂર્ણ ઉત્તમ કાર્ય કર્યું સામર્થ્ય બક્ષનાર જ્ઞાનની અધિષ્ઠાતા દેવી માતા સરસ્વતીની અસીમ છે. આના લીધે તેઓની face value વધી છે. છઠ્ઠી સેન્સને કૃપા આપના ઉપર અવિરત વરસ્સા કરે એવી શુભેચ્છાઓ સાથે ઉજાગર કરીને ભવ્ય અંક બતાવેલ છે. અંકને જોતાજ, મુખમાંથી વિરમું છું.
ઉદ્ગાર સરી ઉઠે છે કે અતિસુંદર ડૉ. સેજલબેનની કલા પારખુ જાદવજી કાનજી વોરા દ્રષ્ટી દાદ માગીલ્ય. હ
પ્રબુદ્ધ જીવનની તવારીખમા, પ્રથમ વખત કલરફૂલ ચિત્રો
સાથે, ચિત્રો ને વાચા આપીને ભાતીગળ ભાષા આપનાર શ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત ૮૪ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા
રમેશભાઈ બાપાલાલ શાહે કમાલ કરી છે. સંગ્રહાલયમાં કાયમી પર સ્નેહ સંમેલન વખતે આપેલો પ્રતિભાવ.
સ્થાન પામે તેવો અંક બન્યો છે. ખરેખર, વિશેષાંક એક વિશેષ પર્યુષણ વ્યાખ્યાનમાળાને ૮૪ વર્ષ થયા અને સને ૧૯૨૯માં અંક બન્યો છે. સ્થપાયેલ સંઘ ૯૦માં વર્ષમાં પ્રવેશ કરશે. સંઘનો સંસ્થાનો એક ડૉ, અભય દોશીએ પ્રશ્નો ના જે જવાબો આપ્યા છે તે તેમની ભાતીગળ, ઈતિહાસ છે. આ વર્ષ ઉત્સવનું સીમાચિહ્ન વર્ષ છે. ઉંડી સમજણ. ઉંડો અભ્યાસ અને ઉંડી માહીતીસભર ની પ્રતીતી પૂરોગામી પૂર્વજોને વંદન ઋણ સ્વીકારે.
કરાવે છે. ખરેખર, ધન્યવાદને પાત્ર છે. ૮૪મી વ્યાખ્યાનમાળા ૮૪ લાખ યોનિમાં ભટકતા આત્માને ડૉ. કમારપાળ દેસાઈએ તથા ભારતીબેન બી. શાહ, જૈન ઊર્ધ્વ દિશા નવી ઊંચાઈ બક્ષી છે. આપણા સૌના આત્માને વધુ કલાને ખૂબજ સરસ રીતે છણાવટ કરી છે જે તેઓની ધન્યતાને પ્રબુદ્ધ. મોક્ષ તરફ ગતિ માંડતા કર્યો છે. વ્યાખ્યતા પાત્ર બની છે. છાયાબનના ‘પ્રતિક્રમણના સૂત્રાર્થ’ 'થી કુમાર ચેટરજીના'' સૂત્ર નવા સાહીત્યકારો જેવા કે નિસર્ગ આહીર, ભારતી દિપક રહસ્યો - ભગવાન શ્રી પાર્શ્વનાથે થી પાયથાગોરસમાં સુધીની મહેતા. સી. નરેન, ડૉ. થૉમસ પરમાર, તથા અન્યોએ યોગ્ય આત્મ ઉજાગર કરતી જાત -યાત્રા કરી. ભૂતળથી ટોચશિખર ચિત્રકલાનું સન્માન કરીને જવાબદારી પૂરી પાડે છે. સોનલબેન સુધીની આ જ્ઞાનયાત્રા આપણા સૌના દિલો-દિમાગને ઝંકૃત કરી પરીખ - ગાંધી વાંચનયાત્રા, એક પ્રેરકયાત્રા બની. ગઈ. ભીંતરને ભીંજવી ગઈ. વ્યાખ્યાતા અને તેમના વિષયને ૪૫ અંતમાં, સર્વાગી રીતે, સુંદર તથા માહીતીસભર અંક બન્યો મિનીટમાં ન્યાય આપવાનું અધરું પડતું હતું. તેઓના ગહન પરામર્શન છે. ડૉ. સેજલબેન શાહને અંતરના આશીર્વાદ સાથે. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા ઘટે? શ્રીમતિ ભારતીબેન મહેતાનું
રજનીકાંત ચીમનલાલ ગાંધી ‘જૈન શ્રમણીઓનું યશસ્વી પ્રયત્ન'' વ્યાખ્યાન કેટલું માહિતીપૂર્ણ
પ્લોટ ૧૧૨, બ્લોક ૩, શાંતી સદન, હતું! એવું જ શ્રી સુરેશભાઈ ગાલાનું “જૈન આચાર્યોનું યોગદાન'' જૈન સોસાયટી પાસે, સાયન (વેસ્ટ), મુંબઈ - ૪OOO૨૨. પણ માહિતીપૂર્ણ હતું. પરમ પૂજ્ય મોરારી બાપુનું રાષ્ટ્રીય એકતા
મો. ૯૮૬૭૪૨૫૦૨૫ ધર્મ માર્ગે'' વ્યાખ્યાન ચરમ શિખરે હતું. સુંદર જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો સુંદર સૂરીનું ભક્તિ સંગીત અને રમઝાનભાઈ, સેજલબેન,
આદરણીય મંત્રીશ્રી, હું છેલ્લા ઘણા વર્ષોથી પ્રબુદ્ધ જીવનનો ભારતીબેનનું સંચાલન ઉત્તમ હતું. બધા જ વ્યાખ્યાનો જ્ઞાનપ્રદ. વાચક છે. હાલમાં તમે જે નવી રીતે સામગ્રી મુકો છો, તે ગમે છે. ચેતનાને જગાડનારા રહ્યા. પ્રફુલ્લાબેનના શાંતિપીઠથી પૂર્ણા આ વખતે જૈન રામાયણ વિશેનો લેખ બહ સારો રહ્યો. ઘણી પૂર્ણાહુતિથી શાંતતાના સ્પંદનો સાથે આપણે સૌ વિખુટા પડ્યા. માહિતી મળી. આવા વધુ લેખ મળે તો સારું. નરેશ વેદની
આજે યુવક સંઘ એક પરિવાર બની કાર્યરત છે. સંઘનું ૯૦મું લેખમાળા પણ સરસ હોય છે. મને પુસ્તક વિશેનો વિભાગ પણ સીમાચિહ્ન વર્ષ છે. નવા આયામ ઉત્સાહ સાથે આ વર્ષ ઉજવવાની ગમે છે. અંતિમ પત્ર કોઈ રાજકારણની વ્યક્તિ લખે તો કેવો હોય તમન્ના છે. સૌ સાથે મળી સંઘને નવી ઊંચાઈએ લઈ જઈએ એ એ જાણવાની ઈચ્છા છે. જ આશા સહ.
જયેન્દ્ર શાહ, અમદાવાદ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ ૨૦૧૭