________________
જૈનોએ એકત્રિત થઈને સ્થાપેલી જૈના’, ‘વર્લ્ડ જૈન ઓર્ગેનાઈઝેશન ચરિત્રો પણ ગૂંથી લેવામાં આવ્યાં છે, તો ધર્મની ક્રિયાઓ બતાવનારી જેવી સંસ્થાઓની વિશેષતા દર્શાવવામાં આવી છે. આમાં જૈન પરિભાષાઓ પણ સમજાવી છે. આજે પ્રકાશિત થઈ રહેલા ‘જૈન દર્શનની વિશેષતાઓ દર્શાવતા લેખમાં એના તમામ પાસાંઓને વિશ્વકોશ' ના ત્રીજા ખંડમાં ૨૭૪ જેટલા જુદા જુદા વિષયો પર આવરી લઈને ચર્ચા કરવામાં આવી છે, તો એની સાથોસાથ જૈન તજ્જ્ઞોએ લખેલાં લખાણો છે. એંસીથી વધુ લેખકોએ આને માટે ધર્મ અને વેદાંત-દર્શનનો તુલનાત્મક અભ્યાસ
પોતાની કલમ ચલાવી છે અને આર્ટ પેપર પર ફોર કલરનાં ૧૬૪ પણ રજૂ થયો છે અને એ જ રીતે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મા ચિત્રોથી આ ગ્રંથ સુશોભિત છે, તો એના ચોથા ગ્રંથમાં ૨૮૬ સામ્યભેદની છણાવટ કરવામાં આવી છે.
જેટલા લેખો છે. વિદેશમાં આવેલાં જૈન મંદિરોની હૂબહૂ તસવીરો કેટલાક આગવા વિષયો પર અહીં વિદ્વાનોનું ચિંતન પ્રગટ થયું છે અને આમાં ૭૦ જેટલા લેખકોએ યોગદાન આપ્યું છે તથા ફોર છે. જૈન ધર્મ અને અધ્યાત્મ પર અહીં વિસ્તૃત વિચારણા મળે છે કલર પ્રિન્ટિંગ સાથે આર્ટ કલરમાં 200 ચિત્રો પ્રકટ કરવામાં તો એ જ રીતે તબીબી વિજ્ઞાન અને જૈ ધર્મની ચર્ચા કરી છે. તો આવ્યાં છે. વળી સામાજિક સમાનતા જ નહીં પણ આત્મિક સમાનતાની આ રીતે “જૈન વિશ્વકોશ'નો આ શ્રુતયજ્ઞ પહેલા અને બીજા ભૂમિકા પર રચાયેલી જૈન રાજ્યવ્યવસ્થાની ચર્ચા કરી છે અને ભાગના પ્રકાશન પછી ત્રીજા અને ચોથા ગ્રંથથી એક ડગલું આગળ સવિશેષ તો એમાં ગણતંત્રની વ્યવસ્થામાં આત્માનુશાસનની સ્થાપના વધી રહ્યો છે. પર મૂકાયેલો ભાર વર્તમાન સમયે પણ વિચારણીય છે. જૈન ધર્મની સમગ્ર વિશ્વકોશ ગ્રંથશ્રેણીનું સંપાદન કાર્ય પદ્મશ્રી ડૉ. કુમારપાળ પરિભાષાઓની સમજ આપવામાં આવી છે તો કન્નડ સાહિત્યમાં દેસાઈ અને શ્રી ગુણવંત બરવાળિયાએ કરેલ છે. પંદરસો રૂપિયાની મળતા જૈન લેખકોનો પરિચય આલેખ્યો છે. તો વિદેશમાં રહીને કીંમતનો આ ગ્રંથ વિમોચન પ્રસંગે માત્ર રૂપિયા બસોમાં ઉપલબ્ધ આગવી પ્રતિભા દાખવનારા ચંદ્રકાન્ત બી. મહેતા, ચંદુ શાહ, ડૉ. છે. જૈન વિશ્વકોશ ભાગ-૩ અને ૪ના સેટની કીંમત રૂપિયા ચારસો કીર્તિભાઈ શાહ, દીપક જૈન જેવા મહાનુભાવોએ કરેલાં કાર્યોની રહેશે. ગ્રંથ કોલકાતા, અમદાવાદ, રાજકોટ, ચેન્નઈ, બેંગલોર, વિગત મળે છે.
વડોદરા, ઘાટકોપર અને કાંદિવલીથી મળી શકશે. આમ, જૈન ધર્મના એકસો જેટલા વિષયોનો સમાવિષ્ટ કરતો આ ‘જૈન વિશ્વકોશ' એ એક અર્થમાં જૈન સંસ્કૃતિના આકાશને
મો : ૯૮૨૦૨૧૫૫૪૨ દર્શાવે છે. જેમાં જ્ઞાનીપુરુષો, દાનેશ્વરીઓ અને સમાજસેવકોનાં
૮૨૦૦૪૬૨૪૨૦
E.R.M Eat, Right Movement સંવેદનશીલ વ્યક્તિઓ દ્વારા ચલાવાતી હલચલ, આપણને ખોરાક વિષે સભાન કરે છે. આહારમાં મીઠું અને ખાંડનું પ્રમાણ જાળવતાં શીખવે છે. ને જા વધઘટ શરીરને દૂષિત કરે છે. કકડીને ભૂખ લાગ્યા પછી લેવાતો, પ્રમાણસર ખોરાક શક્તિ ઉત્પન્ન કરી શકે. વારંવાર ભૂખ લાગ્યા વગર ખાવાથી નુકશાન થાય. એક ગરીબ વાસી રોટલાનો ટૂકડો, ચાવી-ચાવીને ખાઈ રહ્યો’ તો, તેને જોનારે કહ્યું, ‘સાથ મેં નમક તો લે!' પેલાએ કહ્યું, ‘માન રખ્ખા હૈ!' રોટલાનાં ટૂકઠામાં જ એટલી બધી મીઠાશ ભરેલી હતી કે બહારનાં મીઠાની જરૂર જ ના પડે! સાથે આપણે સૌ વધુ પ્રમાણમાં મીઠું (salt) and sugar લેતાં હોવાથી શરીરમાં અનેક પ્રકારનાં રોગને અનાયાસ જ પ્રવેશ મળતો રહે છે. તેનાં તરફ જાગૃતિ (Awareness) લાવવા માટે પ્રસ્તુત movement શરૂ થઈ ગઈ છે. E.R.M વધુ ખાવાથી વધુ શક્તિ મળે, એવા ભ્રમમાં આપણે સૌ રાચીએ છીએ. પરિણામે કબજિયાત કોન્સીપેશન' થાય છે. સાચી ભૂખ ના લાગવા છતાં, સમય સાંચવવા ખવાતું રહે છે. તેમાંતી નથી મળતી શક્તિ કે સ્કૂર્તિ.
જમતી વખતે શાંતિ અને એકાગ્રતા હોવી જોઈએ. જે કંઈ ખવાય તેમાં ધ્યાન હોવું જોઈએ મોબાઈલ પર વાતો કરતાં કર તાં ના ખવાય! હાલતાં-ચાલતાં ના ખવાય. અન્નનું માપ જળવાનું જોઈએ તેને આરોગ્યશાસ્ત્ર દેવતાની જ ઉપમા આપી છે. તેની કદર કરતાં શીખીએ, તો યે ઘણું .
હરજીવન થાનકી, પોરબંદર
૧૮૮
(સત્ય-અહિંસા- અપરિગ્રહ
પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮